________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૮) રેગ સમાન લાગ્યા વિના કેમ રહે ! અર્થાત્ લાગેજ. આ ત્મજ્ઞાનીને આત્માને શુદ્ધ સ્વભાવ પ્રગટ કરે, એજ કર્તવ્યમાં કર્તવ્ય સારામાં સાર છે. આત્માભિમુખતા ક્ષણે ક્ષણે ઉપગ ભાવથી અંતરમાં સેવવી. વ્યવહારીક કાર્ય કરતાં પણ, આત્માના ગુણ પર્યાયનું ચિંતવન કરવું. સાત નથી આત્મસ્વરૂપ વિચારવું. સંગ્રહનયની અપેક્ષાએ આત્મસત્તા અવલંબી ધ્યાન કરવું. શુદ્ધ વ્યવહારથી દ્રવ્યગુણ પર્યાય ભેદ પાડી, આત્મધ્યાન કરવું. એમ આત્મસ્વરૂપનું ક્ષણે ક્ષણે અંતરવૃત્તિથી સેવન કરવું. ચકલી પોતાનાં ઈંડાંને જે સેવે નહીં તે. ઇંડાં કહી જાય છે, અર્થાત્ બગડી જાય છે. મયુરી પણ ઈડાંનું સેવન કરે છે, તેથી ઈડાની અંદર ૨ હેલો જીવ પુષ્ટ થાય છે. અને પશ્ચાત્ તે ઈંડાં ફુટવાથી બહાર નીકળે છે. માટે સેવનક્રિયામાં અદ્ભુત શક્તિ સમાઈ છે. સમુદ્રમાં રહેલી કાચબી પિતાનાં ઈંડાં સમુદ્રની બહાર રેતીમાં આવી દાટી જાય છે, અને પછી તે જતી રહે છે. પછી સમુદ્રમાં રહી વારંવાર પિતાનાં ઇંડાંની યાદી કર્યા કરે છે. મારાં બચ્ચાં સુખી છે, મારાં બચ્ચાંને શાંતિ છે, મારાં બચ્ચાં મોટાં થાય છે, એમ વારંવાર મનમાં ચિંતવન કર્યા કરે છે, તેથી તે ઈંડાં મહટાં થઈ તેમાંથી બચ્ચાં નીકળી પાણીમાં ચાલ્યાં જાય છે. જે તે કાચબીને કઈ મારી નાંખે, વા આફતથી ઇંડાંનું ચિંતવન કરે નહીં, તે
For Private And Personal Use Only