________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૬ ) નિર્દય હે. માટે ચોથો પક્ષ પણ યુક્તિ અનુભવ રહીત થવાથી અસિદ્ધ કરે છે. મુતામાં થએલે જીવ; પાછો સંસારમાં આવતો નથી.
એમ માનવામાં કોઈ જાતનો દોષ આવતો નથી. વીતરાગ ભગવંતે કથિત મુક્તિ ન્યાય યુતિ પ્રમાણથી સત્ય કરે છે. કેઈ મતવાદી મુક્તિમાં રવામિ સેવકભાવ રવીકારે છે, પણ કર્મક્ષયથી સર્વ સરખા હોય છે, તેથી સ્વામી સેવક ભાવ માનવ મિથ્યા કરે છે. તેમના મુતિ ચાવદાર આત્માને નાશ તેજ મુક્તિ ચાવાક માને છે. એવી મુક્તિને તો વિદાને કિડે પણ ઈચ્છે નહીં, મુક્તિનું સ્વરૂપ સ્યાદ્વાદતત્ત્વથી સિદ્ધ થાય છે, આત્માની જ્ઞાન દર્શન ચારિત્ર રૂ૫ રૂદ્ધિનો તિભાવ હતો, તેને આવિર્ભાવ થા, તેજ મુક્ત પણું ઠરે છે. રનવાર્યક્ષ મુક્તિ એવંભૂતનયની અપક્ષાએ ઘાતીયાં અને અઘાતીયાં સર્વ કર્થને ક્ષય, તેજ મુક્તિ જાણવી. રાતવરર્તિા નામના ગ્રંથમાં પણ કહ્યું છે કે –
तिरोभाव निजरूद्धिनो आविर्भाव प्रकाश. । परमातमपद ते कयुं ते पदनो हुँ दाम, ।
આત્મા કર્મના નાશથી, પિતજ પરમાત્મ સ્વરૂપ થાય છે. માટે હે ભવ્ય ! તને નિર્વાણમાં લક્ષ્ય હાય, તે તારા
For Private And Personal Use Only