________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૭ ) રાણાને અંતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, એ ત્રણ કર્મનો ક્ષય કરે છે, મેહનીય કર્મનો નાશ દશમા ગુણુ ટાણે કરે છે, એસ ચાર ઘાતી કર્મો ક્ષય કરી આત્મા તેરમા ગુણટાણે આવે છે. અને ત્યાં સયેાગી કેવળી કહેવાય છે. શરીર છતાં આયુષ્યની મયાદાએ કેવળજ્ઞાની ભવ્ય જીવાને ધર્મઉપદેશ આપે છે. આયુષ્ય મર્યાદા પૂર્ણ થતાં, શુક્લ ધ્યાનના ચરમ એ પાયાનુ ધ્યાન કરી, ગુણરાણાતીત થઇ, એક સમયમાં ઉર્ધ્વ ગમન કરી, સમ શ્રણિએ સિદ્ધ શિલાની ઉપર-એક યેાજનના ચેવિશ ભાગ કરીએ તેમાં વિશ ભાગ નીચે મૂકી ચેાવિશમા ભાગની ઉપર સાદિ અન તમે ભાગે પરમાત્મ રૂપે સમયે સમયે અનંત સુખના ભોકતા થઈ વિરાજે છે. પેાતાના શુદ્ધ સ્વરૂપનો ભાગ તેજ નિશ્ચય નયથી જોતાં ગ્રાહ્ય છે, અને તેમાંજ રમણતા કરવી ઇષ્ટ છે. આવી રીતે સમભેદની વિચારણાથી, અતજ્ઞાન કે જે ઇન્દ્રિયોથી નહિ દેખાયેલું એવું હૃદયમાં પ્રગટ થાય છે. અને તેથી અવૃત્તિ સમૂલતઃ ભેદજ્ઞાનથી નાશ પામે છે. ભેદજ્ઞાન હંસની ચંચુ માક છે. હંસ પેાતાની ચંચુથી દૂધ અને પાણી બેને ભિન્ન કરી, દૂધનુ' પાન કરે છે, તેમ આત્મા પણ વિવેકષ્ટિ ભેદજ્ઞાન રૂપ ચંચુથી જલ સમાન પુદ્ગળ વસ્તુ અને દુગ્ધ સમાન ચૈતન્ય વસ્તુ ભિન્ન કરી, ચૈતન્ય સ્વરૂપ ગ્રહે
For Private And Personal Use Only