________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
આપાધિક
જીવા
હેય તા જીવના તથા તેવી મુકિત રામાનુજે માનેલી સરસ્વતિમતવાળા
તમે ઉપાધિક શરીરના નાશથી નાશ થઇ જવું! તેને મુક્તિ માનતા નારૂપ મુક્તિ ઇચ્છવા લાયક નથી. માટે પુરૂષાર્થ કાઇ કરેજ નહીં, માટે મુક્તિ ચેગ્ય નથી. વળી દયાનંદ એમ કહે છે કે જીવ મુક્તિમાં જઇ કેટલેક કાળ રહી, પા। સંસારમાં આવે છે. ત્યારે તે મતવાળાને પુછીએ છીએ કે મેક્ષમાં ગએલા આત્માને અજ્ઞાન અવિદ્યા ખેંચી લાવે છે. અગર તે પાતાની ઇચ્છાથી ચાલ્યે આવે છે. અથવા જ્યારે મુક્તાત્મા થાય છે,ત્યારે તેમાં શુ કઈ અવિદ્યાના લેશ રહી જાય છે. વા ઇશ્વર તેને સસારમાં ખેચી લાવી જન્મ મરણ કરાવે છે. એ ચાર વિકલ્પમાંથી પ્રથમ ` પક્ષ જો તમે માનશે। તા-તમારી માનેલી અવિદ્યા તા જડ છે, અને તમારા મતમાં તે! જડ પદાર્થ કંઇ કરી શકતા નથી, તેથી અવિદ્યા કઇ મુક્તાત્માને ખેંચી લાવે તે ઘટી શકે નહીં. અને બીજું દૂષણ એ આવે છે કે, જ્યાં સુધી અવિદ્યા છે, ત્યાં સુધી મેક્ષ પણ કહી શકાય નહીં. બન્ને પક્ષ માનશેા, તે તે પણ સિદ્ધ થતા નથી. કાણુ મૂર્ખ સુક્તિનાં સુખ સૂકી સસારમાં આવવાની ઇચ્છા કરે, જે સુક્તિને માટે અનેક પ્રકારના તપ, જપ, દાન, દયા, પરોપકાર જ્ઞાન ધ્યાનાદિનું સેવન કરી, મોક્ષ મેળવ્યુ, તેમાંથી પાછું
For Private And Personal Use Only