________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) માર્યા હતા, તે પણ જરા માત્ર પણ ગેપના ઉપર દ્વેષ કર્યો નહે; તથા વળી વીરપ્રભુને ચંડકોશીક સર્પ કરડ હતું, તે પણ તેના ઉપર જરા પણ દ્વેષ કર્યો નહોતે. શ્રી વિરપ્રભુને સાધુ અવસ્થામાં દેવતાઓએ સ્તવના-પ્રશંસા કરી તો પણ તેના ઉપર રાગભાવ કર્યો નહીં. શ્રી વીરપ્રભુએ છત્મસ્થ અવસ્થામાં પણ ગામેગામ વિચારીને શાતા અને અશાતા વેદનીય સમભાવે વેદી, તેથી તેમણે પરમાત્મપદ પ્રગટ કર્યું, તેમ શ્રી ચરમ તીર્થંકર વીરપ્રભુની પેઠે પુણ્ય અને પાપનાં ફળ ભેગવતાં, પણ સમભાવે વર્તે, હર્ષ શેક ઉત્પન્ન થાય નહીં; એવી જ્ઞાનવડે શમાવસ્થાની ઉત્પત્તિ, શાતા અને અશાતા વેદનીય ભોગવતાં પણ, અંતરમાં વર્તે તો અપકાળમાં સકળકમને ક્ષય થઈ જાય, શ્રી સ્કધસૂરિના શિષ્યની પેઠે દુઃખ ભોગવતાં સમાવસ્થા પ્રગટે તો કલ્યાણ થાય, તથા ગજસુકુમારની પેઠે શ્વસુર ઉપર દુઃખ દેતાં, પણ સમભાવ વર્તે, તથા પૃથ્વી ચંદ્ર અને ગુણસાગરની પેઠે શાતા વેદનીયના હેતુઓ પ્રાપ્ત થયા છતાં, પણ સમભાવ વર્તે, તે અલ્પકાળમાં મુક્તિ થયા વિના રહે નહી. સમકિતી ને આવા પ્રકારને સમભાવ વર્તી શકતું નથી જ્ઞાન વિના આ ઉત્તમ શમભાવ આવતો નથી. અજ્ઞાનાવસ્થામાં પણ મિથ્યાત્વને શમાભાસ કે જેમાં માલુમ પડે છે, પણ તે યથા પ્રવૃત્તિકરણને છે. એટલા માત્ર શમથી
For Private And Personal Use Only