________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ).
પત. एणी पेरे ध्यान धरीजे घट अंतर, एणी पेरे ध्यान धरीजेरे हेजी. मनकर वशम ने ननकर कबजे, आतमरूप समरीजेरे हेजी ।। आसन मारी आशा मारी, समताभाव वरीजे-घट ॥१॥ स्थिर उपयोग करी ध्यावो नरमाहिला, चित्त परमां नवी
સંઘ પ્રવેશી ઘરમાતમ છે, પોતાના ઘર ને-ઘટ કે ૨ / जिन केम दीन थाय. ग्रह्यं निजपद तब जगमगज्योति ज
જા-હેની ! बुद्धिसागर निर्भयदेशी, समजे सो नर पावे-घट ॥ ३ ॥
ભાવાર્થ-આત્માનું આવી રીતે ધ્યાન કરવું. પ્રથમ અનેક પ્રકારના વિક૯૫ સંકલ્પ કરનાર મનને વશ કરવું. અંતસ્માં સ્થિરતાવાળું મન થાય, તેવી રીતે મન કબજે કરવું. પદ્માસન અને સિદ્ધાસન વિગેરેથી, તનુની સ્થિરતા કરવી. અને પશ્ચાત્ સમભાવ ધારણ કરવો. ચાર ભાવનાઓ ભાવી, અંતરમાં લક્ષ્ય દેવું અને સ્થિર ઉપગથી, અંતરાત્માનું સ્વરૂપ વિચારવું. મન ભટકી ભટકીને બહાર દેડે, તે પણ ખેંચી આણું આત્મ સ્વરૂપમાં જોડવું. અસંખ્ય પ્રદેશી આ ત્માના ગુણ પર્યાયનું અષ્ટ પક્ષથી ધ્યાન કરવું. એક ધ્યાન સંતતિ
For Private And Personal Use Only