________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૩ )
જુદા.
विषयेच्छा वृद्धि लहो, अहंवृत्तिना योग || મય ચંચચ્છતા વરતા, ગત્તિના મોTM | ૩૦ || હું શાળો હું શોમતો, હું સદુમાં રિવાર્ ।। अहंवृत्ति महाडाकिनी, दुःखश्रेणि दातार ॥ ३१ ॥
ભાવાર્થ-સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, પ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય, એ પાંચ ઈંદ્રિયોના વિષય ભાગની ઇચ્છાની વૃત્તિ પણ અહુવૃત્તિના યાગે ઉત્પન્ન થાય છે. રાવણે સીતાને અપહરી, તેમાં વિષયની ઇચ્છાજ કારણ ભૂત હતી. વિષયામાં સુખ બુદ્ધિ ઉત્પન્ન થઇ ત્યારે રાવણે પાપ કર્મ આદર્યું, અને તેથી તેનું રાજ્ય ગયુ, રણમાં મરી ગયા. અહુ વૃત્તિએ રાવણના આત્મામાં પોતાની પ્રબલ સત્તા વતાવી હતી. દુર્યોધને અહવૃત્તિના યોગે પાંચ પાંડવોની સાથે લડાઇ કરી હતી. વિષયામાં અહ`વૃત્તિથી આસક્ત થએા ગર્દભભિલરાજાએ દુર્ગતિ સ્વીકારી. અલ્લાઉદ્દીન મુનીએ લાખો મનુષ્યાને અવૃત્તિના ચેાગે મારી નાંજ્યા. અનેક પ્રકારનાં દુઃખની દેનારી લડાઈઓમાં પ્રાણાહુતિ અર્પનાર મનુષ્યે પણ અવૃત્તિના સેવકે જાણવા. વળી આ આત્મા અહુંવૃત્તિના યોગે સાતભયના ભોક્તા બને છે. પરપુલવસ્તુમાં અત્વમમત્વભાવ છે, ત્યાં સુધીજ ભય
For Private And Personal Use Only