________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) નથી, તે ઓછું ખેદકારક નથી. ધતુરભક્ષણ કર્તાને જેમ દક્ય વેતવસ્તુઓમાં પીતત્વ ભાન થાય છે, તેમ અહંવૃત્તિથી દશ્ય વસ્તુઓ કે જે જડ છે, તેમાં પિતાની બ્રાંતિ થવાથી આત્મા પિતાના સ્વરૂપને જાણી શક્યું નહીં, અને જેઓએ પોતાના સ્વરૂપને જાણ્યું છે, તેઓ નામ રૂપથી આત્માને ભિન્ન સમજી, સત્યપણે શ્રદ્ધા કરી, ધ્યાનાસકત થયા છે કહ્યું છે કે. नहि नाम रूप जेनां ज्योतिरूप ते तो सहि,
निजमां निज परखायोरे हेजी. निर्भय देशी शुद्ध प्रदेशी, ज्ञानिजन सोहि बतलायोरे;
સાતમ ગમન. कोइ एक ज्ञानियो विचारेरे, आतम अमरछेजी.
નામ અને રૂપથી ભિન્ન ચિતન્ય સ્વરૂપ છે. તે પિતાના જ્ઞાનથી, પિતાની મેળે પ્રકાશે છે. નિર્ભય અસંખ્યપ્રદેશી આ માને સર્વ કર્યો છે. એ શુદ્ધ આત્મા નિશ્ચય નથી જાણી, તેની પ્રાપ્તિ કરવા ધ્યાન કરવું.
શિષ્ય–જ્યારે આત્મા અરૂપી શુદ્ધ છે ત્યારે તે કર્મનું ગ્રહણ શી રીતે કરે છે.
" ગુરૂ-હે ભવ્ય ! એકાગ્રચિત્તથી શ્રવણ કર. આમા શુદ્ધ કહ્યો, આત્મા પરમાત્મારૂપ કહ્ય; ઈત્યાદિ સર્વ આ
For Private And Personal Use Only