________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) મીનું વર્ણન લેશ માત્ર કર્યું, હવે અશુદ્ધપરિણતિનું વરૂપ કહે છે.
| કુરા.
काल अनादि प्राणीने वर्ते हे अज्ञान ।। वृद्धिगत थातां क्रमे प्रगटे लौकीक भान |१८|| अहंकृत्युद्भव थतां अशुद्ध परिणति पोप ॥ अहंटत्ति छे ज्यां लगे मिटे न तावदोष ॥१९।।
ભાવાર્થ-અનાદિકાળથી પ્રાણીને અજ્ઞાન વર્તે છે, અને નંતકાળથી નિગોદમાં જીવી રહ્યો છે. ત્યાં પણ અજ્ઞાન વર્ત છે, જેમ જેમ જીવ નિગદમાંથી નીકળી ઉચગતિ એકેન્દ્રિય બેરેન્દ્રિય વિગેરેમાં આવ્યું, તેમ તેમ અવ્યકત ભાવે રહેલું જે અજ્ઞાન, તે કિંચિત્ વ્યક્તપણે અજ્ઞાન પ્રગટવા લાગ્યું કમે કમે વ્યકતપણે અજ્ઞાનની વૃદ્ધિ થવા લાગી. પંચેન્દ્રિય અવતારમાં પણ અાનથી વર્તી રહ્યું છે. અને તે અજ્ઞાનથી દુનીયાના વ્યવહારના અભ્યાસમાં પ્રવર્તતાં લોકીકઅજ્ઞાન વૃદ્ધિ પામી, આ હું અને આ મારે, એવું કૈકીકભાન થવા લાગ્યું અને તે અજ્ઞાન દ્વારા અહંવૃત્તિને ઉદ્ભવ થવા લાગે અને તેથી હું અને મારૂં એવા પ્રત્યયથી અહંવૃત્તિસંસ્કારની પુષ્ટિ થવા લાગી. અને તેથી જીવદુનીયાના વ્યવહારમાં સગાં, હાલાં, ઘન, કુટુંબ, પુત્ર, સ્ત્રી
For Private And Personal Use Only