________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૨ ) पक्षपाततो परशुं होवे, राग धरत हुँ गुनको. अब० ७ भाव एक हि सब ज्ञानीको, मूरख भेद न भावे अपनो साहिब जो पिछाणे, सो जस लीला पावे. अब०८
ભાવાર્થ –હવે મેં સત્યસાહેબ જે દેહમાં અસંખ્ય પ્રદેશરૂપવ્યક્તિથી બિરાજીત આત્મા છે, તેને પામે. જેની અંતરદૃષ્ટિથી સેવા કરતાં મારો જેના ઉપર પ્રમ પ્રેમ થઈ ગયે, એવા આત્મસાહેબને પ્રાપ્ત કર્યો. અંતરામપ્રભુને અન્ય કોઇ તે પોતાનો થતો નથી. ઘણા પ્રયત્ન કરીએ, તે પણ જે પિતાને નથી, તેને પોતાને કરે નહીં અને વળી જેની સેવા કરતાં, પોતાની સર્વ આત્મસમૃદ્ધિ ક્ષણવારમાં આપી દે છે. ક્ષપકશ્રેણિએ ચઢેલા મુનિવર્ય શુકલધ્યાનમાં ધ્યાનારૂઢ થઈ, સ્થિરોપગથી, આત્મપ્રભુની સેવા કરે છે, તો તે કર્મની પ્રકૃતિ ખેરવી તેરમા ગુણઠાણે ક્ષાયીકભાવની નવ લબ્ધિને આત્મરૂપપ્રમુ આપે છે. આત્મા પોતાની સેવા કરે છે અને પિતેજ સંપત્તિઓ આપે છે. માટે આમરૂપ સાહેબ જ મારા દીલમાં ધ્યેય છે. એના વિના રાજા, ચકવતિ, શેઠ, પાદશાહ, ઠાકોર વિગેરે બાહ્યવનસત્તાથી સાહેબ કહેવાય છે, તેને મારા દીલમાં રૂચતા નથી. બાહ્યસાહેબ અને આત્મસાહેબમાં આકાશ પાતાળ એટલે ફેર છે. મેરૂ પર્વતની આગળ સર્ણપને દાણે કયાં ! સ્વયંભુ
For Private And Personal Use Only