________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
યાના જમાં અજ્ઞાનરૂપી અંધારૂં મહાઘોર વર્તી રહ્યું છે, તે પણ અહંવૃત્તિનું જ જે જાણવું. જેમ અંધકારથી વસ્તુને દેખી શકાય નહીં, તેમ મિથ્યાત્વરૂપ અંધકાર છતાં આત્મદર્શન થવું દુર્લભ છે. જેમ અંધકારથી એક બીજાને ઓળખી શકાતું નથી, તેમ અજ્ઞાનરૂપી અંધકારથી જડ અને ચૈતન્ય સ્વરૂપ જાણી શકાતું નથી. માટે તે પણ અહંવૃત્તિનો ઉદય જાણવ, અહંવૃત્તિનો ઉદય મહા બળવાન છે. અહંવૃત્તિરૂપ સમુદ્રમાં સર્વ જી બુડે છે, વીરલા તરી શકે છે. ત્યારે પ્રશ્ન થાય છે કે અહંત્તિનાશક કે બળવાન શરણ છે ? કઈ બળવાન વસ્તુ છે કે જેના આધારે અહંત્તિને જીતી શકાય, એવા પ્રશ્નનો ઉત્તર નીચેના દુહાથી આપે છે.
કુહ્યાં. ज्ञानप्रकाशक ज्ञानिनी, वाणीनो आधार ।। जगमा वर्ते जीवने, पञ्चम आर मझार ।। ४१ ॥ ज्ञानी सद्गुरु सेवतां, अत्तिनो नाश || सत्यज्ञान प्रगटे हृदि करतुं तत्त्वप्रकाश ।। ४२ ।।
ભાવાર્થ-જ્ઞાનને પ્રકાશ કરનાર જ્ઞાની સલ્લુરૂને આ ધાર આ જગમાં ભવ્યજીવોને વર્તે છે. પંચમ આરામાં જ્ઞાની સગુરૂની ઉપાસનાથી અહંવૃત્તિનો નાશ થાય છે. શ્રી સશુરૂ ઉપાસના થયા વિના અહંવૃત્તિની વૃદ્ધિ થયા કરે
For Private And Personal Use Only