Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg
Catalog link: https://jainqq.org/explore/005580/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીચંદ્ર કુમાર. આનંદ મદિર. ( નવલ કથા. ) દ્વિતીયાવૃત્તિ . સંવત્ ૧૯૬૪ યાને છપાવી પ્રસિધ્ધ કર્તા. શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ પાલીતાણા આન↑ પ્રીન્ટીંગ પ્રેસ-ભાવનગર. કીંમત રૂા. ૧-૯ પ્રત ૧૦૦૦ સને ૧૯૦૮ For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ અજાણ્યા મુસાફર ૨ માર્ગમાં... ૩ રાજા દીપચંદ્ર......... ૪ રાજકન્યાનું દન.......... ૫ પટરાણીની પઢવી...... ૬ પટ્ટીપતિના પરાભવ....... ૧૩ ૧૦ ૭ માતાને ઉપદેશ.... ૧ ૮ એક નિમિત્તિયાના વૃત્તાંત. ૨૦ ૯ સૂવતીને સ્વસદર્શન.... ૨૯ ૧૦ રગમાં ભગ ૧૧ આનંદમાં ઉપાધિ. ૩૪ ૩૧ .... ..... अनुक्रमणिका. ******** પૃષ્ઠ ૧ ૐ ૩૭ ૪૩ ૪૫ ૫૩ ૧૨ જયકુમારનું કપટ......... ૧૩ શ્રીચંદ્રકુમારના જન્મ.... ૩૯ ૧૪ સ્વમાનુ` સાલ્યું......... ૧૫ કુમાર વિયેાગ.... ૧૬ પ્રતાપસિંહને બીજોવિજય. ૪૮ ૧૭ શ્રીચંદ્રની માલ્યાવસ્થા.... ૫૦ ૧૮ ઉદ્યાનમાં ચમત્કાર.... ૧૯ નિદાન અથવા નીયાણુ..... ૫૮ ૨૦ વિદ્યા ગૃહમાં નિવાસ....... દર ૨૧ શ્રીચદ્રકુમારને ઇનામ.... ૨૭ ૨૨ અશ્વ પરીક્ષા.... ૨૩ અધકારિણી મુલિકા...... ૭૩ ૨૪ તિલકમ જરી.... ૨૫ સ્વયંવરની તૈયારી....... ૨૬ રાધાવેધ... ૬૯ ૭૭ ૮૦ 43 .... ૫ ७ પ્રકરણ. ૨૭ શ્રીચંદ્રને ધન્યવાદ.. ૨૮ તિલકપુરમાં ખળભળાટ...... ર૯ મહામુનિની ધર્મ દેશના........ ૩૦ ચંદ્રકળા પદ્મિની.... ૩૧ ચંદ્રળાની મેહુદશા........ ૧ ૩ર. આખરે વિવાહ....... ૧ ૩૩ ચાતુર્ય પ્રકાશ ૩૪ ૩૫ ૧ પતિગૃહે પ્રયાણ... ... ૧ ગુણીજનોની કદર............ ૧ .... .... ૩૮ મંત્ર શુટિકા... ૩૯ કૃષિત સાંઢ .... ૩૬ પ્રયાણ.. ૧૧ ૩૭ અતર્યંતનુ ઉદ્ઘાટન........ ૧ ૧ 1 .... ૪૦ યક્ષ કન્યા.................... ૧ ૧ ૧ ૧ ૪૧ સુલેાચના સુલોચના થઇ.... ૧ ૪ર કાપડી ગુમ થયે.... ૪૩ ચંદ્ર લેખા....... ૪૪ ચેગિની.... ૪૫ ચક્ષુ મદિર... ૪૬ વેષ પરાવર્ત્ત.... ૪૭ મદનપાળની વિડંબના....... ૨૧ ૪૮ શ્રીચંદ્ર ગુઢ્ઢામાં.... ૪૯ ધર્મ દેશના.... ૧૯ ૨ ૨૧ .... For Personal & Private Use Only ..... .... .... **** ૫૦ ત્રિપુરાનનૢ ચેગી.... ૨૬ ૫૧ દેવદ્રવ્ય અને શક્રાવતારતીર્થ. ૨ પર્ મના હરણ.... ૬ ......... * Page #3 -------------------------------------------------------------------------- ________________ 'પૃષ્ટ ૨૭૦ ૨૭૫ ૨૦૦ ૯૩ વિતદાન........... ૨૮ નાના ઉપદેશ........ ૩૦૪ નાનું બીજું પરાવત.. ૩૧૪ મેળાપ... ૩૨૦ ૩૩૨ ૩૪૦ ૩૫૪ એપ નાદ.... પ.... ગર........ .... ..... ....... **** T ........ ..... 1004 ને પુત્ર.......... ܐ ..... પ્રકરણ. ૬૪ વધામણી... ૬૫ ૩૭૦ સમાગમ... ૬૬ ગુણચંદ્રને જાતિસ્મરણુ. ૩૭૬ ૬૭ શ્રી ધર્મ ઘોષ મુનિ........ ૩૮૦ ૬૮ રાજ્યાભિષેક......... ૩૯૧ ૬૯ સુવૃત્તાચાર્ય.... ૩૯૪ ૭૦ જયણાનું મહુă......... ૪૦૦ ૭૧ શ્રીચંદ્રનુ' શયમરાજ્ય.. ૪૧૯ ૭૨ શ્રીચ કેવળી............ ૪૨૬ ૭૩ ઉપસ દ્વાર... ...... ૪૨૮ For Personal & Private Use Only .......... ......... 'સૃષ્ટ ૩૬૧ ......... Page #4 -------------------------------------------------------------------------- ________________ જાહેર ખબર. તૈયાર છે! તેયાર છે!! તૈયાર છે!!! શ્રાવિકાના સત્ય અલંકારો. | સદગૃહસ્થ! આ હેડીંગ તમેને આશ્ચર્યકારી કાંઈ પણ થઈ શકશે નહીં. કારણકે, આને ભાવાર્થ તમે જુદે જ સમજી શકશે. સત્ય આભષણ, એટલે સવથા હિતકારી અને નિર્ભયકારી કહેવાય છે. તે શાથી મળે? તેને માટે અમારા તરફથી “શ્રાવિકાભૂષણ” નામે પુસ્તક બહાર પડેલ છે. જેને માટે કેટલાક સારા વિદ્વાનોના મતેષકારક અભિપ્રાય મળેલ છે. આજકાલના શ્રાવકસંસારને સુધાર વાને આ પુસ્તક અદ્વિતીય છે. આ ગ્રંથના જુદા જુદા અલંકારે ગોઠવેલા છે. તેમાં વિવિધ પાડવી આજના જમાનાને તથા પ્રાચીન કાળને અનુસરીને સારા વિદ્વાનના હાથથી લખાએલ છે. આ પુસ્તકના બે અલંકારો અમે એ અમારી જનપ્રજાની સમક્ષ મુકેલા છે. અને તૃતીયાલંકાર થોડા વખતમાં બહાર પાડવા ભાગ્યશાળી થઇશું. દરેક શ્રાવકે પિતાની યથાશક્તિ સાવર્ણાદિકના અલંકારે પિતાની ગૃહી ના માટે ખરીદ કરે છે. પણ તેમણે જાણવું જોઈએ કે, જ્યાંસુધી આવા અલંગ કરે તેઓને આપવામાં આવતા નથી, ત્યાંસુધી સુવર્ણના ભૂષણ શેલી શક્તા નથી માટે દરેક વીરપુત્ર, આ અલંકાર ખરીદ કરી તેમાંથી સાર ગ્રહણ કરી ભાગ્યશાળી થશે. એવી આશા છે. જોકે, આ ગ્રંથ મટે છે. પણ તેને જુદા ભાગે વેચવાથી તેની કીંમત પણ ડી રાખેલ છે. માટે આ અમૂલ્ય અલંકાર ખરીદવા ભલામણ છે. પ્રથમાલકાર દ્વિતીયાવૃત્તિ રૂા. ૬-૧૨-૯ વિરતીયાલંકાર રૂા. ૧-૯-૬ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ વાંચીને વિનોદ પામો. તત્ત્વને જાણવાની દરેકને સ્વાભાવિક ઈચ્છા હૈાય છે, પણ તેની શોધ કરવી તે કર્તાને આધીન છે. આજકાલ તત્ત્વેચ્છુ પુરૂષો વધારે જોવામાં આવે છે, પણ તેમને તેવા પ્રકાનાં સાધના થાડે અંશે મળવાથી તે આગળ વધી શકતા નથી આવા હેતુથી જનસમાજના હિતાર્થે અમારા તરફથી “તત્ત્વાભુમિમાં પ્રવાસ” એ નામનું પુરતક અહાર પડયું છે. જેની અંદર વિદ્વાન કવિ બનારસીદાસના પત્થા તથા તેનું ભાષાંતર સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે. પ્રસંગે બેધક લેાકેા વિગેરેથી પણ આ ગ્રંથ અ લંકૃત છે, ભાષા મધુર અને સરલ છે વાચકવૃંદને પ્રિય થાય અને તે વાંચી વિને૬ પામે તેટલા માટે આ ગ્રંથ ચાળીશ ફારમના છતાં પણ તેની કીમત તુજ રાખવામાં આવી છે. આ પુસ્તક તત્ત્વેચ્છુને વધારે પ્રિય થઇ પડે તેમ છે, માટે જેમન મ'ગાવવું હાય, તેઓએ નીચેના શીરનામે પત્ર લખી જણાવવું. 'પાક' પુડુ′ ૧૯૨~~~ કાચું પુડું' -- -૧૪-૨ પ્રાચીન જૈન મહાસતીના ચમત્કારી ચરિત્રથી મુશાભિત જૈન સતી મંડળ ભાગ ૧ લો” આ ગ્રંથ શ્રાવિકાઓને સચ્ચરિત્રપર પાવવામાં સહાયભૂત થઇ શકે, આધુનિક અને પ્રાચિન, આ ભૂમિની સ્થિતિને ચિતાર દર્શાવનાર અને વાચકના હૃદયને ઉત્તેજિત કરનાર છે, આજકાલની શ્રાવિકા પ્રાચીન મહાસતીના અદ્ભુત આચરણ વાંચી, પાતે પણ તેવાં મને, એવા હેતુથી માનવજીવન સુધારક માટે આ પુસ્તકનીતેઓએ સહાયતા લેવી. આ ગ્રંથ ત્રીશ ફારમના છતાં અમારી શ્રાવિકા મ્હેનાને ખરીદ કરવામાંઅડચણ ન આવે, તેટલા માટે તેની સાધારણુકી મત રાખવામાં આવી છે. પાકું પુંડુ ફ્ j~~-~~∞ ' પુત હૈં, ૧-૨ = ? For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ “વિકા સુબોધ દર્પણ.” વ્યવહારાષયાગી આ પુસ્તક દરેક સ્ત્રીને વાંચવા લાયક છે. સ્ત્રીએ કેવી રીતે ઘરવ્યવહાર ચલાવવા તથા તેમાં નડતી અડચણા શાથી દૂર થાય? એ મુખ્ય બાબત સ્ત્રીને પ્રથમ જાણવાની છે, પોતાનાં બાળબચ્ચાંઓને શી રીતે ઉછેરવાં તથા તેમની મગજ શક્તિ અને શારીરિકશક્તિ શી રીતે વધે? તેઓને કયે અવસરે કઇ વસ્તુ પથ્ય છે? ઇત્યાદિ અનેક ઉપાયે ખતાવવામાં આવ્યા છે. સગાં સીએ કેવી રીતે વર્તવું? તથાં ગર્ભની કેવી રીતે સભાળ રાખવી? આખાબત સવિસ્તર વર્ણવેલી છે માળકનું શરીર કેમ તદુરસ્ત કહે? અથવા તે કેમ બગડે તેના માટે શા ઉપાયે લેવા? વિગેરે વૈદકનું બ્યાન આપેલુ છે. આ પુસ્તકથાડી કીંમતે વધારે લાભકારક અવશ્ય થાય તેવું છે. કાચુ' પુંડુ રૂા ૦-૮૦ . પાકું પુંડા-૧૨-૦ શ્રી જૈન ધર્મ વિધા પ્રસારક વ પાલીતાણા. આઈ. મળવાનું ઠેકાણું For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ S आनंद मंदिर. પ્રકરણ ૧ લું. અજાણે મુસાફર. 3 ધ્યાન્હ કાળ વીતી ગયો હતો, ગગનમણિ તરણિએ પિતાને દિવ્ય રથ 1. પશ્ચિમ દિશા તરફ ઉતાર્યો હતો. કાર્ય સ્થાનમાં મસલતો ચાલતી હતી, K D & રાજ સેવકે દિવસના કર્તવ્યમાંથી મુક્ત થવાની તૈયારી કરતા હતા, EaA વ્યવહાર માગને મહા પ્રવાહ બંધ પડવાની તૈયારી માટે ઉત્સુખ થવા તત્પર હતું, રાજકીય કાર્યમાંથી નિવૃત્ત થવા તત્પર થયેલા અધિકારીઓ સાયંકાળના સ્વતંત્ર આનંદ માટે હૃદયમાં ઉમંગ રાખતા હતા, ઉદ્યોગ કરવા બાહેર ગયેલા પતિઓના સમાગમ માટે રાહ જોઈ રહેલી રમણુઓ અનેક સંકડ૫ વિકલ્પ કરતી હતી. આ વખતે એક મુસાફરે આવી કોઈ યોગ્ય પુરૂષને પુછયું. ભદ્ર ! આ નગરીનું નામ શું છે ? અહીં રાજા કેણુ છે ? રાજાને શી પ્રજા છે ? અને તેમનું રાજ્ય કેવું છે ? આ પ્રશ્ન સાંભળતાં તે પુરૂષ બોલ્યો -ભાઈ ! આ નગરીન નામ કુશસ્થલી છે. કેટલાએક કુશાવર્ત એવા નામથી પણ ઓળખાવે છે. આ નગર ભરતખંડમાં પ્રખ્યાત છે. વિદ્વાન કવિઓ આ નગરીની આગળ ઇદની અમરાવતી. ને પણ હલકી ગણે છે. તેની સુંદર શોભા જોવાને દૂર દેશના પુરુષે આવે છે. આ નગરીમાં પ્રતાપસિંહ નામે રાજા છે. તે મહા પ્રતાપી રાજા પરોપકારમાં અગ્રેસર છે, પરધનને લેવામાં પંગુ છે, બીજાના ગુણ કહેવામાં બાહેશ છે, અન્યના દેષ કહેવામાં મુંગે છે, અને પિતાના દોષ જોવામાં હજાર નેત્રવાળો છે. એ ન્યાયી રાજા હમેશાં સાત ક્ષેત્ર અને સુપાત્રમાં દ્રવ્યને આપે છે. કેશરીસિંહની ગર્જનાથી જેમ ગર્જેટની ઘટા નાશી જાય, તેમ રાજા પ્રતાપનું નામ સાંભળી શત્રુઓ નાશી જાય છે. એ તેજસ્વી મહારાજાની રાજ્ય સમૃદ્ધિ માટી છે. તેના રાજ્યમાં દશ લાખ શહેર છે, દશ લાખ તેજદાર ઘોડાઓ તેની અશ્વશાળામાં હજારવ કરે છે. હાથી અને રથની સંખ્યા દશ હજારની છે. તેના રાજ્યમાં એક કરોડ દિલ છે, સામંત અને તેના અંગ રક્ષક મહારાજ પ્રતાપ પ્રત્યે પૂર્ણ વફાદાર છે. ભદ્ર ! વધારે શું કહેવું ? એ મહારાજાના For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ આનંદ મદિર. પ્રતાપ આગળ લજ્જા પામી સૂર્ય સર્વદા ગગન મંડળમાં ભમ્યા કરે છે, અને ઉદયારત પામ્યા કરે છે. એ મહાનુભાવ પ્રતાપસિંહ રાજાના અંતઃપુરમાં પાંચસો રાણીએ છે. તે સર્વેમાં અતિ પ્રિય જયશ્રી નામે તેને પટરાણી છે. તેના ઉદરથી કાંતિથી પ્રકાશમાન ચાર પુત્રા થયેલા છે. જેએનાં જય, વિજય, અ ંરાજિત અને જયંત એવાં નામ છે. ભદ્રે ! આ પ્રમાણે આ નગરને મહારાજા પ્રતાપસિંહ સંપૂર્ણ ભાગ્યથી પરિપૂર્ણ છે. એના ન્યાયી રાજ્યમાં પ્રજા સુખી છે. સર્વ પોતપોતાના ધર્મમાં પ્રવર્તે છે. ચાર, દુષ્ટ, કપટી, અને દુરાચારી લેાકેા આ નગરમાં પેશી શકતા નથી. પ્રતાપનું પ્રતાપી નામ સાંભળતાંજ તે કપી ચાલે છે. આ સર્વ હકીકત સાંભળી તે પુરૂષ ખુશી થયે. તેણે આ વૃતાંત કહેવા માટે તે પુરૂષનેા ઉપકાર માન્યા, અને બને પૂર્ણ સ ંતોષ સાથે એક બીજાથી ખુદા પડયા. આ નૃતાંત પુછનાર પુરૂષ વરદત્ત નામે એક મુસાર વ્યાપારી છે. તે વ્યાપાર માટે વિવિધ દેશમાં કર્યા કરતા હતા, વિદેશનાં કૈાતુકા જેવાને તેને શેખ હતે. તે વરદત્ત વ્યાપારી, રાજા પ્રતાપસિ ંહના ગુણ અને તેના રાજ્યની જાહેાજલાલી સાંભળી, પ્રતાપસિંહને મળવા ઉત્સુક થયા. આવા ગુણી રાજાના સમાગમથી પોતે કૃતાર્થ થશે, એમ માનવા લાગ્યા. તત્કાળ તેણે કુરશસ્થલી નગરીમાં પ્રવેશ કર્યા. નગરીની સુંદર શેરીઓ, ધનાઢય લેકાની હવેલીએ, અને વિમાન જેવા જિન ચૈત્યાને જોતા જોતા વરદત્ત રાજદ્વારને માર્ગ પુછતા ચાણ્યા. રસ્તામાં અનેક કાતુક જોવાથી હૃદય વિષે આનંદ પામતા વરદત્ત રાજ્ય દ્વાર આગળ આવ્યા. પ્રતિહારને મેાકલી, તેણે મહારાજાને ખબર આપ્યા. કૈાતુકપ્રિય એવા પ્રતાપસિંહૈ તરતજ પાસે લાવવાની આજ્ઞા આપી. પ્રતિહાર સન્માન સાથે વરદત્તને ન્રુપતિની સભામાં લાવ્યા. વરદત્ત વિનયથી પ્રણામ કરી, આગળ બેઠો. તેના પ્રણામને સ્વીકાર કરી, પ્રતાપસિંહ માલ્યા—શેઠજી ! કયાં રહે છે ! અહીં આવવાનું શું પ્રયેાજન છે ? તમારાં અંગ લક્ષણ ઉપરથી તમે કુલીન પુરૂષ દેખાઓ છે. વરદત્તે પુનઃ પ્રણામ કરી કહ્યું, મહારાજા ! હું વ્યાપારને પ્રસંગે વિવિધ દેશમાં કુરૂં છું, આપની કૃપાથી મેં ધણા દેશ જોયા છે. દરેક સ્થળે એક મુસાફર વ્યાપારી તરીકે હું પ્રખ્યાત છું. વિવિધ દેશનાં કાતુક જોવાના મને બહુ શોખ છે. મારું નામ વરદત્ત છે. મહીપાલે માન દૃષ્ટિ કરી, ફરીથી પુછ્યું—વરદત્ત શેઠ ! કહા, તમે આ નગરી જોઇ હશે. આ નગરીથી ચડીઆતી કાઇ નગરી તમારા જોવામાં આવી છે ? અથવા કાંઇ આશ્ચયૅ અવલેાકયું હાય તેા જણાવા. વરદત્ત મેક્લ્યા—મહારાજા ! આપની સુંદર નગરી જોઇને મને અપાર આનંદ થયેા છે, તથાપિ દીપશિખા નામે એક નગરી આથી પણ સુંદર છે, એ નગરીથીજ હું અહીં આવું છું. આ ભુવનમાં એ નગરી જોવા લાયક છે. એ નગરીની આગળ ઇંદ્રની અમરાવતી પણ કાંઈ ખીસાતમાં નથી, તેની સુંદર રચના અદ્ભુત છે, ધરાની બાંધણી, મનહર કિલ્લા, અને વિહારે સ્થળ અતિ અદભુત છે, દરેક ભુવન વાસ્તુ શાસ્ત્રીના નિયમથીજ બાંધેલાં છે, તેની બજાર, ચાફ અને શેરીની રચના મનહર છે, For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ માર્ગમાં જે જોતાંજ હૃદયમાં અનહદ આનંદ ઉપજે છે. તેની મધ્યમાં એક જિનેશ્વરને રમણીય વિહાર આવે છે, નગરીના ચાર દરવાજાની આગળ દુકાનની એક સરખી શ્રેણી રહેલી છે, નગરીની ચારે દિશાઓમાં ક્રમવાર વર્ણનાં ઘરો ગોઠવેલાં છે, ઈશાન દિશામાં રાજકુટુંબ રહે છે, અગ્નિ દિશામાં વ્યાપારીઓ વસે છે, વાયુનુણમાં ક્ષત્રિીનાં સ્થાન છે, અને નૈ| ઋત દિશામાં બીજી તમામ કોમના લોકો વસે છે. તેની બહાર એક કમળ શ્રેણીઓથી. સુશોભિત પદ્મ સરોવર છે, ત્યાં પાષાણની સેતુઓ બાંધેલી છે, વાપિકા, કુવા, વાટિકા અને મને હર સ્થળો તેની આસપાસ આવેલાં છે. મહારાજા! એ દીપશિખા નગરીનું જેટલું વર્ણન કર્યું, તેટલું થોડું છે. તે નગરી આપને જોવા લાયક છે. આપ મહારાજાને જે કેતુક જોવાની ઈચ્છા હોય તે, તે નગરી જેવા અવશ્ય પધારવું. આપની સત્કીર્તિ સાંભળી હું ખાસ આપ મહારાજાને નિવેદન કરવા આવ્યો છું. પ્રકરણ ૨ જું. - માર્ગમાં pv SMS, GYAAwE રાબર મધ્યાન્હ કાળને, સમય છે, સરિતાના તીર ઉપર એક વિશાળ આ તંબુ ગોઠવ્યો છે, આસપાસ પહેરાગીર નગ્ન શસ્ત્ર ધરી ઉભા છે, કેટલાએક સરિતામાં સ્નાન કરવા જાય છે, કોઈ આસપાસથી વિવિધ E વસ્તુઓ લાવે છે, એક તરફ સૈન્યને મોટો પડાવ પડે છે, હાથી, ઘોડા, રથ, અને પેદલ રૂપે ચતુરંગ સેના એ વિશાળ તંબુની આસપાસ પડી છે, અનેક સુભટો કોલાહલ કરી રહ્યા છે, જાણે કોઈ નવીન નગર વસેલું હોય, તેમ છાવણીનો દેખાવ થઈ રહ્યા છે, વનનાં શીકારી પ્રાણીઓ ભય પામી દૂર નાશી ગયાં છે, વનસ્થલી પૂર્ણ રીતે પુરસ્થલી થઈ ગઈ છે. * આ સમયે કે ચાર પુરૂષ ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા. સુભટોની સેનારૂપ સરિતાને ઉલ્લંઘન કરી તેઓ છાવણીના મધ્ય ભાગમાં આવ્યા હતા. પિલા વિશાળ તંબુની પાસે આવતાં તેઓને પહેરેગીરે ક્યા, અને પુછ્યું કે, તમે કોણ છો ? તેઓમાંથી એક ચતુર પુરૂષે જવાબ આપ્યો–અમે કળા જાણનારા મુસાફરો છીએ. માર્ગમાં જતાં મહારાજાની છાવણ જોઈ અમને શિબિર પતિનાં દર્શન કરવાની ઈચ્છા થઈ છે, અમારી કળાના પરીક્ષક રાજા શિવાય કોઈ નથી, એવું ધારી અમે અહીં આવ્યા છીએ. આ મહારાજા ક્યાં છે? અને કોણ છે? તે જણાવશે તે કૃપા થશે. પહેરાગીરે કહ્યું, આ કુશસ્થલીના પ્રતાપી મહારાજ પ્રતાપસિંહ છે. તેઓ વરદત્ત નામના કોઈ મુસાફર વ્યાપારીના કહેવાથી ચતુરંગ સેના લઈ દીપશિખા નામની For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર. નગરી જેવાને જાય છે. તેઓએ કુચ કરી અહીં પોતાની છાવણી નાખેલી છે. તમારે તમારી કળા દર્શાવવા જે તેમને મળવું હોય તે, પેલા તંબુ વાંસે રહેલા પ્રતિહારને જણાવશે, એટલે તે તમને ત્યાં લઈ જશે. પેહેરેગીરે વિશેષમાં જણાવ્યું કે, અમારા મહારાજા કળા કૌશલ્ય ઉપર સદા ખુશી છે. તેમાં વળી આ તેમની મુસાફરી વધારે આનંદદાયક છે. જ્યારે મહારાજા પિતાની રાજધાનીમાંથી નીકળ્યા, તે વખતે તેમને શુભ શુકનેએ વધાવી લીધા હતા. વાજિત્રોના નાદ સાથે ચતુરંગ સેવાથી પરિવૃત થઇ નીકળતાંજ મહારાજાએ અગણિત દાન આપ્યાં હતાં. પ્રજાના આગેવાન ગૃહસ્થાએ તેમને પ્રયાણનાં મંગળ તિલક કર્યા હતાં, જળ ભરેલા કુંભાળી સૌભાગ્યવતીઓ પ્રથમ સામી મળી હતી, વાછડાવાળી ગાયે આગળ આવી શુભ સૂચન કર્યું હતું, તે વખતે નિધૂમ અગ્નિ, દર્પણ, મંગળપાઠ, શ્રેણીબંધ આઠ બળદ અને મલપતા અશ્વ સામા મળ્યા હતા. તે કાળે પવન અનુકુળ વાતો હતો, દિશાઓ નિર્મળ થઈ હતી, સર્વ ગ્રહ અનુકુળ હતા, શુભ નક્ષત્ર અને શુભ યોગ પ્રાપ્ત થયા હતા, અ ને પ્રવેશ બિલકુલ ન હતો, મધુ, મદિરા, મૃત્તિકા અને મંગલિક પદાર્થોનું દર્શન થયું હતું, કાક પક્ષી અને તેતર પક્ષિ વામ તરફ ગયાં હતાં, જમણી તરફ ભૈરવ બોલ્યા હતા, હરણ, શિયાળ વિગેરેએ પણ શુભ સુચના કરી હતી, માળીએ ફળ, તથા પુષ્પની માળા મહારાજાને અર્પણ કરી હતી, મંગળ કથક પુરોહિતે દધિ, છે અને કુંકુમ આગળ ધર્યા હતાં, ઉત્તમ શુભ શકુની પક્ષિઓએ મહારાજાને પ્રદક્ષિણાઓ કરી હતી. આવાં શુભ શુકનથી અમારા મહારાજાએ અતિ પ્રસન્નતાથી પ્રયાણ કરેલું છે, અને તેથી તેઓની આ મુસાફરી અતિ આનંદમય છે. આ પ્રસંગે તમારે મેળાપ સફળ થશે, અને તમારી કળાઓની તેઓ સારી કદર કરશેજ. પહેરેગીરનાં આવાં વચન સાંભળી, તે ચાર મુસાફર ખુશી થયા, અને તેની રા લઈ આગળ જઈ પ્રતિહારને મળ્યા, અને મહારાજાને પોતાના આગમન વિષે કહેવરાવ્યું. પ્રતિહારના કહેવાથી રાજાએ આજ્ઞા કરી કે, તેઓને સત્વર તંબુમાં પ્રવેશ કરાવો. નરપતિના આદેશથી પ્રતિહાર તેમને પટ મંડપમાં લાવ્યા. મહારાજાને વિનયથી પ્રણામ કરી, અને આશીષ આપી, તેઓ સન્મુખ ઉભા રહ્યા. તેમને પ્રણામ સ્વીકારી પ્રતાપસિંહ બે –તમે કેણ છો ? તમારાં નામ શું છે ? તમે શી શી કળા જાણે છે ? તમારે, ગુરૂ કોણ છે ? અને અહીં શામાટે આવ્યા છે ? તેઓ અંજલિ જોડી બલ્યા–મહારાજા ! અમે કુળાકુશળ ચાર મુસાફરો છીએ. ચતુર, કુશળ, સોમ, અને ગુણધર એવાં અમારાં નામ છે. તેમાંથી એક પુરૂષ બલ્ય – હું પક્ષીઓની ભાષા જાણું છું. બીજાએ કહ્યું, હું બીજાના મનની વાત જાણી શકું છું. ત્રીજે બે – પુરૂષ તથા સ્ત્રીનાં લક્ષણ જાણું છું. ચોથાએ કહ્યું, હું બ્રમની કળામાં પ્રવીણ છું. અમ ગુરૂ શ્રીગણધર બ્રાહ્મણ છે. આપ મહારાજાની ગુણજ્ઞતાની સીર્તિ સાંભળી અમે અહીં આ વ્યા છીએ. તમારા ચરણની સેવા કરવાની ઇચ્છા અમે રાખીએ છીએ. આપ ગુણી છે, તેથી ગુણીને ગુણ સાથે વસવું ગમે છે. For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ રાજા દીપચંદ્ર. તે કળા કુશળ ચાર પુરૂષોનાં વચન સાંભળી, પ્રતાપસિંહુ ખુશી થયા. તે પ્રથમ થીજ ગુણીના ગ્રાહક હતા, તેથી તેને તે ચતુર મુસા। ઉપર વિશેષ પ્રીતિ થઈ. તેમને સન્માન આપી, પોતાની પાસે રાખ્યા, અને દીપશિખા નગરીનાં દર્શનનાં કાતુકથી થવાના આનદના તેઓને ભાગીદાર કર્યા. રાજા પ્રતાપસિંહુ ત્યાંથી કુચ કરી આગળ ચાલ્યેા. માર્ગમાં અનેક જાતની ક્રીડા કરતા હતા. નવ નવાં નગર, ગામ, નદીએ, વાપિકા, વાડીએ અને જંગલને જોતા જોતા હૃદયમાં આનંદ પામતા હતા. ઘણાં રાજ્ય તથા કશખામાં આવતાં તેને ઉંચી જાતની ભેટ મળતી હતી, રસ્તામાં નવ નવાં કાતુકને જોતા હતા, અઢલક દાન આપતા હતા, અને ચંદ્રના જેવી ઉજ્જળ સત્કત્તિને ચેતરફ ફેલાવતે હતેા. પ્રકરણ ૩ જી. રાજા દીપચંદ્ર. દાન અને કવિએ રૂપ અલંકારથી અલંકૃત થયેલી સભાથી દરશ્નાર સુશાભિત લાગે છે, છડીદ્વારા મધુર અને દીર્ધ સ્વરે ખમા ખમા કરી રહ્યા છે, ચારણુ ભાટ મધુર સ્વરે શાર્યતાથી બિરદાવલી એલી રહ્યા છે, એક તરફ મંત્રી સામતના સમાજ નમન કરી વાદારી બતાવે છે, વારાંગનાએ નૃત્યથી સભ્યજનનાં મનને આકર્ષે છે, મૃદંગ, વીણા અને ખીજાં વિવિધ વાદ્યા તાર સુર સાથે વાગી રહ્યાં છે. આ મહા સમાજના આનંદની લહેરોમાં મગ્ન થયેલા મહારાજા મધ્ય ભાગે ઉંચા સિહાસનપર વિરાજમાન થયા છે. આ વખતે પ્રતિહારે આવી મ ંત્રીને કાનમાં આવી ખબર આપ્યા કે, “ધાનપાળ આવી જણાવે છે કે, આપણા બાહેરના ઉદ્યાનમાં કુશસ્થલીના મહારાજા પ્રતાપસિહુ ચતુરંગ સેના લઇ ઉતા છે. ” તે સાંભળતાંજ મંત્રીએ સિંહાસન આગળ આવી રાજાને તે ખબર આપ્યા. તત્કાળ તેની મનેવૃત્તિમાં હુલ્લાસ સાથે ઉત્કંઠા ઉત્પન્ન થઇ, અને મહારાજા પ્રતાપસિંહને સ્વાગત પૂર્વક આતિથ્ય કરવા તત્પરતા બતાવી. 66 d. વાંચનાર ! અધીરા થશે નહીં. આમનેહર દરબારને અલંકૃત કરી રહેલ તે દીપશિખા નગરીના રાજા દીપચંદ્ર છે. આજે પેાતાના રાજ્યાભિષેકના દિવસ હોવાથી તે સભા ભરી મહાત્સવ કરતા હતા. આ મ ંગળમય દિવસે મદ્રારાજા પ્રતાપસિ ંહના અક્ષ્ણમનરૂપ મંગળ સમાચાર સાંભળી તેને વિશેષ આનંદ થયા હતા. કરતા દીપશિખા નગરી પાસે આવેલા ઉદ્યાનમાં પડાવ કરી રીના દર્શનની તેની ઉત્કંડ આજે કુશસ્થલી પતિ માર્ગમાં પ્રયાણુ રહેલે હતે. દીશિખા નગ મહા પ્રતાપી સફળ થવાની અણી ઉપર આવી છે. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર, પ્રતાપ રાજા પોતાના પ્રતાપથી ઇચ્છિત મનોરથ પૂર્ણ કરવાને ભાગ્યશાળી થયો છે, તે ઉદ્યાનમાં પડાવ કરતાંજ એક પક્ષીએ મધુર સ્વર કરી તેના સ્નેહીને સમાગમ સૂચવ્યો હતો, તેથી પ્રતાપસિંહ વિશેષ ઉલ્લાસ પામી ત્યાં રહે છે. તેની મનેવૃત્તિમાં નિશ્ચય છે કે, આ દીપશિખા નગરીમાંથી કોઈ સ્નેહીને સમાગમ થવો જોઈએ. મહા પ્રતાપી પ્રતાપસિંહ તે શુભ શુકનના ફળની રાહ જો, અને દૂરથી દીપશિખા નગરીને મને હર દેખાવ નિરખતો ઉદ્યાનમાં રહેલ છે. આ તરફ રાજા દીપચંદ્ર મહેન્સવની પરિષદા વિસર્જન કરી, પિતાના પરમ સ્નેહી પ્રતાપસિંહને મળવા તૈયાર થયે, પિતાની ખાસ સેના તૈયાર કરી વાજિંત્રોના નાદ સાથે દીપચંદ્ર, પ્રતાપની સામો ઉદ્યાનમાં આવ્યું. દૂરથી તેને આવતા જોઈ પ્રતાપને પરમ હર્ષ થયો, અને પોતાના આગમનને કૃતાર્થ માનવા લાગ્યા. પ્રતાપસિંહ તંબુની બાહેર નીકળી જ્યાં સામે જવા તૈયાર થયે, ત્યાં તે ક્ષાત્રકુળદીપક દીપચંદ્ર રાજા ઉતાવળો ચાલી આવી પહોંચ્યો, અને તે પૂર્ણ સ્નેહથી પ્રતાપના ચરણમાં નમી પડે. પ્રતાપે બેઠે કરી, તેને ઉમંગથી આલિંગન કર્યું. સર્વ સમાજ તે બંને ભાવિક ભૂપતિઓની ભેટ જોઈ ખુશી થયો, પરસ્પર કુશળતા પુછયા પછી દીપચંદ્ર વિનયથી બોલ્યા–રાજેંદ્ર ! આપના આગમનથી હું કૃતાર્થ થયો છું. હવે ચરણકમળના રજથી મારી નગરીને પવિત્ર કરો, આપ ક્ષત્રિય કુળદીપક મહારાજાના પધારવાથી દીપશિખા નગરી પોતાના નામને આજે સાર્થક કરશે, માટે કૃપા કરી આપ નગરીમાં પધારે. દીપચંદ્ર રાજાનાં આવાં વિનય ભરેલાં વચનથી પ્રતાપસિંહની નગરી જવાની ઉત્કંઠા વિશેષ થઈ, અને આવા સન્માન સાથે નગર પ્રવેશ થવામાં પ્રથમ થયેલાં શુભ શુકનને તે સફળ માનવા લાગ્યો. આ ક્ષણવાર પછી કુશસ્થળીના મહારાજાને લઈ દીપચંદ્ર રાજા ચડી સ્વારીએ નગરીમાં આવ્યો. નગરીના રાજમાર્ગમાં તે પુરની અલૈકિક શભા જોવામાં આવી. એ સુંદર નગરીના કિલ્લાની શોભા અલોકિક હતી. ગૃહસ્થનાં મંદિરોની શ્રેણીઓ ગગન સાથે વાત કરતી હતી, નગરીના દરવાજ તોરણમાળાથી અલંકૃત હતા, સુંદર શેરીઓની રચના જાણે વિશ્વકર્માની કૃતિ હોય તેવી લાગતી હતી, ઉંચી ચંદ્રશાળાઓ નીચે નકશીદાર ઝરૂખા આવી રહ્યા હતા, હેમવર્ણ રંગની હવેલીઓમાં ગોખ એને ગલીચાની રચના આશ્ચર્ય ઉત્પન્ન કરતી હતી, ગવાક્ષમાંથી જોતી ગોર અંગવાળી ગરીઓનાં મુખથી આકાશ સેંકડે ચંદ્રની શોભા ધરતું હતું, ચોટામાં મળેલ લેકેની ઠઠ નગરીના જનસમૂહની સમૃદ્ધિ સૂચવતી હતી, હારબંધ આવેલી ધ્વજા પતાકાની પંક્તિઓ વિચિત્ર શોભા જણાવતી હતી, અર્ધ ચંદ્રાકાર અને ચતુરસ્ત્ર શેરીઓનો દેખાવ પ્રેક્ષની દૃષ્ટિમાં સુધા સિંચન કરતો હતે, દુકાનમાં ગોઠવેલી મહા મૂલ્યવાળી વસ્તુઓ પ્રત્યેક દટાને લલચાવી આકર્ષતી હતી, ઠામ ઠામ નવરંગિત વેશને ધારણ કરી રમણીઓ ફરતી હતી, ઉત્તમ અલંકારથી અલંકૃત થયેલી ગૃહસ્થની અબળાઓ મહારાજાની સ્વારી નીરખવાને પિતપતાના મર્યાદાવાળા સ્થાનમાં ઉમંગથી ઉભી હતી, કનકથી કમનીય એવી મુગ્ધ કન્યાઓ મહારાજાને દુખડાં લઈ વધાવતી હતી. શહેરીઓની સૈભાગ્યવતી સુંદરીએ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ રાજકન્યાનું દર્શન. G પુષ્પના પુંજથી પુરપતિને વધાવવા આગળ આવતી હતી, તરૂણ પુરૂષો યાવનના બળથી જનસમૂહને પ્રસાર કરી અગ્રેસર થતા, અને પોતાના પુરપતિને પ્રેમથી પ્રણામ કરત! હતા, વૃદ્ધા સ્ત્રીએ આન ંદપૂર્વક અંતરથી આશીષ આપતી હતી, પ્રત્યેક સ્થળે નવરગિત દેખાવા થઇ રહ્યા હતા, સ્વારીના અગ્રભાગે ગાઢવેલી ચતુરગ સેના વાજિંત્રાથી અને જયધ્વનિથી ગગન મંડળને ગજાવતી હતી, પેાતાના મહારાજાને આજે રાજ્યાભિષેક દિવસ છે, એવું ધારી સર્વ પ્રજા વિશેષ આન ંદ દર્શાવતી હતી. આવા મહાત્સવથી વિરાજિત એવી દીપશિખાનગરી આજે અધિક શાભાથી વિરાજિત હતી.. તેની દિવ્ય શાભા જોઇ મહારાજા પ્રતાપસિહુને અપાર આનંદ થતા હતા. પ્રકરણ ૪ છુ. રાજકન્યાનું દર્શન. ફ સુંદર મહેલના ઝરૂખામાં જાણે દિવસે તારા ઉગ્યા હાય, તેવા એક તેજના પુંજ દેખાતા હતા, મનેાહુર સાંર્યનાં કિરાના દિવ્ય પ્રકાશ આસપાસના પ્રદેશને પ્રકાશિત કરી રહ્યા હતા, લાવણ્યના લાલિત્યથી લલિત એવી ખીજી લલનાઓના સમૂહ એ તેજને વિશેષ પુષ્ટિ આપતા હતા, આ તેજને પુંજ એક રાજકન્યાને હતા, દીપશિખાના દેદીપ્યમાન મહારાજા દીપચંદ્રના અંતઃ પુરના એ મહેલ હતો, મહારાજા પ્રતાપને સાથે લઇ આવતા દીપચદ્રની સુશાલિત સ્વારી જોવાને રાજકન્યા સખીના પરિવાર સાથે ઝરૂખાના અગ્રભાગે આવી હતી, પાતાના પિતાના અતિથીનુ અવલેાકન કરવા તેની વિશેષ ઉત્કંઠા થઇ હતી, પોતાની રાજધાનીમાં એક અભિનવ મહારાજા આવે છે, એવુ તેણીએ પૂર્વથી સાંભળ્યું હતું. પિતાના રાજ્યાભિષેકના દિવસ છે, એથી તે મુગ્ધાએ મનેાહર શાક ધારણ કર્યા હતા, નવરગિત વેશથી વિભૂષિત થયેલી રાજકન્યા રાજમાર્ગ તરફ એક દૃષ્ટિએ જોતી હતી. નગરીની વિવિધ રચના જોતા જોતા પ્રતાપસિહુ આ રાજમેહેલની નજીક આવ્યા પ્રત્યેક પ્રદેશનુ અવલાકન કરતાં મહારાજા પ્રતાપની દિવ્ય દ્રષ્ટિ રાજકન્યા ઉપર પડી. મુગ્ધાનું મનેાહર સાંદર્ય જોઇ, મહારાજા એકાએક ચમકી ગયા. તત્કાળ તેની મનોવૃત્તિમાં મદન પ્રગટ થઇ માવ્યો. તેને જોતાંજ મહારાજાએ ચિંતવ્યુ કે, શુ આ દેવકન્યા તે નહીં હાય ! ઉર્વશી કે રભા