________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૨ )
સસાર વિના મુકિતની સિદ્ધિ થઇ શકે નહીં. અને તેથી તમારી માનેલી મુકિત એક કલ્પનાના ગપગાળેાજ માત્ર કહી શકાય. ખીન્ને પક્ષ ગ્રહી, તમે માનો કે મુકુતાત્માની ઇચ્છા દુઃખ વિષચી છે, તો તેવી ઇચ્છા મુકતામાને ઘટે નહીં. અને દુઃખ વિષયી ઇચ્છા, તે એક કીડાને પણ પ્રિય નથી, અને એવી ઈચ્છા તે મુકિત જી વાને કહેતાં મહા મૂર્ખતા કરે.
વળી ઇચ્છાથી સ`સારમાં કેમ આવીશકે ? કારણ કે, સસાર મળતા અગ્નિ સમાન છે. સંસારમાં જરા માત્ર પણ સુખ નથી તેવા સંસારમાં અનંત સુખરૂપ મુક્તિને છોડીને મૂર્ખવિના કાણુ આવવાની ઈચ્છા કરે? વિચારશૂન્ય વિના આવી મુક્તિ અન્ય કેાણુ માની શકે ! વળી એક દ્રષ્ટાંત સાંભળા. “ એક મનુષ્ય આંખે આંધળા હતા તેથી તે બહુ દુઃ ખ પામતા હતા. કોઇ દાકતરે દવાના પ્રયાગથી તેની આંબની અન્યતા ટાળી તેથી તે સર્વ પદાર્થાને જોવા લાગ્યા. હવે તે પેાતાનીમેળે શીરીતે આંખ ફોડીનાંખે, તેમ સંસારી જીવ પ્રથમ સંસારમાં મહા દુ:ખી હતા, તેને સમ્યગજ્ઞાન ધ્યાનાદિથી મુક્તિ થઇ, તેથી તે સત્ય અનંત સુખ ભાગવવા લાગ્યા. તે પા! કેમ સ‘સારમાં આવવાની ઇચ્છા કરે! અલખત કદી કરેજ નહી. વળી સત્યાર્થ પ્રકાશના નવમા ઉલ્લાસમાં લખ્યું છે કે આત્મા જ્ઞાનલ ચાહે છે, જ્ઞાનથી
For Private And Personal Use Only