________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
(૨૦૪) द्रव्यादिक सापेक्षथी, निश्चयनयव्यवहार; सद्गुणज्ञानी सेवना, करतां टळे विकार. संतसमागम दोहिलो, मळे न वारंवार; आत्माथीने योग्य ते, करे महा उपकार. सरलस्वभावि योग्य को, पामे सद्गुरु सङ्गः समजी सत्य स्वरूपने, थावे निजगुणरङ्ग.
૮૨ ક્રિયાકાંડમાં અત્તરથી કપટતા હોય, એટલે કિયાનું રહસ્ય સમજે નહિ, પરલોકમાં માન, પૂજા, કીર્તિ થાય, તેજ અંતરને ઉદ્દેશ હોય, તથા વૈરાગ્ય પણ બાહ્યથી હોય; એટલે વિરાગ્યના બાહ્ય હેતુઓનું અવલંબન કર્યું હોય તેથી કંઈ આત્મસાધન થઈ શકતું નથી. શ્રી દેવચંદ્રજી પણ વિહરમાનના સ્તવનમાં કહે છે કે –
अवगुण ढंकणकाज करु जिनमतक्रिया, न तजुं अवगुणचाल अनादिनी जे प्रिया
दृष्टिरागनो पोष तेहसमकित गणुं, स्याद्वादनी रीते न देखं निजपणुं.-1
અવગુણ ઢાંકવા અર્થ, જિત કિયા કરું છું અને અનાદિની અવળી પરિણતિની માની લીધેલી પ્રિયચાલ તેડતું નથી. અહીં ભગવાન કેવી મારી સ્થિતિ છે. દષ્ટિરાગના પિષમાં સમકિત ગણું છું. સ્યાદ્વાદરીયા, આ
For Private And Personal Use Only