________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१४७) ચલ મજીઠને રંગ લાગે છે, તે સંબંધી નીચેનું અનુભવ પદ જાણવું.
पद. अवधूत निरपक्ष विरला कोइ ए राग. ॥ अवधूत अनुभवपद कोइ रागी, दृष्टि अन्तर जस जागी;
अवधूत. जलपंकजवत् अन्तर न्यारा, निद्रासम संसारा॥ हंसचंचुवत् जडचेतनकुं,भिन्न भिन्न कर धार्या. अवधूत. ॥१॥ पुद्गलमुखमें कबहु नराचे, औदायिकभावे भोगी ।। उदासीनता परिणाम ते, भोगी निजधन योगी, अबधून. ।।२। क्षायोपशाभिकभाव मतिश्रुत, ज्ञाने ध्यान लगावे॥ आपहि कतो आप अकता, स्थिरताये मुखपावे अवधूत.॥३॥ कारक पट घट अन्तर शोधे, परपरिणतिकुं रोधे ।। बुद्धिसागर चिन्मय चेतन, परमातमपद बोधे. अवधूत. ॥४॥
જેને અન્તર દ્રષ્ટી જાગી છે, એવા કોઈ અનુભવી પુરૂષે આત્મ સ્વરૂપના રાગી જાણવા. તેવા આત્માનુભવી પુરૂષો જલમાં જેમ કમળ નિર્લેપ રહે છે, તેમ પિતે સંસારમાં પરભાવરૂપ જલથી નિર્લેપ રહે છે. અને તેવા અનુભવિ મહાત્માઓ જેમ કેઈને ગાઢ નિદ્રા આવી
For Private And Personal Use Only