અહીં ક્યાંથી આવી હશે ? આવી દિવ્ય કન્યાનું દર્શન- મનુષ્યલોકમાં ક્યાંથી ? શું અનુપમ સાંદર્ય ? કેવુ મનેાહર લાલિત્ય ? કેવા વિલાસમય વેષ ? કેવું લાવણ્ય ? આ કાના મેહેલ હશે ? આ કન્યારત્ને કઈ પુણ્યવતી પ્રમદાના ઉડરને અલંકૃત કર્યું હશે ? માનુષલેકમાં આવાં રત્ના અવતરતાં હોય, તે પછી આ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ . આનંદ મંદિર. દેવલાક કેમ ન કહેવાય ? અહા ! કે! સુંદર દેખાવ છે ? આ મુગ્ધાના મુખચંદ્ર ગ ચળકે છે ? તેના લલાટ ઉપર કેવુ તેજ પ્રકાશે છે ? તેની નાસિકા, હેડ, યુટી, અને કંઠની શોભા અનુપમ છે. આ સુંદર બાળા ક્યા પુણ્યવાન પુરૂષને માટે નિર્માણ થઈ હશે ? આ મહાભાગા ક્યા ભાગ્યવાન્ પુરૂષને અલકૃત કરશે ? જે આ સુંદરી સંપાદન થાય તા, દીશિખા નગરીની મુસાી સફળ થાય. રાજા દીપચંદ્રની જો તે કન્યા હોય, તે મારી આશાલતા વખતે સફ્ળ થાય ખરી, અથવા રાજા દીપચંદ્રને ઘેર અતિથી થઇ, આ કન્યારત્નની માગણી કરવી તે યોગ્ય નથી. આ પ્રમાણે ચિંતવન કરતા પ્રતાપસિંહ લયમાં યોગીની જેમ તે કન્યામાં લીન થઈ ગયા. પ્રતાપના મનરૂપ ભમરા તે કન્યારત્નના મુખ કમળમાં આસક્ત થઇ ગયેા. ક્ષણુ વાર લયમાં જેમ યાગી સ્થિર રહે, તેમ સ્થિર અને શુન્ય રહેલા પ્રતાપને જોઇ, તેના રથમાં પછવાડે બેઠેલા રાજા દીપચંદ્રને એક સેવક ક્લ્યા—મહારાજા ! હું કહું તે ક્ષમા કરજો. આપની મનેાવૃત્તિ વિકારી થયેલી દેખાય છે, વસ્તુ જોઇ તમને મેટ્ટુ શુંચેલા છે, તે વસ્તુ તમનેજ પ્રાપ્ત થશે. તમારા મનારથ સુકૃતના ઉદયથી સફળ થશે. આ પ્રમાણે સેવકનાં વચન સાંભળી પ્રતાપસિ ંહ આશ્ચયૅ સહિત ખુશી થયેા. તેણે સેવકને કહ્યું, રાજક્કર । તને સાબાશી ઘટે છે. મારી મનેત્તિ તે યથાર્થ રીતે જાણી લીધી છે. ભદ્ર ! કહે, આ ક્રાને મેહેલ છે, અને મનેાહર કન્યા કૈાની છે ? સેવક એક્લ્યા—મહારાજા ! આ તમારો પરમ ભક્ત રાજા દીપચંદ્રની રાણી દીપવતીના મેહેલ છે. રાણી દીપવતીની કુક્ષિરૂપી કમલિનીમાં હંસલી સમાન એ સૂર્યવતી નામે તેની પુત્રી છે. એ રાજકુમારી પવિત્ર ગુણની ખાણૢ છે, ત્રણ ભુવનમાં સારરૂપ છે, અને કળાઓના ભડાર છે. વિધાતાએ એક સ્થાને પેાતાની રચનાનું સૌંદર્ય જોવા માટે બનાવી હાય તેવી તે મનેહર છે. એ બાળા આપને માટેજ તૈયાર થઈ છે. તેણીના પૂજ્ય પિતાના એવા સંકલ્પ છે કે, આપણી રાજધાનીમાં મીજમાન થઈ આવેલા મહારાન્ત પ્રતાપસિહુને આ ભાગ્યવતી કન્યાનીજ ભેટ કરવી. આ સાંભળતાંજ પ્રતાપસિંહને અતિ આનંદ ઉત્પન્ન થઇ આવ્યા, તેના શરીર ઉપર રામે ગમ પ્રગટ થયા, આનંદનાં અશ્રુથી નયનકમળ ભરાઇ ગયાં. તેણે સેવકને કહ્યું, ભદ્રે ! આ બધી વાત્તા શી રીતે છે ? તે કહે. સેવક ખેલ્યા—મહારાજા ! જ્યારથી આ રાજકુમારીતા હૈવન વયમાં પ્રવેશ થયા છે, ત્યારથી અમારા રાજાને ચિંતા પ્રગટ થઇ છે. આવી સુ ંદર કન્યાને યોગ્ય પતિ શોધવા માટે મહારાજાએ અનેક ઉપાય કરવા માંડયા, તથાપિ કાઈ યોગ્ય ગ્રાહક મળતો નહોતો. મહારાજાના હૃદયમાં એ ચિંતાની વાળા પ્રજ્વલિત થઈ પ્રવર્ત્તતી હતી, તેવામાં આપ મહારાજાની વધામણી આજે વનપાળના મુખથી સાંભળવામાં આવી. રાજ્યાભિષેકના મહેાત્સવને પ્રસંગે આપનુ આગમન સાંભળી, તેમને અપાર આનંદ થયા. તેજ પ્રસંગે મંત્રીની સાથે મહારાજાએ જણાવ્યુ કે, આજના મહાત્સવમાં કુશસ્થલીના મહારાજાનું આગમન મને વિશેષ હર્ષદાયક થઇ પડયું છે. રાજકન્યા સૂર્યંતીની જે ચિંતા મને ઉદ્વેગ કરાવતી હતી, તે ચિંતાને For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ રાજકન્યાનું દર્શન આજે અંત આવ્યો છે. મારી ઈચ્છા એવી છે કે, કુશસ્થલીના મહારાજા પ્રતાપસિંહ આપણાથી મોટા રાજા છે, તેઓની તરફ રાજભક્તિ દર્શાવવી, એ આપણો ધર્મ છે. તેવા સમર્થ મહારાજા જ્યારે આપણે ઘેર આવે, ત્યારે આપણે તેમનું ઉત્તમ આતિથ્ય કરવું જોઈએ. મહા પ્રતાપી પ્રતાપસિંહને આપણું રાજ્ય તરફથી કોઈ પણ ભેટ ધરવી જોઈએ. તે મારી એવી ઈચ્છા છે કે, તે પ્રતાપી મહારાજાને રાજકુમારી સૂર્યવતીની ભેટ કરવી, અને એ કન્યારત્નને સર્વ રીતે તે યોગ્ય વર છે. આ પ્રમાણે રાજા દીપચંદ્ર અને તેમના મંત્રી વચ્ચે વાતચીત થયેલ હતી, તે મેં પ્રત્યક્ષ રીતે સાંભળી હતી, તેથી હું આપને આપના મનોરથ સફળ થવા માટે કહેવાને શક્તિમાન થઈ શક્યો છું. રાજ સેવકનાં આવાં વચન સાંભળી પ્રતાપસિંહના આનંદમાં વિશેષ વધારે થ, દીપશિખા નગરીનું દર્શન સંપૂર્ણ રીતે કૃતાર્થ થયું, પ્રયાણ વખતે પિતાને જે શુભ શુકન થયેલાં, તે આજે સફળ થયાં, એમ તેને નિશ્ચય થયો. આ પ્રમાણે આનંદ ઉદધિમાં તણાતા બંને રાજાઓએ સ્વારીના ઠાઠ સાથે રાજકારમાં પ્રવેશ કર્યો, અને રાજકન્યા સૂર્યવતીના સૌભાગ્ય પ્રતાપસિંહ રાજાના હૃદયકમલમાં પ્રવેશ કર્યો. મોટા સત્કારથી મહારાજાનું સન્માન કરી ક્ષાત્રકુલ દીપક દીપચંદ્ર પિતાના આત્માને કૃતાર્થ માનવા લાગ્યો. રાજદ્વારની પાસે એક સુંદર મહેલમાં પ્રતાપસિંહને ઉતારવામાં આવ્યું, અને તેની ચતુરંગ સેના રાજ્યના વિશાળ સંખ્યાલયમાં ગોઠવી દીધી. પ્રતાપસિંહના પરિકરથી, અને રાજકીય સમૃદ્ધિથી રાજા દીપચંદ્રની રાજધાની વિશેષ શોભવા લાગી. - જ્યારે પ્રતાપસિંહની સ્વારી રાણી દીપવતીના મહેલ પાસે આવી હતી, તે વખતે સુશોભિત રાજકન્યા સૂર્યવતીની સ્થિતિ પણ પ્રતાપના જેવી જ થઈ હતી. પ્રતાપસિંહની પ્રતાપી મૂર્તિ જોઈ, એ મુગ્ધાના મનમાં મદનનો જન્મ થયો હતો, કામના વિકારોએ એ નવ યુવતિને ચોતરફથી ઘેરી લીધી હતી. પિતાની સ્થિતિ હજુ માતા પિતાને આધીન છે, પિતે પરતંત્રતાના પાસમાં પડેલી છે, તથાપિ તે રાજબાળાએ સંકલ્પ કર્યો હતો કે, આ મારા દક્ષિણ પાણીને ગ્રહણ કરનાર આ પ્રતાપી મહારાજાજ થાય. આ સુંદર શરીરનો ભક્તા ભવિષ્યમાં આ પ્રતાપ શિવાય બીજો કોઈ નથી જ. જે પૂર્વનાં કાંઈ પણ સુકૃત હાય, કાંઈ ધર્મની ઉપાસના કરી હોય, જૈન વ્રત તથા તપસ્યા જે પૂર્વે કાંઈ પણ આચર્યો હોય, તે આ પ્રતાપસિંહની સાથે આ શરીરને સંબંધ થશે. આ સંકલ્પ કરી, રાજકન્યા પ્રતાપની મનહર મૂર્તિના મેહમાં પડી હતી. પ્રતાપ રાજાના રાજ તેજથી તે મુગ્ધ રમણી આકર્ષાણી હતી, પ્રતાપના અંગના પ્રત્યેક અવયવ અવલોકી, એ રાજકન્યાની પ્રીતિરૂપ લતા વૃદ્ધિ પામી હતી, પ્રતાપના સૈાદર્ય રસનું પાન કરતી, એ ચંદ્રમુખી નિર્નિમેષ દૃષ્ટિએ તેના સામું જોઈ રહી હતી, પૂર્ણ ચંદ્ર પ્રત્યે ચકેરીની જેમ એ ચતુરાની ચિત્ત વૃત્તિ દેખાતી હતી. મહારાજા પ્રતાપસિંહ દીપશિખા નગરીની શોભા જોઈ, મનમાં આનંદ પામ્યો હત, તે પછી જ્યારે નગરીના મધ્ય ભાગમાં આવેલા શ્રી જિન ચત્યનાં દર્શન કર્યો, ત્યારે તેને વિશેષ આનંદ થયો હતો. એ વિમાન જેવા ચૈત્યમાં સ્થાપિત કરેલા શ્રી આદીશ્વર For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આનંદ મંદિર, પ્રભુને તેણે ત્રિકરણ શુદ્ધિથી વંદના કરી, પિતાની ઉત્તમ ભાવના ભાવી હતી. રાજ દીપચંદ્ર પ્રતાપસિંહને પ્રસન્ન કરવા અનેક જાતની ગોઠવણ કરી હતી. મોટા ઠાઠ માઠથી નગરીમાં પ્રવેશ કરાવી, નગરીના વિશાળ રાજમાર્ગો શણગારવામાં આવ્યા હતા. પ્રત્યેક ચત્વર ઉપર મહારાજાને સન્માન આપવાને પ્રજા વર્ગનાં ગૃહસ્થોનાં મંડળ ગોઠવ્યાં હતાં, શેરીઓમાં આવેલી હવેલીઓમાં ઉભી રહેલી કુલીન કાંતા બંને નૃપતિઓને બહાલથી વધાવતી હતી. આ સુંદર દેખાવથી અને મધ્ય ભાગમાં આવેલા જિન ચૈત્યની વંદનાણી, રાજકન્યાના અવલોકનથી, રાજ સભાના સન્માનથી અને સુંદર ઉતારાની ગોઠવણથી કુશસ્થલીના મહારાજાને એટલે બધે આનંદ થયો છે, જે આનંદ તેના વિશાળ હૃદયમાં પણ સમાઈ શો નહિ પ્રકરણ ૫ મું. પટરાણીની પદવી. SિT જે પ્રાતઃકાળનો સમય હતો, દીપશિખા રાજધાનીમાં આનંદ ઉત્સવ સમાપ્ત થઈ રહ્યા હતા, રાજકુમારી સૂર્યવતીના લગ્ન પ્રસંગે આવેલા વિદેશી મિજમાને વિદાયગીરીના પિશાક લઈ પિતપોતાના સ્થાન પ્રત્યે જવા તૈયારી કરતા હતા. રાજા દીપચંદ્ર નીમેલા સરકાર મંડળ તરફથી સર્વ જાતની ગોઠવણ થતી હતી, સર્વની આગળ યોગ્યતા પ્રમાણે વરિષ્ટ વાહને હાજર થતાં હતાં, આહત ભકત સ્નાન મંગળ કરી જિન ચૈત્યની પૂજામાંથી પરવારી સ્વસ્થાન પ્રત્યે જવા ઉત્કંઠિત થતા હતા. આ સમયે મહારાજા પ્રતાપસિંહના ઉતારાને મેહેલ નવરંગિત શોભા ધરી રહ્યો હતો, તેના દ્વાર આગળ ભૈરવ રાગને દર્શાવનારાં વિવિધ વાજિંત્ર વાગી રહ્યાં હતાં. રાજા દીપચંદ્રની કુળદીપિકા સુર્યવતીએ કુશસ્થલી રાજધાનીનું રાણી પદ મેળવ્યું હતું. મહારાજા પ્રતાપસિંહ જેવા પ્રતાપી પતિના સમાગમના સુખથી એ સુંદરી સર્વ રીતે સાર્થક થઈ હતી. સૂર્યવતી જેવી સગુણ સુંદરીની ભેટ લઈ પ્રતાપસિંહ પિતાના આત્માને પુણ્યવાન ગણતો હતો. પિતાની આ મુસાફરીમાં તેણે માટે વિજય, મોટો લાભ, સર્વોત્તમ સમૃદ્ધિ અને સર્વ શ્રેષ્ટ વિલાસ પ્રાપ્ત કર્યો હોય, તેમ માનતા હતા. રાણી દીપવતી પિતાની પુત્રીને માટે નવા નવા પદાર્થો તેના સ્વતંત્ર મહેલમાં મોકલાવતી હતી. પ્રભાતમાં સુખ શયન પુછવાને રાણી દીપવતીની દાસીઓ ગમનાગમન કરતી હતી. રાજા દીપચંદ્ર પુત્રી સંબંધી સર્વ ચિંતામાંથી મુક્ત થઈ પિતાના યોગ્ય જામાતાની બરદાશ માટે અનેક જાતના ઉપચાર કરતે હો. ટુંકામાં એટલું કે, મહારાજ પ્રતાપસિંહ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ પટરાણીની પદવી. ૧૧ પોતાની રાજધાનીથી પશુ અધિક વૈભવ સોંપાદન કરી શ્વસુર ગૃહમાં રહ્યા હતા, અને તે નીચેની પ્રસિદ્ધ કહેવત ખરાબર સાર્થક કરતા હતા. “ વ્રુષ્ટનિવાસઃ સ્વતંતુથો નાળામ્ ॥ ’ આ સમયે એક પુરૂષ પ્રતાપસિહુના મેહેલ પાસે આવી ઉભા રહ્યા, તેણે સભ્યતાના વેષ ધારણ કર્યું હતેા, તેના વિશાળ લલાટ ઉપર વિદ્વતાનું તેજ પ્રકાશતું હતું, દ્રવ્યની અપેક્ષા છતાં તે નિઃસ્પૃહ દેખાતા હતા, એક હાથમાં સામુદ્રિકનું પુસ્તક ધર્યું હતું, બીજા હાથમાં મંત્ર જપતી માળા રહેલી હતી, તેની નિર્મળ મનેવૃત્તિમાં પ્રતાપસિંહ જેવા કૃતજ્ઞ અને વિદ્યા પરીક્ષક રાજાને મળવાની ઉત્કંઠા ઉત્પન્ન થઇ હતી. દ્રવ્યના લાભ કરતાં પોતાના ગુણની પરીક્ષા કરવાના લાભ તે વિશેષ માનતા હતા. તેણે દ્વારપાળને પેાતાનું આગમન મહારાજાને સૂચવવા કહ્યું, એટલે તત્કાળ દ્વારપાળ મહારાજાને નિવેદન કરવા આવ્યા. આ વખતે મહારાજા પ્રતાપસિ ંહ નિત્ય ક્રિયામાંથી નિવૃત્ત થઇ, પેાતાની પ્રિયતમા સુથૈવતીની સાથે વાત્તા વિનાદ કરતા હતા. દ્વારપાળે તે ખબર કહ્યા, એટલે પ્રતાપ રાજા ખુશી થયે, અને પેાતાની પ્રિયાને કહ્યું, કેમ પ્રિયા ! સામુદ્રિકવેત્તાને ખેલાવી કાંઇ વિદ્યા વિનેદ કરવા છે ? તમારી શી ઇચ્છા છે ? સૂર્યવતી સાન ંદા થઇ ખેાલી— પ્રાણેશ ! જેવી આપની ઇચ્છા. પ્રિયાની મનેત્તિ જાણી રાજાએ આજ્ઞા કરી, એટલે દ્વારપાળ તે સામુદ્રિક લક્ષણ જાણુનારને ખેલાવી લાવ્યેા. જ્યાં પ્રતાપસિંહૈં અને સૂર્યવતી બેઠાં હતાં, ત્યાં તેને દાખલ કર્યું. તે વિદ્વાન પુરૂષ આશીષ આપી ઉભા રહ્યા, એટલે રાજા પ્રતાપસિંહે તેને સન્માન પૂર્વક આસન ઉપર બેસાયા. મહારાજાએ કુશળતા પ્રશ્ન પૂર્વક પુછ્યું, આપ કાણુ । ? અને કયાંથી આવે છે ? તે વિદ્વાન પુરૂષ ખેલ્યા— પૃથ્વીપતિ ! હું સામુદ્રિક લક્ષણ જાણનાર એક વિદેશી વિદ્વાન છું. ધણા દિવસ થયાં આ દીપશિખા નગરીમાં આવી વસ્યા છું. મહારાજા દીપચંદ્ર મારી વિદ્યાની કદર જાણી મને આશ્રય આપે છે. તે કુશળ મહારાજા મતે ધણી વાર ખેલાવી મારી વિદ્યાની પરીક્ષા કરે છે, અને તેથી ખુશી થઇ, મતે યોગ્ય ઇનામ આપે છે. હું ભિક્ષા કે, દક્ષિણા લેનાર યાચક નથી, પણ રાજાએ તથા ગૃહસ્થાને ખુશી કરી ઇનામ લેનારા છું. હું પ્રથમથીજ દાન પાત્ર થવા ઇચ્છતા નથી, પણ ઇનામ કે, ઉપહાર પાત્ર થવાને ઇચ્છું છું, મને દ્રવ્યને લાભ નથી, પણ ગુણજ્ઞની સાબાશીના લાભ છે. આપ મહારાજાની સત્કીર્તિ મેં પ્રથમથીજ સાંભળેલી છે. એક વખતે આપની સત્કતિ મને આપની રાજધાની તરપ્ આકર્ષણ કરવા તત્પર થઇ હતી, પણ મહારાજા દીપચંદ્રના દ્રઢ ગુણાએ મને અહીંજ બાંધી લીધા છે, આપ ઉત્તમ ગુણજ્ઞ, અને શ્વેતા છે।, તેથી આપની પાસે અનેક ગુણીજન આવ્યા હશે, પણ આ એક અલ્પ ગુણીને તેની વિદ્યાની પરીક્ષા કરી ઉત્તમ ન્યાય આપવા કૃપા કરશે. આ વખતે હું ખાસ આપને કહેવા આવ્યો છું કે, મહારાજા દીપચંદ્રનાં રાજકુમારી રૈવતીનાં સામુદ્રિક લક્ષણ ચમત્કારી છે, જે આપને ધ્યાન પૂર્વક સાંભળવા યાગ્ય છે. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર, તે વિદેશી વિદ્વાનનાં આવાં વચન સાંભળી પ્રતાપસિંહ હાસ્ય કરી બો– પંડિતવર્ય ! આ તમારાં રાજકુમારીનાં સામુદ્રિક લક્ષણ કેવાં છે? તે યથાર્થ રીતે જણાવો. પ્રતાપસિંહનાં આ વચન સાંભળી, તે ચતુર વિદ્વાન બોલ્યો–મહારાજા ! એ રાજકુમારીનાં સર્વ લક્ષણ મેં તેમના પિતાના દરબારમાં જોયેલાં છે. હવે તેમની ફળશ્રુતિ સંભલાવવા માટે જ હું અહીં આવ્યો છું. એ રાજકુમારીને આપ મહારાજા પટરાણીની પદવી આપજે, એ લક્ષણોથી અને ભાગ્યથી સર્વ રીતે એગ્ય છે. તેમનાં હસ્તની અને લલાટની રેખાઓનાં લક્ષણથી હું કહી શકું છું કે, એ મહા દેવીનાં કુક્ષિ રનમાંથી બે ગુણવાન પુત્ર પ્રગટ થશે. જેમ રહણગિરીની ભૂમિ રત્નને જન્મ આપે, તેમ તે બે કુળદીપક પુત્રને જન્મ આપશે, તેમના ભાગ્યવાન બે પુત્રોથી પિતા, શ્વસુર, પિતામહ અને શિરછત્ર માતામહ પણ પૃથ્વીમાં પ્રખ્યાત થશે. આ મનોજ્ઞ મહાદેવી તમારા અંતઃપુરને દીપાવશે, તેમના ધાર્મિક અને પવિત્ર પુત્રથી જગતમાં ધર્મ કીર્તિનો પ્રસાર થશે, એ મહા દેવીના પ્રભાવથી તમારે પ્રભાવિક પ્રતાપ પૃથ્વી ઉપર ગ્રીષ્મ રૂતુના સૂર્યની જેમ તપશે, અને પ્રત્યેક સ્થળે તમારી વિજય પતાકા ફરકશે. વળી સૂર્યવતીના સૂર્ય જેવા તેજસ્વી પુત્રથી આ ભરતક્ષેત્ર સર્વદા પ્રકાશીત રહેશે, અને ભવિષ્યમાં ભારતની જન પ્રજા પિતાના પવિત્ર ધર્મની સાથે તેના નિર્મળ ગુણનું યશગાન કર્યા કરશે. તે વિદ્વાનનાં આવાં વચન સાંભળી પ્રતાપસિંહના મુખ ઉપર હની પ્રભા પ્રસરી રહી, અને તત્કાળ તે મધુર અને ગંભીર સ્વરે બોલી ઉઠ–ભદ્ર ! તમારાં વચન યથાર્થ થાઓ. આજથી હું આ સૂર્યવતીને પટરાણુની મહાન પદવી આપું છું કુશસ્થલીની રાજધાનીમાં એ મહાદેવી હવે પટરાણી થઈ પૂજાશે, અને મારા અંતઃપુરનો ઉત્તમ અલંકાર થઈ સર્વદા રાજ માનથી વિરાજમાન થશે. આ પ્રમાણે કહી, મહારાજાએ તે સામુદ્રિક વેત્તાને એક અમૂલ્ય હાર અર્પણ કર્યો, અને પ્રણામ કરી તેના પ્રસન્ન મુખ કમળની આ શિષો ગ્રહણ કરી, ક્ષણવાર પછી તે વિદ્વાન આનંદ પામતો રજા લઈ ચાલતો થયો, અને મહારાજા પ્રતાપે સૂર્યવતીને પટરાણીનું સંબોધન આપી, પ્રેમપૂર્વક આલિંગન કર્યું. દીપશિખાના મહારાજાની રાજપુત્રીએ કુશસ્થલીના મહારાજાનાં પટરાણની પદવી પ્રાપ્ત કરી. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ હું. પહેલીપતિને પરાભવ, (૩ પશિખા નગરીને મહારાજા સભામંડપમાં ખેડા છે, મંત્રીએ તથા સામતા આવી હાજર થયા છે, એક તરફ઼ વારાંગના નૃત્ય ગીત કરે છે, રાજા દીપચંદ્રના સિંહાસનની દક્ષિણ ભાગે પ્રતાપસિંહ બેઠી છે, સાસરા અને જમાઈના સંબંધ પ્રતિદિન પ્રીતિમાં વધતા જાય છે, મહારાજા પ્રતાપસિહુ પોતાની રાજધાનીમાં જવા વારંવાર પ્રાર્થના કરે છે, તથાપિ રાજા દીપચંદ્ર અતિ આગ્રહથી તે પ્રાર્થનાના ભંગ કરે છે. દિવસ ઉપર દિવસ, અને માસ ઉપર માસ, ચાલ્યા જાય છે, હવે પ્રતાપસિ’હની પ્રાર્થના સફળ થવાની વક્કી છે. ધણા સમયને લઇ રાજા દીપચંદ્રને પેાતાના દ્રઢ આગ્રહ શિથિલ કરવા પડયે છે. આજ કાલ વિદાયગિરીને સમય પાસે આવતા જાય છે, સૂર્યવતીના વિયેાગ તેની માતા દીપવતીને સહન કરવાને સમય આવતે જાય છે. સૂર્યવતી પેાતાની રાજધાની જોવાને ઉત્ક્રાંતિ છે, પણ પિતા અને માતાના વિયાગથી તેણીનું હ્રદય કંપાયમાન થાય છે. વનમાં ખાવાના WEBS આ સમયે દ્વારપાળે આવી નમન કરી દીપચંદ્ર રાજાને જણાવ્યું કે, મહારાજા ! કોઇ દૂત આપને મળવા આÀા છે, અને તે સત્વર મળવા ઇચ્છે છે. દીપદે આજ્ઞા આપી, એટલે દ્વારપાળ તે પુરૂષને લઇ સભામાં આવ્યા. દૂરથી મહારાજાને પ્રણામ કરી ઉભા રહ્યા, અને તેણે રાજસભાના લોકેા તરફ દ્રષ્ટિ કરી, તે ઉપરથી રાજા દીપચંદ્રે તેનું હૃદય જાણી લીધું, અને તત્કાળ સભા વિસર્જન કરી. ચેડા મત્રીઓ અને ખાસ સામતાને સમસ્યાથી રેકી, પોતે બેસી રહ્યા. તે દૂત ખે!ક્લ્યા—મહારાજા ! હું સિ ંહપુરથી આવું છું, આપની ભત્રીજી ચંદ્રવતીના પતિ શુભગાંગ રાજાએ મને માકલ્યા છે. તેમણે કહ્યું છે કે, અમારા સિ ંહપુરનગરથી પૂર્વમાં વાસતિકા નામે એક ભય કર અટવી છે, તેની અંદર શૂર નામે એક પક્ષીતિ રહે છે, તેને આચાર અતિ દુષ્ટ છે, તે અમારી સાથે માટું વર રાખે છે. હમણાં એવું બન્યું કે, અમારા મહેકમાંથી એકાવલી હારની ચોરી કરી, ચાર લેકા નાશી ગયા, અમારા રક્ષકાએ તેની પુ પકડી, અને છેવટે તેએને બાંધી પકડી લાવ્યા; જ્યારે તેમને માર મારવામાં આવ્યા, એટલે તે માની ગયા કે, અમે ? પલ્લીપતિના દાસ છીએ, અને તમારા હારના ચાર છીએ. અ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આનંદ મંદિર. મારા સ્વામી પલ્લીપતિના કહેવાથી અમે આ ચોરી કરેલી છે. તે સાંભળતાંજ મને ક્રોધ ચડયા, અને તેમની પાસેથી હાર લઇ તેને શૂળીએ ચડાવવાની શિક્ષા કરવામાં આવી, જે શિક્ષાથી એ દુષ્ટ ચાર પચત્વને પ્રાપ્ત થયા. આ ખબર કાઇ બાતમીદાર પાસેથી સાંભળી શૂર પલ્લીપતિને અતિ કાપ ચડી આવ્યા. તે વનેચરનું મોટું સૈન્ય લઈ સિંહપુર ઉપર ચડી આવ્યા છે. અત્યારે મારા નગર ઉપર માટે ધેરા નાખી એ દુષ્ટ વરેચર પડયા છે. દ્રવ્યના નિધાનને જેમ સર્પે વીંટાઇ વળે, તેમ તેના સૈનિકે મારા નગરને વીંટાઇ વળ્યા છે. તે જો તમારાથી બને તે માટું સૈન્ય લઇ મને સહાય કરવા આવશે. આપત્તિ વખતે સહાય કરવી, એ સંબંધીને ધર્મ છે. મહારાજા ! આ પ્રમાણે શુભગાંગ રાજાએ મને કહેવાને મેકલ્યા છે. તે સાં ભળી દીપચંદ્ર વિચારમાં પડયા, એક તરફ પૈતાને સિંહપુરના રાજાને સહાય કરવા જવું જોઇએ, અને ખીજી તરફ એ પલ્લીપતિ ધણા દુય છે, તેની સામે જવું, તે પણ અતિ વિષમ છે. આ બંને વિચારરૂપ હિંચકામાં દીપચંદ્રનું શકિત મન આંદોલિત થવાલાગ્યું, તે ચિંતાની અસર તેની મુખાકૃતિપર છવાએલી જોઇ, પ્રતાપસિંહે પુછ્યું, રાજેંદ્ર ! ક્રમ વિચારમાં પડયા છે ? તે પક્ષીપતિ કેવા છે ? દીપચંદ્ર ખેલ્યા—મહારાજા ! એ પ લીતિ ખરેખર યમદૂત છે, એ પ્રદેશમાં તેની હાક વાગે છે. વાસતિકા અટવીના અ ધા માર્ગ તેણે રયા છે, ચાર લેાકેાની માટી સેના તેના તાબામાં છે, તેના ભયથી લાકા ત્રાસ પામે છે, તેણે આસપાસના માર્ગ રોક્યા છે, તેથી કાઇ તે રસ્તે જઇ શકતું નથી. ધણા લકાના વ્યાપાર ભાંગી ગયા છે, તેના તાબામાં રહેલી વનેચરની સેના સર્વે સ્થળે ત્રાસ વર્તાવે છે. મહારાજા ! વધારે શું કહેવું ? તેની ઉપર ચડી જવામાં પરાભવ શિવાય ખીજું કાંઇ થવાનુંજ નહીં. અમારી નગરી પણ કુગ્રહની જેમ તેનાથી ભય પામે છે. આ વખતે શુભગાંઞ રાજાની સહાય કરવી જોઇએ, પણ એ દુષ્ટની સામે થવાને મારી હિ'મત ચાલતી નથી. આ વિષે તમારી શી સલાહ છે ? દીપચંદ્રનાં આવાં વચન સાંભળી હસ્તીની ગર્જના સાંભળી જેમ કેશરીસિ તુ ગાજી ઉઠે, તેમ પ્રતાપસિંહ ગાજી ઉડયેા. તેનામાં ક્ષાત્રતેજ પ્રકાશિત થઇ ગયું. રાર્યતાને પ્રભાવ તેના અંગે અંગમાં વ્યાપી ગયા, દક્ષિણુ હાથમાં ખડ઼ે ઉંચુ કરી તે એયા—દીપશિખા પતિ ! ચાલા, સત્કર તૈયારી કરા. ક્ષાત્રતેજની આગળ એ પક્ષીતિ ક્રાણુ માત્ર છે ? શીયાળથી કેશરી કેમ ભય પામશે ? ક્ષત્રીય વીરની આગળ તે વીચરના શા ભાર છે ? આટલું કહેતાંજ તેણે પ્રયાણુની ભેરી વગડાવી. પ્રયાણનું વાદ્ય સાંભળી તેની ચતુરંગ સેના સજ્જ થઇ ગઇ, તેના શૂરવીર સુભટા મસ્ત થઇ માહાલવા લાગ્યા. યુદ્ઘના ઉત્સાહથી સર્વનાં મન પ્રષુલ્લિત થઇ ગયાં. પ્રતાપસિંહના પ્રતાપનું તેજ પ્રત્યેક સૈનિકમાં પ્રગટ થઇ ગયું. આવી મહાન તૈયારી જોઇ રાજા દીપચંદ્ર આશ્ચર્ય પામી ગયા. પ્રતાપની ઉત્સાહ રાક્તિ જોઇ તેના મનમાં નિશ્ચય થયા કે, આ પ્રતાપી પ્રતાપ જરૂર પલ્લીપતિને પરાભવ કરશે. શુભ મુત્તે પ્રયાણ કરી સમથળને વિષમ કરતું, તે વિષમસ્થળને સમ કરવું, For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નીપતિને પરાભવ. ૧૫ પ્રતાપનું સૈન્ય સિંહપુરની પાસે આવી પહોંચ્યું. તે નગરની સરિતાના તીર ઉપર પ્રતાપે પોતાની છાવણી નાખી. એક મેટા વિશાળ તજીમાં રાજા પ્રતાપસિંહ, અને દીપચંદ્ર સાથે રહ્યા. શુભગાંગ રાજાને સહાય કરવા આવેલા આ ખતે રાજાએની ખબર શૂર પક્ષીપત્તિને કાઇ ખાતમીદારથી મળી. પેાતાના સૈન્ય ઉપર માટે ધેરા થશે, એવી તેના ભિલ્લેને ધારતી લાગી, તેથી ભલ્લાએ પન્નીપતિને કહ્યું કે, કુશસ્થળીના પ્રતાપ બળવાન છે, તેની સાથે દીપચંદ્રની સેના મળવાથી તેમના લશ્કરને માટે જમાવ થયેલા હશે, તેથી આપણે અહીંયી નાશી છુટવું ચેગ્ય છે. તેમનાં આવાં કાયરતાવાળાં વચન સાંભળી પક્ષીપતિએ કહ્યું, બહાદૂર સૈનિકા ! તમે દ્રઢ થઇ ઉભા રહેજો, આવા કાયરતાના વિચાર લાવશે નહીં. વનેચરની સેના આગળ નાગરીક સેના કાણુ માત્ર છે ? વીર પુરૂષો મૃત્યુથી ખીતા નથી. તમે ધૈર્યતા રાખા સામા થાએ, હવે નામવાના અવકાશ નથી. કુશસ્થળીના પ્રતાપના પઝામાં તમે સપડાયા છે, તે હિંમત હશે તા, તેમાંથી છટકી શકશે. શૂર પીપતિનાં આવાં વચન સાંભળી, વનેચરાને દઢ હિંમત આવી. તત્કાળ દીપકમાં પતંગીયાની જેમ તે મરણીયા થઇ યુદ્ધ કરવા તત્પર થયા. તેઓએ વિચાર્યું કે, જે આપણે નાશી જશું, તે લેકમાં આપણું હાસ્ય થશે. પછી ધનુષ્ય બાણુ લઇ, પ્રતાપના સૈન્ય ઉપર ધસી આવ્યા, વર્ષા કાળના મેઘની જેમ માણેાની દૃષ્ટિ કરવા લાગ્યા, દશે દિશાઓને ખાણાથી ઢાંકી દીધી. વનેચરના ધસારા જોઇ, પ્રતાપસિંહના સૈનિકા યુદ્ધ કરવા સામા થયા. અને સૈન્યની વચ્ચે ભયંકર યુદ્ધ પ્રવર્ત્ય. ધનુષ્ય, બાણુ, ખડગ, ભાલા, અને અગ્નિ શસ્રની વૃષ્ટિ થવા માંડી. વીર લેકેાના ચરણ ધાતથી પૃથ્વી કાંપવા લાગી. વનેચર લાંકા મરણીયા થઇ પ્રતાપના સૈન્ય ઉપર તુટી પડયા. યુદ્ધ વિરાના હાકારથી ગગન ગાજી ઉડયું, શૂરવીરાના સિંહનાદથી બધું વિશ્વ શબ્દાત્મક થઈ ગયું. આ અવસરે કાપથી રાતાં લાચન કરતા, પદ્ઘિપતિ મદગધી ગજેંદ્ર ઉપર ચડી, સૈન્યની મેાખરે આવ્યેા. તેના ગજેંદ્રના મદગંધથી પ્રતાપની સેનાના ગજે ચીસ પાડી નાસવા લાગ્યા. તેણે પેાતાના પ્રાળ ધસારાથી પ્રતાપના સૈન્યમાં ભંગાણ પાડયું. તે જોતાંજ રાજા દીપચંદ્ર ચમકી ગયા, તે વિચારમાં પડયા કે, આ શું થયું ? હવે શી રીતે જીતી શકાશે ? દીપચંદ્રની શંકા જાણી પ્રતાપસિંહે પોતાના રથ આગળ હંકાર્યો. સારથિએ ચતુરાઇથી રથ હાંકી પ્રતાપને આગળ કી, વીર રસને વધારનારાં વાજિત્રા વાગતાં હતાં. પ્રતાપે બાણાની વૃષ્ટિ કરી, વનેચરને હડાવી દીધા. પ્રતાપસિ ́તુના પ્રાઢ પ્રતાપરૂપ દીપકમાં વનેચરા પતંગીયા થઇ પડવા લાગ્યા. કેટલાએક બાવરા બની કઈ દિશામાં જવું, તેમ ચિંતાતુર થવા લાગ્યા, દશે દિશામાં ભીન્ન લેાકેાની સેના વીખરાઇ ગઇ, પછી પ્રતાપે ક્ષણ માત્રમાં પર્લીપતિ ભયભીત થઇ પ્રતાપની શરણે આવ્યા. આજ દિન ચારીના માલ તેણે પ્રતાપને તાબે કર્યું. પ્રતાપસિંહની સેના એવી ટી કે, પક્ષીતિના કબજામાંથી કાટી ગમે ધન માલ લઇ, પ્રતાપસિંહની આગળ હાજર કરી દીધા, પ્રતાપની વિજય પતાકા ચડેલી જોઇ, પક્ષીપતિને કેદ કરી લીધા. સુધી એકઠા કરેલા લેાકાના For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આનંદ મંદિર. રાજા દીપચંદ્ર ખુશી થયે, અને સિંહપુરને રાજા શુભાંગ હર્ષ પામતો પ્રતાપસિંહની પાસે આવ્યો. પ્રતાપશાળી પ્રતાપસિંહને અને દીપચંદને પ્રણામ કરી, તે નમ્ર વચને બે –મહારાજ ! આપે પધારી અને વિજયદાન દીધું છે. આ વિશ્વનો મહા રિપુ પલીપતિને પરાભવ કરી, આપે અનેક આશિષ સંપાદન કરી છે, અમારા બધા પ્રદેશને આપ મહારાજાએ નિષ્ફટક કર્યો છે. આ સિંહપુર આપનું સદાને માટે આભારી છે. પછી તેણે પિતાના સંબંધી દીપચંદ્ર રાજાની પણ કેટલીએક પ્રશંસા કરી, તેના સંબંધને લઈ, પ્રતાપસિંહ જેવા એક પ્રતાપી રાજાને સંબંધ જાણી શુભગાંગને વિશેષ આનંદ થયો. પહેલીપતિની પલ્લીને ઠેકાણે પ્રતાપે પિતાની પ્રિયાના નામથી સૂપુર નામે એક નગર વસાવ્યું. શુભાંગ રાજાના આગ્રહથી સિંહપુરમાં કેટલાએક દિવસ રહી, મહારાજા પ્રતાપસિંહ તથા દીપચંદ્ર રાજા પાછા દીપશિખા નગરી તરફ જવા તૈયાર થયા. મહાન ઉપકારમાં દબાએલા શુભાંગ રાજાએ એ બંને નૃપતિઓની એકનિષ્ઠાથી અને ભક્તિથી સેવા કરી હતી. પલ્લીપતિએ જે ચોરીને માલ એકઠો કર્યો હતો, તે માલ તે તે માલ ધણીને બેલાવી પ્રતાપે સેંપી દીધો. ત્યારથી વાસંતિકા અટવી નિર્ભય થઈ, અને વ્યાપારી મુસાફરોને માટે સર્વે રસ્તાઓ ખુલ્લા થઈ ગયા. પલ્લી પતિને એક સેવક તરીકે રાખી પ્રતાપસિંહ પિતાના સસરાની સાથે પાછો દીપશિખા નગરીમાં આવ્યું. આથી પ્રતાપસિંહની વિજયકીર્તિ વિશ્વમાં વિશેષ પ્રસાર પામી હતી. પ્રકરણ ૭ મું. માતાને ઉપદેશ, E - 01 - - - ગ કે ઇe 'મ -1 - “ક છે, ગનમણિ પ્રગટ થઈ આકાશને અલંકૃત કરી રહ્યા છે, રાજા દીપચં દ્રના દરબારમાં લોકોની ઠઠ જામી છે, અનેક જાતની તૈયારીઓ થઈ રહી છે, હાથી, ઘોડા, રથ, અને દિલ સજજ થઈ ઉમા છે, અનેક જાતનાં રાજવાહને સજ્જ થઈ રાહ જુવે છે, રાજા દીપચંદ્રના મુખ Bad ઉપર ગ્લાની આવી ગઈ છે, તેના અંતઃપુરમાં શાંતિ સાથે તૈયારી થતી જાય છે. રાણી દીપવતીના મહેલમાં ઘંઘાટ છતાં શાંતિ દેખાય છે, દાસ દાસીઓનાં મુખ ઉપર શોકની છાંયા પ્રસરી રહી છે, નગરીના લોકો ઉત્સાહ વગરના થઈ ઉભા છે. ઘણા વખતથી આનંદ મંગળમાં મહાલેલી દીપશિખા નગરી આજે આનંદ મંગળની સમાપ્તિ સૂચવે છે. વાંચનારને ઉત્કંઠા થઈ હશે કે, આ બધાનું શું કારણ હશે ? બીજું કાંઈ અમંગળ કારણ નથી, મંગળ છતાં અમંગળને દેખાવ આપનારું એ કારણ છે. આજે મહારાજા પ્રતાપસિંહ સર્યવતીને સાથે લઈ પિતાની રાજધાની પ્રત્યે પ્રયાણ કરે છે, તેમના વિયેગથી આ દેખાવ થયેલ છે. રાજા - . For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ માતાને ઉપદેશ. પચંદ્ર અને રાણી દીપવતી, કુમારી સુવતીના વિયોગથી શકાતુર છે. પ્રતાપસિંહ જેવા પ્રતાપી રાજાનું ગમન