________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૯) કમને ક્ષય થવાથી, અનંત જ્ઞાન ગુણ ઉત્પન્ન થાય છે. કેવલજ્ઞાનમાં બાકીનાં ચાર શાન સમાઈ જાય છે. કેવળજ્ઞાનથી કાલોકના સર્વ પદાર્થ જાણવામાં આવે છે. દનાવરણીય કર્મનો ક્ષય થવાથી, ક્ષાયીકભાવે કેવલ દન ગુણની ઉત્પત્તિ થાય છે. મોહનીય કર્મક્ષયથી ક્ષાયિક સમકિત અને ક્ષાયિક ચારિત્રની પ્રગટતા થાય છે, અંતરાયકર્મને ક્ષય થવાથી, દાનાદિક પાંચ લબ્ધિીની ઉત્પતિ સહજ સ્વભાવે થાય છે, એમ અંતરાત્મા પ્રભુની સેવા ભકિત કરતાં, ક્ષાયીક ભાવીય નવ લબ્ધિની પ્રાપ્તી થાય છે. પક્ષાત્ આયુષ્ય શેષ રહેતાં શુકલધ્યાનના છેલ્લા બે પાયાનું ચિંત્વન કરી, કેવળજ્ઞાની આત્મા સિદ્ધ સ્થાનમાં સાદિ અનંતમે ભાગે બિરાજે છે. તેરમા ગુણ ટાણે આત્મા પરમાત્મસ્વરૂપ કહેવાય છે, પણ તે દેહસ્થ કહેવાય છે. આવી રીતે અંતરામ પ્રભુની સેવા કરતાં અને નંત સુખાદિ ગુણોનો લાભ થાય છે. હવે અંતરાત્મા પ્રભુની સેવામાં, અને બહિરાત્મ ભાવથી કરાતી રાજા શેઠીયા વિગેરેની સેવામાં કેટલો તફાવત છે તે દર્શાવે છે. એની કન તણે ચાર ટૂ ડ ઘા–આત્મવિનાના શેઠીયા, સાહેબ, રાજા વિગેરેને સેવા ચાકરીમાં દૂરદેશમ પગથી ગમન કરવાં પડે . અને ક્ષુધા, પિપાસા, તાઢ, તડકો, રેગ વિગેરેથી મહા દુઃખ સહન કરવાં પડે છે.
For Private And Personal Use Only