________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૯ )
સૂર્ય હાલક ડોલક થતાહેાય એમ દેખાય છે. પણ તે જેમ ભ્રાંતિ છે; તેમ આત્માએ રાગ દ્વેષથી પાતાના માનેલા ૫દાર્થો વસ્તુત: પોતાના નથી. વેદાંતી જડ પદાથાને ભ્રાંતિ માત્ર કહી, તેની સત્તાના લાપ કરે છે, તે જેને માન્ય નથી. જડ પદાર્થ આત્મારૂપે નથી, તેથી તે આત્માની અપેક્ષાએ અસત્ સમજવા પણ તે પાતાના સ્વરૂપે ા સત્ છે, જડ પદાર્થની સાથે ચૈતન્ય પદાર્થના સબધ હોવાથી, આત્મા અજ્ઞાનથી પેાતાને જડ માની, આદ્ય પદાથામાં મે હપામી અહિરાહ્મ પદ ધારણ કરે છે. આત્મા રવ અને પર પ્રકાશક હોવાથી, જીવ અને અજીવ પદાર્યની સિદ્ધિ થાય છે. પર અજીવાદિ વસ્તુ સિદ્ધ રે, તે તેને પ્રકાશક આત્મા રે. અનેકસ્વ તથા પરશાસામાં ગામા વપર પ્રારાજ કર્યા છે, તેથી જીવ અને અજીવ પદાર્થરાશી સિદ્ધ હરે છે, અને તે પ્રમાણે પ્રત્યક્ષ દેખાય છે. જ્ઞાન ચેતનાની સન્મુખતા આત્મ પ્રતિવર્તી, તેા અલ્પકાલમાં સકળ પચેન્દ્રિય વિષવારીને, નિ:કામી તથા નિઃસગી થાય, માટે ભવ્ય જી
એ પરદોષ દ્રષ્ટિના ત્યાગ કરી, વાત્મસ્વરૂપ જ દેખવું. પરદોષ દેખવાની દ્રષ્ટિથી આત્મા દેષી બને છે તે બતાવે છે. ુદા । परदोषी जो चिततो दोषी दिनने रात || बालकरत्ति दोषमां, काकवृत्ति अवदात.
|| ૭ ૬ ||
For Private And Personal Use Only