પણ રાજ દીપચંદ્રને નિરુત્સાહ કરનારું થયું છે. જે મહેલમાં. પ્રતાપસિંહ રહેતો હતો, તે મહેલને શૂન્ય થયેલે જેવાને દીપચંદ્ર અસમર્થ થયો છે. ચિરકાળના સહવાસથી દીપચંદ્ર રાજાને ઘણો આનંદ મળે છે, તે સાથે વળી રાજકુમારી સવતીનો વિયોગ તેને વિશેષ શોત્પાદક થઈ પડે છે. સવતીના સમાગમ સુખને સ વંદા સંપાદન કરનારી તેની સખીઓ, દાસીએ અને બીજો પરિવાર શોકાતુર છે. એક તરફ રાણી દીપવતીએ પોતાની પ્રિય દુહિતાને માટે અનેક પ્રકારને દાયજે તૈયાર કરાવી ગોઠવી દીધો છે, પિતાની પ્રિય પુત્રીના વિયોગથી તેના મુખચંદ્ર ઉપર શેકની મલિન છાયા પડી છે, બાલ્ય વયથી લાલન પાલન કરેલી, અને માતાનાં મધુર વાહાલમાં તથા લાડમાં રમેલી બાળા આજે પોતાની માયાળુ માતાથી વિખુટી પડે છે. ક્ષણે ક્ષણે સંભાળ લેનારી, અને પ્રેમથી સદા મગ્ન રાખનારી માતા આજે ગરીબ ગાયની જેમ પુત્રીને પરાધીનતામાં દોરાવે છે. પિતૃગૃહના વૈભવમાંથી મુક્ત કરી, તેને પતિગૃહના વૈભવમાં મુકે છે. પુત્રીનો જન્મ આવાજ કારણથી અધમ ગણે છે. તેનું સર્વ જીવન બે વિભાગમાં પૂરું થાય છે. જન્મની સાથે જ તેને જન્મભૂમિનો વિયોગ સહચારી થાય છે, તેના સંસારની રચના અન્ય સ્થળેજ આરંભાય છે. માતા પિતાના લાલન પાલનનું સુખ તેને તારૂણ્ય વયના આરંભમાંજ સમાપ્ત થાય છે. પિતગૃહમાં વૈભવ હોય, અને ૫તિ ગૃહમાં દારિક હોય, તે દુહિતા દારિકનીજ ભાગીયણ થાય છે, તેના જીવનની સમાપ્તિ પરાધીનતામાંજ પૂરી થાય છે. કુશસ્થલીનો પતિ જ્યારે તૈયાર થઈ રથ આગળ ઉભો રહ્યા, ત્યાં નયનમાં શેકાયુ ધારણ કરતો દીપચંદ્ર તેની પાસે આવ્યો. અનેક પ્રકારે પ્રીતિનાં વચન કહેવાની તેની ઈ છા હતી, પણ તે બોલી શક્યો નહીં; તેનાં નયનમાંથી અશ્રની ધારા વહેવા લાગી, કઠ રૂંધાઈ ગયો, અને પ્રેમના આવેશમાં તે પૂર્ણ રીતે દબાઈ ગયો. છેવટે તેણે ગદ્ગદ્ સ્વરે કહ્યું, મહારાજા પ્રતાપસિંહ ! તમારી કુશળતા પ્રતિક્ષણે જણાવશે, અને જે પ્રીતિ લતા તમે વાવેલી છે, તેની ઉપર સર્વદા સ્નેહ જળનું સિંચન કરો, તેને ખરું જીવન આપી નવપલ્લવિત કરજે. તમારા ઉદય સાથે સૂર્યવતીના ભાગને સૂર્ય હમેશાં ઉદિત રહી પ્રકાશમાન થયા કરજે. આટલા શબ્દો બોલતાં તેનો કંઠ વિશેષ રૂંધાઈ ગયે, અને તેની પ્રેમવાણી તેના પ્રેમસાગરમાં લીન થઈ ગઈ. તેને આ પ્રેમરૂપ પૂર્ણચંદ્રને જોઈ પ્રતાપસિંહનો પણ પ્રેમસાગર ઉછળવા લાગ્યો. તેના હૃદયમાં અતરંગ પ્રેમ પ્રગટ થવાથી તે પણ વિશેષ બોલી શકે નહીં. છેવટે તેણે એટલા જ શબ્દો કહ્યા કે, તમારી રમણીય રાજધાની છેડતાં મને અપાર ખેદ થાય છે, તમારા સત્કારથી અને તમારી પ્રીતિથી મને જે આનંદ પ્રાપ્ત થયો છે, તેનું વર્ણન કરવાને મારી પાસે પૂરતા ડબ્દો નથી, તમારી પ્રીતિનો બદલો વાળવા મારી પાસે કાંઈ પણ સાધન નથી. તે બદલ વાળશે નહિ, ત્યાં સુધી હું તમારે થાવજીવિત ઋણી છું. પ્રતાપસિંહના આ શબ્દોએ દીપચંદ્રના હૃદયને વીંધી નાંખ્યું. તેવામાં એક દાસે આવી ખબર આપી કે, મહારાજા ! રાણું For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આનંદ મંદિર. દીપવતીને મહેલ પધારેા. સૂર્યવતીભા તમને મળવાની રાહ જોઇ ઉભાં છે. તે સાંભળતાંજ દીપચંદ્ર પ્રતાપસિંહની રજા લઇ દીપવતીના મેહેલ તરફ આવ્યા. પેાતાના પૂજ્ય પિતાને આવતા જોઇ સૂર્યવતીએ લજ્જાથી અભિનંદન આપ્યું. સૂર્યવતીને જોતાંજ દીપચંદ્રનાં નેત્ર અશ્રુથી ભરાઇ આવ્યાં, કંઠે ગદ્ગદ્ થઇ ગયા, પિતાનું પુત્રી વાત્સલ્ય પ્રગટ થઈ આવ્યું. ક્ષણ વાર રાજા ખાલી શક્યા નહીં. પછી મંદ સ્વરે એક્લ્યા—વસે ! તારા વિયેાગ સહન કરવાના સમય અમને પ્રાપ્ત થયા છે. જેવી રીતે તેં તારા વૃત્તથી પિતૃ કુળને પ્રકાશિત કર્યું છે, તેવી રીતે તારા શ્વસુર કુળને ઉન્નળજે. તું આર્હુત ધર્મનો ઉપાસક છું, તેથી તને વિશેષ શિક્ષાની જરૂર નથી. ક્ષત્રિય કન્યાએમાં કુળાભિમાન સ્વાભાવિક હોય છે. બેટા ! સદાચરણથી સુશોભિત થઇ સર્વદા સત્કૃત્ત ધારણ કરજે, અને જ્યારે ઇચ્છા થાય, ત્યારે તારા પિતાની રાજધાનીને અલ કૃત કરજે. તારા સાભાગ્યને સૂર્ય સર્વદા પ્રકાશિત રહેજે—આટલું કહેતાંજ દીપચંદ્ર ગળગળા થઇ ગયા. સૂર્યવતીને બેટી મસ્તક સુ ંઘી શાકમય મુદ્રા સહિત રાન્ત તે સ્થળેથી ચાલી નીકળ્યેા. તારા રાજા દીપચંદ્રના જવા પછી સણી દીપવતીએ સૂર્યવતીને વક્ષસ્થળમાં દબાવી, અને તેના મસ્તકને પ્રેમાશ્રુથી ભીંજાવી નીચે પ્રમાણે કહ્યું—પ્રિય સુતા ! તારા સિવાય આ સુંદર મહેલમાં મને ક્ષણવાર પણ ગમશે નહીં. તારા વિયોગનું દુ:ખ મને સતત પીડા કરશે, તથાપિ પુત્રીને અવતાર પરને અર્થે છે, એટલે બીજો શા ઉપાય ? સૈાભાગ્યના મહિમા પતિગૃહમાંજ વધવાને છે, તારા સર્વ જીવનને! સબંધ શ્વસુર કુળની સાથે રહેલા છે, અને તારા સ ંસારરૂપ વૃક્ષને પલ્લવિત થવાની ભૂમિ પણ તેજ છે. એટલે બીજો કાંઇ ઉપાય નથી. મારી વહાલી સુતા ! તું સર્વ ગુણુ સપન્ન છે, એટલે તને વિશેષ કહેવાની જરૂર નથી, તથાપિ એક માતા તરીકે મારી ફરજ બજાવવા ખાતર હું તને શીખામણ આપું છું. વ્હાલા ! તને હવે એક ખીન્ન રાજ્યમાં મેાકલીએ છીએ, જે રાજ્યમાં તું રાણી થઇ રહેવાની છું. રાજકુમારીની પદવી હવે સમાપ્ત થઇ છે, અને મહારાણીની પદવી તને પ્રાપ્ત થઇ છે. પુત્રી । રાજ્યને અંગે અનેક દોષ ઉદ્દભવે છે. જેવું રાજ્ય વૈભવની ખાણુરૂપ છે, તેવું તે દેષની પણખાણુરૂપ છે. સુખ સૌંપત્તિ, વૈભવ, ભાગ અને વિલાસ એ રાજ્યરૂપ વૃક્ષનાં ફળ છે, અને તે કુળ જે ઉપયેગ પૂર્વક ભાગવ્યાં હાય, તે। પાપનાં કારણુ થતાં નથી, અને ઉપયોગ વિના ભાગવ્યાં હોય તે પાપનાં કારણરૂપ થાય છે. રાજ્ય લક્ષ્મીને મદ ાંર્મક પ્રવૃત્તિને ભુલાવી દે છે. એ મદના પ્રભાવથી ધણા છત્રે નારકીના અધિકારી થયા છે. પ્રિય સુતા ! તેવા રાજ્યમાં હવે શ્રેષ્ટ પદવી સાથે તારા પ્રવેરા થાય છે. તુ ક્ષણે ક્ષણે ચેતીને ચાલજે. પ્રભાતકાળે પતિની પહેલાં જાગી નવકાર મંત્રનું સ્મરણ કરજે, જિન પ્રતિમાની પૂજા કર્યા વગર કદિ પણ બાજન કરીશ નહીં, શ્રાવક ધર્મના સદાચારનુ સેવન કરજે, જે જે આશાતનાઓ છે, તેઓને દૂર કરજે, વિધિથી ધર્મની આરાધના કરજે, ગુણી કે વડીલ વર્ગના વિનય કરજે. મારી પ્રિય પુત્રી ! સર્વદા ત્રિવિધ શાળની યતના કરજે, શીળ એ સુંદરીઓના દિવ્ય અા કાર છે. તારા ભતારની ભક્તિ કરજે, શુદ્ધ હૃદયથી પતિની સેવા કરનારી શ્રાવિકા સતી પદની અધિકારી થાય છે. વૃદ્ધ જનનાં વચનને અંગીકાર કરજે, સર્વદા જૈન For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ માતાનો ઉપદેશ, તત્વને વિચાર કરી માનવ જીવનને સફળ કરજે. પ્રિય સુતા ! કુલીન સ્ત્રીઓને કુળ લજ્જા એ કલ્પલતા છે. એ કુળ લજજારૂપ કલ્પલતાને તું આધાર મંડપ થજે, એ કલ્પલતાને સર્વદા સિંચન કરી તેના સદાચારરૂ૫ ફળને સંપાદન કરજે. મનોહર ! તને વિશેષ કહેવાની કોઈ જરૂર નથી. તું સ્ત્રી ધર્મને જાણે છે, જેને સતીઓનાં ચરિત્રો તેં સાંભળ્યાં છે, આહંત ધર્મના પવિત્ર સંસ્કાર તારામાં વાસ કરી રહ્યા છે, જેન વ્રત અને તપ તેં આચર્યો છે, સાધ્વીઓના ઉપાશ્રયનું સેવન કરેલું છે, અને મુનિઓના મુખથી સદુપદેશ સાંભળ્યા છે, તેથી પ્રિય સલા ! તને જે શિક્ષા આપવી તે પુનરૂક્તિ જેવી છે. છેવટે એટલું જ કહેવાનું કે, ક્ષત્રિઓની સ્ત્રીઓમાં જે ગુણ સ્વાભાવિક હોવા જોઈએ, તે બધા ગુણ તારામાં દેખાય છે, તેમનું સર્વદા રક્ષણ કરજે. ક્ષત્રિયાણીઓ વીરમાતા કહેવાય છે. ક્ષત્રિ ધના ધુરંધર કુમારની તેઓ ક્ષેત્ર ભૂમિ છે. વિશ્વમાં શ્રેષ્ઠ કુળની પદવી ક્ષત્રિયોને મળેલી છે. તીર્થકરો, ચક્રવર્તીઓ, વાસુદે, પ્રતિવાસુદે, અને બીજા ત્રિશિલાકા પુરૂષોની જન્મદાત્રી પ્રાયે કરીને રાજપુત્રીઓ હોય છે. સતી ધર્મરૂપ કલ્પ વૃક્ષની પિષક માતા રાજપુત્રીઓ જ છે. પ્રિય સુતા તું પણ તે મહેલી એક રાજપુત્રી છું. ભવિષ્યમાં વીર્યધારિણી વીરમાતા થવાની છું. રણવીર, ધર્મવીર, અને દાનવીર પુરૂષોની પ્રગટ કરનારી તારા જેવીજ રાજપુત્રીઓ હોય છે. આ બધા વિચારનું મનન કરજે. તું કઇ સ્થિતિમાં રહેવાને યોગ્ય છું, તે તું જાણે છે. જેવી રીતે તારા પ્રખ્યાત પિતાની કીર્તિ વધે, તારી માતાને માન મળે, અને દીપશિખા નગરીનું રાજકુટુંબ, પ્રશંસા પામે, તેવી રીતે પનિગ્રહમાં વર્તજે. પ્રતાપસિંહ જેવા વીરપતિનું રાણીપદ દીપાવજે અને સર્વદા આહત ધર્મની ઉપાસનામાં તત્પર રહેજે. આટલું કહી માતા દીપવતી ગળગળી થઈ ગઈ, તેના કંઠમાંથી નીકળતે સ્વર | બદલાઈ ગયું. પુનઃ પુત્રીને બાથમાં લઈ બેલી–સુર્યવતી ! તું મારા હૃદયમાં વસનારી અને મારા પ્રાણ આધાર . તારા વિયોગનું દુઃખ મારાથી શી રીતે સહત થઈ શકશે ? આ મેહેલમાં જ્યાં તારી બેઠક હતી, જ્યાં તું સખીઓની સાથે ગીત ગાતી હતી, તે સ્થાન તારા વિના મારાથી કેમ જોઈ શકાશે ? પ્રિય બેન ! હવે સમય ઘણે થઈ ગયો છે, પ્રયાણનું મુહૂર્ત ચાલ્યું જાય છે, માટે ઉતાવળ કર. પુનઃ પાછી વહેલી આવજે. તારા પિતાની રાજધાનીને સંભારજે. આટલું કહી દીપવતીએ સૂર્યવતીને પાછી હૃદય સાથે દાબી. માતાનું હેત જોઈ, સૂર્યવતીનાં નયનમાંથી અશ્રુધારા ચાલતી હતી. પિતાને માતાને વિયેગ સહન કરવું પડશે, એથી ઘણું વસમું લાગ્યું, હદય ભરાઈ આવ્યું, અને કંઠ ગદગદિત થઈ ગયો. ચાલતી વખતે સૂર્યવતી કાંઈ પણ બેલી શકી નહીં. છેવટે ઘણો પ્રયત્ન કરી, એટલું બેલી કે, માતા ! તમારા વિયોગથી આ પુત્રીને ઘણું સહન કરવું પડશે. તમારા સહવાસમાં રહી, સૂર્યવતીએ જે સુખ પ્રાપ્ત કર્યું છે, જે લાડ ભોગવ્યાં છે, જે વૈભવ સુખ અનુભવ્યાં છે, અને જે પિતગહના પ્રીતિ રસને સ્વાદ મેળવ્યું છે, તે પુનઃ જ્યારે પ્રાપ્ત થશે ? જનની ! તમારી પ્રેમ ભરેલી દષ્ટિ બીજે ક્યાંથી મળશે ? આ જ ગતમાં દુહિતાઓને આશ્રય માતાજ છે. પુત્રી ઉપર માતાનું જે વાત્સલ્ય તે સ્વર્ગીય વાત્સલ્ય છે. વનિતાઓના જીવનને આધાર પિતગહમાં જનની જ છે. માયાળુ માતા! હવે For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૦ આનંદ મંદિર, હું રજા લઉં છું. વારંવાર આ માત વિયેગી દુહિતાને સંભારજે, અને પછી સત્વરે મને બેલાવી લેજે. આટલું કહેતાં સૂર્યવતીનું હૃદય એવું ભરાઈ આવ્યું કે, તે એક શબ્દ પણ બોલી શકી નહીં. તેવામાં એક સેવકે આવી જણાવ્યું કે, મહારાજા દીપચંદ્ર સુર્યવતીબાને રથમાં બેસવા દેવે છે. તત્કાળ માતા અને પુત્રી વિખુટાં પડયાં. પ્રતાપસિંહને રથ સુવતીને સાથે લઈ રાજ્ય દ્વારની બહાર નીકળ્યો. નગરીની બહાર કેટલેક દુર વળાવી રાજા દીપચંદ્ર પાછો વળ્યો. શ્વસુર અને જામાતા પરસ્પર પ્રેમાશ્રુ પાડતાં જુદા પડયા. દીપવતી રાણું જ્યાં સુધી સૂર્યવતીને રથ દેખાય, ત્યાં સુધી પિતાના મહેલ ઉપરથી જોઈ રહી. છેવટે વિયોગના દુઃખને અનુભવ કરતી, મેહેલમાં માંડ માંડ સમય નિર્ગમન કરવા લાગી. રાજા દીપચંદ્રને કેટલાક દિવસ સુધી રાજ મહેલમાં ગમ્યું નહીં. છેવટે અનંતકાળ શકિતના પ્રભાવથી સર્વ સ્વસ્વ કાર્યમાં પ્રવૃત થયાં. મહારાજા પ્રતાપસિંહે સૂર્યવતીની સાથે મહોત્સવ પૂર્વક કુશસ્થલી નગરીમાં પ્રવેશ કર્યો. કુશરથલીની પ્રેમી પ્રજાએ પોતાનાં નવીન મહારાણીને વધાવી લીધાં. પ્રકરણ ૮ મું. એક નિમિત્તિઓનો વૃત્તાંત. . છે PUS . શસ્થલીના રાજમહેલની ચંદ્રશાળા ઉપર સંગીત ક્રીડા થઈ રહી છે; સીતાર, વીણા, મૃદંગ, અને સારંગીના સર ચાલી રહ્યા છે, આસપાસ સમાન વયના તરૂણે હાસ્યરસ અનુભવે છે. સંગીતના પ્રતિનિથી રાજ મહેલ ગાજે છે. ક્ષણવાર સંગીત વિરામ પામે એટલે અનેક હાસ્ય રસની, સાંસારિક અનુભવની, અને વિવિધ જન સ્વભાવની વાર્તા ચાલે છે, કઈ વિવિધ ચેષ્ટાઓ કરી અને અન્ય સ્વભાવનાં અનુકરણ કરે છે, વળી ક્ષણવારમાં પાછું સંગીત ચાલે છે. સંગીતના નાયકે પુરૂષ વર્ગનાજ છે, આ મંડળની અંદર ચાર કિશોરવયના નાયકે બેઠા છે, તેમને રંજન કરવાને સેવક જન અનેક જાતની ચેષ્ટાઓ કરે છે, અને તેમને આનંદ પમાડી આત્માને કૃતાર્ય માને છે. વાંચનાર ! અધીરા થશે નહીં, એ સર્વની ઓળખાણ તમને હમણાં જ કરાવીશું. એ ચાર નાયક તે પ્રતાપસિંહની પેલી રાણી જયશ્રીના જય, વિજય, અપરાજિત અને જયંત નામે ચાર કુમાર છે. તેઓ મેહેલની અગાશીમાં બેસી સંગીતનો અને વાર્તાને વિનેદ કરે છે. તેઓ વિદમાં મગ્ન થઈ રહ્યા છે, આ વખતે ચટામાં નીચેની ભૂમિ ઉપર લેકેનું એક ટોળું તેમના જેવામાં આવ્યું. તે જન છંદમાં સામેલ થવાને અનેક લેકે રાજા માર્ગમાંથી દેડી આવતા જોયા. તે જોઈ તે કુમારને તે જાણવાનું For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ એક નિમિત્તિના વૃત્તાંત. ૨૧ કૈતક ઉત્પન્ન થયું, તત્કાળ તેમણે એક સેવકને આજ્ઞા કરી કે, · આ શું છે ? ’ તે તપાસ કરી લાવ. સેવક દોડશે જઇ તપાસ કરી પા। આવ્યા. તેણે કહ્યું, રાજકુમાર ! કાઇ વિદ્વાન નિમિત્તિએ આવ્યા છે. તે લેાકેાના મનની વાત કહી આપે છે, અને સારૂં ભવિષ્ય કહે છે. તે સાંભળી તરતજ કુમારેએ સ`ગીત સભાને વિસર્જન કરી, અને તે નિમિત્તિઆને મેલાગે. તે નિપુણ નિમિત્તએ કુમારની પાસે આવ્યે।, અને આશીષ આપી ઉભે રહ્યા. કુમારેએ આદર આપી તેને યોગ્ય આસને બેસા. રાજકુમાર આયા--પડિતજી ! કયાંથી આવે છે ? અને ક્યાં જાએ છે ? તમારી શી ઇચ્છા છે ? રાજકુમારે આદર જોઇ તે જોશી ખુશી થયા. જ્યાં માન કે આદર મળે ત્યાં વિદ્વાને ના મનને વિશેષ ઉલ્લાસ થાય છે. કુમારેાના સત્કારથી પ્રસન્ન થયેલા તે વિદ્વાન ગકે નીચે પ્રમાણે કહ્યું:— માનવતા રાજકુમારે ! આપના વાચિક સત્કારથી મને પરમ સ તેાષ પ્રાપ્ત થયેા છે. તમારા જેવા કૃતજ્ઞ અને પતિ પૂજક રાજકુમારને જો, કયા ગુણી પુરૂષ પ્રસન્ન ન થાય ? જે આપને વાત્તાવિનેાદ ઉપર રાગ હોય તો, મારે ધૃતાંત્ત જાણવા જેવા છે. વાર્તાના શાખીતે સુખદાયક થાય તેવા છે. હું ગણુક કુળને પુરૂષ છું, જ્યાતિષ વિદ્યામાં પ્રવિણ છું, લાભ, અલાભ, સુખ, દુ:ખ, વિત, મરણ, ગમન, અને આગમન—એ આઠ પ્રકારનાં નૈમિત્ત હું જાણું છું, મારા સર્વ ઈતિહાસ જાણવા જેવા છે, જે સાવધાન થઈ સાંભળશે. અહીંથી પશ્ચિમ દિશામાં પૃથ્વીનું આભૂષણરૂપ સિંહપુર નામે નગર છે, ત્યાં ન્યાયી અને પ્રજાપાળક શુભગાંગ રાજા રાજ્ય કરે છે, એ નગરમાં લક્ષ્મીને નિવાસ છે, લેાકેા સર્વ રીતે સુખી છે, રાજા શુમગાંગ દુષ્ટાને શિક્ષા આપે છે, અને શિષ્ટાતુ સન્માન કરે છે. તે નગરમાં શ્રીધર નામે એક જોશી વસે છે, તેને ઘેર નાગિલા નામે એક સ્ત્રી છે, તેમને ધરણ નામે હું પુત્ર છું. જ્યારે હું યાવન વયને પ્રાપ્ત થયા, ત્યારે તે નગરના નિવાસી પ્રિયંકર નામના એક ખીજા જોશીને શીળવતી નામની સ્ત્રીથી ઉત્પન્ન થયેલી શ્રીદેવી નામે એક કન્યા હતી, શ્રીદેવી રૂપ કળાના ભંડાર હતી. લધ્રુવયથી તેણીનામાં જૈન ધર્મની વાસના ઉત્પન્ન થઇ હતી, તે શુદ્ધ હૃદયથી જીવદયાને પાળતી હતી. મારા પિતા શ્રીધરે મારે માટે તે ગુણવતી કન્યાની માગણી કરી. તેના પિતા પ્રિય કરે તે માગણી કમુલ કરી, તે કન્યાને મારી સાથે વિવાહ કર્યો. એ સદ્ગુણી વધુ મારે ઘેર આવી. તેનામાં સતિ ધર્મ રહ્યા હતા, ગુરૂજનની મર્યાદા સાચવતી, અને સ્વધર્મમાં તત્પર રહેતી, તે ખાળા મારા કુટુંબમાં મનગમતી થઇ પડી. તે કુળની લાજ વધારનારી શ્રીદેવી તરફ્ ખીજા સર્વને પ્રેમ વધવા લાગ્યા, પણ કર્મયોગે મારી માતા નાગિલા કે જે તેની સાસુ નાય, તેને તે પસંદ પડી નહિ. કાલિ અને કાક પક્ષીની જેમ તેમની વચ્ચે અણબનાવ ચાલવા લાગ્યા. શ્રીદેવી હંમેશાં નિયમિત રીતે શય્યા ઉપાડતી, ધરનું માર્જન કરતી, પાણી ગળીને ભરી લાવતી, સ્વાદવાળી રસાઇ કરતી. દાણા પિષતી, ગાય દાતી, છાશ કરતી, છેકરાંઓને સંભાળતી, પીરસીને જમાડતી, વાસણ માંજતી, અને For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ २२ આનંદ મંદિર. સાસુ, સસરા, સ્વામી, નણુંદ વિગેરે ગુરૂજનને વિનય કરતી, તથાપિ મારી માતાને પ્રેમ તેના ઉપર થયા નહિ, પવિત્ર મનથી તે પ્રભુની પૂજા કરવા જતી, તે પણ મારી માતાને ગમતું ન હતું. હમેશાં ક્ષણે ક્ષણે તેણીના અપરાધ જણાવતી, અને કઠોર શબ્દોથી એ કુળવધૂને દુઃખ દેતી હતી. કર્મના ઉદયથી તેની ઉપર મારી માતા નાગિલા ધણા દ્વેષ રાખતી, અને ક્રાઇ વાર તેા કટુ વચન કહી, તે શાંત ગુણી બાળાના નેત્રમાંથી અશ્રુપાત પણ કરાવતી. એક વખતે એવું બન્યું કે, મારા પિતા શ્રીધરની મુદ્રિકા પડી ગયેલી, તે ગૃહ કાર્ય કરતી શ્રીદેવીના હાથમાં આવી. તેણીએ સારે ઠેકાણે મુકી દીધી. ક્ષણવારે મારા પિતાએ પુછ્યું કે, મારી મુદ્રિકા ક્યાં ગઇ ? એટલે તે શુદ્ધ હૃદયની શ્રીદેવીએ લાવી આપી, અને પેાતાના સસરાને સોંપી. તે વખતે મારી માતા શાકયની જેમ ખેલી—જુએ, આ ચેરટીનાં કેવાં લક્ષણ છે ? આવી ચેર વહુ ધરમાં કેમ રખાય ? પોતાના પૂજ્ય સસરાની ચીજ ચેરતાં પણ તેને શંકા આવી નહિ, ખીજાં શું કહું ? તે તેા પગલે પગલે અપરાધ કરે છે, એ નિર્લજ્જ નારી વાધરણુની જેમ વલવલ કરે છે. જેમ તેમ ખાલી ખીજાને આળ ચડાવે છે, તેવામાં હું ધેર આવી ચડયે. શંખણી સાસુએ મને તે વાત જણાવી, એટલે મને રીસ ચડી આવી. મેં તેને હાથે પકડી, અને તેની ઉપર મુશળના પ્રહાર કર્યા, મુશળના વિપરીત માર તેના મસ્તકપર વાગવાથી મસ્તક છુટી ગયું, અને તેમાંથી રૂધિરની ધારા ચાલી. આવું અન્યા છતાં એ શાંત માળા કાંઇ એટલી નહિ, તેણીએ મનમાં વિચાર્યું કે, આ પૂર્વ કર્મનાં મૂળ ભાગવવાં હશે, જેને માણસ દુ:ખદાયક માને છે, તે તેા નિમિત્ત માત્ર છે. શુભાશુભ કર્મને લઈનેજ શુભાશુભ ળ મળે છે. આ સર્વ વાત કાઇએ જઇ શ્રીદેવીની માતાને કહી, તે સાંભળી છાતિાટ રૂદન કરતી, તેની માતા શાળવતી પુત્રીની વારે દેાડી આવી. પુત્રી મારના આધાતથી બેભાન થ′ પડી હતી. માતાએ ઘણી રીતે ખેલાવવા માંડી, તાપણુ શ્રીદેવીએ કાંઇ જવાબ આપ્યા નહિ. તેની માતાએ વિલાપ કરતાં કહ્યું, પુત્રી ! તને શું થયું ? એક વાર તારી મધુરી વાણી સભળાવ, મને હવે માતા કહી કાણુ ખાક્ષાવશે ? પછી ત્યાંથી તેની માતા પોતાને ધેર તેને તેડી ગઇ. માતાએ તેનાં નેત્ર ઉધાડી પુછવા માંડયું—પ્રિય સુતા ! એક વાર ઉત્તર આપ. તારા વિના મારે સર્વ વિશ્વ શૂન્ય થશે, એક વાર તેા ખેલ. આવી રીસ ક્રાના ઉપર કરી છે ? હે સદ્ગુણી સુતા ! કાઇ વખત પણ તેં આવા દેખાવ કર્યો નથી. તું બાલ્યવયથીજ અવિનય તે શીખીજ નથી, તું અર્નિશ વિનય કરનારી છું, તને ઉપાલ ભ તા આવડતાજ નથી, તારા મુખ ઉપર રૂદન તે અમે જોયું નથી. ખેન ! એક વાર તારી માતાને ખેલાવ. તારા વિના ધર્મની વાત્તાએ કાણુ કરશે ? આ પ્રમાણે તેની માતાએ કલ્પાંત કરવા માંડયા, એ વાત લેાકામાં ફેલાવાથી લોકા મારી માતાને નિંદવા લાગ્યાં. કાઇ શ ંખણી, અને ચંડાળ કહી ગાળા આપવા લાગ્યાં. કાઈ અમારા ધર પાસે આવી, મને તિરસ્કાર આપવા લાગ્યાં, એ બનાવથી અમારૂં કુટુંબ આંખુ પડી ગયું, મારી માતાને અને પિતાને પશ્ચાતાપ થયો, તેના મનમાં થયું કે, આ પાપનું કારણ હું છું, મારી સાસુએ પણ પાકાથી રૂદન કરવા માંડયું. For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ એક નિમિત્તિઓને વૃત્તાંત. २३ આ વખતે દૈવયોગે કોઇ વૈદ્ય આવી ચડ્યો. તેણે મંત્ર વિદ્યાના પ્રભાવથી શ્રીદે. વિના શરીર ઉપર જળ છાંટયું, તત્કાળ શ્રીદેવી સચેતન થઇ, સર્વ પરિવાર હર્ષ પામે. ક્ષણવારે વૈધે કહ્યું કે, આ સ્ત્રી મારા માત્ર પ્રભાવથી સચેત થઈ છે, પણ તેની આયુષ્યનો અંત આવ્યો છે, હવે તેને ધર્મરૂપ ઔષધનું સેવન કરાવે, કે જેથી તેને અંતકાળ સુધરે, અને દુષ્કર્મને લય થાય. વૈદ્યના ઉપદેશથી તેને દેવગુરૂનું સ્મરણ કરાવી ચાર શરણ સંભળાવ્યાં. તેના ભાવિક હૃદયમાં શુભ ભાવના ભાવવામાં આવી, ચોરાશી લાખ છવાયોનીને ખમાવ્યા, અઢાર પાપસ્થાનને સરાવ્યા, સુકૃતની અનુમોદના કરી, અને દુષ્કતની નિંદા કરી છેવટે નવકાર મંત્રને સંભળાવતાં મારી સ્ત્રી શ્રીદેવીએ પોતાના પ્રાણને ત્યાગ કર્યો. શ્રીદેવીના મૃત્યુથી આખા સિંહપુરમાં હાહાકાર થઈ રહ્યા, તેનાં માતા પિતાએ અનેક પ્રકારે કલ્પાંત કર્યું, પુત્રીના મેહથી તેમને ઘણું લાગી આવ્યું, અનુક્રમે તેની ઉ ત્તરક્રિયા કરવામાં આવી, નગરના છે કે મારી માતા નાગલાને ફીટકાર દેવા લાગ્યાં. આ બનાવથી મારા પિતા શ્રીધર ગણુક લેકેને મુખ બતાવી શકતા ન હતા, ત્યાંથી બીજે ગામ જઈ, તેણે કેટલાક દિવસ નિવાસ કર્યો. કેટલાક માસ ગયા પછી મારા પિતા શ્રીધરે કોઇ બીજ જોશીની ઉમા નામે પુત્રીની સાથે મને પરણાવ્યું. એ સ્ત્રી દુર્ગણી, શંખિણી, ક્ષણે ક્ષણે રીસ કરનારી, મર્મ વચન બેલનારી, કર હૃદયવાળી, હઠીલા, વાદિલી, વૈર કરનારી અને મારકણી હતી. પ્રાય કરીને પાત્ર ગયા પછી ઠીંકરૂં જ મળે છે. એ સ્ત્રી કુડ-કપટની કોથળી હતી, તેણીમાં. જરા પણ દયા નહતી, તે સાસુને બકરી કરી રાખતી હતી, અને ઘરમાં વાઘેણની જેમ રહેતી હતી. આવી ખરાબ સ્ત્રી ઘરમાં આવવાથી મારાં માતા પિતા ચિંતવવા લાગ્યાં કે, આ પાપ ક્યાંથી મળ્યું ? એના દુશ્ચરિત્રથી તેઓ કંટાળી ગયાં હતાં. રાજકુમારે ! એમ કેટલાક દિવસ ગયા પછી મારાં માતા પિતા મૃત્યુ પામી ગયાં. સાસુ સસરાના મરણ પછી ઉમા તદ્દન સ્વતંત્ર થઈ, તે નિઃશંકપણે ચાલવા લાગી. તે સમર્થ સ્ત્રીએ પોતાની ભુડાઈથી મને તાબે કરી દીધે, હું તેને વશ થઈ રહ્યા, બાહેર અને અંદર તેના વિના રહી શકતે નહતો, તે સાથે મને તેણમાં અતિ મેહ પણ ઉત્પન્ન થયે હતે; એ મેહનાએ મારા મનને મર્કટ બનાવી દીધું. મંત્રથી જાણે વશ કર્યો હોય, તેમ હું તેની આગળ બકરી જે બની ગયે, તેના અવગુણોને પણ હું ગુણ કરી માનવા લાગ્યા, અને તેના સહવાસથી મારા અવતારને ધન્ય ગણવા લાગે. જ્યાં ત્યાં તે સ્ત્રીના ગુણની હું પ્રશંસા કરતો, અને સર્વ જગતમાં ઉમા જેવી કોઈપણ સ્ત્રી નથી, એમ હું કહેતે હતો. એક વખતે એમદેવ નામના મિત્રની સાથે વાતચિત કરતાં મેં મારી સ્ત્રી ઉમાની પ્રશંસા કરવા માંડી–મિત્ર સેમદેવ ! મારા જેવી લક્ષણવંતી અને ગુણવંતી સ્ત્રી જગતમાં કોઈ નથી, તે રમણીના જેવા ગુણ કઈ પણ બીજી રામામાં હશે જ નહીં. મારી આ પ્રશંસા સાંભળી, સોમદેવ બે –મિત્ર ! હું તને સત્ય કહું છું કે, તારી સ્ત્રીની For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આનંદ મદિર. ગુરૂન પ્રશ ́સા આવી રીતે તેના મુખ આગળ કરીશ નહિ. નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે, “ જનનાં વખાણુ પ્રત્યક્ષ કરવાં, મિત્ર અને એને પરક્ષ રીતે વખાણવા, સેવાને કામ કર્યા પછી વખાણવા, પુત્ર અને સ્ત્રીનાં વખાણ મૃત્યુ પછી કરવાં. ” માટે તું આવી પ્રશંસા તેની આગળ કરીશ નહિ. તારી સ્ત્રી તને ઉત્તમ લાગે છે, પણ તે ઉત્તમ સ્ત્રી નથી, તેનામાં કુલટા સ્ત્રીનાં જેવાં વાણુ છે. તું એ કુલટા સ્ત્રીથી ચેતતા રહેજે. એ ભામિની તને ભરમાવે છે. જો તુ તેણીને અતિ વશ થા તે!, તે છેવટે તારી સાથે છ કરશે, અધમ સ્ત્રીઓના દોષ એકી સાથે જોવામાં આવતા નથી; જળની જેમ નીચ તરફ્ હાય છે, કુલટા કામિની અન્યને ચિતવે, અન્યની સાથે રાગ કરે છે. મિત્ર ! તારે સારી રીતે ચેતવાનું છે, એ ચપળા તારે ઘેર પણ રહેશે નહિ. જો તારે તેની પરીક્ષા કરવી હેય તે, તું પરગામ જવાને મિષ કરી બાહેર જા, અને પછી છાનેા ઘરમાં રહી તેની ચેષ્ટા જો, એટલે તને તેનાં કુચરિત્રનું બરાબર જ્ઞાન થશે. હું તને પ્રત્યક્ષ ખતાવી આપું. તે સ્ત્રી તારી નથી, સેામદેવનાં આ વચન સાંભળી હું ચમકી ગયો, મારા મુગ્ધ હૃદયમાં સ કર્લ્સ વિકલ્પ થવા લાગ્યા. મને વિચાર થયો કે, આ મારા મિત્ર છે, પણ તે ખળતા કરે છે. અમારા દંપતિ સ્નેહ ઉપર તેને ઋષ્યા આવી લાગે છે. જો હું તે પ્રત્યક્ષ જોઉં, તેાજ કબુલ કરૂં. આવું વિચારતાં વળી મારા મનમાં આવ્યું કે, ઉમા સર્વ રીતે શુદ્ધ છે, તથાપિ આ સામદેવને વીલખા કરી દેવા તેની પરીક્ષા કરી જેવી. પછી હું ઘેર ગયા, મેં સ્ત્રીને કહ્યું કે, પ્રિયા ! આજે એક જરૂરી કામ માટે પરગામ જવાનું છે, હું ત્યાથી પાછે સત્વર આવીશ. મારી સ્ત્રીએ મને કહ્યું—પ્રાણેશ ! તમારા વિના મારાથી કેમ રહી શકાય ? પછી તેને સમજાવી હું માંડમાંડ ઘરની બહાર નીકળ્યેા. ત્યાંથી આખા દિવસ સોમદેવને ઘેર ગુપ્ત રàા. જ્યારે રાત્રીના અંધકાર પ્રસર્યો, એટલે અમે બંને મિત્રા મારા ઘરમાં તસ્કરની જેમ પેશી એક તરણ્ સંતાઇ રહ્ય. નીચ નારીઓની ગતિ અને ભાગલે અને ક્ષણવાર પછી ક્રાઇ જાર પુરૂષ મારા ધરમાં આવ્યા, તેને ઉમાએ પલંગ ઉપર બેસાર્યા. પ્રેમથી સ્નાન ભોજન કરાવી તેની સેવા કરી, અને તે પછી તે દુષ્ટ જારે મારી સ્ત્રીની સાથે ભાગ કર્યાં. તે જોતાંજ મને ધણા ક્રેધ ચડયા, પણ સ્ત્રી હત્યાના ભયથી હું તે નજરે જોઇ બેશી રહ્યા. છેવટે ક્રેાધાધીન થયેલા મેં વિચાર્યું કે, સ્ત્રી હતા તે ન કરવી, પણ આ જાર પુરૂષનું વૈર લેવું. આ જાર જાતે ક્ષત્રિય છે, તેથી તેને મારવામાં કાંઈપણ અન્યાય નહીં થાય. પછી ભાગવિલાસ કરી સુઇ ગયેલાં તે બન્નેમાંથી મે ખડ્ગવડે તે જારને નિદ્રામાંજ મારી નાખ્યા. પછી હું પાછે ગુપ્ત રીતે તે ઘરમાં છુપાઇ રહ્યા. ક્ષણવારમાં તેના રૂધિરથી શય્યા ભીની થઇ, એટલે તે સ્ત્રી જાગી ઉડી. શય્યામાં રૂધિર જોઈ આ શું થયું ? · એમ વિચારવા લાગી. તે વખતે ધરનું દ્વાર ઉધાડુ હતું, તે જોઇ તેણે વિચાર્યું કે, કૈાઇ તેના વૈરીએ આ કાર્ય કર્યું હશે, પણ ત્યાં કાઇ તેના જોવામાં આવ્યું નહીં. પછી તે હિમ્મતવાળી સ્ત્રીએ તે જારના શબની પોટલી બાંધી બહેરના કુવામાં નાંખી દીધી. તેની આવી હિમ્મત જોઇ મને વિચાર થયા કે, જુઓ, For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ નિમિત્તઆને વૃત્તાંત્ત. * ૨૫. આ સ્ત્રી કેવી ધીઠ અને હિમ્મતવાળી છે ? કેવાં કુકર્મ કરનારી છે ? આવી અધમ • નારીઓને ધિક્કાર છે. પછી ઉમાએ “ હજુ રાત્રી બાકી છે,” એવું જાણી એક કડાહ લીધે, અને તે વડે વડાં, વેડમી, ખીચડી, પુલા, લાપશી અને તિલવટ બનાવ્યાં. તે પદાર્થ તે કડાહમાં ભરી સાથે લીધા. ઘરને તાળું સાચવી તે સ્ત્રી બાહેર ચાલી. હું પણ ગુમરીતે તેની પાછળ તેની ચેષ્ટા જેવાને ચાલ્યો. તે પૈવાળા ઉમા નગરની બાહેર જ્યાં રમશાન હતું ત્યાં આવી. સ્મશાનની પાસે એક પર્વતની ગુફા હતી, તેમાં તે પિઠી. ત્યાં