________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૫ )
ત્માની સત્તાનું વર્ણન છે આત્મા સત્તાથી પરમાત્મ જેવા છે, પણ જ્યાં સુધી રાગદ્વેષ છે, ત્યાં સુધી આત્મા પરમાત્મારૂપ થઈ શકતા નથી. અર્થાત્ વ્યકિતભાવે થઈ શકતે નથી. તેથી તે રાગદ્વેષ યાગે કર્મનું ગ્રહણ કરે છે; પરમાત્મરૂપ વ્યક્તિભાવે થયા પશ્ચાત્ કર્મનું ગ્રહણ થતું નથીકમગ્રહણ તે રાગદ્વેષાદ્વિ યેાગે થાય છે, તે મતાવે છે.
રા. आकर्षेऽवृत्तिथी, कर्माष्टकने हंस ||
यथा शुचि लोहचुम्बके, करतो निजगुण भ्रंश ॥ ५१ ॥ कर्माष्टकनी वर्गणा, समजो नयव्यवहार ॥ अनुपचरिताद्भुतथी, कर्त्ता चेतन धार
॥ ૨॥
ભાવાર્થ-જેમ લેાહચુંબકવડે, સાયનું આકર્ષણ થાય છે, તેમ તુસ એટલે આત્મા રાગદ્વેષરૂપ અવૃત્તિથી, આકર્મનું આકર્ષણ કરે છે. વ્યવહારનયની અપેક્ષાએ, જ્ઞાનાવરણીયાગ્નિક પુલકાદિકના કા ચેતન જાણવા. ત્યાં અનુપચિરત અસદ્ભૂત વ્યવહારથી આત્મા કર્મના કત્તા છે, અને ઉપરિત અસદ્ભૂત વ્યવહારથી ગ્રહ દુકાનાદિકને કત્તા આત્મા જાણવા; તથા સ્વાતિ ઉપરિત અસદ્ભૂત વ્યવહારથી પુત્રાદિકના કત્તા અને વિજાતિ ઉપચિરત અસદ્દ્ભૂત વ્યવહારથી ધનાદિકના કા આત્મા જાવે. તથા
For Private And Personal Use Only