________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૩) શકે છે, તેમજ સહસ દીપકને પણ માઈ શકે છે, જેમ સહસ્ત્ર દીપકના પ્રકાશને એક ઓરડામાં માતાં વ્યાઘાત આવતું નથી, તેમાં પણ વિચારવાનું છે કે દીપકનો પ્રકાશ તે વર્ણ ગધરસ સ્પર્શમય પુલના કંધો છે, જ્યારે રૂપી પુગલે પણ આવી રીતે માઈ શકે છે, તે પછી અરૂપી એવા સિદ્ધાત્માઓને એક રથાનમાં રહેતાં, કોઈ પણ પ્રકારનો બાધ આવી શકતો નથી. વળી હે શિષ્ય તે કહ્યું કે સિાત્માના પ્રદેશ છે, તે અન્ય સિનામાના પ્રદેશની સાથે મળવાથી, સેળભેળ પાછું થઈ જાય. આમ કહેવું પણ ગ્ય નથી. કારણ કે પ્રત્યેક સિદ્ધાત્મના અરૂપી પ્રદેશો અન્યાત્માના પ્રદેશો ભેગા રહે છે, છતાં પણ મળી જતા નથી. એક આકાશ પ્રદેશમાં અનંત સિયાત્મ પ્રદેશ ભેગા રહેતાં પણ પ્રત્યેક સિદ્ધાત્માની વ્યકિત ભિન્ન હોવાને લીધે, ભેળસેળ પાગું થતું નથી. જેમ એક દુકાનમાં પાંચ ગુમારતાઓ રહે, પણ દરેકની વ્યકિત જુદી રહે છે. કંઈ ભેળસેળ પાનું થતું નથી, તેમ સિડામ પ્રદેશમાં પણ સમજી લેવું. પ્રત્યેક સિરામ વ્યક્તિ ભિન્ન ભિન્ન હોવાને લીધે તેમાં ભેળસેળ પણું થઈ શકતું નથી, એમ સમજી લેવું.
પૂત સિદ્દામ પદની શક્તિ આ શરીરમાં રહેલા આત્મામાં સત્તામાં રહી છે. તેને સંબોધીને કહે છે કે, હિં ભવ્ય! દેહરૂપ કેવળમાં અનાદિ કાળથી આત્મારૂપ દેવ
For Private And Personal Use Only