________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વજીતિ વિજાતિ ઉપચરિત અસભૂતવ્યવહારથી નગર કટ વિગેરેને ક7 આત્મા જાણવો. તથા અશુદ્ધનિશ્ચયનયથી રાગદ્વેષને કર્તા આત્મા છે; અશુદ્ધક્રિયાને કર્તા આત્મા અનાદિકાળથી છે, તેથી ષકારક પણ આત્મમાં અશુદ્ધપણે પરિણમ્યાં છે, અને તેથી આત્મા પર પરિણતિને ધારત છતે, શુદ્ધ પરિણતિ સ્વરૂપ વિસરી ગયું છે. સર્વ સંસારિજીની અહંવૃત્તિયેગે આવી અવસ્થા થઈ ગઈ છે. કર્મરૂપે આકર્ષેલાં પુગલને ચાર પ્રકારે માદક દ્રષ્ટાંતે બંધ પડે છે તે દર્શાવે છે.
દુ. आका जे पुद्गलो, चरविह तेनो बंध ॥ प्रकृत्यादिक कर्मथी, जीव पुद्गल संबंध ॥५३॥ रुपी अरुपी परिणम्यां, क्षीरनीर दृष्टांत ।। भेदज्ञाननी योजना, विना थइ महा भ्रान्त ॥५४॥
રાગદ્વેષથી આકર્ષેલાં પુલને પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, પ્રદેશબંધ, અને રસબંધ, એ ચાર પ્રકારે બંધ પડે છે; કર્મની એક અઠ્ઠાવન પ્રકૃતિરૂપ પુદ્ગલને જીવની સાથે અનાદિકાળથી સંબંધ થયો છે. આકર્ષેલાં કર્મરૂપી પુલ રૂપી છે, અને તે જીવની સાથે ક્ષીરનીરની પેટે પરિણમ્યાં છે. ભેદજ્ઞાન વિના કર્મ અને આત્માની ભિ
For Private And Personal Use Only