________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૨ )
નહીં. અને પોતાના સ્વરૂપના અનુપયોગી થએલા એ સમયે સમયે સાત આઠ કર્મને ગ્રહણ કરે છે. વળી પરદોષ દ્રષ્ટાને રાત્રીમાં પણ સ્વમામાં પારકા દોષ દેખાય છે. આવી આત્માની સ્થિતિથી પોતે અધર્મી બન્યા. અને તેથી અંતરમાં ચંડાલ સરખા બન્યા, અને તેથી આત્મ ગુણને નાશ કરનાર અન્યા. આવી રીતે દોષ દેખવાની તથા બેલવાની ટેવથી અનેક પ્રકારના દોષનું ભાજન આત્મા અને છે. અનેક પ્રકારના દેથી આત્મા હિકાત્મભાવનેજ સેવે છે. તેથી તે ઉપસમભાવ,ક્ષયાપ શમ હા, અને ક્ષાયીક ભાવને પ્રગટ કરી શક્ત નથી. માટે ભવ્ય જીાએ આત્મકાર્ય સાધવું હોય, તે પર દોષ ષ્ટિનો ત્યાગ કરવો. પર દોષ ટ્રષ્ટિથી એકલા દેષાજ દેખવામાં આવે છે, પણ અન્યના ગુણ તરફ લક્ષ જતુ' નથી. હે ભવ્ય જરા હૃદયમાં સમજ. દરેક મનુષ્યોમાં દોષ અને ગુણ રહેલા છે. કાળી બાજુ તરફ નહી. દેખતાં, ધેાળી માજુ તરફ દેખવાની ટેવપાડ. હું ચેતન ! અનાદિ કાળથી દોષ દેખવાની ટેવ પડી છે. તેને વૈરાગ્ય અને જ્ઞાનથી વાર. જેમ જેમ દોષ દેખવાપણું દૂર જશે, તેમ તેમ આ રવરવાવમાં રમણ કરશે, અને સ્વરવભાવ રમણતાથી આત્મ ગુણાના પ્રકાશ થશે. માટે હે ભવ્ય ! વૈર અદેખાઇ નિદાનું મૂલ કારણ પર દેષ દૃષ્ટિને જલાંજ
For Private And Personal Use Only