________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૯ )
|| ૭o
नयप्रमाणे आत्मनी, सहणा प्रगटायः ॥ अडगवृत्ति मेरू यथा, तथा चरणता पाय. घट अन्तर सह रूद्धिनों, होवे स्वयंप्रकाशः ॥ शुद्धस्वभावे तत्त्वथी, केवल धर्मविलास. निर्वाण निजलक्ष्यतो, घटमां छे निर्वाण ॥ જ્ઞાને મો નિન પ્રશ્નો, અખ્તર ઘટનાળ. || ૭૨ ||
|| ૨ ||
ભાવાર્થ-આત્મધ્યાનાનુભવથી અસંખ્ય પ્રદેશમાં અભૃત સ્થિરતા પ્રગટે છે, અને તેવી અદ્ભુત સ્થિરતાથી પર પાગલીક વસ્તુથી સ્પષ્ટપણે આત્માની ભિન્નતા ભાસે છે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જીસૂત્રનય, શબ્દ, શભિરૂઢ અને એવ’ભુતનયથી આત્મરવરૂપ બણતાં આત્મતત્વની શુદ્ધ શ્રદ્ધા પ્રગટે છે. અને તેથી આત્મ વીર્યાદાસથી ઉપયાગભાવે ધ્યાન કરતાં, મેરૂ પર્વતની પેઠે અચળ શ્રદ્ધા પ્ર ગઢે છે. અને તેથી નિજગુણ સ્થિરતારૂપ ચારિત્ર અંતરમાં પ્રગટે છે. આત્મશક્તિ પ્રકાશ કરવાઅર્થે, હું ભળ્યે ! આ ઉત્તમ ઉપાય છે,રવરવભાવ સ્થિરતા-લીનતા-રમણતારૂપચારિત્ર તત્ત્વથી, સારમાં સારું છે. અને તેવી સ્થિતિથી, અનત કર્મ વગણા ખરે છે. અને જેટલા પ્રમાણમાં જે જેગુણને આવરણ કરનારી કર્મવર્ગણા ખરે છે, તે તે અંશે આત્માના ગુણેા પ્રગટ થાય છે. કેાઇની આંખમાં માતિયારૂપ પુ
For Private And Personal Use Only