________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પપ ) મેહરૂપ શત્રુએ અહંમરૂપ મંત્રથી સર્વજગત્ વશ કર્યું છે, અને જે જ અહંમંત્રનું સ્મરણ કરે છે, અહંમંત્રમાં જ ચિત્તવૃત્તિ રાખ્યા કરે છે, તે જીવે નરકાદિગતિને ભજનારા થાય છે. ઘણા ચક્રવતિયે, ઘણા રાજાએ પૃથ્વીમાં, રાજ્યમાં અહંભાવ ધારણ કરી, રાગદ્વેગે અનેક પ્રકારનાં અશુભકર્મ ઉપાર્જન કરી નરકમાં ગયા. જુઓ સિદ્ધાંતોમાં જે છે નરકે ગયા, તે અહંવૃત્તિના ગેજ જણાશે. અહંવૃત્તિ બળતી અગ્નિ સમાન છે, તેને સંસર્ગ કરનાર જીવ મહાદુઃખ પ્રાપ્ત કરે છે. ચાવતુપર્યત જીવ બહિરાત્મભાવમાં છે, તાવપર્યત તે અહંવૃત્તિમાંજ રમણતા કરે છે. આત્મજ્ઞાન થતાં અહંવૃત્તિ છેટે છે. તે વિના મહાવિકરાળ અહંવૃત્તિ રાક્ષસી ક્રિયાકાંડથી પણ આત્માથી છૂટતી નથી તે જણાવે છે,
યુ. यावद् भान न आत्मनु, अनेकान्त नहि दृष्टि । શિયાશાઇટ રે વારી, ટેિ ને તાવ પ્રષ્ટિ . રર !! सूत्रमणी पाण्डत बने, हुं पण्डित अभिमान ।।
મળી હું છું, માને તે જ્ઞાન ર૩
ભાવાર્થ–ચાવપર્યત આમભાન થયું નથી, અર્થાત સાતનય, સપ્તભંગી, ચારનિક્ષેપા, વ્યવહાર અને નિશ્ચયથી, તેમ ચાર પ્રમાણથી, તથા અષ્ટપક્ષથી, આત્મજ્ઞાન થયું
For Private And Personal Use Only