________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૬) परगुणपरमाणून् पर्वती कृत्य नित्यं निजहृदि विक.संतः संति સંત ચિત્ત: | પરમાણુ સમાન પરગુણને પર્વત સમાન ગણી કેટલાક સત્ પુરૂ હદયમાં પ્રમોદ ધારણ કરે છે. પારકામાં રહેલા દેષને દેખી, જે લેકે દેવી તરફ તિરસ્કારની લાગણીથી જુએ છે, તેના કરતાં પારકામાં રહેલા દોષને દેખી પ્રસંગ આવે, પ્રેમભાવથી ટાળે છે, અને દોષીને શુદ્ધ બનાવે છે, તેવા સત્પરૂપને નમસ્કાર થાઓ. તમે સમજો કે જ્યારે પિતાનામાં કઈ જાતનો દોષ રહેલા હોય છે, અને તે દોષથી અન્ય લેકે તમારા ઉપર તિરરકાર ની લાગણીથી જુવે છે ત્યારે તમારા મનમાં કેટલું તેના ઉપર દુઃખ લાગે છે ! તે રી રીતે સર્વ જીવોને માટે રાસજવું. તમારામાં રહેલા દોષે કોઈ ટાળી તમને મારા બનાવે તો તમે તેને કેટલો બધો ઉપકાર માને છે ! તે પ્રમાણે સર્વને માટે સમજી લેવું. કેાઈ બાલકે પિતાના મુખ ઉપર રૂશનાઈ રેડી હોય, અને તે પોતાનું મુખ કાળું છે, એમ દેખી શકતા નથી, અન્ય લેકે તેને કહે કે કાળા મુખ વાળ, ત્યારે તે છોકરે કેટલે બધો મનમાં દુઃખ પામે છે. પણ કઈ તેને આરીસો આપી, તેનું મુખ દેખાડે છે તે પિતાનું મુખ કાળુ દેખી શુટ કરવા ઉમંગથી પ્રયત્ન કરે છે, તે પ્રમાણે દેવી પુરૂષના સબંધમાં સમજવું. પિતાનામાં દેષ છે, તેને જોવાની જ્ઞાન શક્તિ આપતાં, પિતાની મેળે દોષો
For Private And Personal Use Only