________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૪)
એ છે દેષ છે? તમારું મન અનેક પ્રકારના વિક૯૫ સંકલ્પ કર્યા કરે છે, તે શું છે દોષ છે ! આઠ કર્મ પણ દો. ષ રૂપજ છે, અને તે આઠ કને તમે ધારણ કરે છે તે તેથી તમો નિર્દોષી ઠરતા નથી. તમો હોઇ, ખેલો છે, અંતરમાં અનેક પ્રકારની કુવાસનાઓ ધારણ કરે છે, તેથી શું તમે દોષી ઠરતા નથી? હા અવશ્ય ઠરે, તમે અજ્ઞાન સ્થિતિથી સ્વાત્મભાન ભૂલી ગયા છે તે શું ઓછો દોષ છે, આત્માની પરમાત્મ સ્થિતિ થવા અર્થે બાહ્ય અને અંતર કોઈપણ પ્રકારનો ઉદ્યમ કરતા નથી, તે શું દોષ નથી ! અલબત દેષજ છે. તમોએ આત્મજ્ઞાન પ્રાપ્ત માટે આત્મજ્ઞાની મુનીરાજ પાસે ગયા નથી, તે શું એ દેષ નથી સે !! તમે દુનિયાની નીતિ પ્રમાણે ચાલો છો, કિંતુઆત્મધર્મ પ્રાપ્તિની નીતિ માટે કોઈપણ લક્ષ આપતા નથી તે શું તમારો દોષ નથી. વળી તમેએ પિતાને દોષી માની, દોષમય વૃત્તિવાળું મન કર્યું, પણ પોતાના ગુણની પ્રાપ્તિ માટે કંઈપણ ઉદ્યમ કર્યો નહીં, તે શું ઓછો દોષ છે, તમે મનુષ્ય જન્મ ધારણ કરી, પશુની પેઠે ધર્મહીન આયુષ્ય ગુમાવી છે તે બહુ દોષથી, અજગરની પેઠે આળસુ થઈને તમેએ પ્રમાદ દોષનું ઘણું સેવન કર્યું છે, તે કેમ ભૂલી જાઓ છે; તમે દોષને દેખવાની ટેવ પરિહરી, આત્મગુણ નિરીક્ષણ કરશે, તો અજરામર પદ પ્રાપ્ત કરશે. આપણા શ્રી વીરજીનેશ્વરે
For Private And Personal Use Only