એક મંદિર હતું, તેની અંદર એક જોગિણી ઘણું ગિનીના પરિવાર સાથે બેઠેલી જોવામાં આવી. તે ગિણીનું નામ ખપરા હતું, તે સર્વમાં મુખ્ય હતી; તેને મારી સ્ત્રી ઉમાએ પ્રણામ કર્યો. તેને જોઈ ખર્પરા બેલી–ઉમા ! તું ભલે આવી, તારું કાર્ય સિદ્ધ થયું છે. પછી ઉમાએ તે કડાહ આગળ ધરી કહ્યું, મહા માયા ! તમે જે મંત્ર મને આપ્યો હતો, તે મેં સાથે છે, તેનું આ બલિદાન છે, તે ગ્રહણ કરે. માતા ! જે હવે મને તમે તરૂઉડણની વિદ્યા આપો તે, હું મારા પતિનું બલિદાન દઈશ. ખપરા બેલીઉમા ! તે વિદ્યાનો મંત્ર લેવા કૃષ્ણ ચતુર્દશીની રાત્રે વહેલી આવજે, તે વખતે કાજળ જે વેશ પહેરજે. આ પ્રમાણે કહી, તે યોગિણીએ ઉમાને વશીકરણનું ચૂર્ણ આપ્યું. ઉમે તે ચૂર્ણ લઈ ઘેર આવી, તેની પાછળ હું પણ પાછો ઘેર આવ્યા. ઘરમાં આવ્યા પછી તેનું આ ચરિત્ર જોઈ મારા મનમાં શાંત રસ ઉત્પન્ન થયે. ભયાનક, બીભત્સ, આશ્ચર્ય, અને રૌદ્ર રસ મેં હૈયે રાખી અનુભવ્યા, શંગાર અને હાસ્ય રસને મેં મારા મનમાંથી દૂર કરી નાંખ્યા. શરીરમાં સર્વ સ્થળે શાંત રસ પ્રસરી રહ્યો. પછી તે અધમ નારીને ધિકકાર હું ઘરની બાહર નીક, અને મારા આત્માને ધિકડકારવા લાગ્યો કે, હું આવી નીચ નારીમાં મૂઢ બન્યો. પછી ત્યાંથી મારા મિત્ર સમદેવને ઘેર ગયો, તે હિતકારી મિત્રને આ બધે વૃત્તાંત જણાવ્યું. મેં કહ્યું, હે ઉપકારી મિત્ર ! તું મારે ખરેખર હિતકારી થયો છું, તે મારાં માતા, પિતા અને ભ્રાતાથી પણ અધિક હિત કર્યું છે. પવિત્ર મિત્ર ! તેં મને આ વખતે જીવિતદાન આપ્યું છે. જે તેં મને ચેતાવ્યા ન હોત તે, હું તે કુલટાના પાશમાં આવી જાત, અને મૃત્યુને શરણું થઈ જાત. સમદેવ બેલ્યો-મિત્ર ! મેં તારે શો ઉપકાર કર્યો છે ? મિત્રને સહાય કરવી, એ મિત્રને પવિત્ર ધર્મ છે. ભાઈ ધરણ! હવેથી ચેતીને ચાલજે. ચંદ્ર, રવિ, ગ્રહ અને તારાઓનું ચરિત્ર બુદ્ધિમાન પુરૂષ જાણી શકે છે, પણ સ્ત્રીચરિત્ર જાણી શકાતું નથી. જળની અગાધતા મચ્છ જાણે છે, અને આકાશની વિશાળતા પક્ષીઓ જાણે છે, પણ કોઈ વિષમ ચરિત્રવાળી વામાઓનું ચરિત્ર જાણી શકાતું નથી. મિત્ર ! તારી સ્ત્રી કેવી અધમ ? તેવી અધમ નારીઓ પતિનું ભક્ષણ કરતાં વિલંબ કરતી નથી. મેં કહ્યું, મિત્રવર્ય! મને તેનું ચરિત્ર બહુ લાગ્યું છે. હવે હું એ નીચ નારીનું મુખ જોઈશ હે, તેમજ આ સંસારમાં પણ રહીશ નહીં. આત્મઘાત કરી મારા આત્માને શાંતિ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર, આપીશ. સોમદેવ બોલ્યો–સખા ! આવું વિપરીત કર નહીં, તે વિચાર નિંદિત. ગણાય છે, એ કામ કાયર પુરૂષનું છે, ધીર પુરૂષાનું નથી. ધીર પુરૂષે શત્રુના શિર ઉપર ચરણ મુકી એવું કાર્ય કરવું, કે જેથી સજ્જન પુરૂષ પ્રશંસા કરે. જ્યારે તું આમ કાયર બની કાયા છોડી દે, તે પછી તારી ઉન્મત્ત સ્ત્રી ઉમા તારા દ્રવ્યથી કુકર્મ કરશે. તેવી અધમ સ્ત્રીને દ્રવ્યની સહાય કરવી તે યોગ્ય નથી. મિત્ર ! તું હિમ્મત કરી તારે ઘેર જા. તારા ઘરમાં જે દ્રવ્ય હોય તે સ્વાધીન કરી લે. ત્યાં સાવધાન રહી પાછો તે ગ્રહને કારાગૃહની જેમ છોડી ચાલ્યો આવજે. પછી કઈ જૈન ગુરૂની પાસે આલેયણું લઈ તારા પાપને દૂર કરજે, મનમાં શક રાખીશ નહીં, સાહસથી તારું સર્વ રીતે શ્રેય થશે, તારી પાપી સ્ત્રી તેના પાપથી પચાશે. કહેવત છે કે, “ લાંઘણથી રોગ પચે છે, કાળથી ફળ પચે છે. કુમિત્રોથી રાજા પચે છે, અને પાપથી પાપી પચે છે. ” માટે તું ઘેર જઈ તારું કાર્ય સાધી લે. - સોમદેવનાં આવાં વચન સાંભળી, હું તરતજ મારે ઘેર ગયે. મને જોતાંજ મારી સ્ત્રી સામી આવી, મધુર વચન બેલી મને ઉમંગથી ભેટી પડી. તે મીઠું બોલતી પણ મને ગમતી નહતી, જે જે હાવભાવ કરતી, તે તરફ મને અભાવ થતા હતા. પ્રાતઃકાળે પેલા જાર પુરૂષની શોધ થવા માંડી, તે નગરના કોટવાળને રણધીર નામે પુત્ર હતે. શોધ કરતાં તે કુવામાંથી તેને પત્તો મળ્યો. તેના મૃત શરીરને કુવામાંથી બહાર કાઢવા માં આવ્યું. આ બનાવથી સિંહપુરમાં હાહાકાર થઈ રહ્યા. કોઈને તે ગુપ્ત વાતની ખબર પડી નહીં, તેને ઘાતક કોણ છે, તે કાંઈ પણ જાણવામાં આવ્યું નહીં. હું મારા ઘરમાંથી કાટેલું દ્રવ્ય લઈ, મારા મિત્રને ઘેર આવ્યો. થોડા દિવસ તેના ઘરમાં રહ્યા, પછી જેમ કહેલી કાંજી અને ખીચડી તજી દે, તેમ હું મારું ઘર અને સ્ત્રીને તછ મિત્રની રજા લઈ, સિંહપુરમાંથી નીકળી ગયા. . રાજકુમાર ! સિંહપુર છેડયા પછી કાપડીને વેશ લઈ અનેક નગર, ગામ, અને વન પ્રદેશ જોતો જો આગળ ચાલ્યો. મારા હૃદયમાં ધર્મભાવના પ્રગટ થઈ. મને નિશ્ચય થયો કે, ધર્મથી પાપ દુર થાય છે, કુગંતિ તથા કુસંગ ટળી જાય છે, મનવાંછિત ફળે છે, અને સર્વ પ્રાપ્ત થાય છે. આમ વિચાર કરતો હું એક પર્વતની પાસે આવ્યો, ત્યાં એક સિદ્ધ પુરૂષ મારા જેવામાં આવ્યો. મેં વિનયથી તેમના ચરણમાં વંદના કરી અને વિવેકપૂર્વક તેની પાસે બેઠે. મારો વિનય જોઈ, તે સિદ્ધ પુરૂષ મારી ઉપર સંતુષ્ટ થશે. તેણે પૂછ્યું, ભદ્ર ! તું કોણ છું ? અને ક્યાંથી આવે છે ? મેં તેને મારો સર્વ વૃત્તાંત કહ્યા, અને જણાવ્યું કે, મને બે પાપ લાગ્યાં છે, તેને મને વિસ્તાર કહો. સિદ્ધ બે –અરે મુગ્ધ માણસ ! તું ભકિક લાગે છે. હું તેને પાપ શામાટે કહે છે ? મને પણ એક ચિંતા છે. તે વિચારી તું પણ તેનો ઉપાય કહે.' મન સ્થિર રાખવાથી બુદ્ધિ ઉપજે છે, અને ધર્મ સફળ થાય છે, અને મન અસ્થિર રાખવાથી આ લેક અને પરલોકનું કાંઈ પણ ફળ થતું નથી. મેં તે સિદ્ધ પુરૂષને પૂછ્યું, સિદ્ધ પુરૂષ! તમારે શી ચિંતા છે ? તમે મહાભાગ અને વિરાગી છે. સિદ્ધ બે –વિધાધર ગુરૂએ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ નિમિત્તિઆના વૃત્તાંત. ૨૭ . મને એક વિદ્યા શીખવી છે, પણ તેને સાધવાના લાગ આવતા નથી. તેને માટે ચિત્ત પણ સ્થિર થતું નથી. ધાતુથી બધાએલું આ શરીર ચિત્તને આધીન છે. ચિત્ત નષ્ટ વાથી ધાતુઓ નાશ પામે છે, તેથી યત્નવડે. ચિત્તનું રક્ષણ કરવું. જો ચિત્ત સ્વસ્થ . હાય તે, બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તે વિદ્યા સાધ્યા વિના મારા મનને સ્વસ્થતા મળતી નથી. તે વિદ્યા સાધવામાં સુવર્ણના રાશિ તથા રત્ના જોઇએ છીએ, તે જો તારી પાસે હાય તા, આપણે તે વિદ્યા સિદ્ધ કરીએ. મારી પાસે નથી. મેં કહ્યું, સ્વામી ! મારી પાસે રત્ન ધાં છે, અને ગ્રુવહુ પણ ધણુ છે, માટે ચાલેા, ચિત્ત પ્રસન્ન કરે. આપણે વિદ્યાધર ગુરૂને મંત્ર સિદ્ધ કરીએ. તે સાંભળીને તે સિદ્ધ પુરૂષ હર્ષ પામ્યા. તેણે વિચાર્યું કે, આ પુરૂષ ભદ્રિક લાગે પુરૂષને તેને વિશ્વાસ આવ્યા, વળી તે પાપભીરૂ અને સજ્જન છે, ત્તમ છે ? મારા વિનયથી એ સિદ્ધ પુરૂષ પ્રસન્ન થઇ ગયા. કામધેનુ દેવતાને મનવાંતિ આપે છે, સેવા પુરૂષને મનવાંછિત આપે છે, અને વિનય સર્વને મનતિ આપે છે, વિનય ગુણથી પિતા, ગુરૂ, શેઠ અને દેવતા પ્રસન્ન થાય છે. મારો મુગ્ધભાવ જોઇ, તે સિદ્ધ પુરૂષ સન્તુષ્ટ થઇ ખેાયા—ભદ્ર ! તું ખરેખર ભદ્રિક છું. આવા વિશ્વાસ કાષ્ટની. સાથે કરીશ નહીં. હાલ કળિકાળ છે, આ કાળમાં ખળતા વિશેષ હાય છે, મેં તારા સહની પરીક્ષા કરી છે, મારે કાંઇ પણ રત્ન કે સુવર્ણનું કામ નથી, મારી આગળ કણપિચાશી વિદ્યા છે, તે તારા કલ્યાણને માટે આપું, કલ્યાણકારિણી વિદ્યા છે, મને ગુરૂએ પ્રસન્ન થઈને આપેલી છે, તે આપવામાં આવે તે કાર્ય સિદ્ધ થાય છે, તારૂં દ્રવ્ય તારી પાસે રહા, નથી. આ પ્રમાણે કહી, તે સિદ્ધ પુરૂષે મને વિદ્યાના મંત્ર આપ્યા, વિધિથી વિદ્યા સિદ્ધ કરી. એ વિદ્યાથી સર્વ જાતનાં અશુભ દુર થાય બ્ય જાણવામાં આવે છે. જે ચેગ્ય પુરૂષને મારે તેની અપેક્ષા મેં તેની સમક્ષ છે, અને ભવિ છે. મારા જેવા અજાણ્યા વિનય ગુણુ કેવા ઉ હુ કેટલાએક દિવસ એ સિદ્ધ પુરૂષની પાસે રહ્યા, પછી તેની ભાજ્ઞા લઇ મસ્તકે આશિષ ગ્રહણ કરી ત્યાંથી દેશાંતર જવા નીકળ્યો. વિવિધ નગર, ગામ અને સ્થાન જોતા જોતા, અને નવનવા આચાર અવલાકતે અને શીખતા એક વનમાં આવ્યું. ત્યાં આમ્ર વૃક્ષની નીચે એક મહામુનિ કાઉસ્સગ્ગ કરી રહેલા જોવામાં આવ્યા. તે ઉત્તમ અનગારનું મનરૂપ માનસ સરોવર નિર્મળ હતું, તેમાં આત્મારૂપ રાજહંસ રમી રહ્યા હતા. તે રાજહંસ સુમતિરૂપ હ ંસલીની સાથે ઉભય પક્ષે થઇ, ક્રીડા કરતા હતા. મહામુનિ નિર્મળ ધ્યાનમાં મગ્ન થઇ રહ્યા હતા, જ્ઞાનમાર્ગે જડ ચેતન ભાવને જાણી રહ્યા હતા, ભવરૂપજળને તરવામાં નાવરૂપ ભાવને ભાવતા હતા, તેમનાં દર્શનથી મને પરમ હર્ષે ઉત્પન્ન થયા. તેના ચરણમાં મેં વ ંદના કરી, અને આત્માને ધન્યવાદ આપ્યા. થાડી વાર પછી એ મહાત્મા ધ્યાનથી મુક્ત થયા. કાઉસ્સગ્ગ પારી આસનને પુજી તે ઉપર ખેઠા. ગુરૂની શાંત મુદ્રા જોઇ, મને આનન્દ્વ ઉપજ્યેા. મેં અંજલી જોડી કહ્યું—મહાનુભાવ ! મારે આપના દર્શનથી મને કલ્પવૃક્ષ ક્ળ્યું છે, કાંઇ પણ ધર્મદેશના આપી, મારાં શ્રવણને પવિત્ર કરી, જેથી માસ · For Personal & Private Use Only હું નિઃસ્પૃહ છું, તુણુ કર. એ Page #34 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર, • સર્વ પાપ નષ્ટ થાય. મુનિવરે પ્રસન્ન થઈ નીચે પ્રમાણે અમૃત સમાન વાણીથી ઉપદેશ આપે. ભકઆ જગતમાં જૈન ધર્મ જયવંતે છે, એ અખિલ વિશ્વને આધાર છે, દુર્ગતિમાં પડતાં જતુઓને ધારણ કરે, તેથી તે ધર્મ કહેવાય છે. તેમાં સદભાવનાથી ભાવેલો ભાવ ધર્મ શિવ સુખને આપનાર છે, સંયમ વિગેરે દશ પ્રકારથી તેના દશ ભેદ પડે છે, સર્વજ્ઞ પ્રભુએ એ ધર્મ પ્રરૂપી, જગતનાં ભવિ જંતુઓનો મહાન ઉપકાર કર્યા છે. જેને બધું ન હોય, તેનો તે બધુ છે, અસહાયને તે સહાય કરનારો છે, અસખાને તે સખા છે, અને અનાથને તે નાથ છે. રાત્રુજય સમાન બીજું તીર્થ નથી, નવકાર સમાન બીજ મંત્ર નથી, અને દયા સમાન બીજે ધર્મ નથી–એ વિવિધ પાપને હરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, અને તપ, એ ચાર મહાન ગુણ છે. અહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, અને મુનિ એ ગુણના ભાજન છે. નવકારે ગત પંચ પરમેષ્ટીને મહામંત્ર શિવપદ આકર્ષક છે, એને આશ્રયીને સિદ્ધચક્ર કહેવાય છે. સિદ્ધનું પ્રભાવિક ક્ષેત્ર સિદ્ધિગિરિ છે. જ્યાં દાન, દયા, અને દમ રહેલાં છે, તે ધર્મ જગતમાં સારરૂપ છે, એના પ્રભાવથી જગતમાં અત્યંત યશ, અને શોભા વધે છે. છકાય જીવને પિતાની સમાન ગણવા, ઈદ નું દમન કરવું, અને વૈરાગ્ય ધર–એ ધર્મને સાર છે. પંચ પરમેષ્ટીના સ્મરણથી ભવભવની આપત્તિઓ જાય છે, સંપત્તિઓ મળે છે, અને ઉભય લેકનાં સુખ પ્રાપ્ત થાય છે. સર્વ તીર્થશિરોમણિ સિહગિરિના સ્પર્શથી અનંત મુનિગણ શિવપદને પામ્યા છે. એક ચિત્તે મન, વચન, કાયાવડે તેને સેવ્યાથી ઘણું ભવિજન ભવપારને પામ્યાં છે, સહસ્ત્ર ગમે કરેલા પાપ એ ગિરિના પ્રભાવથી નાશ પામી જાય છે. જે પ્રાણી સમકિત મેળવી, એ તીર્થરાવે ભજે છે, તે તે બો મોક્ષ સુખના અધિકારી અવશ્ય થાય છે. દાન વિગેરે ધર્મ માપનું જળ છે, સમકિતરૂપ કલ્પવૃક્ષ જે ફળિત થાય, તે સંસારને નાશ . થઈ જાય છે. સમા, સંવેગ, ભવને ત્યાગ ( નિર્વેદ ) અનુકંપા, અને આસ્તા–એ પાંચ લક્ષણોથી કમતિ મળી જાય છે. અપરાધ કરે તે પણ તેની ઉપર કપ ન કરે, એ સમતા કહેવાય છે; મોક્ષને અભિલાષા તે સંવેગ કહેવાય છે; આવના ત્યાગની ઈચ્છા રે, તે નિર્વા કહેવાય છે; સુખી જનને ઉદ્ધાર કરવાની ઇચ્છા તે અનુકંપા કહે. વાય છે, અને નિર્દોષ પરષનાં વચન ઉપર પ્રતીતિ (વિશ્વાસ) તે પાસ્તા (આસ્તિક) કહેવાય છે; એ પાંચ લક્ષણ કયકિતને ઓળખાવે છે. તીર્થસેવા, પ્રભાવના, ભક્તિરાગ, ગુણ ઉપર પ્રીતિ, અને જિન શાસનમાં કુશળતા–એ પાંચ સમકતનાં આ ભૂષણ છે.” * આ પ્રમાણે છે પુનિની દેશના સાંભળી હું ઘણોજ ખુશી થયે, મારા હૃદયમાં ધર્મભાવના પ્રગટ થઈ. પછી મેં એ મહા મુનિને પૂછ્યું કે, મહારાજ ! મને હત્યાનું પાપ લાગેલું છે, તે પાપમાંથી હું શી રીતે મુક્ત થાઉં ? તે કૃપા કરી કહે. મુનિરાજ બેભા–ભદ્ર! તે પાપની શંકા રાખે છે, તેથી પુણ્યાત્મા અને લઘુકમ છું, એ નિશ્વય માનજે. તેથી જો તું સિદ્ધાચળ જઈ તપ ક્રિયા કરે છે, તારાં સઘળાં પાપ નાશ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ સૂચવતીને સ્વમ દર્શન.. २८ પામી જશે. રાજકુમાર ! મુનિનાં તે અમૃત સમાન વચન સાંભળી મને અપાર આનંદ થયો. “ હું પાપ રહિત થઈશ ” એવું જાણી મારી મનોવૃત્તિમાં ચડતાં પરિણામ થવા લાગ્યાં. તત્કાળ આનંદના આવેશમાં ઉભે થયો, અને ભાવપૂર્વક તે મુનિને વંદના કરી, આ પ્રમાણે બે મહાનુભાવ ! તમે પરોપકારી છે, જગતના જીવને ઉદ્ધાર કરવા સર્વદા તત્પર છો, મારા જેવા અપરાધીને તમે તાર્યો છે, દેશના આપીને મારો જન્મ સુધાર્યા છે. આટલું કહી એ મહોપકારી મુનિરાજને વંદના કરી, સિદ્ધાચળના તીર્થની માત્રા કરવાની ઇચ્છાએ હું ત્યાંથી ચાલી નીકળ્યો. માર્ગમાં નવનવાં શહેર, ગામ તથા રમણીય સ્થળ ઉલ્લંઘન કરતે, હું આ કુશસ્થલી નગરીમાં આવી ચડે છું આ નગરીને જોઈ મારા મનને આનંદ ઉપજ્યો. નગરમાં પેશી જિનચૈત્ય તથા ગુરૂને વંદના કરી, અને સાધમ જનને દેખી હું આનંદ પામ્યો. રાજપુત્ર આ પ્રમાણે મારો દતિહાસ મેં તમને જણાવ્યો. માર્ગમાં આજીવિકા માટે હું નૈમિત્તિઓનું કામ કરું છું. પેલા સિદ્ધ પુરૂષના પ્રસાદથી હું નિમિત અને ત્રિકાળની વાત કહી શકું છું. સર્વ લેક મને નિમત્તિક કહી બોલાવે છે. . તે ધરણને વૃત્તાંત જાણી પ્રતાપસિંહના ચારે કુમારે ખુશી થયા, અને તેમની મનોવૃત્તિમાં એક જ પ્રશ્ન પુછવાની પ્રબળ ઈચ્છા ઉત્પન્ન થઈ. પ્રકરણ ૯ મું. સૂર્યવતીને સ્વપ્ન દર્શન { "N દો મ હારાજા પ્રતાપસિંહ સૂર્યવતીને સાથે લઈ કુશસ્થલીમાં આવ્યા પછી સૂર્યવતીને પટરાણ પદ આપ્યું હતું. સર્વ અંતઃપુરમાં એ સૌભાગ્ય શભિત વતી પ્રધાન પદથી પ્રકાશતી હતી. તેના ઉત્કર્ષથી બીજી છે . સપત્નીઓને ઇર્ષા આવતી હતી. વિશેષ કરીને રાણી જયશ્ન વધારે ઈષ્યભાવ રાખતી હતી. કારણ તેણીએ ચાર કુમારને જન્મ આપ રથમ પટરાણી પદ મેળવ્યું હતું. તેની પદવી ઉપર સૂર્યવતીના સૌભાગ્યરૂપે સર્વને પ્રકાશ થવાથી એના મનમાં એ શલ્ય વધારે સાલતું હતું. તેના ચાર કુમાર પણ પિતાની માતાને લઈ સુવતી તરફ દેષ ભાવથી જોતા હતા. અંધકારરૂપ કૃષ્ણ વસ્ત્રને ઓઢી નિશારૂપ નિશાચરી જગતને નિદ્રામાં રમાડતી હતી, જાગૃતીના પ્રભાવિક ધર્મને તે લેપ કરતી હતી. વિશ્વને ચેતન ધર્મ શાંત થઈ, તામિસ ભાવમાં લીન થયો હતો, ગગનમાં તારાગણ ચંદ્રને અભાવે પિતાની સત્તા ચલાવતો હતો. સર્વત્ર શાંતિ પ્રસરી રહી હતી, આ સમયે કુશસ્થલીના અંતઃપુરમાં મહારાણી સર્યવતી ભરનિદ્રામાં સુતી હતી. સર્વ જાતની ચિંતામાંથી મુક્ત થઈ નિદ્રાના નિશ્ચિત For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આનંદ મંદિર. આનંદને તે અનુભવતી હતી, તેના શયનગૃહમાં સર્વત્ર શાંતિ પ્રસરી રહી હતી, સર્વ સ્થળે શાંતિનું સામ્રાજ્ય ચાલતું હતું. આ સમયે એ સુવતીનાં નિદ્રિત નેત્રની આગળ અદભુત સ્વમાં દશ્યમાન થયાં. તેણના જોવામાં આવ્યું કે, પૂર્ણિમાની અર્ધ રાત્રે ચંદ્ર મંડળ ચલિત થઈ, જાણે તેનામાં પેશી ગયું, જાણે કેઇએ પ્રફુલ્લિત પદ્ય સુર્યવતીના હાથમાં આપ્યું, તે તત્કાળ સંકોચ પામેલ, પણ તેણીના હાથમાં પાછું વિકાશ પામી ગયું, કઈ જિન ચય સુધા (ચુના) થી ધવલિત કરેલ પણ વૃષ્ટિથી તે મેલું જઈ જતું, તેથી જાણે સુવતીએ તેને મણિમય કરી દીધું, કોઈએ સંકોચ પામેલ છત્ર સર્વવતીના શિર ઉપર ધર્યું, તે તત્કાળ વિકાસ પામી ગયું, આ ચાર સ્પમાં સૂર્યવતીના જોવામાં આવ્યાં. તે અવલોકતાંજ સુર્યવતી જાગી ગઈ, તેના હૃદયમાં અનેક સંકલ્પ વિકલ્પ થવા લાગ્યા, સ્વમની અદૂભુતતાથી કાંઈ પણ શુભના લાભ માટે તેણના નિર્મળ મનમાં નવનવા મરથ ઉત્પન્ન થવા લાગ્યા. રાણી સુવતીને આ સ્વમ વાર્તા પિતાના પતિને કહેવાની ઉત્કંઠા થઈ. પ્રાતઃકાળ છે, એટલે રાણી સુવતીએ પોતાના પતિ પ્રતાપસિંહને સ્વમાની વાર્તા કહી સંભળાવી. સ્વમ ઉપરથી રાજાના મનમાં અતિશય ' હર્ષ ઉત્પન્ન થયો. પ્રતાપસિંહ મ ફળના ગ્રંથો જાણતો હતો. આ સ્વમાનું ફળ તેના જણવામાં આવ્યું. તે વિચારીને બે –પ્રિયા ! હવે તમે સૌભાગ્યનાં શિખર ઉપર ચડશે. આ સ્વમાનું શુભ ફળ તમારા ગર્ભાશયમાંથી રત્ન ઉત્પત્તિ સુચવે છે. દેવી ! અ૫ સમયમાં એક દેવકુમારને છતે, તે પરાક્રમી પુત્ર તમારામાં ઉત્પન્ન થશે. એ ધાર્મિક પુત્ર તમારી કુક્ષને દીપાવશે, ધર્મરૂપ કલ્પવૃક્ષ તેનાથી સફળ થશે. એ સૌભાંગી પુત્ર સર્વને સુખદાયક થશે. પ્રત્યેક સ્વમના ગૂઢાર્થ જાણવા માટે સ્વમ શાસ્ત્રના વેત્તાઓને બોલાવી, હું વિશેષ અર્થ જાણી લઈશ, તે પછી તેનાં શુભ ફળને સવિસ્તર જણાવીશ. પ્રિયા ! આ રખાંઓ તમારા સૌભાગ્યરૂપ સૂર્યના ઉદયગિરિરૂપ છે, તમારાં પુણ્ય કર્મને પ્રગટ કરનારાં છે, અને તમારી ધર્મભાવનાને પુષ્ટ કરનારાં છે. મહારાણુ ! હવે અલ્પ સમયમાં તમારા ઉત્કંગમાં ક્રીડા કરતા એક તેજસ્વી કુમારનું અમે અવલોકન કરીશું. તમારા અંત:પુરના આંગણામાં વિવિધ ક્રીડા કરનાર એક રાજકુમારને જોવા અમે સંપૂર્ણ ભાગ્યશાળી થઇશું. : * પ્રતાપસિંહના મુખથી આવાં અમૃત સમાન વચન સાંભળી, રાણું સર્યવતી અપાર આનંદમાં ઉભરાઈ ગઈ, તેને મુખચંદ્ર પૂર્ણ કળાથી પ્રકાશમાન થયો, “પતિનાં વચન સત્ય હો ” એમ હદયને કહેવા લાગી, તેને વિશાળ લેચનમાં આનંદનું તેજ ચળકવા લાગ્યું, પ્રત્યેક અંગમાં રમાવળી થવા લાગી, પિતાને જેવું પટરાણી પદ મળ્યું છે, તેવું માતા પદ પ્રાપ્ત થશે, એમ હદયમાં મરથ કરવા લાગી. પોતાની મહારાણને થયેલ સ્વરનાં દર્શનથી આનંદ પામતે રાજા પ્રતાપસિંહ સભા સ્થાનમાં આવ્યો. તત્કાળ મંત્રીઓને આજ્ઞા કરી, સ્વમ પાઠકોને બોલાવ્યા. તે સ્વપ્ન પાઠકે અષ્ટાંગ નિમિત્તા જાણનારા હતા, દિવ્ય, આંતરિક્ષ, ભામ, ઉત્પાત, અંગ, સ્વર, લક્ષણ, વ્યંજન અને સ્વમ ઉપરથી તેઓ શુભાશુભ કહી શકતા હતા, ગંધર્વ, નગર, ઉલ્કાપાત, કેતુ વિગેરે દિવ્ય ઉત્પાત, વાદળ, વૃષ્ટિ વિગેરે આંતરીક્ષ ઉત્પાત, ભૂમિકંપ નિર્ધત પ્રમુખ તે ભામ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ રંગમાં ભંગ ૩૧ , ઉત્પાત, અંગ રપુરણ ચેષ્ટા તે અંગ, પક્ષીઓના નાદ જાણવા તે સ્વર, હાથ પગની આકૃતિને લગતાં તે લક્ષણ અને મેષ, તિલ એ વ્યંજન, અને સ્વમ એમ આઠ પ્રકાર નાં નિમિત્ત છે. સત્રાર્થ તાત્તિક ભેદથી તેઓ સારી રીતે તેમનું વિવેચન કરી શકતા હતા. તે ચતુર વિદ્વાનોને સત્કાર કરી, પ્રતાપસિંહે ચારે સ્વમાના વૃત્તાંત નિવેદન કર્યા, રવાના હેતુપૂર્વક અર્થ વિચારી, તે વિચક્ષણ જોષીઓએ નીચે પ્રમાણે વિવેચન કર્યું. મહારાજા ! મહારાણી સર્વવતીએ જોયેલાં આ ચાર સ્વમ ઘણજ ઉત્તમ છે. પ્રથમના સ્વમામાં “ચંદ્ર મંડળ ચલિત થઈ ફરી સ્થાને આવ્યું. ” તે એમ સૂચવે છે કે, સૂર્યવતીને એવો પુત્ર થશે કે, જે સ્થાનાંતરે ચંદ્રની જેમ કળાવાન થઈ, ભારત વર્ષમાં પ્રકાશિત થશે. બીજા સ્વમમાં જે કમળ સંકેચ પામી, સુર્યવતીના હાથમાં પાછું વિકાશ પામ્યું, તે એમ સૂચવે છે કે, તે રાજકુમાર પ્રથમ વિયોગી થઈ પછી સંગી થશે. ત્રીજ સ્વમામાં છત્ર દર્શન થયું, તેથી તમારો રાજકુમાર વિશ્વમાં એક છત્રધારી થશે. ચોથા સ્વમામાં ચય - મણિમય થયું, તેથી તે પ્રભાવિક કુમાર ધર્મ કૃત્યથી ભવિત થશે. નરેંદ્ર! આ સ્વમાનું સાધારણ ફળ અમે કહીએ છીએ. તેઓને ગંભીર ભાવ તે અમે કહી શકતા નથી. તે ભાવાર્થ તો કેવળી ગમ્ય છે. નિમિત્તિઆએ કહેલાં સ્વમનાં ફળ, સાંભળી, પ્રતાપસિંહ ઘણેજ ખુશી થશે. તે ખુશાલીના ઉત્સાહમાં, આવી તેણે તે નિમિત્તિઓને પુષ્કળ દ્રવ્ય આપ્યું. જેથી તેઓને પરમ સંતોષ પ્રાપ્ત થયે. મહારાજાએ તે સર્વ હકીકત રાણું સૂર્યવતીને જણાવી, જે સાંભળી મહારાણું મહાનંદમાં મગ્ન થઈ ગયાં. પ્રકરણ ૧૦ મું. રંગમાં ભંગ યંકાળને સમય હતો, ગગનમણિ પિતાની મુસાફરી પૂર્ણ કરી અસ્તા- . ચળના શિખર ઉપર ચડતે હતો, કમલિની પોતાના કાંતના વિયોગથી ભયભીત થઈ ભ્રમરના નાદથી પિકાર કરતી હતી, જોકે પ્રવૃતિના માર્ગમાંથી નિવૃત થઈ વિશ્રાંતીની રાહ જોતા હતા, જિનાલયમાં દીપપૂજા અને આરાત્રિકાના આરંભ થતા હતા, ભાવિક શ્રાવકો ' પ્રતિક્રમણની ક્રિયામાં પ્રવર્તવા તત્પર થતા હતા, રાત્રિ ભોજનના નિયમવાળા આસ્તિક આહતિ એ નિયમ જાળવવાને એક નિષ્ઠાથી રહ્યા હતા, રાજદ્વારમાંથી નિગી અધિકારીઓ નિવૃત થઈ સ્વસ્થાન પ્રત્યે જવા તૈયાર થતા હતાં, શેખી ગૃહસ્થો શીતળ પવનની ઉપાસના કરવાને નગરની બહેર ઉઘાન તરફ વળતા હતા, પ્રત્યેક ચત્વર, શેરીઓ અને જન સ્થાનોમાં લેકાના સમૂહ જોવામાં આવતા હતા. For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૨ આનંદ મંદિર, આ સમયે કુશસ્થલીની મહારાણી પિતાના મહેલમાં એક સર્વેદીક ગોખમાં બેશી નવનવા મનોરથ કરતી હતી, તેના રમણીય અંગ ઉપર ગર્ભનાં ચિન્હ દેખાતાં હતાં; મુખની છાંયામાં પાંદુતા, અને સ્તનમંડળના અગ્ર ભાગે કૃષ્ણતા થઈ ગઈ હતી, તેના નિતંબની શોભામાં વિશેષ ગૌરવ પ્રગટ થયું હતું, તેના નયન કમળ ઉપર વિશેષ વિકાશ દેખાતો હતો, તેવામાં એક સુંદર વેશ ધરનારી તેની વિશ્વાસુ દાસી ત્યાં આવી. તેણીએ મહારાણીને નમન કરી દુઃખડાં લીધાં, તેના મુખ ઉપર ગ્લાનિ ભાવ દેખાતો હતે, લલાટ ઉપર પડેલાં વળિ તેની ગંભીર ચિંતાને સુચવતાં હતાં, મુખનું સૌદર્ય ખંડિત લાગતું હતું, નેત્ર ઉપર શેકની છાયા પડી હતી. દાસીની તરફ જોઈ સુવતીને શંકા આવી. તત્કાળ તેણીએ અધીરાઈથી પુછયું, દાસી ! તું કયાંથી આવે છે ? હમેશાં હાસ્ય કરનારું તારું મુખ ગ્લાન કેમ થયું છે ? તું મારા હૃદયની પ્રીતિ જાણનારી છું, આજે સ્વમાના આનંદમાં હું મગ્ન છું, ત્યારે તું કેમ શાક મુદ્રા ધરે છે ? કેઈએ તારું અપમાન તો નથી કર્યું ? તું મારું પ્રસાદ પાત્ર છું, તેથી મારી પત્નીઓએ તને કાંઈ કષ્ટ તો નથી આપ્યું ? જયશ્રીના કોપનું ફળ તને તે નથી મળ્યું ? મારી પત્નીના પુત્ર તારી લજજા ઉપર તે નથી આવ્યા ? શું છે ? તે તું સત્ય કહે. સચવતીનાં આવાં વચન સાંભળી તે દાસી બોલી–બાઈ સાહેબ! તમોએ જે શંકાઓ કરી પુછયું, તે માંહેલું એક પણ મારા શોકનું કારણ નથી. મહારાણીની મહેરબાનીથી આ દાસી અદ્યાપિ તેવા દુઃખનું પાત્ર થઈ નથી. મારા દુઃખનું કારણું નીચે પ્રમાણે બન્યું છે, તે આપ ધ્યાન દઈ સાંભળશે-- મહાદેવી ! હું પ્રભાત કાળે આપના મેહેલ તરફ આવતી હતી, ત્યાં જયશ્રીના ચાર કુમાર તેમના મહેલ ઉપર સંગીતની ગમ્મત કરતા હતા, તેવામાં કોઈ વિદેશી નૈમિત્તિક ચાટામાં ફરતો હતો, તેને તેઓએ સેવક મકલી બોલાવ્યો. નિમિત્તિયાના આવવા પછી કુમારએ તે ગમ્મતની મંડળીને વિસર્જન કરી દીધી. પોતે ચાર ભાઈઓએ મને શલત કરી, તે નિમિત્તિઓને પિતાની પાસે બેસાર્યો, તે વખતે મને કેતુક થયું કે, તેઓ નિમિત્તિઓને શું પુછે છે ? આવું ધારી તેમની બેઠક નીચે આવેલી નીસરણની થે હું ગુપ્ત રીતે સંતાઈ ગઈ, અને તેમની બધી વાર્તા સાંભળી લીધી. મહારાણ! જ્યારથી તે વાર્તા સાંભળી છે, ત્યારથી મને અપાર ચિંતા અને શોક થયા કરે છે, તેને લીધે જ મારા મુખ ઉપર ગ્લાનિ આવી ગઈ છે. આપની આગળ તે વૃત્તાંત કહેવાને મારી જીભ ઉપડતી નથી, તથાપિ મહારાણીના શ્રેયને ખાતર મારે તે આપને નિવેદન કરવું જોઈએ. - તે આવેલા નિમિત્તયાનું નામ ધરણ હતું. પ્રથમ તેણે પિતાના ઘરને બધે. વૃત્તાંત કુમારોને આગળ જણાવ્યો, જે સાંભળવામાં મને પણ રસ આવ્યો હતો. નિમિત્તિઓને વૃતાંત, સાંભળ્યા પછી ચારે કુમારોએ મસલત કરી, પ્રશ્ન પુછવાનો નિર્ણય કથી. તેઓમાંથી પ્રથમ જયકુમાર તેની આગળ ફળ ધરીને બે –પંડિતજી ! અમો ત્યારે સદર બંધુ છીએ. આ નગરના મહારાજા પ્રતાપસિંહની રાણી જયશ્રીના ઉદરથી ઉત્પન્ન થયા છીએ. તમે ભવિષ્યવેત્તા છે, તેથી અમારે એટલુંજ પુછવાનું છે કે, આ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ રંગમાં ભંગ. ૩૩ નગરીનું રાજ્ય અમારામાંથી કેને પ્રાપ્ત થશે ? ભવિષ્યમાં કુશસ્થલીને મહારાજા કેરું થશે ? તે પ્રશ્ન સાંભળી તે નિમિત્તિએ શાસ્ત્ર અવલોકી વિચારી પિતાનું મસ્તક ધુણાવ્યું. શરમાઈ ગયો હોય, તેમ તે નીચું મુખ કરી નખવડે ભૂમિને ખોતરવા લાગે. તેની એવી મુદ્રા જોઈ, જયકુમારે કહ્યું, ભદ્ર! જે સત્ય હોય તે કહે. અમારા મનમાં તેને કાંઈ ક્ષોભ થવાને નથી. વળી તમારા કહેવા ઉપરથી અમે તેવા ઉપાય કરી શકીશું. તે સાંભળી નિમિત્તિઓ બેલ્યો–રાજકુમારો ! પ્રશ્ન જોતાં માલુમ પડે છે કે, આ સમૃદ્ધિવાળું રાજ્ય તમારા ચારમાંથી કોઈના ભાગ્યમાં નથી. કુશસ્થલીના સિંહાસન ઉપર કોઈ બીજે પ્રતાપી પુરૂષ બેસશે. રાજકુમારો આશ્ચર્ય પામી બેલ્યા-પંડિતજી ! આ શું કહે છે ? અમે ચાર જીવતા છતાં પિતાના ઋદ્ધિમાન રાજ્ય ઉપર કોણ આવશે ? ધરણ બોલ્ય–રાજપુત્ર ! તમારા પિતા જે દીપશિખા નગરીની રાજકુમારી સુર્યવતીને પરણું લાવ્યા છે, તેને પરાક્રમી કુમાર આ રાજ્ય ઉપર ગાદીનસીન થશે. નિમિત્તિઓનાં આવાં કટુ વચન સાંભળી, ચારે કુમારે ઉશ્કેરાઈ ગયા, અને ઉંચે સ્વરે બેલ્યા–અરે ભિક્ષુક ! તું અન્નનો કીડો શું જાણે ? તારાં વચન ઉપર અમને વિશ્વાસ નથી. અમારા ચારે બંધુઓમાં જ્યેષ્ટ અને પરાક્રમી એ આ જયકુમાર કુશસ્થલીના સિંહાસનને માલેક છે. કુમારની આવી કઠેર વાણી સાંભળી તે ધરણ નિમિત્તિઓ ભય પામી બોલે— રાજપુત્ર ! અત્યારે મારું ચિત્ત દિધા છે, માર્ગની ચિંતાએ મારા ચિત્તને ચંચળ કરી દીધું છે. જ્યારે હું જાત્રા કરી પાછો આવીશ, ત્યારે ચિત્ત સ્થિર કરી, પુનઃ તમારા પ્રશ્નની નિરીક્ષા કરીશ. આટલું કહી તેઓએ આપેલ ફળ તથા દ્રવ્ય લઈ, તે નિમિત્તિઓ જીવ લઈ, ત્યાંથી પલાયન થઈ ગયે. તે અનુક્રમે સારાષ્ટ્ર દેશમાં રહેલા શત્રુંજય ગિરિમાં આવ્યો. ત્યાં મુનિવરના કહેવા પ્રમાણે સમભાવથી તેણે તપસ્યા કરી, અને તપના પ્રભાવથી પિતાને લાગેલા હત્યાના પાપથી તે મુક્ત થઈ ગયો. બાઈ સાહેબ ! એ નિમિત્તિઓના જવા પછી તે ચારે કુમારોના ચિત્તમાં ચિંતાએ પ્રવેશ કર્યો. તત્કાળ તેમણે પરસ્પર કહેવા માંડયું–બંધુઓ ! વખતે એ નિમિત્તિઓની વાણી સત્ય થાય, તે પછી આપણે શું કરવું? તેઓમાંથી એક કુમારે કહ્યું, અરે ! શી ચિંતા કરો છો ? શું તે જેશી દેવ થઈ ગયો છે, કે જેની વાણી સત્ય થાય ? બીજાએ કહ્યું, આપણે એવા ઉપાય કરીએ કે, તે જોશીની વાણું અસત્ય થાય. જુઓને, પૂર્વે પણ એવી વાત થઈ હતી. કોઈ જોશીએ રાજાને વિજળીથી ઘાત થવાને કહ્યું હતું. તે વખતે રાજાને ભૂમિગૃહમાં રાખી, જેશીની વાણુને જુઠી કરેલી હતી. ઉદ્યમ અને બુદ્ધિથી શું કાર્ય નથી થતું ? ત્રીજાએ કહ્યું, જે કદી સૂર્યવતીને પુત્ર થશે તે, આપણે તેને મારી નાંખીશું. ચેથાએ કહ્યું, અરે ભાઈઓ ! શા માટે ચિંતા કરે છે ? એ જોશી કાંઈ સર્વજ્ઞ નથી. આ પ્રમાણે વિચાર કરતાં તેઓ ત્યાંથી ઉઠી ચાલવા તૈયાર થયા, એટલે હું તત્કાળ નીસરણીએથી ગુપ્ત રીતે નીકળી ચાલી આવી. સૂર્યવતીબા ! તે કુમારના કુવિચાર સાંભળી, મારા મનને અપાર ખેદ ઉત્પન્ન થયેલ છે. આપની સંપત્નીઓના કુમારની મનોવૃત્તિમાં પાપને પ્રવેશ થયો છે, તે જાણું મને અપાર ચિંતા થયા કરે છે. હું અંતઃકરણથી પ્રભુની પ્રાર્થના કરું છું કે, આહંત ધર્મના પ્રભાવથી તેઓની મલીન બુદ્ધિ શુદ્ધ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આનંદ મંદિર. થઇ જાઓ, તેમના કુવિચાર સુવિચાર થઇ જાઓ, જૈન શાસન દેવતા રાજગર્ભની રક્ષા કરજો. કુશસ્થલીના રાજ્યની કુળ દેવતા તે બાળ રાજાનુ સર્વદા રક્ષણ કરજો. બા સાહેબ ! આ સમાચારથી તમારે કાંઇ પણ ચિંતા કરવી નહિ. તમારાં પુણ્ય કર્મના ઉદયથી સર્વ જાતના અંતરાય દૂર થઈ જશે. તમારાં સાભાગ્યરૂપ સૂર્યના ઉદયથી દુર્બુદ્ધિ લોકાના હ્રદયના મલિન અંધકાર નાશ થઇ જશે. દાસીનાં આ વચન સાંભળી, ભાનુમતિને વિશેષ શેક થઇ આવ્યા, તેણીનાં નેત્રમાંથી અશ્રુની ધારા ચાલી, શરીર ક ંપવા લાગ્યું, અને કઠે રૂંધાઇ ગયે। ક્ષણવારે સૂર્યષતીએ કહ્યું, દાસી ! હવે શું થશે ? મારા ગર્ભની રક્ષા કાણુ કરશે ? એ ચાર કુમારા બળવાન છે. છેવટે મારા ગર્ભને કે જન્મ પામેલા કુમારને મારી નાંખશે. આ મહા સટ શી રીતે દૂર થશે ? દાસી ખેાલી, બા સાહેબ ! ચિંતા કરે નહિ તમારા પુણ્યના પ્રભાવથી સર્વ વિઘ્ન દૂર થઈ જશે. આ વાત્તા મહારાજાને સત્વર જણાવા. એ íિમત્તિઆની વાણી સળ થશે, અને કુશસ્થલીના રાજ્યાસનને તમારા કુળદીપક કુમાર અલંકૃત કરશેજ. ભવિષ્ય વાણી સળ થયા વિના રહેશે નહિ. તમે જરાપણ ચિંતા રાખશો નહું કલ્પવૃક્ષ જેવા જૈન ધર્મની સહાય લ્યેા. સમકિતનું શરણ લીધાથી તમારી મન:કામના પૂર્ણ થશે, તમારા શુભ સ્વમામાં પ્રભાવ ઉપર વિશ્વાસ રાખો. અદ્વૈત વાણી અન્યથા થતી નથી, દાસીનાં આવાં આશ્વાસન ભરેલાં વચનથી સૂર્યવતીને ધીરજ આવી. તેના હૃદયમાં નિવાસ કરી રહેલી ધર્મ ભાવના ઉપર તેને પૂર્ણ શ્રદ્ધા થઇ. પ્રકરણ ૧૧ મુ. સ્માન દમાં ઉપાધિ. ર્ણિમાની રાત્રિ છે, પૂર્ણ ચંદ્ર ગગનમંડળને દીપાવે છે, ચંદ્રના પ્રતાપની આગળ તારા ઝાંખા થઈ ગયા છે, રૂપગર્વિતા નાયિકાની જેમ નિશા નારી પૂર્ણચંદ્રની સાથે ખાલી છે, શશિ મ`ડળમાંથી સુધારૢાતના પ્રવાહ પ્રસરી રહ્યા છે, ભૂમિની આષધી એ સુધાના સ્વાદ મેળવે છે, ચંદ્ર પોતાની પુણાવસ્થાના પ્રભાવમાં આંદોલન કરે છે; ખરેખર તે રજનીના રાજા થઇ પ્રજાને રજત કરે છે. આ વખતે રાણી સૂર્યવતી ચંદ્રશાળામાં ખેડી ખેડી ચંદ્ર મ`ડળને જુએ છે, ચદ્રના પ્રકાશથી પ્રકાશિત થઇ, પરમ આલ્હાદ મેળવે છે, ચંદ્રની જ્યેાટ્નામાં મય થઇ. મહાલતી એ બાળાને ક્ષણવાર પછી દેહદ ઉત્પન્ન થયા. દાદ પૂર્ણ કરવાને તેની મનેત્તિ ચંચળ બની ગઇ. તેને ઇચ્છા થઈ કે, આ નિર્મળ સુધામય ચંદ્રનું હું પાન કરૂં; તે પાન કરી મારા ગૈારવવાળા ગર્ભને તૃપ્ત કરી દઉં. આ ઇચ્છાથી તેનામાં અભિનવ ચિંતાએ પ્રવેશ કર્યો. ગર્ભથી તેણીનું શરીર કૃશ તે। હતું, તે આ ચિંતાથી વિશેષ કૃશ થઇ ગયું. