________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૫) કોઈને અપમાત્ર પણ દોષ દેખે નથી; અને કેઈની નિંદા કરી નથી. તમારે પણ મુક્તિપદની ઈચ્છા , તે હવે જરા આત્મ સન્મુખ દ્રષ્ટિદેઈ, પિતાનું સ્વરૂપ વિચારવું ઘટે છે. શ્રી ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વપ્રભુ ઉપર કમઠના જીવે બહુ ઉપસર્ગ કર્યો, પણ પ્રભુએ તેના દોષ તરફ દષ્ટિ દીધી નથી. શ્રી ગજ સુકુમાલે પોતાના સસરાના ઉપર દોષ દ્રષ્ટિથી જેવું નથી. અપકાર કરનાર ભલે અપકારરૂપ દોષનું સેવન કરે. પણ આપણે તે અપકાર કરનાર પ્રતિ દોષ દ્રષ્ટિથી જેવું ગ્ય નથી. દોષ દ્રષ્ટિ વાળા છે, તે કાગડા અને તમા રામાં અંતર નથી.દેષ દેખવામાં આકાર્ય નથી, પણ ગુણ દેખવામાં આર્ય છે. દેપ દેખવા તથ દેવનું કથન કરવામાં ધર્મ નથી, પણ ગુણ દેખવામાં ધર્મ છે. દેવીને દેવી કહી, તેમની ફજેતી કરવામાં પોતાની તથા તેમની ઉન્નતિ નથી, પણ તેમને ગુણી બનાવવામાં તથા પોતાની દોષ દેખવાની ટેવ ટાળવામાં ઉન્નતિ સમજવી. કોઈ એક નાના બાળકની માતા પિતાના પુત્રની વિાને ઈ નાખે છે, તેમ ઉત્તમ પુરૂષ કે જે માતાના સમાન છે, તે દેવી પુરૂષોના દોષરૂપ વિષ્કાને જોઈ નાખે છે. પણ નિંદામાં પ્રવૃત્ત થતા જ નથી. ભવ્ય પુરૂષે પિતાના શુદ્ધાચરણથી અનેક જીના દોષને ટાળી નાખે છે. અને પુરૂષોની વાણીરૂપ ગંગા નદીમાં અસપુરૂષ સ્નાન કરી દેને દૂર કરે છે.
For Private And Personal Use Only