________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૮ )
આત્માની સાથે ઉપચેગ ભાવની એકતાનતા થઈ નહી; અને વળી આત્મગુણુપ્રાપ્તિકારક ધ્યાન સ્મરણાદિક ઉદ્યમ કર્યા નહીં, તેથી લેાકાકાશના પ્રતિપ્રદેશે આત્માએ અનતિવાર જન્મ મરણ ધારણ કર્યા. પણ જો આત્મરવરૂપમાં ચિત્તવૃત્તિ રમે, અને પરને ગ્રહે નહીં, વિ સંકલ્પ દશા છુટે, સવરાવસ્થામાં આત્મા વર્તે, તે! આત્મામાંજ મુક્તિ છે. આત્માનેાજ બધ છે, અને આત્માનીજ મુક્તિ છે. સમ્યગ્ ગુરૂગમથી પ્રાપ્ત કરેલા જ્ઞાનથી, શિષ્ય આત્મસ્વરૂપાર્થ પ્રયત્ન કરતા છછ્તા, જ્ઞાન દર્શન ચારિત્ર વીર્યાદિ ગુણરત્નની પ્રાપ્તિ કરે. આત્મશ્રદ્ધા પ્રાપ્ત થવી મહા દુર્લભ છે, માટે પ્રથમ સુગુરૂની શ્રદ્વા હોય, અને સુગુરૂની આજ્ઞા પ્રમાણે ચાલે અને સુગુરૂની ભક્તિ કરે, તા સુગુરૂ પ્રતાપે આત્મપદ પ્રાપ્ત કરે છે. આત્મા વ્યવહારનયથી કર્મના કત્તા તથા ભાતા છે, અને ચારિત્રમાં રમણ કરવાથી, કર્મને હતા પણ થાય છે. રત્નત્રયીને આધાર આત્મા જ્ઞાન ગુણથી ઓળખાય છે.
દુદ્દા. रूपी अचेतन जाण, वर्णादिक पर्याय | पुद्गल द्रव्य अनंतता, व्यापक लोक सदाय पुद्गल परिणत आतमा, वर्ते नय व्यवहार || कालsनादि भङ्गथी, जीव अनंता धार
For Private And Personal Use Only
|| ૬ ||
।। ૬ ।।