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ આનંદમાં ઉપાધિ. આ સમયે રાજ્ય કાર્યમાંથી નિવૃત્ત થઈ પ્રતાપસિંહ પ્રિયાની પાસે આવ્યા. ચંદ્રની ચંદ્રિકાને આનંદ પ્રિયાની સાથે લેવા તેની ઇચ્છા હતી. ચંદ્રશાળામાં પ્રવેશ કરતાં જ સૂર્યવતીએ મંદતાથી પતિને સત્કાર કર્યો. ઘણે પ્રયત્ન કરી ઉઠવા મન કર્યું, પણ ગર્ભ ગરવને જાણનારા પતિએ તેને તેમ કરવાની મના કરી, અને સત્વર સુંદરીની સમીપ બેસી ગયો. સૂર્યવતીના શરીરની કૃશતા જોઈ કુશસ્થલીપતિ બોલ્ય–આનંદિની ! આમ કેમ થઈ ગયાં છે ? ગર્ભની કૃશતા આટલી બધી હોય નહીં, તમારા અર્ધચંદ્રકાર લલાટ , ઉપર કાંઈ પણ ચિંતાના તરંગ દેખાય છે. ગઈ કાલે જે ઉલ્લાસ જોવામાં આવતો હતો, તે આજે નથી. સત્ય કહે, શી ચિન્તા છે ? આ ચિન્તાને સમય નથી, નિરવધિ આનંદ ભોગવવાનો સમય છે. જે કાંઈ ઇચ્છા થઈ હોય તે કૃપા કરી જશું. ગમે તેવી અસાધ્ય ઈચ્છા હશે, પણ તે પ્રતાપસિંહ બાહુબળથી પૂર્ણ કરવા સમર્થ છે; મનમાં જરા પણ શંકા રાખશો નહીં. ગર્ભિણી રમણીઓના મનોરથ પૂરવા, તે પતિનો ધર્મ છે, તેમાં જ પતિનું પતિત્વ છે. પ્રતાપનાં આવાં પ્રીતિ ભરેલાં વચન સાંભળી સૂર્યવતી બેલી-સ્વામી ! આપે આપેલું આશ્વાસન મને આનંદ આપે છે, પણ મારી ચિન્તા દૂર થાય, તેમ મને લાગતું નથી. આપના બાહુબળથી અસાધ્ય એ મને મનોરથ થયેલ છે, તે મનોરથ પૂરવાને દેવ સિવાય કોઈ સમર્થ નથી. તે વાત માનુષી શક્તિને અસાધ્ય છે; તથાપિ તેમારાં વચન ઉપર વિશ્વાસ આવે છે, તેથી હું જણાવું છું.–પ્રાણેશ! મને આજે આ ચંદ્ર મંડળનું પાન કરવાને દેહદ થયે છે, એ સુધાનિધિના પાનથી હું મારા ગર્ભને સુધામય કરવા ઈચ્છું છું. રાણીનાં આવાં વચન સાંભળતાં જ પ્રતાપસિંહ ચમકી ગયે. પિતાની શક્તિના હદની બાહરની વાત જાણું તે ગંભીર વિચારમાં પડે, પણ તેના હૃદયમાં એટલો તે આનંદ આવ્યો કે, આ દેહદને પ્રભાવ જોતાં ગર્ભમાંથી પ્રભાવિક પુત્ર ઉત્પન્ન થશે. ક્ષણવાર વિચાર કરી તેણે સુવતીને કહ્યું, પ્રિયા ! આ તમારો દેહદ કચ્છસાધ્ય છે, પણ તમે નિરાશ થશે નહીં. જન ધર્મના પ્રભાવથી તે પરિપૂર્ણ કરી શકાશે. તે વિષે વિચાર કરવા હું મારા વિચાર ભુવનમાં જાઉં છું. ક્ષણવાર વિચારી તેને નિશ્ચય કરી; હમણું પાછો આવીશ, નિશ્ચિંત રહેજે આટલું કહી તે તત્કાળ વિચાર ભુવ તરફ વળ્યો. પ્રતાપસિંહે ત્વરાથી એક દૂત મેલી, પિતાના બુદ્ધિમાન મંત્રીને બોલાવ્યો. વિચક્ષણ મંત્રી આવ્યું, એટલે રાજાએ રાણી સુવતીના અસાધ્ય દેહદની વાત કહી. તે સાંભળી તે ચતુર સચિવ બેલ્યો–મહારાજા! ચિંતા કરશો નહિ. તે દેહદ યુકિતથી પૂરી શકાશે. “એક નવી પ્રસવેલી ગાયનું દૂધ સાકરની સાથે રૂપાના થાળમાં લઈ, તેની અંદર ચંદ્ર મંડળનું પ્રતિબિંબ પાડે, પછી તે રાણીને પાન કરાવે. દેવી તેનું પાન કરી લે, એટલે ઉપર એક પુરૂષને એવી રીતે ગોઠવે કે, જે ચંદ્ર મંડળને છાયા કરી ઢાંકી દે. એટલે મહારાણી ચંદ્ર મંડળનું પાન કરેલું માનશે. તે પછી તેમને મહેલમાં લઈ શયન કરાવી . ” મંત્રીની આ યુક્તિ સાંભળી પ્રતાપસિંહ ખુશી થયો. તત્કાળ તેણે તે પ્રમાણે ગોઠવણ કરી મહાદેવીના દોહદને પૂર્ણ કર્યો. સૂર્યવતી દેહદ પૂર્ણ થવાથી આત્માને કૃતાર્થ માનવા લાગી. બંને દંપતિ આનંદ રસ અનુભવવા લાગ્યાં. પૂર્ણ દેહદા મારીને પ્યારાએ કહ્યું, પ્રાણેશ્વરી ! હવે અલ્પ સમયમાં તમારે ઉત્સગ પુત્રથી અલંકૃત થશે, તમારું વન For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૬ આનંદ મંદિર. નિતા જીવન વાત્સલ્ય રસથી વિભૂષિત થશે. પ્રેમ તરંગમાં ઉછળતાં પ્યારી મેટ્યાં, પ્રાણુજીવન ! તમારી વાણી સળ થાઓ. જેટલો મને લાલ છે, તેટલેાજ લાભ તમને પણ છે. માતા પિતાના પ્રેમનું સમાન પાત્ર સંતાન છે. આટલુ કહેતાં સૂર્યવતી શરમાઈ ગઇ, અને મૃદુ હાસ્ય કરી તેણીએ મુખચંદ્રને પાંચલમાં ઢાંકી દીધે, આમ “ને દ ંપતિ વાક્ત્તાવિનેદ કરતાં હતાં, તેવામાં લેાકેાના મહાન્ કોલાહલ સાંભળવામાં આવ્યા. મુબારવના પ્રતિધ્વનીથી રાજમહેલ છ રાતે સાંભળતાંજ અને રાજ દ ંપતિ ચમકી ગયાં. રાજા પ્રતાપસિંહ મહેલની બાહેર આવ્યેા. રાજ ચત્વરમાં લેકાનુ માટું વૃંદ્ર જોવામાં આવ્યું. તત્કાળ ખડગ લઇ રાજા નીચે ઉતર્યા. પ્રતાપસિંહને જોતાંજ લેાકા નમન કરી, સન્મુખ ઉભા રહ્યા. રાજાએ પુછ્યું, તમે કેણુ છે ? તે ખેલ્યા, મહારાજા ! અમે આપની વિદેશી પ્રજા છીએ, અમારૂં રક્ષણ કરો. નૈરૂત્ય દિશામાં સમુદ્ર કાંઠે કર્ણકાઢ અને રત્નપુર નામે એ નગર છે, તેમાં મÂ અને મહુામધૂ નામે એ રાજાઓ રાજ્ય કરે છે, તેઓ બને આપણા રાજ્યની હદમાં આવી, વાયુ અને અગ્નિની જેમ અમેને દુઃખ આપે છે, દેશનાં નગર અને ગામડાંઓમાં અનેક જાતની રજાડ કરે છે, ત્યાંના કાઇ અધિકારીને ગણતા નથી. તે સાંભળી રાજા કેશરીસિંહની જેમ કાપાયમાન થયા. તેણે લેાકાને ધીરજ આપી કહ્યું, જા, હું સૈન્ય લઇ, તે બન્ને શ્વાનને શિક્ષા કરવા આવું છું. પછી સેનાપતિને આજ્ઞા કરી કે, પ્રયાણ ભેરી વગડાવા, અને ચતુરંગ સેના તૈયાર કરો. આવી આજ્ઞા આપી, પ્રતાÚસહુ સૂર્યવતીની રજા લેવા મહેલમાં આવ્યા. મહારાજાએ મહારાણીને જણાવ્યું, પ્રિયા ! પ્રયાણ કરવાને વખત આવ્યા છે. પ્રજાના પાકરથી બે મહાન શત્રુઓની સામે યુદ્ધ કરવા જવુ પડશે. તમે નિશ્ચિંત રહેજો. હું વિજય કરી સત્વર પાળે આવીશ. તે સાંભળતાંજ સૂર્યવતી શાકાતુર થઇ ગઇ, તેના મુખચંદ્રને શાક રાહુએ ગ્રસ્ત કરી લીધા, તે સાથે પેલી દાસીએ કહેલી નિમિત્તિઞાની વાત સ્મરણમાં આવી, તેથી ચિંતામાં વધારે થયા. સુર્યવતી મંદ સ્વરે ખાલી—પ્રાણેશ ! પ્રજાના રક્ષણ માટે જવામાં તમને આગ્રહથી રહેવા કહેવું, તે યોગ્ય નથી. પ્રજાનું રક્ષ કરવું, એ તમારા ધર્મ છે, પણ તમારા સિવાય આ મહેલમાં રહેવું ધાસ્તી ભરેલુ છે. કૃપા કરી મને પણ સાથેજ લ્યે. આ નવરગિત મહેલના કરતાં મારે રણક્ષેત્રમાં રહેવું સારૂં છે. પ્રતાપસિંહ ખેલ્યેા—પ્રિયા ! આ શુ ખેલે છે ? અહીં તમને કાની ધાસ્તી છે ? મારા રાજ્યદ્વારમાં પ્રવેશ કરી, તમને પરાભવ કરનાર કાણુ છે ? તે સાંભળતાંજ સૂર્યવતી ખેલી—પ્રાણેશ્વર ! તમારા રાજ્યમાં કાઇ બીજો શત્રુ આવે, તેવી મને ધાસ્તી નથી, પણ મારી સપત્નીના ચાર કુમારાની મને પૂછું ધાસ્તી છે. આપના બાહેર જવાથી તે જરૂર મારા પરાભવ કરવાનાજ. એમ કહી તેણે દાસીએ કહેલી પેલા નિમિત્તિઆની વાત કહી બતાવી. નિમિત્તિની વાત્તા સાંભળી, પ્રતાપસિંહને આશ્ચર્ય તે લાગ્યું, પણ તેના મનમાં વિચાર થયા કે, રખેને તે કુમારા પોતાના સાપહ્ન ભાવ બતાવે, તે પછી સૂર્યવતીના ગર્ભની હાની થાય, માટે યુક્તિ કરી, તે કુમારેતે સાથેજ લઇ જવા. આવેા વિચાર કરી, For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ જયકુમારનું કપટ, ૩૭ રાજાએ કહ્યું, દેવી ! તમારા કહેવા ઉપરથી હું તે કુમારોને સાથે લઈ જઈશ, ચિંતા કરશો નહિ. તમારો ગર્ભ પ્રભાવિક છે, તે પિતાનાજ પ્રભાવથી રક્ષિત થશે, તેનું અશુભ કોઈનાથી પણ ચિંતવી શકાશે નહિ. પુણવંત પ્રાણીઓ પિતાના પુણ્યથીજ રક્ષિત થાય છે, તેઓને અન્યની અપેક્ષા રહેતી નથી. તમારી ધર્મ ઉપરની પવિત્ર શ્રદા સર્વદા ગર્ભની રક્ષા કરશે. આટલું કહી તેણે ગર્ભિણી બાળાને ચુંબન સહિત આલિંગન આપ્યું. પ્રિયાએ વિજય મેળવી પાછા સત્વર પધારો ” એમ ચિંતવી અંતરની મૈન આશિષ આપી. બંને દંપતિ ચિંતામાં ને ચિંતામાંજ જુદાં પડ્યાં. પ્રકરણ ૧૨ મું. જયકુમારનું કપટ, - આ રા ત્રીને સમય હતો, પ્રતાપસિંહના અંતઃપુરમાં શાંત ભાવ પ્રસરી રહે tો જ હતો, રાણી સુર્યવતી પિતાની દાસી સાથે અનેક વિચાર કરતી, અને ભયની શંકા રાખતી, શયા ઉપર મંદ થઈ પડી હતી, ક્ષણે ક્ષણે આ નવકાર મંત્રનું સ્મરણ કરતી હતી, તેણુએ મન, વચન, અને કાયાથી આહત ધર્મનું શરણ લીધું હતું, પવિત્ર ધર્મ ભાવનાના પ્રભાવથી પિતે પિતાને સનાથા માનતી હતી, પ્રતાપસિંહના જવા પછી તેના ચિત્તમાં ચિંતા તે હતી, પણ ધર્મના અવલંબનથી તેને શમાવી દેતી હતી. ચતુર દાસી તેને ધીરજ આપતી હતી. આ વખતે અંતઃપુરના દ્વારમાંથી અવાજ થયો કે, “ દ્વાર ઉઘાડે ” અવાજ સાંભળતાંજ મહાદેવી ચમકી ગઈ. “આ શું વિન આવ્યું ?” એમ તેના હૃદયમાં થવા લાગ્યું. દાસીએ કહ્યું, બા સાહેબ ! ભય રાખશે નહીં. જેન ધર્મની સહાય છે. નિમિતિઆની વાણી અવશ્ય સફળ થવાની જ. ગમે તેવા અંતરાય ઉત્પન્ન થશે, પણ તમારા પ્રતાપી ગર્ભના તેજથી તે દગ્ધ થઈ જવાના. દાસી પિતાની બાઈને ધીરજ આપી, દ્વાર ઉઘાડવા ગઈ. દ્વાર ઉઘડયું એટલે તેઓ બેલ્યા–અમે જયકુમારના સેવક છીએ. કુમાર સાહેબે અમને ગર્ભના રક્ષણ માટે મોકલ્યા છે. મહારાણીને ખબર આપો કે, જ્યારે બાળકને જન્મ થાય, ત્યારે અમને ખબર આપે. અમે અહીં દ્વારની આગળ રાત્રિ દિવસ સાવધાન થઈ રહીશું. આથી દાસી વિચારમાં પડી, પણ તેમને ત્યાં રાખી, સુવતીની પાસે આવી, અને તેણીએ આ વૃત્તાંત જણાવ્યું, એટલે મહારાણી વિશેષ ચિંતાતુર થઈ ગયાં. દાસીએ ધીરજ આપી, ધમનું શરણ કરવા વિનંતિ કરી. વાંચનારને આ ઠેકાણે પૂર્વને સંબંધ જાણવાની ઈચ્છા થઈ હશે, જ્યારે મહારાજા પ્રતાપસિંહે મલ અને મહામલો પરાભવ કરવા પ્રયાણ કર્યું, તે વખતે તેણે For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર, પિતાની રાણીને નિર્ભય કરવાના ઇરાદાથી ચારે કુમારોને બેલાવી. પુછ્યું હતું કે, તમે મને સહાય કરવાને સાથે આવે. ક્ષત્રિય કુમારોને રણાભ્યાસ કરવો જોઈએ. તમારા જેવા યુવાન પુત્ર રણભૂમિને રંગ જુએ, તે તેમને ક્ષાત્ર ધર્મને પરિપૂર્ણ અનુભવ થાય. ક્ષત્રિય કુમારના શોર્યની પરીક્ષા રણભૂમિ સિવાય નથી. પિતાનાં વચન સાંભળી તેમણે સાથે જવા નિશ્ચય કર્યો, અને તૈયાર થઈ આવવાનું કહી તેઓ ત્યાંથી ઉઠી નીક ળ્યા. પિતાને સ્થાને આવ્યા પછી કપટી જયકુમારે તેના બંધુઓને સુચવ્યું કે, તમે ત્રણ સાથે જાઓ, અને હું જ્વર પીડાનું બહાનું કાઢી ઘેર રહું. તે યોજના પ્રમાણે ત્રણ કુમારે સજજ થઈ પિતાને પ્રણામ કરી, આગળ ઉભા રહ્યા. પ્રતાપસિંહે પુછયું, જયકુમાર ક્યાં છે ? એટલે તેમણે કહ્યું, પિતાજી ! દૈવયોગે જયકુમારને જવર પીડા થઈ આવી છે, તેથી તે આવી શકશે નહીં. અમે આપની સેવામાં હાજર થયા છીએ. મુગ્ધ હદયના પ્રતાપે તે વાત માની, અને તે ત્રણ કુમારોને લઈ તરતજ પ્રયાણ કર્યું હતું. અહીં પછવાડે જયકુમાર એકલે સુર્યવતીના પ્રસવની રાહ જોઈ, રાજ્યમાં રહ્યા હતે. તેના હદયની ઈચ્છા વિપરીત હતી, જે સૂર્યવતીને પુત્ર અવતરે, તે તેને સંહાર કરી, રાજ્યનું આધિપત્ય પિતાને મેળવવું, આવે તેને કુવિચાર હતો. રાજયભ એ મહા પાપનું મૂળ છે, એ લેભને વશ થઈ, ભારતવર્ષમાં અપાર હિંસાઓ થએલી છે, તે લોભરૂ૫ રાક્ષસના પ્રસંગે અનેક દુર કર્મ થયેલાં છે, રૂધિરની સરિતાઓ ચાલી છે, રાજ્યોભરૂ૫ મહાગ્નિમાં અનેક લય પામ્યા છે. જયકુમારે એ લેભને વશ થઈનેજ એવી પાપ ધારણ કરી હતી. પ્રતાપસિંહના પ્રયાણ પછી તરત જ તેણે સુવતીના પ્રસવની. ખબર રાખવાને પિતાના વિશ્વાસુ માણસને તેના મેહેલના દ્વાર આગળ ચકી કરવા મેકલ્યા હતા. તેઓએ આવી, આ વખતે મહેલના દ્વારને ઉઘડાવ્યું હતું, અને જ્યાં સુવતી. અને દાસી રહેતાં હતાં, ત્યાં રાત્રે આવી પ્રવેશ કર્યો હતે. જયકુમારનાં માણસે મેહેલ આગળ આવ્યાં, ત્યારથી સુવતીને વિશેષ શોક થયા કરતો હતો. તેણું ધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી રહેતી, પણ ક્ષણ ક્ષણ વારે તેના કોમળ હદયમાં અનેક વિપરીત શંકાઓ ઉદ્દભવતી હતી. ચતુર દાસી તેને ધર્મનું સ્મરણ આપતી હતી. સૂર્યવતી પ્રથમથી જ આહંત ધર્મ ઉપર સંપૂર્ણ આસ્તિક હતી. સામાયિક, પ્રતિક્રમણ વિગેરે ધર્મ ક્રિયા તે સર્વદા આચરતી. તેના સદાચરણથી તેને પરિવાર પણ ધાર્મિક બનેલું હતું. આવી શ્રદ્ધાળુ શ્રાવિકા આ વખતે પૂર્ણ સંકટમાં આવી હતી. પોતે પ્રતાપસિંહ જેવા એક મહારાજાની મહારાણું છતાં અત્યારે પામર સ્ત્રીની સ્થિતિ ભાગવતી હતી. પાંજરામાં પડેલી પક્ષિણના જેવી તેની દશા હતી. પાપી જયકુમાર ક્ષણે ક્ષણે તેની તપાસ રાખતા હતા. દરેક વસ્તુ જયકુમારની રજા સિવાય સૂર્યવતીને મળતી ન હતી. તેના મહેલમાં જયકુમારની આજ્ઞા સિવાય કોઇનાથી જવાતું નહીં. આથી સર્યવતી ખરેખર કારાગ્રહ વાસ ભેગવતી હતી. તેની પાસે કેટલીએક દાસીઓ સિવાય. વિશેષ પરિવાર હાજર ન હતા. For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મુ શ્રીચ દ્રકુમારના જન્મ. ભ દિવસ, શુભ વેળા, અને શુભ ઘડી પ્રવર્ત્તતાં હતાં, દિશાએ પ્રશ્ન હતી, પવન અનુકુળ રીતે વાતા હતા, ચંદ્રને યોગ ઉત્તમ નક્ષત્રની સાથે થયા હતા, ગ્રહો ઉચ્ચ સ્થાનમાં રહેલા હતા. આ સમયે મધ્ય રાત્રે પૂર્વ દિશા જેમ સૂર્યને જન્મ આપે, તેમ સર્યવતીએ એક તેજસ્વી કુમારને જન્મ આપ્યા. આ કુમારના જન્મ છુપી રીતે રાખવામાં આવ્યે હતા. જયકુમારની ભીતિથી રાણી મેહેલ શાંત હતા, જરા પણ આનંદ કે ઉત્સવ દેખાડવામાં આવ્યા ન હતા, સૂર્યવતીની ચતુર દાસીએ સારી યુક્તિ વાપરી, કુમારનું રૂદન પણું છુપાવી રાખ્યું હતું, રાણીનાં વિશ્વાસુ માણસે જે ઘણાં ઘેાડાંજ હાજર હતાં, તેને તે વિષેની અગાઉથી સુચના આપવામાં આવી હતી. Hungarw ર્યવતીને કુમારનું સ્વરૂપ જોઇ હર્ષ થયો, પણ જયકુમારના ભયને લઇને તેણીને વિશેષ ચિંતા થવા લાગી. બાળકુમારને નીરખી તેની માતા અંતરમાં આનંદ પામતી હતી. કુમારના શરીર ઉપર શુભ લક્ષણા ઝળકી રહ્યાં હતાં, તેના તેજની આગળ મધ્ય રાત્રિના દીવા ઝાંખા થઇ ગયા હતા. રાજકુમારનું સુખ પૂર્ણ ચંદ્રના જેવું હતું, નેત્ર શરદઋતુના કમળને અનુસરતાં હતાં, લલાટ અષ્ટમીના ચંદ્ર જેવું ચળકતું હતું, જાણે સ્વર્ગમાંથી અશ્વિનીકુમાર આવેલ હોય તે તે દેખાતા હતા, તેજથી તેણે ભાનુને જીતી લીધા હતા, સામ્ય ગુણથી તે સામ [ ચદ્ર 3 ની તુલના કરતા હતા, તેના રક્ત અધર મંગળના તારાને અનુસરતા હતા, બુધના જેવા તે ગુણની ખાણુરૂપ હતા, ગુરૂની જેમ તે સર્વ કળાને નિધિ હતા, કવિના [ શુક્રના ] જેવા તે કવિ થવાના હતા, ૠત્રુઓમાં તે રાહુ જેવા, અને પરાભવ કરવામાં કેતુ જેવા થવાના હતેા. આ પ્રમાણે તે પ્રભાવિક કુમારમાં નવ ગ્રહના પ્રભાવ જોવામાં આવતા હતા. શ્રૃંગાર, વીર વિગેરે રસ પણ તેનામાં સ્ફુરણાયમાન થતા હતા. આવા અદ્ભૂત અને દિવ્ય કુમારનાં દર્શનથી સૂર્યવતીને ધણેા આનંદ થાય, તેમાં શું આશ્ચર્ય ? જો કે જયકુમારના ભ્રય તેણીના કામળ હૃદયમાં અનેક કુતર્ક કરાવતા હતા, પણ છેવટે એ ચતુર ખાળા એવા નિર્ણયપર આવતી કે, આ મારા કુમાર પ્રભાવિક છે, For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૦. આનંદ મંદિર. તેનામાં પૂર્વના પુણ્યનું પ્રબળ છે, તેના મનોહર મુખ ઉપર જૈન ધર્મનાં જય ચિન્હો જ1 ણાઈ આવે છે. આહત આગમમાં જે માનવ જીવનની ધાર્મિક ઉન્નતિનાં લક્ષણો કહે. લાં છે, તેવાં લક્ષણે મારા લાડકવાયા કુમારમાં સ્પષ્ટ રીતે જણાય છે. પાપી જયકુમારની નઠારી ધારણું નિષ્ફળ થાઓ. આવું વિચારતાં તેણીનામાં પાછી હિમ્મત આવતી હતી. ક્ષણવારે પાછી અધીરાઈ આવતાં તે શક સહિત વિચારતી કે, અરે દેવ ! આવા સુંદર કુમારનો જન્મ થતાં પણ મારા દરબારમાં કાંઈ પણ ઉત્સવ નથી, એ કેવી વાત ? મારા પ્રતાપી સ્વામી હાજર હેત તે, કે જન્મોત્સવ થાત ? તેજસ્વી કુમારનો જન્મ અંધકારમાં થવાથી મને અપાર શોક થાય છે. આ પ્રતાપી પુત્ર પ્રગટ થતાં મહારાજા પ્રતાપસિંહની રાજધાની ઉત્સવ રહિત અને શૂન્ય રહે, એ કે ગજબ મારાં પૂર્વનાં કર્મ કેવાં હશે ? અરે કર્મ ! તમે મને મહારાણીનું અને તે પછી રાજ્યમાતાનું પદ પ્રાપ્ત કરાવ્યું, પણ તે શા કામનું ? આવા સૂર્યના જેવા કુમારનો જન્મ થતાં પણ સૂર્યવતી શેકમાં રહે, એ કેવી ઘટના? આ પ્રમાણે સૂર્યવતી જ્યારે શોક કરતી, ત્યારે તેની ચતુરા દાસી આ પ્રમાણે દિલાસો આપતી હતી. બા સાહેબ ! શોક કરશે નહિ, તમારા તેજસ્વી કુમાર પૂર્ણ ભાગ્યવાન છે. પિલા નિમિત્તિઓના કહેવા પ્રમાણે તે કુશસ્થલીના રાજસિંહાસનના અધિકારી છે; આગમની વાણી કદિ પણ અન્યથા થતી નથી. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે, પુણ્યવંત પ્રાણીનાં લક્ષણ તેના શરીર ઉપરથી જણાય છે. જુઓને, અમારા બાળ રાજ કેવા તેજસ્વી છે ? તેમની કાંતિથી સૂતિકાગ્રહ પ્રકાશમાન થઈ રહ્યું છે, તેમનું આનંદદર્શક મુખચંદ્ર આપણાં નેત્રને સુધાંજન આપે છે, તેમનાં વિશાળ લેચન કમળની લક્ષ્મીને તુચ્છ કરે છે, જુઓને, તેમનું લલાટ દર્પણની જેમ કેવું ચળકે છે ? તેમના હાથ પગનું સંદર્ય કેવું અનુપમ છે ? મહાદેવી ! કુંવરની મનોહર મૂર્તિ જોઈ આનંદ પામો, તમે કુશસ્થલીનાં રાજમાતા થઈ ચુક્યાં છે, શા માટે ચિંતા કરો છો ? વીરમાતા ! હવે આહત ધર્મનું સ્મરણ કરો. ધર્મના અધિષ્ઠાયક દેવતા, આ બાળ કુંવરની રક્ષા કરશે. મહાદેવી ! જુઓને, તમારા કુમાર કેવા પુણ્યવાન છે ? તેમના જન્મ વખતે દિશાઓ પ્રસન્ન થઈ રહી છે, નવ ગ્રહ ઉચ્ચના થઈ તેના ભવિષ્યના જીવનમાં ઉન્નતિ સુચવે છે, ગગન મંડળ ઉપર અભૂત પ્રસન્નતા પ્રસરી રહી છે, અલ્પ પુણ્યવાળા પ્રાણીના જન્મ વખતે આ દેખાવ થાય જ નહીં. મહાપુરૂષના જન્મના જે આ દેખાવ છે. પુણ્યવાનું પ્રાણીનું જીવન સૃષ્ટિના સંદર્યને વધારે છે. આ સમયે નારકીના જીવ પણ શાતા પામ્યા હશે. વીર જનની ! હવે જરા પણ ચિંતા કરવાનું કારણ નથી. તમારા બાળ કુમારને જન્મોત્સવ સૃષ્ટિની કુદરતે કર્યો છે. મનુષ્ય કૃત મ હોત્સવ કરતાં કુદરતી મહોત્સવ મટે છે. મહારાજા પ્રતાપસિંહજી હવે વિજય મેળવી સત્વર પાછા પધારશે. બા સાહેબ ! જરા પણ ગભરાશે નહીં. દાસીનાં આવાં વચન સાંભળી સૂર્યવતીને વિશેષ આનંદ થયે, તેણુએ એક દ્રષ્ટિએ પિતાના બાળ પુત્રને નીરખી ચુંબન કર્યું, હૃદય સાથે ચાંપી સ્તનપાન કરાવ્યું. ક્ષણવાર પછી શક્તિ હૃદયા સૂર્યવતી બેલી–દાસી ! તું કહે છે, તે યથાર્થ છે, પણ જ્યાં સુધી જયકુમાર આપણી ઉપર દેષ રાખી, વિઘ કરવા સજજ થઈ રહ્યો છે, For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રીચંદ્રકુમારને જન્મ - ૪૧ ત્યાં સુધી આપણે સર્વ રીતે ચેતવું જોઇએ. ગમે તે યુક્તિ કરી, આ બાળ કુંવરની રક્ષા કરવાની યોજના કરવી જોઈએ. કુંવરના જન્મની વાત જે જયકુમારના જાણવામાં આવશે તે, જરૂર તે મોટું વિઘ ઉત્પન્ન કર્યા વગર રહેશે નહિ. વખતે દુર બુદ્ધિને જયકુમાર આ બાળ કુમારને નાશ કરી નાખે. તેના પાપી હૃદયમાં રાજ્યમાં રમી રહ્યા છે, તેની ધારણ નઠારી છે, તેને હેતુ વિપરીત છે, માટે ગમે તે યુક્તિ કરી, આ બાળ કુંવરની રક્ષા કરવી જોઈએ. સખી ! કહે, આ કુમારને શી રીતે ગુપ્ત રાખવે? પ્રભાત કાળે તે જયકુમાર તપાસ કરાવશે. ચતુર દાસી વિચાર કરી બેલી–દેવી ! મને એક ઉપાય સુઝી આવ્યા છે. આ પણ મહેલની ગૃહ વાટિકામાંથી પુષ્પને સમૂહ લઈ હમેશાં એક માલણ આવે છે, તે વિશ્વાસ છે. તેના પુષ્પના પુંજની અંદર ગુપ્ત રાખી, આ કુમારને તેની સાથે મક્લી દેવા. માલણ પુષ્પના પુંજમાં તેને ગુપ્ત રીતે રાખશે, તે વાત ચોકીદારના જાણવામાં આવશે નહિ. પ્રાતઃકાળે ગર્ભને પ્રસવ થઈ, તેને નાશ થઈ ગયે, એવી વાત જયસારને જણાવશું. પછી આપણે ગુપ્ત રીતે તે પુષ્પના પુંજમાંથી બાળ કુમારને લઈ આવીશું. દાસીની આ યુક્તિ સૂર્યવતીને સારી લાગી. તેણીએ તેણીનાં બુદ્ધિબળને માટે સાબાશી આપી. પ્રાતઃકાળને સમય થયો, ગગનમણિ સૂર્ય કુમારનું મુખ જેવા જાણે ઉત્સુક થશે હેય, તેમ પિતાનાં કારણોને પ્રસારવા લાગ્યો. તે સમયે પેલી માલણ નિત્યના નિયમ પ્રમાણે પુષ્પ આપવા આવી. દાસી તેને સૂર્યવતીની પાસે લઈ ગઈ. સૂર્યવતીએ માલણને પાસે બોલાવી કહ્યું, બેન ! તું અમારી વિશ્વાસી અને રાજભક્ત સેવક છું. આજે એક કાર્ય કરવા માટે તેને કહેવાનું છે. મને આશા છે કે, તારા જેવી ઉત્તમ સેવક સ્ત્રી તે કાર્ય કરવા તત્પર થયા વિના રહેશે નહિ. બાઈ ! તે કાર્ય કરવાથી અમે તારો પૂર્ણ આભાર માનીશું, અને તેને બદલે તેને સારી રીતે આપીશું. સૂર્યવતીનાં વચન સાંભળી માલણ બેલી–દેવી ! તમે અમારાં અન્નદાતા છે, પરંપરાથી અમારા કુટુંબનાં પાલક છે, આપ મહારાણું થઈ, મારા જેવી સામાન્ય દાસીને આવાં ગીરવ ભરેલાં વચન કહે છે, તે ગ્ય નથી, હું આપની ચરણરજ દાસી છું, જે કાર્ય હેય, તે ખુશીથી ફરમાવે. આ હાડ ચામડી આપનીજ છે, આપની સેવા કરવી, એ અમારે ધર્મ છે. આપની ઉપર જયકુમારની સખ્તાઈ છે, એ મારા જાણવામાં છે. સૂર્યવતી બેલી-માલણ! આ ગઈ રાત્રે મારા ઉદરથી એક કુમારને જન્મ થયો છે, તે ખબર જે જયકુમારને પડશે તો, જરૂર તેને નાશ કરી નાખશે. તેની ખબર રાખવાને મહેલના દ્વાર આગળ ચોકીદારે બેઠેલા છે. હવે આ વાત ગુપ્ત રહે, તેથી એ કુમારને પુષ્પના પુંજની અંદર ગુપ્ત રાખી તું લઈ જા. તારી વાટિકામાં તેને યત્નથી રાખજે. અમે જયકુમારની આગળ ગર્ભના પ્રસવનો નાશ થશે, એવી વાર્તા ચલાવીશું, તે પછી તારી પાસેથી એ કુમારને લઈ જઈશું. બેન ! તારા પૂર્ણ વિશ્વાસ ઉપર આ કામ કરવાનું છે. રાણું સૂર્યવતીનાં વચન સાંભળી માલણ બેલી-રાણી સાહેબ ! ખુશીથી આપનું એ કાર્ય કરીશ. મારા પ્રાણની જેમ તમારા કુમારને લઈ જઈશ. જરા પણ ચિંતા રાખશે નહીં. માલણનાં વચન ઉપર For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ સર આનંદ મંદિર. સૂયૅવતીને પૂર્ણ વિશ્વાસ આવ્યા. તત્કાળ તે પેાતાના બાળ કુમારને લઇ આવી. સૂર્યવતીની દાસીઓ આસપાસ ઉભી રહી, કાઇએ કુમારને અંજન કર્યું, કાઇએ તેના કંઠમાં હાર પહેરાવ્યા, કાએ તેના તેજસ્વી લલાટમાં તિલક કર્યું, કાઇએ ચંદનનાં છાંટણાં કર્યાં, સૂર્યવતી કુમારને ઉત્સંગમાં લઇ, રૂદન કરતી ખેલી—મારા પ્રાણ ! હું તારી માતા થઇ, તને નેત્રથી દૂર કરૂં છું. મારાં કર્મની ગતિ કેવી વિચિત્ર ? જન્મ આપી તરતજ વહાલા પુત્રને વિખુટા પાડનારી મારા જેવી અભાગીય! માતાએ જગતમાં થાડી હશે. પુત્ર 1 જૈન ધર્મના અધિષ્ટાયક દેવ તારી રક્ષા કરો, શ્રી ધર્મનું તને શરણુ હાજો, તારા કામળ શરીરને પ'ચપરમેથ્રી વચરૂપ થજો.