________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૬ ) સંત પુરૂષની બહુ ભક્તિ કરવી, તેમની સેવ્ય સંગતિથી મોટામાં મોટે ઉપકાર થાય છે. કોઈ સરલ સ્વભાવી અને સગુરૂના પ્રેમી આ ઉત્તમોત્તમ સમાગમ પ્રાપ્ત કરી શકે છે. અને તેઓ તેથી આત્મસ્વરૂપમાં દ્રઢ રંગ ધારણ રી શકે છે. અને પરમાત્મ અવસ્થા પ્રાપ્ત કરે છે. તમારા જીવનની પ્રતિદિન ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરવા જ્ઞાનિ સત્પના ચરણકમલની સેવા કરે. તમારે આત્મા તમારી આવી પ્રવૃત્તિથી ઉચ્ચ રિથતિ પ્રાપ્ત કરી પ્રાંતે અનંત સુખમય નિવૃત્તિપદ પ્રાપ્ત કરશે.
શુદ્ધ નિયનય ચિતન્યસ્વરૂપને ઉપગ ભાવે ધ્યાનદશામાં લક્ષી, અંતરમાં રમણતા કરવાથી, અદ્ભૂત આનંદ સદાકાળ ભેગવવામાં આવે છે. તેને ઉદ્દેશી કહે છે.
દુહા |
अद्भूत आनंदे सदा, सहज स्वभावे होय; ને શે તે માળ, નડે જ ને વોચ. ૮૩ स्थिरता क्षायिकभावथी, चिदानन्द भण्डार; देता ज्ञेय अनंतनो, शुद्धस्वभावे धार. उपशम क्षय क्षायिकथी, आत्मिक धर्मकथाय; उदयिकमाने धर्मनी, आश न लेश रखाय. ८५
For Private And Personal Use Only