________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) परस्वभावे वर्ततां, तिरोभावनी वृद्धिः॥ आत्मस्वभावे वर्तता, क्षायीक आत्मसमृद्धि. ॥ ७५ ॥
વિવેચન–હે ભવ્યાત્મન જે તારૂ ચિત્ત પારકાનાં દોષ દેખવા તત્પર છે, તે તું રાત્રી અને દિવસ દરમિયા ચિત્ત વૃત્તિ થઈ જવાથી, દોષી જ છે. અમુક તે કોધી છે, અમુકે તો અમુક પાપકર્મ કર્યું. અમુકે અમુકને વિશ્વાસઘાત કર્યો, અમુકે અમુકને મારી નાંખે, અમુકે અમુકનું ધન હરી લીધું. અમુકે અમુકની સાથે વ્યભિચાર કર્મ સેવન કર્યું અમુક્તિો મહા પાપી છે, અમુનું તો સવારના ૫હોરમાં નામ દેવા ગ્ય નથી. અમુકનું આચરણ અંતરથી ન્યારૂ અને બહિરથી ન્યારૂ છે, અમુકતો મુખે પ્રભુ પ્રભુ જપે છે, પણ હદયમાં તે મહા પાખંડી છે. અમુકતા મને હાધર્ત છે; અમુક અન્યાયી છે, અમુકતો લીધેલાં વ્રત છેડ્યાં છે, અમુક અમુક વખતે અમુક દોષ સેવતો હતો. ફલાણું દીઠા, એ દોષના ભંડાર છે ફલાએ અમુકનું ધન ચોથું, ફલાણાએ આખી નાત બગાડી, ફલાણાએ કુલમાં કલંક લગાડયું, વિગેરે જે જે દોષનું બોલવું, વિચારવું, દોષદ્રષ્ટિ રાખવા ઈત્યાદિ પરસ્વભાવથી મન સદા દોષી રહે છે. મનના વેગને અન્યના દોષ જોવામાં રકવાથી મન દોષ ગ્રહણ કરવાનું જ શિખે છે. અને પરેને દોષ જેવાની ટેવથી, મનની સ્થિતિ દોષવાળી જ દેખાય છે. જેમ કામને
For Private And Personal Use Only