________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૯) તે ઈંડાં સડી જાય છે. દરીયામાં દૂર રહેલી કાચબીનું મન ઈડમાં હેવાથી ડાં સેવાય છે, તેમ અત્રે પણ સમજવું કે જ્ઞાનીનું મન આત્મામાં રહેવાથી, અને મનથી ક્ષણે ક્ષણે આત્માનું સેવન કરવાથી, આત્મા તે પરમાત્મરૂપ બને છે. એ અંતરવૃત્તિથી આત્મપ્રભુસેવનને અભૂત મહિમા જાણ. માટે જ્ઞાન અનવડે આત્મ સેવના ક્ષણે ક્ષણે કરવી, કે જેથી સકળ કર્મ ક્ષય દ્વારા મુક્તિસુખ પ્રાપ્ત થાય.
તુલ્લા. शाताशाता वेदनी, समभावे वेदाय ॥ મારે સંવરતા સ્ત્રી, નિનાદ્રમાં વર્તાય છે. ૨૬ // लगी न ताळी ध्याननी, घटयुं न ममता मान ।। लगी न त्ति लक्ष्यमां, तब तक हे अज्ञान. ॥६७॥ शुद्ध सद्गुरु संगते, पामे प्राप्ति ज्ञान ॥ વિવાર નાતાં, મા નિગમુળ માન. // ૬૮ आवे निजगुण भान तब, प्रगटे ज्ञानप्रकाशः ॥ अनुभवमुखनी ल्हेरियो, वेदतां विश्वास. ॥ ६९ ।।
ભાવાર્થ—શાતા વેદનીય. તેમજ અશાતા વેદનીય જે રાગદ્વેષ વિનાસમભાવે વેદાય, તે ભાવસંવરતા પ્રાપ્ત કરી, પિતાના સ્વરૂપમાં વત્તિ શકાય છે. શ્રી વિરપ્રભુને કણમાં ગેપે ખીલા
For Private And Personal Use Only