________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૬) બગલમાંથી સદા દુર્ગધી મેળ ઉત્પન્ન થાય છે. અનેક પ્રકારના રોગો શરીરમાં કર્મ યેગે થયા કરે છે. જે દેહ સાત ધાતુથી બનેલ છે; એક પળનો પણ જેને ભરૂ નથી; જે દેહની બાલ, યુવા, વાવસ્થા, થયા કરે છે. એવા દેહ દેવળમાં કોણ પિતાનો વાસ કપે ? પિતાનો ખરવાસ દેહમાં નથી. દેહ પુગલ છે, અને આત્માનો ત્રણે કાળમાં પુગળથી જુદી જાતિનો છે. આત્મા ચેતના ગુણવાળો છે, અને પુગળ સડણ, પડણુ, વિધ્વંસન, સ્વભાવવાળું છે. પિતાને બરે વાસ તો અસંખ્ય પ્રદેશમાં છે. જે પ્રદેશ અનાદિકાળથી છે, અને અનંત છે, અસંખ્ય પ્રદેશ અરૂપી અને અક્ષર છે, અસંખ્ય પ્રદેશરૂપ વાસ આત્માને છે. માટે શુદ્ધ ઉપચગરૂપ સુરતાનો ઘંટ ક્ષણે ક્ષણે વાગે, ત્યારે આત્મારૂપ દેવ પિતાના સ્વભાવે જાગે, અને પિતાના સ્વભાવે જાગૃતિ પામેલે આત્મા પોતાને નડતાં અનંત દુ:ખનો નાશ કરી શકે છે, અને તેવી અવસ્થા પ્રાપ્ત થતાં, હે આત્મન ! તું અજરામર થાય છે. જેમ માછલાંઓ જળનો ત્યાગ કરતાં નથી, તેમ આત્મારૂપ મર્યા છે તે સ્વસ્વભાવરૂપ જલનો ત્યાગ કરે નહીં. ત્યારે પિતાને ગુણ પ્રાપ્ત કરે, અને વળી જ્યારે અવિનશ્વર અલક્ષ્ય આત્માની શુદ્ધ પરિણતિરૂપ દશા સ્થિરપણે વર્તે ત્યારે હે ભવ્ય ! તું અજરામર થાય. વળી કશ્યમાન આમાની સ્તુતિ કરતાં કહે છે કે, “હે
For Private And Personal Use Only