________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૦ )
આત્મગુણા પ્રકાશતા જાય છે. અને તે તે અર્થે અવૃત્તિના નાશ થાય છે. જે જે અશે નિરૂપાધિપણું, તે તે અંશે અહુ વૃત્તિ નાશદ્વારા ધર્મની પ્રગટતા થાય છે. શ્રી ઉપાધ્યાચજી પણ કહે છે કે~
जे जे अशे रे निरुपाधिपएं, ते ते अंशे रे धर्म; सम्यग्दृष्टि रे गुणगणा थकी, जाव लहे शिवशर्म.
આત્મજ્ઞાની અલ્પજીવનમાં પ્રમલ પુરૂષાર્થથી સ્વસાધ્ય સિદ્ધિ કુરે છે. અહુવૃત્તિનાશક જ્ઞાન છે. માટે આત્મજ્ઞાન સપ્રાપ્ત કરવું. આત્મઅજ્ઞાનથીજ સ’સારકાર્યમાં પુનઃ પુનઃ ચિત્તવૃત્તિ પરિભ્રમે છે, અને તેથી સ્વગુણુરમણુતામાં પ્રેમ થતા નથી. જ્ઞાનદશા ભજતાં પરણિત સહેજે ટળે છે. કહ્યુ` છે કે
ज्ञानदशा जे आकरी, तेह चरण विचारो; ॥ નિર્વાણ ઉપયોગમાં, નદી ધર્મનો થાશે. આતમ.
જ્ઞાનદશા જે આકરી કહેતાં શુદ્ધ સ્વભાવમાં રમણતા રૂપ તેજ ચારિત્ર જાણેા. નિવિકલ્પ શુદ્ધ જ્ઞાનાપયેાગે આત્મા જ્યારે વર્તતા હોય, ત્યારે કર્મનું આવાગમન થતુ નથી. વળી કહ્યુ` છે કે~~
રોજ.
आत्माऽज्ञानं हि विदुषामात्मज्ञानेन हन्यते ।।
For Private And Personal Use Only