રાજકુમાર ! રૂદન કરીશ નહિ, તારા મસ્તક ઉપર રાજ્યક્ષુબ્ધ શત્રુ જાગ્રત થઈ ઉભા છે. વત્સ ! પાછા હમણાંજ તારી દુઃખી માતાને મળજે. આટલુ' કહા સૂયૅવતીએ તે બાળ કુમાર માલને સોંપી દીધા. ચતુર માલણે સુગ ંધી પુષ્પના પુંજમાં તેને ઢાંકી દીધા, અને તે સૂયૅવતીને ધીરજ ભરેલાં વચન કહી, ત્યાંથી ચાલી નીકળી. ચેાકીશરાએ જરા પણ જાણ્યું નહિ. માલણે વાટિકામાં રત્નકબલમાં વીંટાયેલા તે ખાળકને પુષ્પના પુજની અંદર રાખ્યા. સૂયૅવતીને કુમાર પુષ્પની શય્યામાં સુઇ રહ્યા. માલણુ કુમારને લઇ ચાલી, તે વખતે રાણી સૂર્યવતી સિંહાવલોકનથી પેાતાના ખાળ પુત્રને અવલેાકતી ન કરતી હતી. રૂદનનેા સ્વર કાને આવતાં ચેાકીદારો ચમક્યા, અને તેઓના હૃદયમાં શકા આવતાં તે વાસગૃહમાં દાખલ થયા. તેઓએ દાસીને પુછ્યુ, કહા ધરમાં શું છે ? પ્રસવ થયા કે નહીં ? દાસીમાંથી કાઇએ ઉત્તર આપ્યા નહીં, તેમ તેમ તેના મનમાં વિશેષ શકા થવા લાગી. તરતજ તેઓએ જયકુમારને ખબર આપ્યા. પાપી જયકુમાર સૂર્યવતીના મેહેલમાં દાડી આવ્યા. આસપાસ જોવા માંડયું. દરેક ખુણા, પેટીઓ અને ભૂમિગૃહ જોવરાવ્યાં. કાંઇ પણ જોવામાં આવ્યું નહીં. જયકુમારે દાસીને પુછ્યું—દાસી ! સાચું કહે, શૈા પ્રસવ થયા ? દાસીએ કહ્યું, રાજકુ માર ! કઈ કહેવાની વાત નહીં. અમારા મનેરથ । મનમાંજ રહ્યા. પ્રસવ નિષ્ફળ થયા છે. આ વચન સાંભળતાંજ દુષ્ટ જયકુમાર ખુશી થયા, પાતાના મસ્તક ઉપર એક ઉપાધિ દૂર થઇ, એમ તે માનવા લાગ્યા. નિમિત્તિની વાણી નિષ્ફળ થઇ, એમ તેણે માની લીધું. તેના લુબ્ધ હદયમાં અનેક સંકલ્પ વિકલ્પ થવા લાગ્યા. કુશસ્થલીના રાજ્ય સિ ંહાસનના અલંકાર હુંજ થઇશ, એમ તેને નિશ્ચય થયા. આ ખબર નગરમાં ફેલાતાં લકાએ કલ્પાંત કરવા માંડયું. સૂર્યવતીના સૌભાગ્યને લે નિ ંદવા લાગ્યા. કાઇ દયાળુ લોકેા એમ પણ કહેતા કે, આમાં કાંઇક દગા હશે. પાપી હૃદયના જયકુમારે તેની સપત્ન માતાનુ વિપરીત—અનિષ્ટ કર્યું હશે. એવી એવી અનેક વાા નગરમાં ચાલવા લાગી. રાજમહેલમાં અનેક રાજસેવા આવી મહારાણી આગળ શાક દર્શાવવા લાગ્યા. જયકુમારના મનમાં પુત્ર જન્મથી પણ વધારે આનંદ થયા હતા. તે રાજ્યક્ષુબ્ધ પોતે કુશસ્થલીને મહારાજા થયા, એમ માનતા હતા. આ બનાવથી તેના આપ્ત મિત્રા અને પરિવારના મુખ્ય લાકા જયકુમારને અભિનંદન આપતા હતા. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ મુ સ્વપ્નાનું સાફલ્ય પ્રા ત:કાળના સમય હતેા, નભામણુ પાતાના કારણેાથી જગતના અધ કારને દૂર કરતા હતા, નિશામાં નિદ્રાધીન થઈ પડેલા પ્રમાદીએ તે ગુલાખી નિદ્રા આવતી હતી, અપ્રમાદી આસ્તિક ગૃહસ્થા સ્નાન પૂજાની પ્રવૃત્તિમાં પડતા હતા.. આ સમયે એક પુરૂષ પેાતાની પ્રિયા સાથે, આનંદથી વાર્તાલાપ કરતા હતા, તે પુરૂષનું હ્રદય પૂર્ણ આસ્તિકહતું, તેના નિર્મળ હૃદયમાં આર્હત ધર્મની પવિત્ર શ્રદ્ધાએ વાસ કર્યોંર્યાં હતા, તેની સદ્ગુણી સ્ત્રી પણ તેવીજ હતી, તેણીનામાં સતી ધર્મના અંકુર પ્રગટ હતા. પતિની આજ્ઞાને આધીન રહેનારી એ રમણી ખરેખરી શ્રાવિકા કહેવાતી હતી. પુરૂષે આનંદના આવેશમાં આવી પ્રિયાને કહ્યું, છું: આજ રાત્રે આપણી ધાર્મિક ક્રિયા સફળ થઈ છે. ચુકયા છે. આપણી જે ઇચ્છા ધણા દિવસ થયાં આશાના આજે મૂળવતી થઈ છે. ધર્મની આરાધના કદિ પણ નિષ્ફળ થતી. નથી—એ મહા વાય. અક્ષરશઃ સત્ય ઠર્યું છે. ધર્મરૂપ કલ્પવૃક્ષ સફળ થયા વિના રહેતું નથી, ધર્મના પ્રભાવથી પ્રાણી ઉભય લાકને સાધે છે—એ ખરેખર છે. આર્હત ધર્મનું મહાત્મ્ય જગત ઉપ સામ્રાજ્ય ભોગવે છે. ચંદ્રવદના ! તમારી શ્રદ્ધા, તમારી દૃઢતા, અને તમારી પતિ ભક્તિ. સફ્ળ થઇ છે. પતિનાં આવાં વચન સાંભળી રમણી ખાલી—પ્રાણુનાથ ! કહો, તેવા આનંદની વાત શુ છે ? તમારી આનદ જોઇ મને તે સાંલળવાનુ ક્રતુક વધતું જાય છે. રમણીના આગ્રહથી તે પુરૂષ યેા ગૃહેશ્વરી ! આજે મધ્ય રાત્રે એક શુભ સુચક સ્વમ આવ્યું. “ આપણાં ગાત્રદેવી શ્વેત વસ્ત્ર પહેરી મારી ભાગળ .ાવી ઉલાં સ્થાં, તેમણે મધુર વાણીએ કહ્યું, વત્સ ! બેઠા થા. તારે ઘેર પવૃક્ષ રાપું છું. હું તારી ધર્મભાવના જોઇ પ્રસન્ન થખું છું. તને પ્રાતઃકાળે એક પુત્રની પ્રાપ્તિ થશે. જે કુમાર તારે ઘેર આવે, તેને તુ` પુત્રવત્ માન, તારા સ્વજન વર્ગ તેડી. તે પુત્રના જન્મોત્સવ કરજે. પ્રિયા ! આટલું કહી તે ગોત્રદેવી અંતર્ધ્યાન થઈ ગયાં.. કાનમાં અમ્રુત જેવાં આ વચન સાંભળી તે માનિની મનમાં મગ્ન થઇ ગઇ. પાતાને પ્રાપ્ત થયેલ વળ્યા દાથી 23 પ્રિયે ! તને વધામણી આપુ તારા સતી ધર્મ સાળ થઈ. પ્રવાહમાં તણુાતી હતી, તે For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૪ આનંદ મંદિર. મુક્ત થવાના સમય જાણી આત્માને કૃતાર્થ માનવા લાગી. ગોત્રદેવીને નમન કરી ધર્મના અતિ આભાર માનવા લાગી, વાંચનાર ! અધીરા થશે નહીં, . એ સ્ત્રી પુરૂષની ઓળખાણુ હવે કરાવીએ છીએ. જે પુરૂષ છે, તે લક્ષ્મીત્ત નામે કુશસ્થલી નગરીને એક ધનાઢય, અને આસ્તિક શ્રાવક છે. જે સ્ત્રી છે, તે તેની લક્ષ્મીવતી નામે રૂપ ગુણવતી રામા છે. આ અંતે દુપતી સ્વધર્મમાં તત્પર અને આર્હત ધર્મનાં ઉપાસક છે, તેમને કાંઇ પણ સ ંતતિ ન હતી. સ ંતતિના લાભને માટે તે અનેક સુકૃતાચરણ કરતાં હતાં, અને ધર્મનાં દૃઢ રાગી ન્યાં હતાં. લક્ષ્મીદત્ત શેઠ નિઃસ ંતાન હેાવાથી કેટલાએક અજ્ઞાની લેાકેા તેને વાંઝીયા શેઠે કહી નિવ્રુતા હતા, અને લક્ષ્મીવતીને વધ્યા સ્ત્રી કહેતા હતા. તેમને આજે ગેાત્રદેવીએ સ્વમામાં પુત્ર પ્રાપ્તિ વિષે જણાવ્યું, તેથી તેને અતિ આનંદ થયા ઢુતે. વ વરૂપ કલકથી મુક્ત થવાના અવસર આવવાથી તેને જે આનદ થયેલ, તે નિઃસીમ આનંદ હતા. આ આનંદને લઈ લક્ષ્મીદત્ત શેઠે પ્રભુની પુષ્પમય આંગી કરાવવા સેવાને પુષ્પ લેવા મેકલ્યા. થાડી વારે તે સેવકા ચેડાં પુષ્પો લઇ પાછા આવ્યા, અને શેઠને જણાવ્યું કે, વિશેષ પુષ્પ મળતાં. નથી, જેટલાં પુષ્પ મળ્યાં, તેટલાં લઇ અમે આવ્યા છીએ. આથી શેઠ પોતાની જાતે જયકુમારની આજ્ઞા લઇ સેવક સહિત રાજાની ગૃહ વાટિકામાં પુષ્પ લેવાં ગયા. ત્યાં પુષ્પના કરડીઆ ભરાવા માંડયા. આ વખતે એવું બન્યું કે, પેલી માલણુ જે પુષ્પ પુજમાં રાજકુમારને રાખી, કાર્યં પ્રસગે ત્યાંથી યેલી હતી, તેજ પુષ્પ પુજ લક્ષ્મીદત્ત શેઠના સેવાએ લેવા માંડયા. તે લેતાં તેમાં એક સુંદર કુમાર રત્નકબલથી વીંટાએલા જોવામાં આવ્યો. સેવકાએ તે વાત રોઢને કહી. ગાત્રદેવીનાં વચન પ્રમાણે લક્ષ્મીદત્ત શેઠે હર્ષથી તે પુત્રને લઇ લીધા. રાજ કુમારનું આનંદજનક સ્વરૂપ જોઇ, શેઠ અત્યંત ખુશી થયા. તત્કાળ ઘેર આવી, લક્ષ્મીવતીને અર્પણ કર્યા. કુમારનું લાવણ્ય જોઇ લક્ષ્મીવતીને અપાર આનદ થયા. પુત્રને ઉત્સંગમાં લઇ લક્ષ્મીવતી તેને નિરખવા લાગી, તેનું અનુપમ સાદર્ય જોઇ જોઇ નેત્રાનંદ લેવા લાગી. તે કહેવા લાગી કે, અહા! મારા ભાગ્યને ઉદય થયા, આવેા રૂપનિધિ કુમાર આવવાથી મારા ઘર ઉપર કલ્પવૃક્ષની છાયા થઇ, રત્નાની અર્તાકૃત ષ્ટિ થઇ, મારી ધર્મ ઉપાસના ગોત્રદેવીએ સફળ કરી. આ પ્રમાણે કહેતી લક્ષ્મીવતી પુત્રને ચુંબન કરતી હૃદયની સાથે ખાવા લાગી. લક્ષ્મીવતીના હૃદયમાં ખરેખર માતૃભાવ જાગ્રત થયા. તે પેાતાના ઉદરમાંથી અવતરેલા હોય, તેમ તે કુરને માનવા લાગી. પેાતાના પૂર્વના પુણ્યની પ્રશ્નળતાને વખાણવા લાગી, અને આત્માને હુવે વ'વ્યરૂપ કલંકથી મુક્ત માનવા લાગી. લક્ષ્મીદત્ત શેઠે શહેરમાં એવી વાત ફેલાવી કે, મારી શ્રી લક્ષ્મીવતીને ગુપ્ત ગર્ભ હતા, તેથી આજે પુત્ર અવતર્યો છે. પ્રત્યેક સ્થળે વધામણીએ કહેવરાવી, અને શહેરના પ્રતિષ્ટિત 'ગૃહસ્થાને ધેર સાકર મેાકલાવી. કુશસ્થલી નગરીમાં લક્ષ્મીદત્ત શેડ પ્રતિષ્ઠિત હતા, તેથી ધણા લેાકા તેને ઘેર વધામણી કરવા આવતા હતા. શેઠે મેટા ઠાઠમાઠથી પુત્રને જન્મ:ત્સવ કર્યો, જિન ચૈત્યમાં પૂજાએ ભાવી, અને આંગીએ રચાવી. પોતે પવિત્ર For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્નાનુ સાક્ષ્ય ૪૫ થઇ, આત્ર મહોત્સવ કરાબ્યા, યાચાને અણિત દાન આપ્યાં, નાટક તથા સંગિત કરાવ્યાં, ધવલ મંગળના ધ્વનિથી દશે દિશા પૂરી દીધી, અનેક મડળીઓમાં નાચ રંગ કરાવ્યા. કુશસ્થલી નગરીમાં આનંદ ઉત્સવ થઇ રહ્યા. આ શૈાચ વિત્યા પછી બારમે દિવસે લક્ષ્મીદત્ત શેઠે કુમારનુ શ્રીચંદ્ર એવું નામ પાડયું, એ નામના હેતુ એવો હતો કે, જ્યારે કુમારને પુષ્પના પુંજમાં જોએલ, ત્યારે ચંદ્રના બિંબની જેમ લક્ષ્મીત્તને આનંદ સુખ આપ્યું હતું. લક્ષ્મીદત્ત અને લક્ષ્મીવતી આ કુમારના લાભથી પોતાના સૌંસારને સફળ માનવા લાગ્યાં. જૈન મુનિ જેમ પાંચ સુમતિથી પાલિત થઇ વધે, તેમ શ્રીચંદ્ર કુમાર ઉત્સગ, ક્ષીરપાન, સ્નાન, મડન અને ક્રીડા—એ પાંચ પ્રકારથી પાલિત થઇ વધવા લાગ્યા. પ્રકરણ ૧૫ મુ. કુમાર વિયાગ, ચકુમાર સૂર્યવતીના મહેલની ખરાખર તપાસ કરી ગયા પછી સૂયૅવતીએ કેંદ્રી દાસીને કહ્યું, દાસી ! હવે વિશ્ર્વ બધાં દૂર થયાં છે, પાપી જયકુમારની શંકા પરાસ્ત થઈ છે, માટે સત્વર વાટિકામાં જા, અને પુષ્પ પુજમાંથી કુમારને લઈ આવ. ઘણી વાર થઇ છે, કુમાર ભુખ્યા થયા હશે, મારા સ્તનમાંથી પધારા છુટે છે. · સૂર્યવતીની આજ્ઞાથી દાસી ગૃહ વાટિકામાં આવી. માલણને સાથે લઇ પુષ્પને પુજ જોયા, ત્યાં કુમાર જોવામાં આવ્યા નહીં. દ્રવ્યના નિધિની જેમ તેની આસપાસ શેાધ કરી, પણ ક્રાઇ ટેકાણે કુમારને જોયોં નહીં. તત્કાળ દાસીના હાશ ઉડી ગયા, તેના નેત્રમાં તમસ આવી ગયું, વિશ્વાસી અને ઉત્તમ હ્રદયની માલજી પણ શ્યામ મુખી થઇ ગઇ. દાસીએ રૂદન કરતાં માલણુને પૂછ્યું, કાઈ અહીં આવ્યું તે! ન તંતુ ? ના, બાઇ! કાઇ પણ આવ્યું નથી. હું ઘેાડીવાર એક રાજકીય કાર્યે પ્રસ ંગે ખાહેર ગઇ હતી. પછવાડેથી જો કાઇ આવ્યું હાય તે, બનવા સંભવ છે. માલ ! તે ખોટું કર્યું, કુમારને એકલા પુષ્પમાં રાખી, તારે બહાર જવું ન હતું, દૈવ મેાગે તે રાયા હૈાય, અને જયકુમારનાં માણસાને ખબર પડી હેય તેા, વખતે વિપરીત થયું હાય. માલણુના મુખ ઉપર ગ્લાની આવી ગઇ, તેણીનાં નેત્રમાંથી અશ્રુધારા ચાલી. યક્ષને બદલે અપયશ મળ્યા, એથી તેણીને બહુ લાગી આવ્યું. દાસી પણ ગાભરી અની ગઇ, રાણી સૂયૅવતીને શો જવાબ આપવા, એમ તે વિમર્શમાં પડી. વાટિકામાંથી મહેલમાં આવવા તેના પગ ઉપડતા ન હતા. પુત્ર દર્શનની રાહ જોઇ રહેલાં સૂયૅવતીને મારે કેવા ખબર આપવા ? આ ચિંતામાં તે મગ્ન થઇ ગઇ, તેના સ્નિગ્ધ હૃદયમાં ક ંપારી છુટવા લાગી. છેવટે નિશ્વાસ મુકતી મંદ ગતિએ ચાલતી મહેલ તર× આવી. માર્ગમાં For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૬ આનંદ મદિર. . -વિચારતી કે, રાણી સૂયૅવતીને સર્વદા આનંદના ખબર આપનારી, હું આજે કૈવી સ્થિતિમાં આવી ? અરે દેવ ! આજે મારા દાસી ધર્મ કલ ંકિત થયા, રાજ કુમારના વિપરીત ખબર આપી, રાણી સૂયૅવતીના શાકનું કારણ હુંજ થઈશ, આમ વિચારતી પાછી ઉભી રહે છે. મહેલમાં દાદર આગળ આવી, ચડવાની શક્તિ રહી નહિ. હમણુાંજ મહારાણી, મને પુઅશે; દાસી ! મારા કુમાર ક્યાં છે ? ત્યારે હું શું કહીશ ? આમ વિચારતી શને શનૈઃ દાદર ઉપર ચડી. અહીં સૂર્યવતી કુમારની રાહ જોઇ એડી હતી, ક્ષણે ક્ષણે ગાખમાંથી દાસીને અવલાકતી હતી, તે સાથે મનેારથ કરતી કે, મારા સુંદર કુમાર શું કરતા હશે ? ધણી વાર થઇ છે, તેથી તેને સ્તનપાનની પૃચ્છા થઇ હશે, તે પોતાની માતાને રૂદન કરી ખેાલાવતા હશે, હવે હું એ સુંદર કુમારને કયારે જોઇશ ? દાસીને વાર થઇ, એટલે તેણીના હૃદયમાં શંકા થવા લાગી—દાસી કેમ રોકાણી હશે ? માસ નેત્રમણિ કુમારને કાંઇ વિશ્ર્વ તા નહીં આવ્યું. હાય ! આ યુક્તિના ખબર જયકુમારને તે। નહીં પડયા હાય ? કુશસ્થલી રાજધાની ભવિષ્યના રાજા એક હલકી માલણુને સોંપી દીધા, એ પણ મેં સાહસ કર્યું છે. એ માલણુની પવિત્રતામાં તા કાંઇ ખામી આવી નહીં હાય ? tr "" આટલું કહી સૂર્યવતીએ પ્રભુની પ્રાર્થના કરી. જગ ચિંતામણી જિનેદ્ર ! મારા કુમારની રક્ષા કરજો, વિશ્વમાં કલ્પવૃક્ષરૂપ જૈન ધર્મ મારા બાળ કુમારને સહાય ક× રજો, આર્હુત ધર્મના અધિાયક દેવતા કુમારની સર્વે સ્થળે રક્ષા કરો. આટલું કહી. સૂર્યવતી દાદર આગળ આવી, ત્યાં દાસી એકલી આવતી જોવામાં આવી. દાસી ! કુમાર માં છે ? મારા બીજો ઋણુ કયાં મુકી આવી? દાસીનાં નેત્રમાંથી અશ્રુની ધારા ચાલી,— ગદ્ગદ્ કરું . ખેલી—બા સાહેબ ! પુષ્પના પુ ંજમાં કુમાર નથી, આસપાસ વાટિકામાં તપાસ કરી, ષષ્ણુ કાઇ સ્થળે કુમાર જોવામાં આવ્યા નહીં; માલણના પ્રમાદ થયેા છે, તે જાતે નિર્દોષ છે. આટલું સાંભળતાંજ વિદ્યુત્પાત થવાથી જેમ વૃક્ષની શાખા પડે, તેમ સૂર્યવતી મૂ પામી દાદરની પાસે પડી. તેના મુખ ઉપર કેશ વાઇ ગયા, વસ્ત્ર વિપરીત થઇ ગયાં, પસીનાથી શરીર વ્યાપ્ત થઇ ગયું, રૂદન કરતી દાસીએ શીતેાપચાર કરાવ્યા. ક્ષણવાર પછી મૂત્ર વિરામ પામી, એટલે સુર્યવતી જરા સાવધાન થઇ એડી થઇ, કણુ સ્વરે વિલાપ કરવા લાગી. અરે કુમાર ! તને ક્રાણુ હરી ગયું ? હે જીવન ! હે પ્રાણાધાર ! દુષ્ટ દૈવે આ શું કર્યું ? મારા લાડકવાયા ! તું ક્યાં ગયા ? તને રતનપાન કાણુ કરાવશે ? દૈવ ! આ શું કર્યું ? બને! ભંડાર બતાવી પાછા લઇ લીધા, થાળમાં ભાજન પીરસી ચાળ લઇ લીધા, મેરૂગિરના શિખર ઉપર ચડાવી મને નીચે પાડી, મારા મનેરથરૂપ વૃક્ષાને કુવાડાથી છેદી નાંખ્યાં, મારા મેનેજ દોષ, બીજા કાઇના દોષ નથી. પૂર્વે મેં મહા પાપ આ હશે, તે આજે ઉદય આવ્યાં; મેં પાંચ માચાર વિરાધ્યા હશે, ગુણીજનની ઉપર આળ ચડાવી હશે, શીલનું ખંડન કર્યું હશે, કર્માદાન આવા હશે, જી, માકડ, અને લીંખની હિંસા કરી રો, કાઇની ભીખમાં વિધ કર્યું હશે, જ્ઞાન દ્રવ્ય, દેવ દ્રવ્ય, અને સાધારણ્ દ્રવ્યના નાશ કર્યો હશે, રોકયના બાળકને વિખૂટાં પાડયાં હશે, કામણુ, વશીકરણ, અને મેાહન વિગેરે કરી, અન્યને દુઃખ આપ્યાં હશે, કાષ્ટને ધણા શાપ આપ્યા હશે, વૃદ્ધ જનને વિનય કર્યું। નહીં હાય, ચેરીનાં પાપ કર્યા હશે, એ સિવાય ભવે ભવ એવાં દુષ્ટ કર્મ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ કુમાર વિયોગ. કયો હશે કે, જે કેવળી જાણી શકે. તે વિના મારે કુમાર ક્યાં જાય ? વત્સ ! એકવાર તારું મનહર મુખ બતાવ, તને નેત્રથી નીરખી હું મારા અવતારને સફળ કરે. પુત્ર ! તારા પ્રતાપી પિતા વિજય કરી આવશે, ત્યારે હું તેમને શું કહીશ? પુત્રના મુખ દર્શનની ઇચ્છા કરનારા મહારાજા મને કહેશે, દેવી ! કુમાર ક્યાં ગયે ? મારા રાજ્યને અલંકાર કેમ ગુમાવ્યા ? તે વખતે મારે મરણ વિના બીજું કાંઈ શરણ નહીં થાય. અરે દુષ્ટ જયકુ માર! તને આવું પાપ કર્મ કરતાં ભય કેમ ન થયો? સ્તનપાન કરનારા નાના બાળકને માતાને વિયેગ કરાવી, વિનાશ કરતાં તારા હૃદયમાં દયા કેમ ન ઉપજી? સૂર્યવતીને શોક સાંભળી, રાજ્ય કુળમાં અફસોસ થયો, તેથી વૃદ્ધ રાજ કુટુંબના લેકે દેવીને આશ્વાસન આપવા આવ્યા. તેમણે કહ્યું, રાણી ! શેક કરે નહીં, ભવિતવ્યતા બળવાન છે. કરેલાં કર્મ પ્રાણીને ભેગવવાં પડે છે. દેવી ! તમે તત્વજ્ઞાન જાણે છે, જિન વચનને પ્રમાણ કરે છે. વિલાપ કરવાથી શું વળવાનું છે ? વિલાપ છોડી છે, પ્રભુનું ધ્યાન કરો. મેઘની વૃષ્ટિથી જેમ દાવાનળ શમી જાય, તેમ પ્રભુના ધ્યાનથી શોક શમી જાય છે. આ પ્રમાણે કહી રાજકુટુંબના વૃદ્ધ જને ચાલ્યા ગયા. સૂર્યવતીને જરા આશ્વાસન મળ્યું, પણ તેના હૃદયમાંથી શોકને આઘાત જાતો નથી. ક્ષણે ક્ષણે કુમારની બાળ મૂર્તિ તેના નયનની આગળ ખડી થાય છે, તે વખતે તેનાં સ્તનમાંથી પધારા છુટે છે, ઘણી વાર શોક કરી કરીને સૂર્યવતી શાંત થઈ ગઈ, જીન ભગવંતનું સ્મરણ કરવા લાગી, પ્રભુનું ધ્યાન કરી, તેણુએ શોકને શમાવવા માંડે, પણ શોકરૂપ શંકુ તેના હૃદયમાંથી દૂર થતો નથી, તેમ કરતાં સૂર્યવતીનાં નયન ઉપર નિદ્રા આવી. અતિ શોકાતુર માણસને નિદ્રા સુલભ છે. પુત્રના વિરહથી દહન થતી મહારાણી નિદ્રાનું શીતળ સિંચન અનુભવવા લાગી. જેમ સુધાતુર માણસ અન્નનાં વલખાં મારી પડયું રહે, તેમ સૂર્યવતી વલખાં મારી નિદ્રાના ઘેનમાં પડી રહી. નિદ્રા સુખને અનુભવ કરતી મહારાણને સ્વમ આવ્યું. ભવેત વસ્ત્ર ધરનારી કુળદેવીએ આવી સ્વમામાં કહ્યું, વસે ! બેઠી થા. કેમ પડી છું ? હું તારી કુળદેવી છું. સુવતીએ કહ્યું, માતા ! હું દુખી છું, તમે પધાર્યા, તે મારાં સદ્ભાગ્ય. તમારાં પવિત્ર દર્શન કરી, મારાં નેત્રને આનંદ થયે. માયાળુ માતા ! મને સુખી કરે. મારા એક દિવસના બાળકને મેળાપ કરાવો. ગોત્ર દેવી બેલ્યાં વસે ! શોક કરીશ નહીં. તારી કુમાર વિજયી અને કુશળ છે. મેં પુષ્પના પુંજમાંથી ઉત્તમ સ્થાને પહોંચાડ્યો છે. જે તે કુમાર તારી પાસે હેત તે, તને વિઘ આવત. સૂર્યવતી ! જરા પણ અફસોસ કરીશ નહીં. તારે પુત્ર સુખી છે. બેટી ! જરા પણ અધીરી થઈશ નહીં, એ કુમાર તને બાર વર્ષે મળશે. તેનું નામ શ્રીચંદ્રકુમાર પડશે. ચંદ્રની જેમ શ્રીચંદ્રકુમાર બીજે સ્થાને ઉદિત થયો છે. ગોત્રદેવીનાં આ વચન સાંભળી સૂર્યવતી સંતોષ પામી. શ્રી જીવ ભગવંતના નામનું સ્મરણ કરતી જાગ્રત થઈ. પિતાને બાળ કુમાર નિર્વિઘ અને જીવે છે, એમ જાણે તેના અંતરમાં આનંદ થઈ આવ્યો. સૂર્યવતીએ જાગ્રત થઈ સ્વમાની વાત દાસી જનને જણાવી. તે સાંભળી સર્વ પરિવાર ખુશી થયો. સંદી બેલી–બા સાહેબ ! ગોત્રદેવીએ સાક્ષાત આવી જે કહ્યું, તે સત્ય For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૮ આનંદ મંદિર, હશે. જીનાગમની વાણી વ્યર્થ થતી નથી. નિમિત્ત શાસ્ત્ર અન્યથા થાય જ નહીં. શ્રીચંદ્રકુમાર કુશળ રહી, બાર વર્ષે પાછા પ્રગટ થશે. કુશસ્થલી રાજધાનીમાં પ્રતાપસિંહ જેવા પિતા તરફથી તે યુવરાજ પદ પ્રાપ્ત કરશે. પાપી જયકુમારના મનોરથ વ્યર્થ થશે. મહારાણી ! છેવટે ધર્મને જય થાય છે, અને પાપીને પ્રલય થાય છે. રાણી સુવતી ગોત્ર દેવીનાં વચન ઉપર આધાર રાખી, ધર્મ આરાધના કરવા લાગી, પ્રભુની પૂજામાં પ્રવૃત્ત થવા લાગી, પ્રતિદિન દાન, પુણ્ય, તપ, અને વ્રત ઉપાસના કરવા લાગી. પંચપરમેષ્ટીની પ્રાર્થના કરવામાં, ભક્તિથી ભાવના ભાવવામાં અને એકનિષ્ઠાથી ધર્મ આચરવામાં તે સર્વદા તત્પર રહેવા લાગી. • પ્રકરણ ૧૬ મું. પ્રતાપસિંહનો બીજો વિજ્ય, | [ રા ! જા પ્રતાપસિંહ ત્રણ કુમાર સાથે લઈ કોટ અને રત્નપુરના ' , રાજા મલ્લ અને મહામહલ ઉપર ચડી આવ્યા. કુશસ્થલીના બહા દુર સૈનિકે સિંહનાદ કરી નૃત્ય કરવા લાગ્યા. પ્રયાણ કરતાં જ શુભ શુકનોએ પ્રતાપને વિજયનાં ચિહ સુચવ્યાં હતાં. સૈન્યના રજથી દશે દિશાઓ છવાઈ રહી હતી. પ્રતાપના પ્રતાપ આગળ સૂર્યને પ્રતાપ પણ ઝાંખો થઈ ગયો હતો. પ્રતિદિવસ પ્રયાણ કરતો પ્રતાપસિંહ નૈઋત દિશાના સમુદ્રને કાંઠે આવી પહોંચ્યા. તેના સૈન્યને મહાન કલાહલ કર્ણકોટ અને રત્નપુરના કિલ્લામાં પ્રતિધ્વનિરૂપે થવા લાગ્યા. આસપાસ ફરતા બાતમીદારોએ મલ અને મહામહલને આ ખબર આપ્યા. અચાનક થડાઈ સાંભળી, તે બંને વિરે સજજ થઈ ગયા. તેમણે પોતપોતાના વીર સૈનિકને તૈયાર થવા ભેરીના નાદ કરાવ્યા. સ્વામીની આજ્ઞાથી બંને સૈન્ય બીજા સમુદ્રની જેમ ઉછળવા લાગ્યાં, વીરરસમાં રમણ કરનારા સુભટો સાગરના તીર ઉપર હર્ષના નૃત્ય કરવા લાગ્યા, કર્ણકોટના રાજા મલ્લની સેના પ્રતાપસિંહના સૈન્યની સામે આવી ઉભી રહી. સેનાપતિની આજ્ઞાથી મલલના સૈનિકેએ એકદમ ભયંકર ધસારે કરી, પ્રતાપસિંહની સેનાને મહાત કરી દીધી, તે જોઈ પ્રતાપસિંહના ત્રણે કુમારે શત્રુ સન્ય ઉપર ચડી આવ્યા. વિષ્ણુએ જેમ સાગરનું મથન કર્યું હતું, તેમ પ્રતાપસિંહના પરાક્રમી પુએ મલ્લની મહા સેનાનું મથન કરવા માંડયું. સેનાને પરાભવ થતે જોઈ રણમાં મલ્લ જે મલ્લરાજા પ્રતાપસિંહના કુમારની સામે આવ્યા. મલે પ્રચંડ પરાક્રમ કરી, ત્રણે કુમારની સામે તુમુલ યુદ્ધ કરવા માંડ્યું. કેધથી નેત્રને રક્ત કરતે, અને હેઠ હસતે મલ્લ પ્રતાપના કુમારે ઉપર તુટી પડે. શસ્ત્રના For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ પ્રતાપસિહુના બીજો વિજય. ૪ પ્રહારથી વિજયકુમારને મૂર્છાગત કરી દીધા; તે જોતાંજ પ્રતાપસિ ંહને ક્રોધ ચડયો. તત્કાળ કેશરીસિંહની જેમ કુદી મલ ઉપર ધસી આવ્યા, અને ખના પ્રહારથી મલ્લના મસ્તકને છૂંદી નાખ્યું. મશ્કરાજાની રણભૂમિમાં મરણશય્યા થઇ. મલ્લને મૃત્યુશરણ થયેલા જોઇ મહામલ જીવ લઇને રત્નપુરમાં નાશી ગયેા. મલ્લની સેના દશે દેિશાએામાં વીખરાઇ ગઇ. પ્રતાપના સૈન્યમાં જયધ્વનિ પ્રવો. સેનાપતિએ રણુસ્ત ભ ઉપર વિજયધ્વજ ચડાવી દીધા. શત્રુ અને અંગારી અવશેષ ન રાખવા જોઇએ, આવું ધારી પ્રતાપી પ્રતાપસિંહ કેટલાએક સૈનિકેાને લઇ મહામલ્લની પાછળ પડયા. રત્નપુરને ઘેરી તેણે અંદર જઇ મહામલ્લને રૂધ્યેા. પ્રતાપના શૈાર્ય આ ગળ મહામલ્લ ટકી શકયા નહિ. તે દિન થઇ પ્રતાપસિંહની શરણે થયા. દયાળુ પ્રતાપસિ હે દીન થઇ આવેલા શત્રુને ક્ષમા આપી છોડી મુકયા. પછી કણકાટ અને રત્નપુરના કબજો પેાતાને સ્વાધીન લીધા. મલ્લ તથા મહામલ્લના વિજય કર્યા પછી કુશસ્થલીપતિ સમુદ્રના રમણીય તીર ઉપર નિવાસ કરી રહ્યા હતા. ત્યાં રહી તે વિચક્ષણૢ રાજાએ પેાતાના રાજ્યની હદ ઉપર જે અવ્યવસ્થા હતી, તે સુધારી અને વિદેશી પ્રજાને સુખશાંતિ આપી. પ્રતાપસિંહ પ્રજારક્ષણ કરવામાં અતિ ઉત્સુક હતા. પ્રજા પ્રત્યે રાજાને શે। ધર્મ છે ? તે સારી રીતે સમજતા હતા, અહંન્નીતિ શાસ્ત્રને તેણે પૂર્ણ અભ્યાસ કર્યો હતેા, રાજનીતિનું મહાત્મ્ય તેના નિર્મળ હૃદયમાં રમી રહ્યું હતું, તે વિદ્વાન મહારાજા સમજતા કે, “ પ્રજાતે ર ́જન કરે, તે રાજા કહેવાય છે, પ્રજાનેા દુ:ખભંજન અને રંજન કરનાર જે હોય, તેજ રાજ પદવીને યાગ્ય છે. રાજા, પ્રજાને પાળક પિતા છે, પ્રજાનાં સુખે સુખી અને દુ:ખે દુ:ખી થવું, એ ખરા રાજધર્મ છે, ક્ષત્રીયાનું ખરૂં કર્ત્તન્ય પ્રજાપાલન છે. જેના ન્યાયી રાજ્યમાં પ્રજા નિર્વિઘ્ને સુખ ભોગવે, એજ રાજાનું રાજ્ય કૃતાર્થ છે. ક્ષાત્ર ધર્મની ધુરાને ધારણ કરનાર નરેશ્વર ગમે તેવા પરાક્રમી, ઉદાર કે નિપુણ હાય, પણ તેની સત્કીર્તનું બીજ પ્રજાપાલન શિવાય અંકુરિત થતું નથી. જેનું યશોગાન પ્રજા સતત કર્ય કરે છે, જેના રાજ્યની શિતળ છાંયા નીચે પ્રજા સુખશાંતિ ભગવે છે, અને જેના પ્રતાપથી પ્રજાના ઉપદ્રવ દૂર થઇ જાય છે, તેવા રાજાનું જીવન ચરિતાર્થ છે. વળી પ્રતાપસિંહ જાણતા હતા કે, જે રાજા દુષ્ટ ભાવથી પ્રજાને દમે છે, અનીતિને માન આપે છે, અને પ્રજાને પીડા થાય, તેવાં કાર્ય તરફ ઉપેક્ષા રાખે છે, તેવે રાજા નરકના અધિકારી થાય છે, તેવા રાજાનું જીવન તે માનુષી જીવન નથી, પણ રાક્ષસી જીવન છે. પ્રજાને દુઃખ થતું જોઇ જે શસ્ત્ર લઈ દોડી જતા નથી, તે રાજાની જાતિ શોંકા કરવા યેાગ્ય છે, તેની ઉત્પત્તિ શુદ્ધ ક્ષત્રિય પિતાથી નથી, એમ અવસ્ય જાણવું. તેવા અધમ રાજા પ્રજાના રક્ષક નથી, પણ પ્રજાના ભક્ષક છે. તેવા નીચ નૃપતિઓને સહસ્રવાર ધિક્કાર છે. કુશસ્થલીના મહારાજા પ્રતાપસિંહની મનેવૃત્તિમાં ઉપરના વિચારો સર્વદા સ્ફુરાયમાન થતા હતા. આવા વિચારોથી તેની કર્ત્ત ભારતમાં સર્વ સ્થળે પ્રસરેલી હતી. 19 For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર પ્રતાપસિંહનું પવિત્ર નામ ભારતની પ્રજામાં પ્રખ્યાત હતું, તેની રાજનીતિને જૈન ગૃહસ્થ, વિદ્વાને, કવિઓ અને જન મુનિએ પણ વખાણતા હતા. પ્રત્યેક પ્રસંગે રાજનીતિના ગુણમાં પ્રતાપસિંહનું જ દષ્ટાંત અપાતું હતું. પ્રતાપસિંહ જે નીતિમાન હતું, તેવો જ તે રાજ્યકાર્યમાં કુશળ હતા. તેની પાસે ઘણાં બુદ્ધિમાન મંત્રીઓ રહેતા હતા, પ્રતાપની મંત્રી સભા સર્વ રાજેમાં પ્રથમ પદ ધરાવતી હતી, તેણે પિતાની રાજ્ય કાર્યની કુશળતાથી કુશસ્થલીનું મહાનું રાજ્ય નિષ્કટક કર્યું હતું. છેવટે આ મલ્લ અને મહામા શત્રુઓને પણ પરાભવ કરી, પ્રજાની સર્વ જાતની પીડા દૂર કરી હતી. તે પ્રદેશના રાજ્યમાં શાંતિકારક વ્યવસ્થા કરવા માટે તે ઘણુ વખત સુધી રત્નપુરની નજીક સમુદ્રના તીર ઉપર પડાવ કરી રહ્યા હતા. પ્રકરણ ૧૭ મું. શ્રીચંદ્રની બાલ્યાવસ્થા. 