________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) ધર્મની લડાઈઓ થઈ. અહંવૃત્તિથી જ ધર્મ કરતાં પણ ધાડ જેવું થયું છે. અહંત્તિને મહિમા સર્વ જીવને દુઃખમાં રાખવાને છે. સર્વ સંસારી જી, જરા આંખ મીંચી, અંતરમાં વિચારે તે માલુમ પડશે કે મારામાં કેટલી બધી અહં. વૃત્તિ ભરી છે. મારૂ મનુષ્યત્વ અÚવૃત્તિથી કેટલું બધું બગડી ગયું છે, સહેજ હૃદયમાં વિચાર કરતાં માલુમ પડશે. અહેત્તિ મનમાં પ્રગટ થાય છે, માટે ક્ષણે ક્ષણે અડુંત્તિનું સ્વરૂપ તપાસવા મન તરફ લક્ષ દેવું. વળી અહંશત્તિનું સ્વરૂપ વર્ણવે છે.
કુદી. भिन्नभिन्न वेषो ग्रही. धमी नाम धराय ॥ अत्ति मनमां लही, धूते मोळा भाय ।। ३९ ।। कृष्ण चतुर्दशी सारिखं, अंधारु महाघोर ॥ व्यायुं जगमा जाणजो, अत्तिनुं जोर ।। ४ ॥
ભાવાર્થ----શ્રી સર્વજ્ઞ પ્રણીત વ્યવહાર ધર્મના સમ્યગ વેષવિના જગતના જીવો અનેક પ્રકારના દંભે ધારણ કરી, ભિન્ન ભિન્ન વેષ ધારણ કરે છે. અને પોતે ધર્મ બની બેસે છે. તેઓ અહંદત્તિ ધારણ કરી ભેળા અજ્ઞાની ને - તાની કુયુાિના પાસલામાં સપડાવી ધૂતે છે.
પ્રશ્ન–વાહરેવાડ ! તમે ઠીક કહે છે. શ્રીજીનેશ્વર
For Private And Personal Use Only