________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૪) અજ્ઞાન નિદ્રાથી ઉદયે છે, તેથી તે કેણ છું તે ભુલી ગયે છે.
શિષ્ય પ્રન–હે પરમકૃપાળુ શરણ્ય ગુરૂ આપે કહ્યું કે દેહરૂપ દેવળમાં અનાદિકાળથી આત્મા રહ્યા છે, એમ શી રીતે ઘટે ! કારણ કે, દેહત શત વર્ષ અધિક પ્રાચ રહી પછી વિખરી જાય છે, તેની તેની તે આદિ છે, અને અંત પણ છે તે તમોએ તે દેહ દેવળમાં અનાદિકાનથી આમ દેવ રહ્યા છે, એમ કહ્યું, દેહની આદિ થઈ, તે આત્મા અનાદિ કાળથી રહ્યા, શી રીતે કહી શકાય? . ગુરૂ ઉત્તર–હે ભવ્ય ! શ્રવણ કર ર દા વસ્ત્ર એક જાતનું નથી પણ તે પાંચ પ્રકારનું છે તે નીચે પ્રમાણે. રાજા, કિચ, બાર, તિરસ, અને શા. એ પાંચ શરીરમાં તેજસ અને કાર્મણ સૂક્રમ શરીર કહેવાય છે. ગોવાર ધુળ શરીર કહેવાય છે. તે વથ છે દનાર-તા. કીનું વૈક્રિય શરીર હોય છે. ચારેગતિમાં તૈજસ અને કામણ શરીર આત્માની સાથે રહે છે. અનાદિકાળથી સંસારમાં જીવ શરીર મુકે છે અને છોડે છે, પણ કોઈ વખત સંસારમાં શરીર વિના રહી શકતો નથી. પ્રવાહની અપેક્ષાએ અનાદિકાળથી આત્માની સાથે શરીરને સંબંધ છે, અને મનુષ્યાદિ શરીરની એક વ્યકિત અપેક્ષતાં શરીર સાદિસાત ભાંગે છે. તેથી હે શિષ્ય ! અનાદિકાળથી આ
For Private And Personal Use Only