1 લી મદત્ત શેઠને ઘેર શ્રીચંદકુમાર શુકલપક્ષના ચંદ્રની જેમ વધતો હતે. અનુક્રમે તે શિશુ વય અને કિશોર વયની સંધિમાં આવ્યો હતો, લ ક્ષ્મીદત્ત અને લક્ષ્મીવતી પુત્રને લાલન કરાવી, સંસારને લાવ લેતાં ક હતાં, બાળકનું કોમળ ભાષણ સાંભળી, કર્ણમાં અનુપમ સેંદર્ય નીરખી -નયનમાં આલિંગન કરી, સ્પર્શ શું દ્રયમાં સુધા સિંચન મેળવતાં હતાં, શ્રીચંદ્રના પ્રભાવથી “લક્ષ્મીદા શેઠને તેના વ્યાપારમાં વિશેષ લાભ થવા માંડે. પ્રભાવિક પુરૂષના આગમનથી -શું ન થાય ? પુણ્યવંત પ્રાણીઓને અવતાર ઉન્નતિનું જ કારણ થાય છે. તેનું જીવન તેના પ્રત્યેક પ્રસંગમાં આવનારને લાભપ્રદ થાય છે, તેવી રીતે શ્રીચંદ્રકુમારના આવવાથી લક્ષ્મીદા શેઠને અપાર સમૃદ્ધિ થવા લાગી. તે અલ્પ સમયમાં કેટિધ્વજ સાહુકાર બની ગ, કુશસ્થળીના શ્રેષ્ટિ વર્ગમાં તેણે મહાન પ્રતિષ્ઠા સંપાદન કરી, તેની સકીર્તિ સર્વ સ્થળે પ્રસરી રહી હતી. જો કે, પ્રથમથી જ તે કુશસ્થળીમાં પ્રતિષ્ઠિત હતા, તથાપિ શ્રીચંદ્રના પ્રભાવથી તેને સર્વ સ્થળે પ્રથમથી વિશેષ માન મળતું હતું. શ્રી ચંદ્રકુમારને તેના પાલક પિતાએ શ્રાવકના જે જે સંસ્કાર અનુક્રમે કરવા જોઈએ, તે તે કર્યા હતા. પછી જાગરણથી તેને આરંભ થયો હતો. નામકરણ, કર્ણવેધ, ચાલ, અન્નપ્રાશન વિગેરે જૈન સંસ્કારએ ચંદ્રકુમારની મનોવૃત્તિને સંસ્કૃત કરેલી હતી. સંસ્કારોના પ્રભાવથી એ ચપળ કુમારનું બુદ્ધિબળ વિશેષ ચળકતું હતું, તેનામાં સ્વાભા વિક ધર્મ શ્રદ્ધા સંસ્કારની સાથે જ ઉત્પન્ન થઈ હતી, ગૃહસ્થ ધર્મના પવિત્ર આચારરૂપ અંકુર સંસ્કારના સિંચનથી નવપલ્લવિત થાય છે, એથીજ શ્રી અહંત પ્રભુએ શ્રાવક For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રીચંદ્રની બાલ્યાવસ્થા. ૫૩. ને સાળ સંસ્કારને અધિકારી કરેલા છે. સંસ્કારથી રહિત એવા શ્રાવક્રે સ્વાચાર ભ્રષ્ટ અને શ્રદ્ધાહીન થાય છે. શ્રાવક પ્રજાને જૈન સંસ્કારની પૂર્ણ આવશ્યકતા છે, સંસ્કારને પ્રભાવ જ્યારે પ્રગટ થાય છે, ત્યારે શ્રાવકના બાળક ધાર્મિક અને સાસારિક ઉન્નત્તિમાં રવતઃ આવે છે. એથીજ લક્ષ્મીદત્ત શેઠે શ્રીચંદ્ર કુમારને અનુક્રમે ચેગ્ય સ ંસ્કાર કરેલા હતા, કળાઓથી ચંદ્રની જેમ શ્રીચંદ્ર સંસ્કારરૂપ કળાઓથી શાભાયમાન થતા હતા, તેના તેજસ્વી લલાટમાંથી સંસ્કારનાં કિરણા પ્રસરતાં હતાં, શરીરની ગાર કાંતિમાં અનુપમ લાવણ્ય રમતુ હતું, અંગના પ્રત્યેક અવયવ રમણીય અને લાલિત્ય ભરેલા દેખાતા હતા, તેના સુશાભિત શરીરમાં સ્વાભાવિક શાભાજ રહેલી હતી, તેની મંડન શાભા તે ઉલટી તેનાથીજ શાભા મેળવતી હતી. શ્રીદ્રકુમારના બાહ્ય વયથીજ આનંદી સ્વભાવ હતા, બાલક્રીડામાં તેની મનેાવૃત્તિ આસક્તિ વગરજ રમતી હતી, કુશસ્થળીના પ્રત્યેક જન શ્રીચંદ્રને જોઇ ખુશી થતા હતા, તેને પ્રેમથી તેડવાને, રમાડવાને અને ખેલાવવાને સર્વે લલચાતા હતા. જે સ્થળે શ્રીચંદ્ર ઉભા હાય કે આવતા હાય, તે સ્થળે લેાકેાનું વૃંદ તેને અવલોકવાને એકઠું થતું હતુ, કાકપક્ષીને સૂર્યની જેમ તે સર્વને પ્રિય થઇ પડયા હતા, સમાન વયના મિત્રની સાથે માર્ગમાં ક્રીડા કરતા શ્રીચંદ્ર મુગ્ધાના મનને હરણુ કરતા હતા, તેની મેાહક મૂત્તિ સ્વયં અવિકારી છતાં પણ્ વનિતાઓના વિકારનુ કારણ થતી હતી, શ્રીચંદ્રનુ સાંદર્ભે જોઇ પ્રત્યેક શિવદના સાન ંદાશ્ચર્ય થઈ જતી હતી, તેની સાથે વાત્તાલાપ કરવાને દરેક દારા લક્ષચાતી હતી. જ્યારે શ્રીચંદ્ર ચત્વરમાં કરવા નીકળતેા, ત્યારે કુશસ્થળીની કામનિ પોતપોતાના પ્રાસાદ ઉપરથી તેને નીરખવાને આવતી હતી. તે વખતે તે વામાએના નીચે પ્રમાણે વાત્તાલાપ થતે! હતા. સખી ! જો, આ શ્રીદ્રકુમાર કેવા સુંદર છે ? તેના મુખચંદ્ર કેવા સુંદર દેખાય છે ? તેના મૃદુ હાસ્યમાં કેવું લાલિત્ય છે ? તેના વિશાળ નેત્રમાં કેવું ચાંચય રહેલુ છે ? એન ! આ 'કુમારની માતાને ધન્યવાદ ધટે છે કે, જેના ઉદરમાંથી આવું રમણીય રત્ન પ્રગટ થયું છે. ખરેખર લક્ષ્મીવતી પુણ્યવતી છે, જે ભાગ્યવતી આવા ભવ્ય કુમારને સર્વદા લાલન પાલન કરતી હશે. ક્રાપ્ત વિકારી વામા ખેલીમેન ! તેની માતાના ભાગ્યનાં વખાણ કરેા છે, તે તે ઠીક, પણ ખરેખરી પ્રશંસા તે તેણે પાણિગ્નણુ કરેલી પત્નીની કરવામાં આવશે. ભવિષ્યમાં જે ભામિની આ ભવ્ય કુમારની સહચારિણી થશે. તેના પુણ્યની શ્રેણી કેવી ઉત્તમ ? એજ સર્વ સુંદરીઓની શિરામણી છે. સાભાગ્યના શિખર ઉપર એજ ચડેલી છે. શ્રીચંદ્રની અર્ધાંગનાનાં કેવાં ભાગ્ય ! આવા મનેહર કુમારને આલિંગન આપનારી, તેના મેહક મુખને ચુંબન આપનારી અને તેની મધુરી વાણીના વિલાસને અનુભવ કરનારી કઈ સ્ત્રી વિધાતાએ નિર્મિત કરી હશે ? શ્રીચકુમારનુ બુદ્ધિબળ ખલ્ય વયથીજ ચળકતુ ં હતું. જે કાંપ તેના સાંભળવા માં આવતું, તેને તે કદિ પણુ ભુલતા ન હતેા. જાણે જન્મથીજ શિક્ષિત હાય, ધણા કાળના અભ્યાસી હાય, અને પૂર્વના સંસ્કાર ઉદિત થતા હોય, તેમ તેનામાં ચાતુર્ય For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ પર આનંદ મંદિર. દેખાતું હતુ', તે સાથે તેનામાં ધાર્મિક સંસ્કાર સારી રીતે દેખાતા હતા. કાઇને દુ:ખી દેખી તેનુ દયાળુ દિલ આર્દ્ર થતું હતું, ઉપકાર વૃત્તિએ તેના હૃદયમાં વાસ કર્યો હતેા, પાતાની શેરીમાં ફરતાં યાચક્રને દેખી, તે તેની પાસે દોડી જતા હતા, અને તેએને પોતાના પિતાની પાસે લઇ જઇ ઈચ્છિત દાન અપાવતા હતા, બાળ ક્રીડાને લઇ અનેક જાતની રમત ગમત કરતાં જો કાઇ સુક્ષ્મ જંતુ જોવામાં આવે તે, તેમને યતનાથી પાળતેા હતેા, અહિંસા ધર્મના પવિત્ર સંસ્કારો તેનામાં સ્વતઃ પ્રાપ્ત થયા હતા. પશુ પક્ષીને પીડિત કે દુ:ખી જોઇ ઘેર લાવતા, અને તેમની અશન પાન વિગેરે માવજત કરવામાં તત્પર થતા હતા. તેની ક્રીડામાં બીજી તોફાની રમતા ન હતી. પોતાના વિશાળ ગૃહના એક ભાગમાં જુદા જુદા ભાગ કરી, ધર્મશાળા, પાષધશાળા, સામાયિકશાળા, પાંજરાપોળ, ઉપાશ્રય અને ચૈત્યનાં સ્થાન કલ્પી આત્માને આનદ આપતા હતા. કાઇ વાર પોતાના એક મિત્રને અધ્યાપક કરી, પાતે અભ્યાસી થઇ આગળ બેસતા અને પાઠશાળાનુ સ્થાન કલ્પી તેમાં બીજા છોકરાને એકઠા કરી જુદાં જુદાં ઇનામેા આપતા હતા. કાઇ વાર સભા કરી પોતે વક્તાનું આસન લઇ બાળ ભાષામાં ભાષણ આપતે, અને સભા વિસર્જન કરી જાતજાતના ખાવાના પદાર્થોની પ્રભાવના કરતા હતા. ,, આવી પુત્રની બાલ ક્રીડા જોઇ, શેઠ લક્ષ્મીદત્ત અને શેઠાણી લક્ષ્મીવતી અપાર આનંદ પામતાં હતાં, અને પુત્રનાં લક્ષણ પારણામાંથી વતાય એ કહેવતને યાદ કરી, તેઓ પુત્રની ભવિષ્યની ધામિઁક ઉન્નત્તિ વિષે સારા મત બાંધતાં હતાં. શ્રીચંદ્ર કુમાર પેાતાના પિતાની સાથે ચૈત્ય દર્શન કરવા જતા, ત્યાં પણ પ્રભુની પ્રતિમા જોઇ, તેનાં ઉંચાં પરિણામ થતાં હતાં, તેન! મુગ્ધ હૃદયમાં ભક્તિ રસ ઉલ્લાસ પામતા, અને નેત્રમાંથી પ્રેમાશ્રુ આવતાં હતાં. કોઇ વાર તેા અદ્વૈતની પ્રતિમાનું ધ્યાન કરી, આત્મ વૃત્તિને તેમાં તલ્લીન કરી દેતેા હતેા. જ્યારે ચૈત્યમાં પ્રવેશ કરતા ત્યારે નિસ્સહીના શબ્દો બાળ ભાષામાં ઉચ્ચારી પિતાને આનંદ આપતા, અને ઉત્તમ ભાવના ભાવી, પાછે ત્યાંથી પિતાની સાથે વળતા હતા. દેશનાલયમાં પણ પિતાની સાથે નિયમ પ્રમાણે જતા, અને ગુરૂના સોધક ઉપદેશને એક ચિત્તે શ્રવણ કરી, તેનું શ્રદ્ધાપૂર્વક મનન કરતા હતા. આ પ્રમાણે શ્રીચંદ્ર કુમારની બાલ્યાવસ્થા ઉચ્ચ વૃત્તિ સાથે પ્રસાર થતી હતી, અને પ્રતિદિન માતા પિતાના લાલન પાલનના સુખાનુભવને સ ંપાદન કરતી હતી. For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ' ' 31 ઉધાનમાં ચમત્કાર પ્રકરણ ૧૮ મું. ઉદ્યાનમાં ચમત્કાર, EM એ ક સુંદર વાટિકા વિવિધ ક્ષેથી વિકાશીત થઈ શોભતી હતી, આંબા, કદલી, ખજૂરી, નારંગી, શ્રીફળ, બદામ, અંજીર, અને દાડિમ વિગેરે વૃક્ષો પૂળના ભારથી નમિત થઈ રહ્યાં હતાં, પોતાની ઉપકારિણી ભૂમિ માતાને જાણે પ્રણામ કરતાં હોય, તેવાં તે દેખાતાં હતાં. આસપાસ વિવિધ જાતનાં પક્ષીઓ મધુર રવ કરી રહ્યાં હતાં, એક તરફ કેફિલના કલરવ થતા હતા. બીજી તરફ મનહર કળા કરી, મયુર પક્ષીઓ નૃત્ય કરતાં હતાં, ક્યારાની શીતળતામાં આવી, વિવિધ પ્રાણીઓ પિતાના પરિવાર સાથે પડયાં હતાં, વટ વૃક્ષની વડવાઈ સાથે ચપળ વાનરાઓ હીંચકા ખાતા હતા, પિતાનાં બચ્ચાંપર અતિ વહાલ ધરતી વાનરીઓ પોતાની ઉદર શયામાં બચ્ચાંને વળગાડી નૃત્ય કરતી હતી, મંદ, શીત અને સુગંધી પવન સુખ સ્પર્શથી સર્વને આનંદ આપતો હતો, વૃક્ષની શાખામાંથી આવી અને પલ્લવનાં છિદ્રમાંથી પસાર થઈ, સૂર્યનાં કારણે છાયારૂપે થઈ પ્રકાશ આપતાં હતાં. આ રમણીય ઉદ્યાનમાં એક આદિનાથ પ્રભુનું ચિત્ય દેવતાઈ વિમાનના જેવું દેદીપ્યમાન દેખાતું હતું. તેની આસપાસ આવેલી ઉંચા વૃક્ષોની ઘટાની બહાર તેનું સુ ભિત શિખર ગગનની સાથે વાતો કરતું હતું, તે ઉંચી અવજારૂપ કરથી આસ્તિક શ્રાવકોને દર્શન કરવાને બેલાવતું હોય, તેમ દેખાતું હતું. મંદિરની દિવાલો ઉપર નમુનાદાર અને ઉત્તમ કારીગીરીનું કામ કરવામાં આવ્યું હતું. તેના ગર્ભ મંડપની અંદર નકશીદાર સ્તંભ શ્રેણી અને પ્રતિમા ગૃહમાં કરેલી સિંહાસનની રચના અલૈકિક અને અતિ ઉત્તમ શિ૯૫ કળાથી પરિપૂર્ણ હતી. આ સુંદર ચિત્યની શોભા જેવાને અને તેમાં વિરાજમાન થયેલા પ્રભુનાં દર્શન કરવાને અનેક યાત્રાળુઓ આવતાં હતાં. સાયંકાળે બહારના પવનનું સુખ લેવા આવનારા ગૃહસ્થોએ ઉદ્યાનમાં ફરી આ મનહર ચૈત્યની ભેટ લઈ પાછા નગરમાં જતા હતા. આરાત્રિક સમયે તે મંદિરમાં ઘણે ઠાઠમાઠ કરવામાં આવતું હતું. નોબત, વિણ, સારંગી, સીતાર અને મૃદંગના નાદ સાથે ત્યાં ઉત્તમ પ્રકારની સંગીત પૂજા થતી હતી. ઝાલર, ઘંટા અને તૂરીના ધ્વનીઓથી એ મનહર ઉદ્યાન તે વખતે ગાજી રહેતું હતું. આ ઉધાનમાં એક વૃદ્ધ ગૃહસ્થ પિતાના એક બાળ પુત્રને લઈ ઉદ્યાનમાં ફરવા આવ્યો હતો. ઉદ્યાનનું વિવિધ સાંદર્ય તેના પ્રેમપાત્ર પુત્રને દર્શાવી પેલા સુંદર જિનાલયની પાસે આવ્યો. ચૈત્યનાં દર્શન કરી ધર્મ બાળક ખુશી થતો હતો. ચતુર બાળક જે જે પ્રશ્ન. કરે, તેને પ્રત્યુત્તર પિતા આપત, અને પુત્રનું ચાતુર્ય જોઈ, હૃદયમાં અતિ આનંદ પામતે હતે. આ સમયે એક મોટા વરઘડા જેવું સરઘસ તે વાટિકામાં દાખલ થયું. તેમાં વિવિધ જાતનાં વાજિ વાગતાં હતાં, સાથે ઘણું ગુણિજો ગીત ગાતા હતા, For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૪ આનદ મંદિર. ધવલ મંગળનાં મધુર ગીત પણ ગવાતાં હતાં, આગળ અનેક જાતના નટ લેકે નૃત્ય કરતા હતા, જયધ્વનિ સાથે હર્ષના કાલાહલ થતા હતા. આ મહા સમાજની પાછળ એક પર્વતના જેવા શ્રૃંગારયુક્ત ગજેંદ્ર મંદ મંદ ગતિએ આવતા હતે, તેની ઉપર પૂર્ણ ચંદ્રના જેવું છત્ર ધરવામાં આવ્યું હતું, તેની પડખે રત્નજડિત દડવાળા ચામરી વીંજાતા હતા, ગજેંદ્રની આગળ સામત અને મ`ત્રીઓના મોટા પરિવાર ચાલતા હતા, પછવાડે ગજેંદ્રાની અને અશ્વાની શ્રેણી ચાલી આવતી હતી. આ સુશેભિત વારી વાટિકામાં થઇ, તે ચૈત્યની આગળ આવી. બીજો સમાજ દૂર ઉભા રહ્યા. ચૈત્યથી થાડે દૂર ગજેંદ્ર ઉભા રાખી, તે ઉપરથી એક સારિકા પક્ષિણી ઉતરી, તે વખતે સર્વે લોકોએ મોટા જયધ્વનિ કર્યેા. એક મહારાણીને જેવું માન મળે, તેવું એ સારિકાને માન આપવામાં આવ્યું. સારિકા ચૈત્ય દ્વારમાં થઇ, અ ંદર આવી. તેની સાથે બીજો પરિવાર જયનાદ કરતા અ ંદર પેઠા. ક્ષણ વારે તેની પાછળ સુખાસનમાંથી ઉતરી એક બીજી સ્ત્રી આવી, તે સ્ત્રીનું ઉત્તમ સૌંદર્ય હતું. આ દેખાવ જોઇ, પેલા વૃદ્ધ ગૃહસ્થ અને તેને પુત્ર આશ્ચર્ય પામી ગયા. ચતુર બાળકે પિતાને પૂછ્યું, પિતાજી ! જો આજ્ઞા આપે, તે આ ચમત્કારી વૃત્તાંત જાણી મારા જૈતુને શાંત કરૂ'. પ્રિય પુત્રની ઇચ્છા પૂર્ણ કરવાને પિતા પ્રસન્ન થયા, અને તેણે પુત્રને આલિંગન કરી આજ્ઞા આપી. ચપળ કુમાર ચૈત્યમાં ગયા. જ્યાં સારિકા અને પેલી સ્ત્રી ઉભાં હતાં, ત્યાં આવ્યા. પ્રેમી અને જિનભક્ત શ્રાવક કુમારે પેલી સ્ત્રીને વિનયથી કહ્યું, ભદ્રે ! આ સારિકા ક્રાણુ છે ? અને તમે કાણુ છે? આ મહેસ્રવ શેને ? આ જિન પ્રાસાદમાં તમે આવા મેટા આડંબરથી ક્રમ આવ્યાં છે ? મનહર બાળકના પ્રશ્ન સાંભળી એ સ્ત્રી ખુશી થઇ. એ બાળકની સુંદર આકૃતિ અને ચાલાકી જોઇ, એ રમણી હૃદયમાં આનંદ પામી મધુર સ્વરે ખાલી—વત્સ ! આ કુશસ્થલીના પ્રતાપસિહુ રાજા છે. તે હાલ રત્નપુર ઉપર વિજય કરવા ગયા છે. તેમને સૂર્યવતી નામે એક રાણી છે, તેની સેદ્રી નામે હું દાસી છું. હું દાસી છતાં તે મહારાણી મને પોતાની સખી સમાન ગણે છે. આ સારિકા તે મહારાણીને અતિ વહાલી છે. તેના માનસરૂપ માનસ સરેાવરની તે રાજસીરૂપ છે. એ સારિકાની જન્મભૂમિ કંઢેટક નામના બેટમાં છે. એક ધનવાન વ્યાપારી તેને તે એટમાંથી લાવેલ હતે. તે વ્યાપારી રત્નપુરને નિવાસી હોવાથી તેણે પા તાના રાજાને તે ભેટ કરી હતી. હમણાં મહારાજા પ્રતાપસિંહે રત્નપુર તાબે કર્યું, ત્યારે તેના રાજાએ આ સારિકા મહારાજા પ્રતાપસિ ંહજીને ભેટ કરી હતી. થેડા સમય ઉપર અમારાં મહારાણી સૂયૅવતીને તેમના પુત્રને વિયેાગ થયા છે, એ સમાચાર પત્ર દ્વાસ મહારાજાના જાણવામાં આવ્યા. પોતાનાં પ્રિય મહારાણીને દુ:ખ થયેલું જોઇ, એ દયાળુ મહારાજાએ આ પવિત્ર અને ચતુર સારિકા મહારાણીના આન ંદને માટે મોકલાવ્યાં છે. આ સારિકા પક્ષિણી છે, તે છતાં મનુષ્ય ભાષા મેાલી શકે છે. તે કાવ્ય સાહિત્યની જ્ઞાતા છે, શ્રી જિન ભગવંતે કહેલા ઉપદેશને જાણે છે, વૈરાગ્યને પુષ્ટિ કરનારી વાતાઓ, ગીતા અને સુભાષિતનું ઉંચું જ્ઞાન તે ધરાવે છે. તે પત્રિત્ર પક્ષિણીના હૃદયમાં આર્હત ધર્મની આસ્તા ઉત્તમ પ્રકારની છે. તેમના સહવાસથી રાણી સૂયૅવતીનેા બધા સમય ધર્મગાશીમાંજ પ્રસાર થાય છે, સત્સંગના મહિમા મોટો છે, માનવ જીવનનું સાલ્થ સત્ત ગતિમાંજ For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ઉધાનમાં ચમત્કાર, કતાર્થ છે. આ સાથ્વી સારિકાના સમાગમથી મહારાણી પુત્ર વિયેગનું દુઃખ ભુલી ગયાં છે, પુત્રના મહા મોહથી શોક સાગરમાં મગ્ન થયેલાં સૂર્યવતીબાને આ સાધ્વી સારિકાએ ખરેખરો ઉદ્ધાર કરેલો છે. જ્યારથી અમારા રાજમહેલમાં આ પવિત્ર પક્ષિણમાં પ્રવેશ કરે છે, ત્યારથી અમારી રાણી સાહેબના બધા દિવસે મંગળમયજ થાય છે, તેમના મહેલની દિવાલમાં નવકાર મંત્રના પ્રતિધ્વની પડે છે, મહારાણુની મને વૃત્તિ સર્વદા સાય ધ્યાનમાંજ તત્પર રહે છે. જિન પ્રતિમા અને જિન વાણીના પ્રભાવનું જ ધાર્મિક તેજ અમારાં મહારાણીને પ્રકાશિત કરે છે. આ સાધ્વી સારિકાની સાથે રાણી સૂર્યવતી ત્રિકાળ દેવવંદના કરે છે, સ્નેહથી સામાયિક આચરે છે, અને પ્રેમથી પોષહ વ્રત આદરે છે, દરેક પર્વણીએ વ્રત, ઉપવાસ અને જિનભક્તિ વિશેષ કરે છે. પૂર્વે આ સાધ્વી સારિકાએ એક વખતે કે ઉત્તમ જ્ઞાની સાધુના મુખેથી સાંભળેલું હતું કે, “ તું આવતા ભવમાં એક રાજપુત્રી થઈશ.” આથી તેમનામાં ધાર્મિકવૃત્તિ વિશેષ પ્રગટ થઈ છે; એ પવિત્ર પક્ષિણ ઘણી તપસ્યા કરે છે, અને શરીરને મહા કષ્ટ આપે છે. અમારાં મહારાણીને તેમના ઉપર ઘણોજ પ્રેમ છે. અતિ કષ્ટકારી તપસ્યા કરવાને તેઓ તેમને અટકાવે છે. આ સાધ્વીના શરીરને કષ્ટ થતું જોઇ મહારાણી ખેદ પામે છે, તથા પિ તે ધર્માનુરાગિણી સારિકા તપસ્યાને છોડતી નથી. થોડા દિવસ પહેલાં તે પવિત્ર પક્ષિ એ અઠ્ઠાઈ ઉપવાસને તપ કર્યો હતો. એ તપસ્યાથી સંસારમાં પુણ્યને લાવ લેવા તેમણે અઠ્ઠાઈ ઉત્સવ કરે છે, તે ઉત્સવને પ્રસંગે આ વડે કાઢવામાં આવ્યું છે. આ આદિનાથ પ્રભુના ચૈત્યમાં વંદના કરી, પ્રભુની ભાવથી ભક્તિ કરવાને એ સાધ્વી સારિકા ગજે ઉપર ચડી આવેલ છે. અમારાં મહારાણીએ તે મહોત્સવમાં સંપૂર્ણ ભાગ લીધે છે. સંકીએ કહેલી સર્વ હકીકત સાંભળી એ બાળક આશ્ચર્ય પામી ગયે. તેના મનમાં ધાર્મિક ભાવના વિશેષ જાગ્રત થઈ આવી. તેણે મનમાં ચિંતવ્યું કે, આહા ! પુણ્યદયનાં કામ કેવાં ચમત્કારી છે ? આ પક્ષિણ તિર્યંચની જાતિ છે, તે છતાં તેનામાં ધર્મ ભાવના કેવી ઉત્તમ છે ? તે પવિત્ર પક્ષીએ પુણ્યની સામગ્રી કેવી મેળવી છે ? આહા ! આહંત ધર્મને પ્રભાવ કે ઉત્તમ છે? ગમે તે જાતિમાં રહેલ બધિબીજ કેવાં અંકુરિત થાય છે ? ચાલ, હવે આ સારિકાની જિનભક્તિ જેઉં. તે તિર્યંચ જાતિ કેવી ભાવના ભાવે છે ? પ્રભુની આગળ શું બોલે છે ? અને કેવી ધામક લાગણી દર્શાવે છે ? તે જે તમારા આત્માને કૃતાર્થ કરું. આ પ્રમાણે ચિંતવી તે બાળક ચિત્યના ગર્ભ મંડપમાં જઈ એક તરફ ઉભો રહ્યો. સારિકા ભક્તિ ભાવથી પ્રભુની પ્રતિમાના મુખ્ય દ્વારની આગળ ઉભી રહી, પિતાની પાંખો ફફડાવી, ચાંચ નમાવી, તેણીએ અંતરના ભાવથી પ્રભુને વંદના કરી, પિતાની દ્રષ્ટિ પ્રભુની મનોહર મૂર્તિની સામે લગાડી. હૃદયને તલ્લીન કરી, તે પંડિત પક્ષિ ણી માનવ ભાષામાં સ્તુતિ કરવા લાગી; જેને તે ચતુર બાળક એક તરફ રહી સાંભળો હ. વાંચનારને જિજ્ઞાસા થઈ હશે કે, એ બાળક કોણ હશે ? તે પિતા પુત્ર અહીં ક્યાંથી આવ્યા હશે ? એ વૃદ્ધ ગૃહસ્થ તે કુશસ્થલીને પ્રખ્યાત શેઠ લક્ષ્મીદા છે, અને તે બાળક તેને પુત્ર શ્રી ચંદ્રકુમાર છે. આજે પિતા પુત્ર રથમાં બેસીને આ વાટિકામાં ફ• રવા આવ્યા છે. પ્રેમી પિતાની ઇચ્છા તેના બાળકને નવનવાં કૌતુક દેખાડવાની હતી. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૬ આનંદ મદિર. આ પ્રસંગે પિતા લક્ષ્મીદત્ત પાતાના ધાર્મિક કુમારને આદિશ્વર પ્રભુના ચૈત્યમાં દર્શન કરા વવાને લાવ્યેા હતેા. પુત્રનાં પરિણામ પ્રતિદિન વધતાં થવાને પિતાની અભિલાષા હતી, તે પ્રસંગે,અહીં આ સારિકાના ચમત્કારી વૃત્તાંત બની આવ્યા હતા. શ્રીચંદ્રકુમાર સાંભળતાં સારિકાએ મધુર એવી માનવી ભાષામાં આ પ્રમાણે સ્તુતિ કરવા માંડીઃ— * * નમે નમે શ્રી આદિ જીણુ દને, કરતી ત્રિવિધ પ્રણામ; “ પંચાભિગમે નમન કરતી, કેવળ જ્ઞાની નામ, ભાલે ધરી લલામ; એ-આંકણી. ૧ “ પ્રભુજી પ્યારારે, પુણ્ય થકી મેં દીઠા; “ પ્રાણુ આધારારે, સરસ સુધાથી મીઠા. ' રાજ પુરૂષ ઉપયોગ કરાવે કાલાહલને શમાવે; “ સાચી વાણીએ ભાવના ભાવે, સહુને અચરત થાવે, વાછત્ર નાદ વાવે, પ્રભુ. .. હું તેા કાબરી ખાખર દ્વીપની, સાસ ભરી એ દેહી; “ સ્વામી ખરાબર કે। નહીં દીઠા, તુહી અનેહી૧ અદેહી.૨ પ્રભુ. ૩ "C તુ નિષ્કલંક અને નિમાહી, તું અદેહી ઉદાસી; “ મારા મન માંહેથી કેણીપરે, કહેા હવે કેમ ફરી જાસી. પ્રભુ. ૪ “ જેમ પંકજમાં મધુકર૪ પેસે, તેમ મનકજમાંપ પેઠે; .. તુમ દર્શન પામી નવ હરખે, તે નિગુણા તે ધીડા.૬ 66 હું તિર્યંચણી તે વળી પંખણી, લાખેણી તુમ સેવા; “ પામીએ તેા એ અનુપમ ભાગે, જિમ ભુખ્યા વરમેવા. પ્રભુ. “ ભવ ભવ તારી આજ્ઞા સુરગવી, હાજો અવિચલ ભાવે; .. તેહથી ગારસ 60 ર પ્રભુ. જેમ ધૃત આપ સ્વભાવે નિર્મળ, રસ શાખ્યા કહ્યા ન જાવે; 66 તેમ તુમ હેતે નિજ સ્વરૂપ તે, નિરાવરણ પ્રગટાવે. પ્રભુ, ८ ૫ સમકિત સુધું, જ્ઞાનને ચરણ૯ જમાવે. પ્રભુ., ૭ * આ સ્તુતિ અસલ પુસ્તકમાંથી લીધેલી છે. રાગ કાપી રાગમાં ગવાય છે. “ હરીએ આપીરે વૃંદાવનમાં માળ ”—એ દેશી, For Personal & Private Use Only ૧ સ્નેહ વિનાના રાગ રહિત-વિતરાગ. ૨ નિરાકાર. ૩ કમળમાં. ૪ ભમરે ૫ મનરૂપ કમળમાં. ૬ નિર્લજ્જ ૭ તમારી આજ્ઞારૂપ કામધેનુ. ૮ તે કામધેનુનુ ગેરસ રૂપ સમકિત છે, હું ચારિત્ર. Page #63 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યાનમાં ચમત્કાર ૫૭ , અનંતા જે સમકાળે, ભક્તિ કરે જે બેહી “ તોપણ પ્રભુ ગુણ સમતા ના, તો હું તારિણી કહી. પ્રભુ. ૯ : ' “ સારિકા એણપરે આદિ દેવની. ગુણ થઈ કરવા લાગી; “સહુ પ્રશંસે જુઓ એ અચરિજ, નાન વિમળ મત જાગી. પ્રભુ. ૧૦ આ પ્રમાણે મધુર કંઠથી સારિકાએ પ્રભુની સ્તુતિ કરી, તેના મધુર ધ્વનિથી ગર્ભ મંડપ ગાજી ઉઠશે, સર્વ શ્રેતાઓના હૃદયમાં તેણીએ ભક્તિ ભાવના જાગ્રત કરી દીધી, અહંતના સ્તવનમય સંગીતથી સર્વ જન સમાજ સ્તબ્ધ થઈ ગયે, વાટિકાની રમણીય ભુમિમાં તેના પ્રતિધ્વનિ પયા, વૃક્ષોની ઘટામાં પક્ષીઓ શાંત થઈ, તેને સાંભળવા લાગ્યાં, પોતાની જાતિનું તેમને અભિમાન થયું હોય, તેમ તેઓ પરમ આનંદને પ્રા પ્ત થઈ ગયાં, સારિકાના સુંદર સુરથી આકષી મૃગલાઓનાં વૃંદ ચૈત્ય ભુમિની આગળ એકઠાં થઈ ગયાં, ઉદ્યાનમાં સર્વ સ્થળે શાંત રસને આપનારી શાંતિ પ્રસરી ગઈ. લક્ષ્મીદત્ત શેઠ અને તેને પુત્ર શ્રી ચંદ્રકુમાર ભક્તિ રસમાં મગ્ન થઈ ગયા, સારિકાના સ્તવનથી તેઓ સાનંદાશ્ચર્ય થઈ, પરમાત્માની સાથે એકતાન થઈ ગયા, તેમની નિર્મળ મનોવૃત્તિ શુભ પરિણામના શિખર ઉપર આરૂઢ થઈ. સ્તવન કર્યા પછી સારિકા એક વાપિકામાં સ્નાન કરી આવી, પછી પોતાની ચંચુ શુદ્ધ કરી, મુક્તાફળનાં આઠ મંગળ તેણે પુરી દીધાં, તે પુષ્પના પગર ભરવા લાગી, ધુપ દીપનાં પાત્ર સજજ કરી દીધાં, સાધ્વી સારિકાએ અંબર અને કસ્તુરી મિશ્ર પવિત્ર જળથી પ્રભુને સ્નાત્ર કરાવ્યું, પ્રભુની પવિત્ર પ્રતિમાને નિર્મળ કરી, પોતે કર્મમળથી નિર્મળ થઈ, જન્મ, જરા અને મરણરૂ૫ રજ દુર કરવામાં આવી. અર્થમાં પ્રવીણ એ પણિીએ પૂજા ભણી, ચડતા પરિણામ પ્રગટ કર્યા, પૂજા અર્ચા કરી, પ્રભુના મનહર મુખ સામું જોઈ, તેણે ઘણા પ્રણામ કર્યા. સારિકાની આવી અદભુત પ્રવૃત્તિ જોઈ, શ્રીચંદ્રકુમાર ચકિત થઈ ગયો. તે માનવ જીવનની કેટીમાં તિર્યંચના જીવનને ગણવા લાગ્યો, માનવીનો જન્મ તિર્યંચથી ઉતરતો કહેવામાં તેને શંકા પડી. આ સારિકા જેવી તિર્યંચની જાતિ કે લાભ મેળવે છે ? અને અભવી મનુબેથી તે કેવા ચડીઆતા છે ? એમ મનની સાથે તર્ક વિતર્ક કરવા લાગે. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૮ આનંદ મંદિરે. પ્રકરણ ૧૯ મું. નિદાન અથવા નિયાણું : રિક પ્રભુની સર્વ પ્રકારની ભક્તિ કરી નિવૃત્ત થઈ, પ્રેમપૂર્વક પ્રણામ કરતી પાછી હઠવા લાગી. અત્યાર સુધી નિર્નિમેષ દ્રષ્ટિથી તેણીએ સર્વ : ક્રિયા કરી હતી, હવે તેણીની દ્રષ્ટિ પ્રતિમાના ધ્યાનથી નિવૃત્ત થઈ હતી. Lી જ્યાં એક તરફ જોયું, ત્યાં શ્રીચંદ્રકુમાર તેણીની દ્રષ્ટિએ પ. કુમાર રના સાંદ તેની દ્રષ્ટિને આકષી, અકસ્માત તેના નિર્મહ હૃદયમાં મોહને ઉદય થઈ આબે, ધર્મ ભાવનામાં ભવ ભાવના જાગ્રત થઈ. તેણે વિચાર્યું, આ સુંદર કુમાર કોણ હશે ? તેનું મનેહર મુખ, વિશાળ વેચન, શુક સમાન નાસિકા, બિંબ તુલ્ય હેઠ, ગુલાબી ચહેરે, આજનુ ભુજા, ભ્રમરવત શ્યામ અને વાંકડીઆ કેશ, નમણા પગ અને મરોડદાર સર્વ અવયવે સરખી આકૃતિ મને મેહ ઉપજાવે છે. આ બાળકનું તારૂણ્ય કેવું સુંદર થશે ? ગમે તે જાતિને એ બાળક હોય, પણ તે સર્વોત્તમ છે. તેનાં શારીરિક લક્ષણ ધર્મ ભાવનાને પણ સૂવે છે. આવું વિચારી તે સારિકાની પરિણતિ બદલાઈ ગઈ. . કર્મની ગતિ વિચિત્ર છે; શુભાશુભ કર્મ ક્ષણે ક્ષણે અને સમયે સમયે વિવિધ ૫રિણતિ બંધાવે છે. કર્મની પ્રકૃતિ પ્રાણુને વિવિધ સ્થિતિમાં મુકી દે છે, ઉચ્ચ ભાવનામાંથી ક્ષણવારમાં નીચ ભાવનામાં લાવે છે, ચડતા પરિણામમાં આવેલા જીવનને અવનતિના માર્ગ દોરે છે. કમની જાળ *ઉણંનાભિની જેમ પલ્મર પ્રાણીને ગુંચવણમાં નાંખી દે છે, કર્મરૂપ પ્રચંડ ચક્રવાક પ્રાણીને ભૂતલ ઉપર ભમાવી પાડે છે, કમરૂપ મહાસાગરના મેજામાં સપડાએલે જીવાત્મા અનેક વિટંબનાને અનુભવે છે, કર્મની મહાન શક્તિ અનંત અને અનિવાર્ય છે, એ મહા શકિતને પરાભવ કરનાર કેઈ વિરલા જ હોય છે. આ ભવરૂપ - ણ ભૂમિમાં કમરૂપ મહાન યોદ્ધાની સાથે યુદ્ધ કરનારા વીર પુરુષોને જન્મ આપનારી વીર માતાઓ થોડી છે. તેવા વીર નરેથી જ આ ભૂમિ વિરવતી, ધર્મવતી, અને પ્રભાવવતી છે. એવી કમની અચિંત્ય શક્તિએ સારિકાને પરાસ્ત કરી દીધી. તે પક્ષિણી શ્રીચંદ્રના મેહમાં સપડાઈ ગઈ, તત્કાળ પાછી પ્રભુની સન્મુખ થઈ, ઉચે સ્વરે બોલી–હે સર્વ કામ પૂરક પ્રભુ ! હે દેવાધિદેવ ! જો મેં કાંઈ પણ ધર્મ આરાધ્યો હોય, તે પૂર્વ ભવે આ સુંદર કુમાર મારો ભર્ત થજે, તે સાથે વળી તમે દેવ, નિગ્રંથ મુનિ, ગુરુ, અને અહિંસા લક્ષણ ધર્મ મને પ્રાપ્ત થજો. આ પ્રમાણે કહી સારિકાએ પ્રભુના ચરણ આગળ સાગારી અનશન ગ્રહણ કર્યું. પક્ષિણીનું આવું નિદાન-નિયાણું સાંભળી, શ્રીચંદ્રકુમાર વિચારમાં પડ્યો. તેના મનમાં આવ્યું કે, આ સારિકાએ શું કર્યું ? તેણીએ આખરે પોતાનું તિચપણું બતાવ્યું. * ઉણનાભિ=કોળીઓ. For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ નિદાન અથવા નિયાણુ * ૫૯ મેહનીય કર્મની કઈ મહાન પ્રકૃતિએ તેને ભ્રમમાં નાખી દીધી. ક્ષણ વાર પછી શ્રીચંદ્રને બીજે વિચાર આવ્યો. એ સાધ્વી સારિકાને આવું નિયાણું કરવાનું કારણ હું જ થશે. જે આ વખતે તેની સાનિધ્યમાં હું ન હેત છે, તેને આવે વિપરીત વિચાર થાત નહીં. શુભ પરિણામનાં ઉંચા શિખર ઉપર ચડેલી એ પક્ષિણીનું પતન મારે લીધે જ થયું, હવે મારે મારી પવિત્ર ફરજ બજાવવી જોઈએ. એ પક્ષિણ ઘણી પંડિતા છે, તેને મારા જે મુગ્ધ બાળક બોધ આપવાને યોગ્ય નથી પણ મારે તેને યથાશકિત બધં આપે. આવા હલકા નિયાણાથી તેણીએ પોતાનું પાંડિત્ય તે ગુમાવ્યું છે. આવું વિચારી શ્રીચંદ્રકુમાર બોલ્ય– સારિકા ! તમે આ શું કર્યું ? તમારા જેવું કઈ પ્રાણી આવું કાર્ય કરે નહીં. આ કાર્યથી તમે તમારી તિર્યંચ જાતિને જણાવી આપી છે. પંડિત પક્ષિણ ! તમારી ચતુરાઈમાં બે• ટી ખામી આવી. વીતરાગ પ્રભુના શાસનના તમે જ્ઞાતા છે, તમે તેમાં સાંભળ્યું હશે કે, “ નિદાન–નિવાણા વગર કરેલે ધર્મ મુકિતને આવે છે. ઉત્તમ ધર્મ આચરી, તેમાં નિયાણું કરનાર પ્રાણી પંચામૃત જમીને ઉપર ખારા જળની અંજલિ પીવે છે, એ કહેવત તમે યથાર્થ કરી બતાવી છે. જિન ભગવંતને આ તપસ્યા સહિત અઠ્ઠાઈ ઉત્સવ કર્યો, કે જેને અનુમોદન કરનારા ઘણું જ સમકિતને પ્રાપ્ત કરશે, તે બધું આવા નિયાણુથી તમે વ્યર્થ કરી દીધું છે. સારિકા !' હું બાળક તમને વધારે શું કહું ? પણ તમે મેટી ભુલ કરી છે, અથવા કર્મની ગતિ વિચિત્ર છે. ભાવી ભાવ કદિ પણ બર્થ થતો નથી. - શ્રીચંદ્રનાં આવાં વચન સાંભળી સારિક બેલી—ભદ્ર ! તમે કહ્યું, તે યથાર્ય છે. ગુણકુમાર ! મેં જરાપણ ભૂલ કરી નથી. મારો હેતુ તમારા જાણવામાં આવ્યો નથી, તેથી તમે મારે વિષે જુદો મત બાંધે છે. સુંદર કુમાર ! કૃપા કરી મારો એક પૂર્વે વૃત્તાંત સાંભળો. પૂર્વે એક સંયમશીળ સાધુની પાસે મેં સમક્તિ પ્રાપ્ત કર્યું હતું, તે જ્ઞાની મુનિએ મને તે વખતે જણાવ્યું હતું કે, પક્ષિણી ! તું આવતે ભવે એક રાજપુત્રી થઈશ, મુનિની તે ભવિષ્યવાણું મારા મનમાં સ્પરણયમાન છે. આ વખતે તમારું હૈદર્ય જોઈ, મને તે વણી પુરી આવી. મેં વિચાર્યું કે, જ્યારે સ્ત્રીને અવતાર તો અવશ્ય થવાનો છે, તો પછી સ્ત્રીએ એગ્ય પતિની સાથે રહેવું, એ તેને પવિત્ર વ્યવહાર છે. મિથ્યાત્વની જેમ સાહસથી વ્યવહાર માર્ગનું ઉલ્લંઘન કરવું, તે એગ્ય નથી; તેથી મેં આવાં શુભ પરિણામમાં પણ નિયાણું કરેલું છે. ભદ્ર ! તમારી આકૃતિ જોઈ, મને મેહનીય કર્મને ઉદય થઈ આવ્યો છે. તે સાથે તમારામાં ધાર્મિક૫ણુના શુભ ચિહા કે જે હું શાસ્ત્ર દષ્ટિએ જોઈ શકું છું, તે મારા જેવામાં આવ્યાં. પરભવમાં પણ ધાર્મિક પતિ સાથે સંગ થાય, તે ધર્મની સંપૂર્ણ સામગ્રી પ્રાપ્ત થાય છે. મિથ્યાત્વના સંસર્ગથી કાષ્ટ ઘંટાની વિડંબના જેવું થાય છે. કુમાર ! આ દીધ વિચાર કરી, આ અ૫ મતિની પક્ષિણીએ નિયાણું કરેલું છે. હું સારી રીતે સમજું છું કે, નિદાન રહિત ધર્મની સાધના મુક્તિનું કારણ છે, પણ મારે તેમ થવાનું નથી, તે પછી જેથી પરભવમાં શ્રી જિન ભક્તિ, જિન મતને રાગ, સદ્દબુદ્ધિ પ્રાપ્ત થાય, તે યોગ શ માટે ન મેળવે ? ભદ્ર! વળી મેં અશુભ નિયાણું કર્યું નથી. જિનવાણીમાં શુભ અને અશુભ એવા નિયાણાના ભેદ દર્શાવ્યા છે. અશુભ For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર, નિયાણાથી પ્રાણી ચાર ગતિના વમળમાં પડી અથડાય છે, અને શુભ નિયાણુથી પ્રાણ . સ્મસ સંપાદુન કરે છે, સારિકાનું આવું ભાષણ સાંભળી શ્રીચંદ્રકુમાર ખુશી થશે. તેને ઉત્તમ બેધ અને વાક્યાતુર્ય જોઇ તેનું હદય આનંદ સાથે ચમત્કાર પામી ગયું. તેના મનમાં આવ્યું કે, આ પક્ષિણ ખરેખરી ધર્મના રહસ્યને જાણનારી છે. એના હૃદય કમળમાં સ્વાદાદ મતનો ઉત્તમ સિદ્ધાંત ઠસી ગયો છે. આ પક્ષિણીનું પાંડિત્ય પૂર્ણ રીતે પ્રકાશિત છે. ભારતવર્ષમાં આવાં સુબોધી પક્ષીઓ. પ્રત્યેક સ્થાને રહેતાં હોય, તે કેટલે બધે લાભ થાય ? રાણી સૂર્યવતીને પણ ધન્ય છે કે, જેના સહવાસમાં આવાં પક્ષીને સતત રહેવાનું છે. મહારાજા પ્રતાપસિંહે આવી ઉત્તમ ભેટ મોકલી પોતાની પ્રિયાને મેટો ઉપકાર . કરેલ છે. શ્રી ચંદ્રકુમાર આવું