________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૭) અદભૂત સત્યાનંદથી, સહજ સ્વભાવે આત્મા સદા વર્તે છે. કર્મ પુગલોના શુભાશુભ વિપાકૅમાં, તથા તેના સાનુકુળ વા પ્રતિકુળ સંગોમાં, સમાનભાવ વર્તે છે. જે કરશે તે ભોગવશે. હું મારું સ્વરૂપ ભેગવીશ તથા અધુના ભોગવું છું. પુગલને ભોગ પુગલને જ ઘટે. ચેતન ધર્મને ભોગ ચેતન દ્રવ્યને જ ઘટે. કર્મરૂપ વિપાકી પુદ્ગલેને
કતા હું નથી. યદ્યપિ તેને વ્યવહારથી ભેંકતા કહેવાઉં છું, પણ નિશ્ચયથી નથી. તેમ કર્મ વિપાકિ પુગલે વ્યવહારનયથી નડે છે, પણ નિશ્ચયથી નડી શકતાં નથી. આત્મદ્રવ્યથી પુગલ દ્રવ્યનો વિનાશ થતો નથી, અને પુલ દ્રવ્યથી આત્મદ્રવ્યનો વિનાશ થતો નથી, નિશ્ચયનયથી જોતાં કોઈ દ્રવ્ય કે દ્રવ્યને ઉપકારક તથા વિધાતક નથી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં, એક સરખી ઉપયોગધારા વહેતાં, આવી આત્મદશાનું ભાન થાય છે. અને સત્ય આત્મનર્મની પ્રતીત થાય છે. અને તેથી ચારિત્ર મોહનીયને શાયિક ભાવ ક્ષય કરી આમા ચિંદાનંદ ભંડાર બને છે. અને તેરમા ગુણ સ્થાનકે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત ક્ષાયિક સમકિત, અનંત ચારિત્ર, દાનાદિ પાંચ લબ્ધિને ભકતા બને છે. અનંતરય પદાર્થને જ્ઞાતા જ્ઞાનથી આત્મા બને છે. આત્માને શુદ્ધ સ્વભાવ થતાં, સહેજે આવી સ્થિતિ બન્યા કરે છે. ઉપશમ ભાવથી વા ક્ષા
For Private And Personal Use Only