________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ER)
થી સમયે સમયે ઘણી કર્મ વગણાએ ખેરવી દેતાં આત્મા પોતાના ગુણ પ્રગટાવી, પેાતાનેજ આપે. આત્મા પોતાના સ્વરૂપમાં રમણતા કરે, તે તે પોતાના પર રીજી, પરમાત્મદશા પ્રગટાવે, અહા ! આત્મા જીન છે. આત્મા તે પરમાત્મારૂપ છે. સર્વ કર્મને જય કરનાર, માટે આત્માને જીન કહેવામાં આવે છે; હવે તે જીન સમાન આત્મા પોતાના સ્વરૂપના ભાક્તા હોઈ પાતાનું પદ ગ્રહણ કરતાં કેમ દીન એટલે રકમને ! અર્થાત્ વીાલ્લાસ પરિણામની વધતી ધારાએ કદી દીન થાય નહી. અને વધ્યાનમાં રહી, અનંતજ્ઞાન રૂપ ઝગઝગ કરતી જ્યોતિ જગાવે. અનંતા જીવાએ આવી પૂર્ણજ્યંાતિ પ્રગટ કરી અને કરે છે. આવેશ અસખ્ય પ્રદેશ આત્મા તે નિભય છે. આત્મપ્રદેશેામાં કઇ પણ ભય નથી. અભયરૂપ અસંખ્ય પ્રદેશમાં વાસ કરતાં અનંત સુખની ખુમારી પ્રગટે છે. જે ભવ્ય આત્માનુભવથી આવું સ્વરૂપ સમજે છે, તે પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરે છે; આત્મધ્યાન જે ભવ્ય કરે છે, તે આ સંસારચક્રમાં જન્મ મરણ ધારણ કરતા નથી. આત્માની અનતશક્તિની ઉપાસના મૂકી, જે અન્યકાર્યમાં લક્ષ દેવું, તેનું ભાષણ કરવું, તે નિશ્ચય નયની અપેક્ષાએ વાજ્રાલ જાણવુ. આત્માર્થી જીવાનુ` આત્મ તત્ત્વમાંજ લક્ષ્ય લાગે છે; અને :તેનીજ ચાહુના આત્માથીઓને રહે છે; જેણે સત્ય વિવેક ધારણ કરી, આત્મત
For Private And Personal Use Only