________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) નિર્વાણમાં, હે ચેતન ! તારૂં ૯ છે, તે તારા આત્મામાં જ નિર્વાણ (મેક્ષ) છે. મોક્ષ સ્વરૂપી આત્મા છે, અને તે મોક્ષાવસ્થામાં શિદ્ધશિલાની ઉપર રહે છે. નિયાયીક દુઃખઅત્યંતભાવરૂપ મુકિત માને છે. અને સુખ ગુણનો પ્રલાપ કરે છે. તેથી તેનું માનેલું મુકિતનું સ્વરૂપ એગ્ય નથી. તથા તવાદિ સર્વ વ્યાપક મુકિત માને છે, પણ તત્ત્વથી વિચારી જોતાં, સર્વ વ્યાપક આ
મા માનતાં તેનો બંધ અને મોક્ષ આકાશની પેઠે ઘટતો નથી. રામાનુજ મરવાળા તો આ પ્રમાણે કહે છે – आनन्दमयपरमात्मनि जीवात्सलयो मोक्ष इत्याहुः तत्र लयो
ચિનૂક્ષ્યમાત્રાવામૂિત મોરારીરાપાस्तदा नामकर्मक्षय एव स इति कर्मक्षयरूपयोक्षवादिकक्षाप्रवेशो यदि चोपाधिशरिनाशे औपाधिकजीवनाशस्तदा तेन रूपेण વખ્યાત ગપુદ પાર્થવ || આનન્દમય પરમા
ત્મામાં જીવાત્માનો લક્ષ થા, તેજ મોક્ષ છે. તેને સ્યાદ્વાદવાદી કહે છે કે હે રામાનુજ મતવાદી ! તમારે માને લો લય એકાદશ ઇન્દ્રિય, સૂફમમાત્રાવસ્થિત પંચભત સ્વરૂપ જે લિંગ શરીર, તેને નાશ તેને મેશ કહે છે. જે એ તમારો મેક્ષ હોય, તો સંપૂર્ણ કર્મ ક્ષયથી મોક્ષ માનનાર જીન મતમાં તમારો પ્રવેશ થયે. કદાપિ જે
For Private And Personal Use Only