________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १८१) काष्टमध्ये यथा वन्हिः शक्तिरूपेण तिष्ठतिः॥ अयमात्मा शरीरेषु, यो जानाति स पण्डितः ॥३॥
પ્રરમાનંદ સંપન્ન, નિવિકાર, નિરામય. એવા પિતાના આત્માને દેહમાં રહ્યા હતાં, પણ ધ્યાન હીન પુરૂષો દેખી શકતા નથી. પાષાણમાં જેમ સુવર્ણ વ્યાપીને રહ્યું છે - ધમાં જેમ ઘી રહ્યું છે, તથા કાણમાં જેમ અસિ સૂમરૂપે રહ્યો છે. તેમ આ આત્મા શરીરમાં વ્યાપી રહ્યા છે. એમ જે જાણે છે તે જ્ઞાની જાણ. અને તે પોતાની પાસે અંતરામ પ્રભુ છે, એમ જાણી શકે છે, દેહમાં અંતરાત્મ પ્રભુ બિરાજમાન છે તેને સંબોધી એક પદ ગાયું છે કે
पद. तत्वस्वरूपी अलख ब्रमतुं, परमातम परगट पोते; ॥ घटमां वशीयो मायावशथी, जडमां निजने शुं गोते. तत्त्व.॥१॥ अजरामर अविनाशी अरूपी, आंख मींचकर अवधारो ॥ रटना अविहड पदनी लागे, तो होवे घट उजियारो. नत्त्व. ॥२॥ अविचल असंख्यप्रदेशी आतम, चिद्घन चेतन तुं प्यारो॥ नित्यानित्यस्वरूपी ज्ञाता, अनेकान्त मत निरधारो. तत्व.||३|| परमेष्ठिमय परगट पोते, समज समज आतम देवा. ॥ बुद्धिसागर प्रेमभावयी, करवी तेनी दील सेवा. तत्त्व. ॥४॥
For Private And Personal Use Only