ચિંતવ હતો, ત્યાં સૈદ્રીએ આવી ખબર આપ્યા કે, પંડિતા સારિકા ! જુઓ, આ મહારાણી સૂર્યવતી અહીં આવે છે. સારિકાએ પ્રેમથી :"લોકન કર્યું. સુવતી તે સ્થળે આવી પહોંચ્યાં. સારિકાને ઉદેશી મહારાણી બોલ્યાં– ય બેન ! શાતા છે ? કેમ વિલંબ થયો ? તમારા સિવાય મને એક ક્ષણવાર પણ મહેલમાં રાખ્યું નહિ, એટલે રથ જોડાવી તમારી પાછળ હું અહીં આવી છું. ચાલે, સત્વર કરે. તમારું શરીર તપસ્યાથી દુબળ છે; મહેલમાં આવી ક્ષણવાર શાતા મેળવે. સૂર્યવતી એમ કહેતાં હતાં, ત્યાં વચ્ચે સેંદ્રી બેલી ઉઠી–બા સાહેબ ! તમે સાંભળી નાખુશ ન થાઓ, તે એક બીજી વાત નિવેદન કર્યું. આ સારિકાએ પાછું બીજું સાહસ કર્યું છે. તે સાંભળી સૂવિતી ચમકીને બોલી–સખી ! કહે, વળી શું કર્યું છે ? સૈદ્રી. બેલી-જુઓ, જે આ સુંદર કુમાર ઉભા છે, તેમને જોઇ સારિકાને મેહ ઉત્પન્ન થઇ આવ્યું. પ્રભુની ભક્તિ પ્રેમ ભાવથી કર્યા પછી તેઓએ પ્રભુની સન્મુખ અનશન કરી નિયાણું કર્યું કે, જે હું આવતે ભવે રાજકુમારી થાઉં, તો આ સુંદર કુમાર મારા પતિ છે, અને તે ભવમાં અહંત દેવ, સંયમશીળ મુનિ ગુરૂ, અને અહિંસા લક્ષણ ધર્મ મને પ્રાપ્ત થજે. આ સાંભળતાંજ સુવતીને લાગી આવ્યું. તે બોલી–અરે સારિકા ! તે પાછું આવું સાહસ કેમ કર્યું ? અનશનના પચ્ચખાણનું કાર્ય અતિ દુષ્કર છે. બેન ! આ તપસ્યામાં તારા જીવનને છેડે છે. આવું મહા દુષ્કર વ્રત લેવું ન હતું. પક્ષીની જીત સાહસી હોય છે, પ્રથમથી તેં તારું શરીર તપના કષ્ટથી ગાળી નાખ્યું છે. હવે આ વ્રત તારા શરીરને અંત લાવશે. સખી ! તારો વિયોગ મારાથી સહન થઈ શકશે નહિ. તારા વિના મારું જીવન ભારરૂપ થઈ પડશે. અઠ્ઠાઈ તપનું પારણું કરી તારે તો મને આનંદ આપ હતો. હવે કૃપા કરી તે વ્રત છેડી દે. મારા જીવનને ધમર્યા બનાવ, હું તારો ઉપકાર માનીશ. જિન શાસનમાં કહ્યું છે કે, અયુષ્યનું માન જાય વિના અનશન વ્રત કરવું ન જોઈએ. તું તારા આયુષ્યનું માન જાણતી નથી, તે વિષે - કેઈએ તને જ્ઞાત કરી નથી. વળી તું પક્ષીની જાત છું. તને વ્રત છોડવામાં એ મહાન દેષ લાગશે નહિ. બેન ! અમારું વચન માન્ય કર. જે હઠ કે આગ્રહ ન રાખે, તેણે જ જિનમત જાણ્યો છે. For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ નિદાન અથવા નિયાણું. સૂર્યવતીનાં આવાં વચન સાંભળી સારિકા બેલી–મહાદેવી ! આ શું બેલે છો ? શુદ્ધ મન, વચન અને કાયાથી પ્રભુની આગળ જે મેં પ્રતિજ્ઞા લીધી છે, તે હું શી રીતે છોડું ? જ્ઞાનીનાં એવાં પણ વચન છે કે, “ કાંઈ પણ જાણવામાં આવ્યું હોય તે, સમયને અનુસાર અનશનવ્રત ગ્રહણ કરાય છે.” મહાદેવી ! હવે આગ્રહ કરશે નહીં, ધર્મ ધ્યાનમાં તત્પર રહેજો. જે કાંઈ સ્વભાવને લઈ કીધું હોય, તે મિથ્યા દુષ્કૃત્ય હજો. છેવટ એટલું કહેવાનું કે, આ તેજસ્વી કુમાર જે તમારી પાસે ઉભા છે, તેમનો સદા સંસર્ગ રાખજે. એ મહાનુભાવ બાળક છે, તે છતાં જ્ઞાનવૃદ્ધ છે, તેમના પવિત્ર સમાગમથી તમને ઘરે લાભ થશે. સારિકાનાં વચન સાંભળી, સૂર્યવંતીએ શ્રીચંદ્રની સામે મું જોયું. કુમારનું તેજ, લાલિત્ય અને લક્ષણ જોઈ, તે ચમત્કાર પામી ગઈ, તેના અવલોકનથી સૂર્યવતીને પોતાનો ગુમ થએલો કુમાર સાંભરી આવ્યો, નયનમાંથી અશ્રુધારા ચાલવા લાગી. ગોત્ર દેવીએ કહેલી વર્ષની અવધિ તે ગણવા લાગી. ગણતાં ગણતાં શ્રી કકુમારના જેટલું વય ગણત્રીમાં આવ્યું. પિતાનો કુમાર પણ આવે, અને આટલી વયને જ હશે, એમ તે માનવા લાગી-એક દ્રષ્ટિએ કુમારની સામે ક્ષણ વાર જોઈ, સુવતી બોલી–સારિકા ! આ કુમાર કોના છે ? અને અહીં કયાંથી આવ્યા છે ? સારિકાએ કહ્યું, પ્રિય બેન ! તમારા નગરમાં લક્ષ્મીદત્ત નામે જે પ્રખ્યાત શ્રેણી છે, તેના એ પુત્ર છે. જુવે, તેમના પિતા પણ અહીં બાહેરજ ઉભા છે. તે જાણું સૂર્યવતીએ કુમારને કહ્યું, ભદ્ર ! સારિકાએ તમારી ઓળખાણ આપી, તેથી તેને ઉપકાર માનું છું. હવેથી કૃપા કરી મારા મહેલમાં આવતા રહે છે. તમારા જેવા ધાર્મિક જનથી મને ઘણો જ લાભ થશે. જિન વાણી, જિન મત અને જિન ધર્મની ગાછી કરવામાં જ મારો સમય જાય છે. એ ઉપકાર આ પરમ સાધી સારિકાનેજ છે. સુર્યવતીનાં આ વચન સાં-- ભળી કુમારે તે વાત અંગીકાર કરી, અને મહારાણું સૂર્યવતીના સમાગમને માટે સારિકાનો મોટો ઉપકાર માન્ય. હવે પંડિતા સારિકાએ તત્કાળ મન કરી દીધું. અનશન વ્ર તની જે ભાવના કરવી ઘટે, તે ભાવનામાં તે પક્ષિણ પ્રવૃત્ત થઈ. સારિકાની એવી સ્થિતિ જોઈ, સૂર્યવતીને શોક થઈ આવ્યો. પિતાની આવી સબોધક ઉપદેશિકાનો વિયોગ થશે, તેને માટે તેણે ઘણે કલ્પાંત કર્યો. પિતાના ધાર્મિક જીવનમાં આ ઉત્તમ કાર્યને પણ તે અંતરાયરૂ૫ માનવા લાગી. છેવટે સૈદ્રી, શ્રી ચંદ્રકુમાર અને ડાહ્યા મંત્રીઓના કહેવાથી તેના મનને જરા શાંતિ મળી. શ્રી ચંદ્રકુમારે કેટલે એક ધાર્મિક બોધ આપો, એટલે સૂર્યવતીને શોક શાંત થયો, પછી એ પવિત્ર મહારાણીએ પિતાની ઉપકારિણી સારીમના અનશનને મહત્સવ આરંભ્યો. સારિકાએ ઉત્તમ ભાવનાથી અનશન વ્રતને દીપાવ્યું.. તેણીએ અઢાર ૫૫ સ્થાનની આલેયણું કરી, સઘળાં સુતને અનુમોઘાં. દુષ્કતની નિંદા. કરી, મદને પરિહાર કર્યા. દુષ્ટ કવાયને નિવારી દીધા. સર્વની ઉપરથી રાગ દૂર કર્યો. રાણી સૂર્યવતીની માયા પણ ઉતારી દીધી. પંચપરમેષ્ટીનું ધ્યાન કરતી એ સારિકાએ સર્વની સમક્ષ સર્વને ખમાવી નિર્મળ મનથી ચાર શરણ લઈ ત્રણ દિવસે અનશનની આ-- રાધના કરી, પરભવને પ્રાપ્ત થઈ. સારિકાના વિયોગથી સર્વવતીને ઘણે શાક થયો, પણ ધર્મ ચતુર શ્રીચંદ્ર કુમારે બધ આપી, સુવતીના શકને દુર કરાવ્યો. સારિકાના સગુણ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર. સંભારી સંભારી રૂદન કરતી સૂર્યવતીએ શ્રીચકે બેધના છટાદાર શબ્દોથી ખુશી કરી દીધી. સેદ્રી વિગેરે જે સારિકાના સહવાસી હતા, તેઓને પણ શ્રીચંદ્ર શોક રહિત કરી દીધા. મીચંદ્રકુમારના કહેવાથી રાણી સૂર્યવતીએ સ્નેહથી સારિકાના મૃત શરીરને ચંદન કાટથી સંસ્કૃત કર્યું, અને તેની પૂર્ણ શ્રદ્ધાથી તેની સર્વ જાતની ઉત્તર ક્રિયા સંપાદન કરી. . આ બધા વૃત્તાંત નજરે જોઈ લક્ષ્મીદત્ત શેઠ ચમત્કાર પામી ગયું હતું. સારિ. કાની સાથે પોતાના પુત્રની વાતચિત ઉપરથી તેને ઘણો જ હર્ષ થયો હતો. પુત્રની ભાષ- . વયમાં આવી શકિત જોઈ, તે પોતાના આત્માને કૃતાર્થ માનતા હતા. આ વૃત્તાંત શેઠના મુખથી જાણ, શ્રાવિકા લક્ષ્મીવતીને, પણ અપાર આનંદ થયો હતો, જ્યારથી સારિકા સંબંધી વૃત્તાંત ઉદ્યાનમાં બને, ત્યારથી રાણ સૂર્યવતી શ્રીચંદ્રકુમારને પિતાના મહેલમાં પ્રતિદિન બેલાવતી હતી. શ્રીચંદ્ર, અને સૂર્યવતીને માતા પુત્રનો સંબંધ પરસ્પર અજ્ઞાત હતો. સ્વાભાવિક રીતે સૂર્યવતીને શ્રીચંદ્ર ઉપર પુત્ર વાત્સલ્ય પ્રગટ થતું. પણ તે પડદામાં હતું. શ્રી ચંદ્રકુમાર પણ સૂર્યવતીને માતૃ દ્રષ્ટિથી જોતે હતા, પણ અંતરનો ભેદ પ્રગટ થયેલા નહે. શ્રીચંદ્રકુમાર પ્રતિદિન પિતાનાં માતાપિતાની આગળ સૂર્યવતીની પ્રશંસા કરતો, અને મહારાણીના સમાગમનું કારણરૂપ બનેલી સારિકાને તે અંતરથી આભાર માનતા હતા. સારિકાએ કરેલા નિયાણાની વાર્તા કુશસ્થલીમાં ઘેર ઘેર ચાલી, અને છેવટે રત્નપુરના મહાસાગરતા તીર ઉપર પડાવ કરી રહેલા મહારાજા પ્રતાપસિંહના કાન સુધી પણ પહોંચી હતી, થમ શિરોમણિ પ્રતાપસિંહે ક્ષણવાર શોક કરી તેની અનુમોદના કરી હતી. Pઆ ન.. કરી છે. હું પ્રકરણ ૨૦ મું. વિવાહમાં નિવાસ. • #ાં કુ શસ્થલી નગરીથી થોડે દૂર લક્ષ્મીપુર નામે એક નાનું ગામડું હતું, તેની આસપાસ સુંદર જવાશય, અને વૃક્ષોની ઘટાવાળી નાની નાની વાટિકાઓ આવેલી હતી, ગામમાં વસ્તી અલ્પ હતી, થાવ એક કૃષિa છી કાર રહેતા હતા, તેઓ એ વાટિકાઓમાંથી પિતાને નિર્વાહ ચલાવતા હતા. તેની ભૂમી રસાળ હેવાથી અનેક જાતનાં ફળ પુષ્પ ત્યાં જતાં હતાં, તેની આસપાસને કુદરતી દેખાવ દ્રષ્ટીને આનંદ આપે તેવો હતો. કુશસ્થલીના સિલા અને શખી ગ્રહસ્થા, કે મહોત્સવને દિવસે તે પ્રદેશમાં આનંદ લેવાને આવતા હતા. રાજા પ્રતાપસિંહના પિતાની આજ્ઞાથી લક્ષ્મીદા શેઠે પિતાના નામથી અંક્તિ કરી, એ ગામ વસાવ્યું હતું; તેની ઉપર સર્વ જાતની સત્તા એ શેઠની હતી. લક્ષ્મીદ તે ગામમાં એક જિન ચિત્ય અને સુંદર મેહેલ કરાવ્યા હતા. વસ્તી અલ્પ હેવાથી ત્યાં શાતિ ઘણી લાગતી હતી. તેને કેલાહલ કે, ગીચ વસ્તી ન હોવાથી તે સ્થળ એકાંત જેવું હતું. વ્યવહાર તથા સંસારના 1 *ગ : 1 +. 63.t". For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાગ્રહમાં પ્રવેશ.. ૬૩ કરાવ કાચથી કંટાળી ગયેલા લેાકાને તે ઉત્તમ પ્રકારની શાન્તિ આપતુ હતુ. આ સ્થળે વિવેકી લક્ષ્મીને પાંતાના શ્રીચંદ્ર કુમારને વિદ્યાભ્યાસ કરવાને રાખ્યા હતા, તેને અભ્યાસ વાને માટે ગુણધર નામના એક ઉપાધ્યાયને રાકવામાં આવ્યા હતા. તે ઉપાધ્યાય ઘણી વિદ્યાઓમાં અને કળાઓમાં પ્રવીણ હતા, નીતિ શાસ્ત્રના જાણુ હતા; શાસ્ત્રમાં જે ગુણુ શિક્ષકના કહેલા છે, તે બધા ગુણુ તેનામાં.આવી વસેલા હતા. જે શાસ્ત્રન હેાય, નીતિમાં કુશલ હાય, હૃદુ પરંપરાએ આવેલ હેય, નિલાબી હાય, ગુણાનિધિ હાય, વિષય તથા પ્રમાદને સેવનાર ન હાય, અને ન્યાયને પગલે ચાલનાર હાય, તે પઢિક કહેવાય. એ શાસ્ત્ર કથિત સર્વ લક્ષણ ગુણધર ઉપાધ્યાયમાં પ્રત્યક્ષ દેખાતાં હતાં. ખીજાના ચિત્તને જાણનારા જે પૂર્વ ચાર પુરૂષો વખણાÉ ગયા છે, તેમના પણ એ ગુરૂ હતા. તેઓ જૈન ધર્મના ઉત્તમ ઉપાસક હતા. પ્રથમ જ્યારે લક્ષ્મીદત્ત રોઢે એ ગુણધર ઉપાધ્યાયને પેાતાને ઘેર નિમત્રણ કરી ખેલાવેલ, તે વખતે એ વિદ્વાન શિક્ષકે પોતાના શિક્ષકપણાના ગુણુ સારી રીતે બતાવી દીધા હતા. શેઠે તેની પહેલી મુલાકાત લીધી, ત્યારે તે શિક્ષક શિરેામણિએ આ પ્રમાણે કહ્યું હતુ. શ્રેષ્ટિવર્ય ! તમારા પુત્રને જોઇ મને ધણા આનંદ થાય છે, તેનામાં વિનય ગુણુ સવાત્તમ દેખાઇ આવે છે. જુવે, પ્રથમ તેણે આવી મારા ચરણમાં પ્રણામ કરી પછી તમને નમી પોતાને યોગ્ય એવુ' આસન ગ્રહણુ કર્યું. કેવા તેના ઉત્તમ વિનય છે ? વળી તેની શાંત. મુખમુદ્રા ઉપર સત્પુરૂષનાં સર્વ લક્ષણ દેખાય છે, આ કુમારને, જોઇ મારૂ મન ધણુ પ્રસન્ન થયું છે, હું તમારી પાસેથી કાં દ્રવ્યની ઇચ્છ રાખતેા નથી. વિદ્યાના વિક્રય . કરનારા શિક્ષકા ઉત્તમ કહેવાતા નથી. * સર્વ રીતે નિઃસ્પૃહ છુ, • જે વિનયવાન્ શિષ્ય હાય, તેના ઉપર મને ઘણી પ્રીતિ છે. વિનય એ સર્વથી ઉત્તમ ગુરુ છે, વિનય ગુણને લઇ ખીન્ન ગુણા વધે છે, ધર્મનું મૂળ પણ વિનય છે. પિતા, માતા, ગુરૂ,અને સ્વાભી એ વિનયથી વશ થાય છે. એ મહાન ગુણ તમારા પુત્ર જન્મથીજ સપાદન કરેલા છે, - વિદ્યા ગ્રહણ કરવાના ત્રણ પ્રકાર છે. વિનયથી, બદલે વિદ્યા આપવાથી અને દ્રવ્યથી, એ ત્રણ પ્રકારે વિદ્યા લેવાય છે; તેમાં વિનયથી વિદ્યા લેવી એ સાત્તમ પક્ષ છે, અને વિદ્યાને ખદલે વિદ્યા લેવી, એ મધ્યસ પક્ષ છે, અને દ્રવ્યથી વિદ્યા લેવી એ અધમ પક્ષ છે. પહેલા બે પક્ષ પુણ્યાત્મા જીવને, અને છેલ્લા પક્ષ પુણ્યહીન જીવને હેાય છે. ઉપાધ્યાય ગુણધરનાં આવાં વચન સાંભળી શેઠે લક્ષ્મીદત્ત ધણા ખુશી થયા હતા, અને તે ગુણધર ઉપાધ્યાયને વિનયથી પ્રાર્થના કરી, પોતાના શ્રીયદ્રકુમારને સોંપ્યા હતા. તે ગુણધર શ્રીચંદ્રની સાથે આ લક્ષ્મીપુર ગામમાં વિદ્યાગ્રહ કરી રહેતા હતા. કુશસ્થલીનગરીમાં તે રાજ્યને ધીધન નામે એક મ ંત્રી હતા, તેને તિરાજ અને સુધીરાજ નામે એ પુત્ર હતા. તેમાં મતિરાજ હાલ પ્રતાપસિંહ રાજાના મંત્રિપદ ઉપર નિમાએલા હતા, તેને અનુજ બધુ સુધીરાજ હતા, તેને કમલા નામે એક થકી ગુણચંદ્ર નામે એક પુત્ર થયા હતા, એ ગુચદ્ર સર્વ ગુણ સંપન્ન હોવાથી શ્રીચદ્રકુમારના મિત્ર થયે હતા. ગુરુદ્ર અને શ્રીયદ્રની વચ્ચે ક્ષીર અને નીરની પેઠે ગાઢ મૈત્રી ાની હતી, તેમની For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર, વય પણ સમાન હતી. શ્રીચંદ્ર ગુણચંદના ચિત્તને, અને ગુણચંદ્ર શ્રીચંદ્રના ચિત્તનો ચોર હત, નખ અને માંસની જેમ તેઓ ક્ષણવાર પણ અળગા રહી શક્તા નહતા. બંનેને * જીવ એક હતામાત્ર દેહજ જુદા હતા. ગુણચંદ્રનો પિતા સુધીરાજ પોતાના પુત્રને શ્રીચંકને સહવાસ થવાથી ઘણેજ ખુસી થતો હતો, તેથી તેણે પોતાના પુત્ર ગુણચંદ્રને શ્રીચંદ્રની સાથે લક્ષ્મીપુરનાં વિદ્યાગ્રહમાં અભ્યાસ કરવાને રાખ્યો હતો. બંને મિત્રે આનંદ પૂર્વક વિદ્યાભ્યાસ કરતા હતા, તેમને જે જે પદાર્થ જોઈએ, તે તે પદાર્થ લીદત્ત શેઠ ત્યાં મોકલાવતો હતો. તે સ્થળે વિદ્યાગ્રહની નજીક પાકશાળા, સ્નાનશાળા, પૂજાગૃત, પુસ્તકાલય, અને વ્યાયામશાળા વિગેરે અર્વ સામગ્રી ગોઠવવામાં આવી હતી. કઈ કઈ વાર લક્ષ્મીદત્ત શેઠ પુત્રને મળવા રથમાં બેથી આવતો, અને કોઈ નિમિત્તે શ્રી ચંદ્રને કુશસ્થળીમાં પણ બોલાવતો હતો. શિક્ષા ગુરૂ ગુણધર જે કહે તેમ લક્ષ્મીદત્ત તત્કાળ કરતો હતો. જ્યારે વિઘા ગૃહ સ્થાપવામાં આવ્યું, ત્યારે શિક્ષક શિરેમ ણ ગુણધરે કહ્યું હતું કે, શેઠજી ! અભ્યાસને માટે યોગ્ય વિદ્યાગ્રહ કરવામાં પાંચ બાહેરનાં અને પાંચ અંતરનાં એમ દશ * સાધનો રાખવાં જોઈએ. ૧ આચાર્ય, ૨ પુસ્તક, ૩ નિવાસ, ૪ સહાય, અને ૫ ભોજન. એ પાંચ બાહેરનાં અને ૧ આરોગ્ય, ૨ બુદ્ધિ, ૩ વિનય, ૪ ઉદ્યમ, અને ૫ શાસ્ત્ર પ્રીતિ એ પાંચ અંતરનાં એ દશ સાધન કહેવાય છે. આવાં સાધનોની પૂર્ણ સામગ્રી હોય તો, * સંપૂર્ણ વિદ્યા પ્રાપ્ત કરાય છે. જ્યારે શ્રીચંદ્રને વિધા ગૃહમાં પ્રવેશ કરાવ્યું, ત્યારે વિદ્યા ગુરૂ ગુણધરના કહેવા પ્રમાણે શુભ મુહુર્ત, શુભ ચંદ્રોગ, અને લગ્ન બળ જોવામાં આ વ્યાં હતાં. લેખશાળામાં પ્રવેશ કરવાનો મહત્સવ એ શ્રદ્ધાળુ શેઠે મોટા ઠાઠમાઠથી * કર્યો હતો.' શ્રીચંદ્ર અને ગુણચંદ્ર બંને વિદ્યાગ્રહમાં સાથે રહેતા હતા. ઉપાધ્યાયની આજ્ઞામાં રહી નિત્યના નિયમ પ્રમાણે ચાલતા હતા. ગુણચંદ્રના કરતાં શ્રી ચંદ્રકુમાર બુદ્ધિબળમાં - ઘણો જ ચઢીઆત હતો. કારથી માંડી સર્વ વર્ણ જ્ઞાન મેલવી શ્રી ચંદ્ર અનુક્રમે શાસ્ત્રીય જ્ઞાનમાં પ્રવેશ કરવા માંડયો. વ્યાકરણ, ન્યાય, કાવ્ય, અલંકાર, જ્યોતિષ, છંદ, ગણિત શાસ્ત્ર, લક્ષણ શાસ્ત્ર, સામુદ્રિક અને વાસ્તુ શાસ્ત્રમાં તે પ્રવીણ થઈ ગયો. ઘણી કળાઓ તેણે સંપાદન કરી લીધી. રસમંજરી, શૃંગાર, શાલિહોત્ર, ( અશ્વ પરીક્ષા ) આર્યવેદ, અને તેના છ અંગમાં તે કુશળ થયે. જ્યોતિષમાં હેરા, લગ્ન, નાડી વિગેરે તથા સ્વદય, કાળજ્ઞાન, શિલ્પવિદ્યા, પિંગળ, નાટય શાસ્ત્ર, અને અક્ષર ગણિત તેણે હાથ કરી લીધાં, લેખન, ગ્રંથન વિગેરે બેતર કળાઓ તેણે પ્રાપ્ત કરી, તે સાથે ગુણચંદ્ર પણ તેની બુદ્ધિની શક્તિ પ્રમાણે શીખી ગયો. શ્રી ચંદ્રકુમારની પૂર્ણ વિના જોઈ શ્રી ગુણધર ઉપાધ્યાયને સંતોષ થતો, અને પોતાની વિદ્યા અને કળા એક ઉત્તમ પાત્રમાં પ્રાપ્ત થઈ તેને * *તે વિષે આ પ્રમાણે શ્લોક છે – “ ગાવા પુરતા નિવાસ સહાય भोज्यं बाह्याश्च पंच पठनं परिवर्द्धयन्ति । आरोग्य बुद्धि विनयोद्यम રાસરાના રાતા: પટના મવંત” ? . ' For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાગ્રહમાં પ્રવેશ માટે તેને પ્રતિક્ષણ આનંદ આવતો હતો. કોઈ વાર શ્રી ચંદ્રની પરીક્ષા કરવાને તે ઘણા કઠિન અને કરતે, પણ શ્રીચંદ્ર પોતાના ચાતુર્યથી તેનું ઉત્તમ પ્રકારે સમાધાન કરતો હતો. કોઈ વાર શ્રીચંદ્ર તર્ક કરી પિતાના વિદ્યાગુરૂને એવા પ્રશ્ન પુછતું કે, જેને પ્રત્યુ સર કરવામાં ઉપાધ્યાયને પણ પૂર્ણ વિચાર કરવો પડતો હતો. એક વખતે ઉપાધ્યાય ગુણધરે શ્રીચંદ્રકુમારને બેલવી આ પ્રમાણે કહ્યું, વત્સ ! મારી પાસે જે વિદ્યા અને કળા હતી, તે બધી તેં યથાર્થ રીતે શીખી લીધી છે. હવે તારી છાત્રાવસ્થા સમાપ્ત થઈ છે, ગૃહસ્થાવાસમાં પ્રવેશ કરવાનો સમય તને પ્રાપ્ત થયો છે, અને મેં મારો શિક્ષક ધર્મ બજાવી લીધું છે, તેથી હવે હું તને તારા પિતાને સેંપી, મારા સ્વસ્થાન પ્રત્યે જવાને ઇચ્છા રાખું છું. વત્સ ! છેવટે મારી એટલી શિક્ષા સ્મરણમાં રાખજે. લક્ષ્મીમદ, વીર્યમ, વનમદ અને વિદ્યામદ–એ ચાર જાતના મદ કહેવાય છે. તે મદની મલિનતાથી વિદ્યા વિગેરે ગુણો મલિન થઈ જાય છે, તે તારે એ ચાર પ્રકારના મથી સર્વથા દૂર રહેવું. પૂર્વનાં પુણ્યથી તારામાં વિનય ગુણે પ્રથમથી જ વાસ કરેલો છે, એ તારાં સદભાગ્યની નિશાની છે. એ મહાન ગુણને તે કદિ પણ છોડીશ નહીં. માવક ધર્મને તું સારી રીતે જાણે છે, શ્રાવકના સદાચારને તું પૂર્ણ અભ્યાસી છું. એ સદાચાર પ્રમાણે સર્વ પ્રવૃત્તિ કરજે, વડિલ-પૂજ્ય જનની સેવા કરજે, અને યાજજીવિત આહંત ધર્મી ઉપાસના કરજે, આ પ્રમાણે વર્તવાથી ધાર્મિક અને સાંસારિક ઉન્નતિ તને કે પ્રાપ્ત થશે. વત્સ ! હવે તારાથી જુદા પડીશ. તારા જેવા વિનયી અને સત્પાત્ર શિષ્યથી જુદા પડતાં મને ગ્લાનિ આવે છે, એમ કહી ઉપાધ્યાયે ગુણચંદ્રને પણ ઘટતો બધ આપે. પિતાના વિદ્યા ગુરૂનાં આ વચન સાંભળી શ્રી ચંદ્રકુમારના મુખ ઉપર શોકની છાયા પ્રસરી ગઈ. આવા મહોપકારી ઉપાધ્યાયનો વિયોગ તેને શલ્યના જેવો લાગે. નેત્રમાંથી અશ્રુની ધારા ચાલી, કંઠ રૂંધાઈ ગયો, તે વિશેષ બેલવાને સમર્થ થયો નહીં. છેવટે ઘણા પ્રયત્નથી આ પ્રમાણે બે –મહોપકારી કૃપાળુ ગુરૂજી ! આપે આ બાળક ની ઉપર જે ઉપકાર કર્યો છે, તેનો બદલે વાળવાને હું કઈ રીતે પણ સમર્થ થઈ શકું તેમ નથી. મારા જીવનને આપે સુધારી કૃતાર્ય કરેલું છે. માનવ જીવનના ઉંચામાં ઉંચા માર્ગ ઉપર મને ચડાવ્યો છે. મૂઢતા ભરેલા નિરક્ષરના કાંટાવાળા માર્ગમાંથી મને બચાવ્યા છે, તે આપને જે તે ઉપકાર નથી. આપે બતાવેલા વિદ્યા માર્ગે ચાલી હું મારા આત્માને જ્ઞાન માર્ગને અધિકારી કરી શકીશ. એટલું જ નહીં, પણ જે પુણ્યને પ્રબળ ચોગ હશે, તે ધર્મની ઉત્તમ સામગ્રી પણ સંપાદન કરી શકીશ. મહાશય ! આપે મને જે અમૂલ્ય બોધ આપે છે, તે પ્રમાણે વર્તવાને હું સર્વદા પ્રયત્ન કરીશ. આપે કહેલાં શિક્ષાનાં વચન મારા હૃદય કમળમાં કોતરી રાખીશ. આટલું કહી શ્રીચંદ્ર ઉપાધ્યાયના ચરણમાં નમી પડે. માયાળુ શિક્ષકાચાર્ય તેને બેડો કર્યો, અને અંતરની આશીષ ઉચ્ચારી તેના શિર ઉપર હાથ મુક્યું. તેવી જ આશીષ ગુણચંદ્ર પણ સંપાદન કરી. આ પ્રમાણે ગુરૂ શિષ્ય વાત કરતા હતા, ત્યાં લક્ષ્મીદા શેઠ રથમાં બેસી વિદ્યાગહમાં આવી ચડયા. શ્રેષ્ટીએ શિક્ષકાચાર્યને પ્રણામ કર્યું. શ્રીચંદ્ર અને ગુણચંદ્ર શેઠને પ્રણામ For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર, કર્યો. આસન પર બેઠા પછી લક્ષ્મીદા શેઠની દ્રષ્ટિ થી ચંદ્રના મુખ ઉપર પડી. પુત્રના મુખ કમળ ઉપર ગ્લાનિ જેવામાં આવી. નેત્રમાંથી નીકળતી અશ્રુની ધારા નજરે ચડી. પિતાએ પુત્રને પુછ્યું–વત્સ ! મુખ ઉપર ગ્લાનિ કેમ દેખાય છે ? નયનમાંશ્રી નીર ધારા કેમ વહે છે ? તને અકસ્માત શું દુઃખ પ્રાપ્ત થયું છે ? તારા શરીરમાં કઈ વ્યથા તે નથી થઇ ? પ્રિય પુત્ર ! જે સત્ય હોય તે કહે. શ્રીચંદ્રકુમાર મંદ સ્વરે બોલ્ય–પુજ્ય પિતાજી! મને કોઈ પણ જાતનું દુઃખ થયું નથી. વિદ્યાગુરૂના પ્રતાપથી શરીર પણ નિરાબાધ છે. આજે મારા વિદ્યાગુરૂ અહીંથી જવાની ઈચ્છા રાખે છે. મારે સર્વ વિદ્યાભ્યાસ સમાપ્ત થયે છે. આવા ઉપકારી અને વિદ્વાન ગુરૂને વિયાગ થશે–એ મારા મનને દુઃખદાયક થઈ પડયું છે. પિતાજી ! એ મહાશયને જરા સમજાવે, છેવટે ઘડા; દિવસ રહે તેવી પ્રાર્થના કરે. શ્રી ચંદ્રનાં આવાં વચન સાંભળી લક્ષ્મીદત્ત શેઠ ખુશી થયા. પુત્રની ગુરૂભક્તિ જોઈ, તેના ધાર્મિક હૃદયમાં આનંદ થયો. તેણે વિચાર્યું કે, ગોત્ર દેવીએ ખરેખર મારે ઉપકાર કર્યો, આ ધાર્મિક પુત્ર આપી, મારા જીવનને કૃતાર્થ કર્યું છે, તેનામાં કૃતજ્ઞતાને ગુણ કે ઉત્તમ છે ? ગુરૂ ભકિતની ઉત્તમ ભાવના કેવી જાગ્રત છે ? વિદ્યા ગુરૂ કેવા ઉપકારી છે ? જેઓ મનુષ્યને જડતા કે મુઢપણામાંથી બચાવે છે, અને માનવ જીવનને ઉચ્ચ વૃત્તિમાં મુકે છે,–આ બધું શ્રી ચંદ્રકુમાર સારી રીતે સમજે છે. આવી ઉત્તમ બુદ્ધિ પુત્રમાં પ્રાપ્ત થાય, એ કેવાં ભાગ્ય? આવા કૃતજ્ઞ અને ડાહ્યા પુત્રોના માતા પિતાને ધન્યવાદ મળે, એમાં શું આશ્ચર્ય ? પિતાના જીવનની સાર્થકતા આવા પુત્રોથીજ થાય છે. જે લાભ મને મારાં પૂર્વનાં પુણ્ય ભેગે પ્રાપ્ત થયો છે. વિદ્યાદાન કરનારા શિક્ષકોને મહોપકારની પ્રશંસા જૈન શાસ્ત્રમાં વર્ણવેલી છે, આહંત વાણી તેવા શિક્ષકોની સૂત્રધાર લાઘા કરે છે, એક અક્ષરને આપનાર પુરૂષને પણ મહોપકારી ગુરૂ જાણ. તેના ઉપકારને શિષ્ય કદિ પણ ભૂલવો નહીં. આવાં વચન જૈન આગમમાં પદેપદે દર્શાવ્યાં છે. વિદ્યા ગુરૂની એવી મહત્તા શ્રીચંદ્ર જાણે છે, એ જાણી મને અતિ આનંદ થાય છે. આ પ્રમાણે વિચાર કરી, આનંદ પૂર્વક લક્ષ્મીદત્ત ઉપાધ્યાયને વિનયથી કહ્યું. મહાશય ! આપના શિષ્યની વિનતી ધ્યાનમાં લે, અને થોડા દિવસ રહી, શિષ્યને ગુરૂ ભક્તિનું ફલ આપે. હું પણ આપને તે વિષે વિશેષ વિનતી કરું છું. શિષ્યની મનોવૃત્તિ પ્રસન્ન કરવી, એ પણ ગુરૂનું કર્તવ્ય છે, અને ગુરૂએ શિષ્ય ઉપર તેવો અનુગ્રહ કરવો જોઈએ. શેઠની એવી વિનતિથી ગુણધર ઉપાધ્યાયે તે વાત ધ્યાન ઉપર લીધી, અને શિષ્યની ગુરૂ ભક્તિથી પ્રસન્ન થઈ, તેઓએ કેટલાક દિવસ વધારે રહેવાને કબુલ કર્યું. દાક્ષિણ્યતાના ગુણને વશ થયેલા ઉપાધ્યાયજી કેટલાક દિવસ આનંદથી રહ્યા, તેથી શ્રીચંદ્રકુમારને હર્ષ થશે. ગુરૂના મુખચંદ્રને નીરખી, શ્રીચંદ્રનો હસાગર ઉલ્લાસ કરવા લાગે.. છેવટે અવધિ પુરી થતાં ઉપાધ્યાય શ્રીચંદ્રને આશીષ આપી વિદાય થયા. શિક્ષક મણિ ગુણધર ગુરૂએ આપેલી ગુણરૂપ માણેકની મનહર માળા કંઠમાં ધારણ કરી, શ્રીચંદ્રકમાર કુશસ્થલીમાં રહેવા લાગ્યા, અને પોતાના પ્રિય મિત્ર ગુણચંદ્રની સાથે શાન ગણી કરતાં બધો કાળ આનંદમાંજ નિર્ગમન કરવા લાગ્યો. For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ આ શ્રીચંદ્રકુમારને ઇનામ. પ્રકરણ ૨૧ મુ શ્રીચ કુમારને ઈનામ, ૬૭ જે કુશસ્થલીમાં આનંદ ઉત્સવ થઇ રા છે, ઘેર ઘેર ધવલ મંગળ ગવાય છે, ચાંટામાં ધ્વજા પતાકા પૂકી રહ્યાં છે, નવરંગિત આરકાની . ' કમાનાની શ્રેણીએ કરવામાં આવી છે, તે ઉપર 46 ઝુરાપો પતિવિજ્ઞયતામ્ ” એવાં જુદાં જુદાં વાકયેા ગેઢવવામાં આવ્યાં છે, પ્રજાના આગેવાને સત્કાર મંડળાકારે સજ્જ થઇ ઉભા છે, પુષ્પના કરડ લઇ કન્યાએ ચંદ્રશાળામાં પુરપતિની રાહ જોઇ ઉભી છે, રાજા અને પ્રજાનુ ઐકય પ્રત્યક્ષ જોવામાં આવે છે, સર્વત્ર આ બાળ વૃદ્ધમાં રાજકિતના રંગ દેખાય છે, રાજ.. મહેલ ઉપર ઊંચી જાતના શ્રૃંગાર કરવામાં આવ્યા છે, સૂયૅવતીને મહેલ વાજિંત્રાના નાદથી અને સ્ત્રીઓનાં ગીતથી ગાજી રહ્યા છે, શેરીએ શેરીએ સૈાભાગ્યવતી સુદરીઓનાં વૃંદ વધાવવાને તૈયાર થઇ ઉભાં છે, મહારાજા પ્રતાપસિંહ પોતાના ત્રણ કુમારેાની સાથે રત્નપુરા વિજય કરી, પેાતાની રાજધાનીમાં આવે છે, સમુદ્રના તીર્ ઉપર આઠ વર્ષ સુધી નિવાસ કરી, રત્નપુર અને કણ્કેટ નગરની પ્રજાનેા' પ્રેમ સંપાદન કરી આવે છે, ધણે કાળે પેાતાના મહારાજા રૂપચંદ્રને નીરખવાને સર્વ પ્રાચારરૂપ અની છે, કુરાસ્થલીની પ્રજાને પોતાના અધિતિપને વિયેાગ દૂર થવાના સમય આવ્યો છે, સર્વ લેકેાનાં મુખ ઉપર હર્ષના અંકુર સ્કુરાયમાન થયેલા છે, કપટી જયકુમાર- પશુ’ પિતાની સન્મુખ સ્વારી લઇ તૈયાર થયા છે. લક્ષ્મીદત્ત શેઠ · શ્રીચદ્રકુમારને શણગારી, મહારાજાની સામે જવા તત્પર થયા છે. શ્રીદ્રે ઉત્તમ પાશાક પહેર્યા હતા. ઉત્તમ અલ કારથી અલંકૃત થયેલા શ્રીચંદ્ર પૂર્ણચંદ્રની જેમ ચળક હતા, તે આ વખતે ખરેખરા રાજકુમાર દેખાતા હતેા. તેના મનહર અંગ ઉપર રાજલક્ષ્મી છવાઇ રહી હતી. રાજા પ્રતાપસિંહનુ વીર્યતેજ અને રાણી સૂયૅવતીનું ગર્ભતેજ તેના. લાલિત્ય ભરેલા લલાટ • ઉપર ચળકતું હતું. 66 स्वागतं वः સ્વારી સાથે જયકુમાર, પ્રજા વર્ગના અગ્રેસર અને સામંત તથા મ ંત્રીંગણુ સહિત મહારાન્નતી સામે આવ્યા. તેએએ વિવિધ જાતની ભેટ લીધી હતી. સર્વ સમુદાય મહારાજાની પાસે આવ્યા. યાગ્યતા પ્રમાણે પુરપતિને પ્રણામ કરી, સર્વે ચેાગ્ય સ્થાને બેઠા. સર્વત્ર આનંદ ઉત્સવ થઇ રહ્યા હતા, પ્રતાપસિ હું પ્રેમથી સર્વ પ્રજાની ભેટ લીધી. પોતાની વાદાર પ્રજાને કુશળતા પુછી ઉત્તમ પ્રજાપ્રીતિ દર્શાવી. ચિરકાળે પેાતાની પ્રજાનાં દર્શન કરી પ્રતાપસિંહના નયનમાંથી પ્રેમાશ્રુની ધારા ચાલી. પ્રજા પણ પેાતાના રાજાનાં દર્શન કરી આનદમાં મગ્ન થઈ ગઇ. For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ આનદ મંદિર. જયકુમાર પોતાના પિતાને અને પછી પોતાના ત્રણ ધુઆતે પ્રેમથી મળે. ઘણી વાર સુધી રત્નપુરના યુદ્ધર્ની અને ત્યાં અનુભવેલા આનંદની વાર્તાઓ ચાલી. એક · તરફ સામા અને મત્રીઓની પ ંકિત ખેડી હતી, ખીજી તરફ્ પ્રજા વર્ગના અગ્રેસરાની શ્રેણી યોગ્યતા પ્રમાણે ખેડી હતી. મહારાજા પ્રતાપસિંહ સર્વનું નિરીક્ષણ કરતા હતા, અને સર્વને એળખી યાગ્યતા પ્રમાણે કુશળ વાત્તા પુછતા હતા. જ્યારે સર્વ પ્રજા વર્ગ ભેટ કરવાને તૈયાર થયે, તે વખતે લક્ષ્મીદત્ત શેઠ પેાતાના પુત્ર શ્રીચદ્રકુમારને સાથે લઇ ભેટ કરવા આવ્યા. સર્વથી ઉત્તમ ભેટ અર્પણ કરી લક્ષ્મીદત્ત શેઠે પુત્ર સાથે' પ્રતાપસિ તુને નમન કર્યું. તે વખતે પ્રતાપની દ્રષ્ટિ શ્રીચદ્ર કુમારની ઉપર પડી. કુમારનું અનુપમ સૌંદર્ય જોઇ, રાજા ચકિત થઇ ગયા, આ કાઇ રાજપુત્ર છે, એમ તેને નિશ્ચય થયેા. તત્કાળ તેણે લક્ષ્મીદત્તને પુછ્યુ, આ કુમાર કાણુ છે ? અને તે તમારી સાથે ક્યાંથી આવ્યા છે ? શેઠ નમન કરી મેલ્યા—મહારાજ ! એ કુમાર આપના સેવકને છે, તેનું નામ શ્રીચંદ્ર છે. પ્રતાપસિ ંહ સાનંદાશ્ચર્ય થઇ ખેાયે—શેઠજી ! તમારે ઘેર પુત્રની ખેાટ હતી, તે તમારા પુણ્યે પૂર્ણ કરી, તે આનંદની વાત છે. તમારા પુત્ર રત્નને બ્લેઇ મને ઘણા સ તાજ થયા છે, તેની મનેાહર અને વિનય ભરેલી મુખ મુદ્રા જોઇ, મારૂં હૃદય અતિ સંતુષ્ટ થાય છે. આવા પુત્ર રત્નથી તમે જગતમાં પૂર્ણ ભાગ્યશાળી બન્યા છે, સદ્ગુણી પુત્રના પિતા આ લોકમાં સતિ સંપાદન કરે છે, તમે કરેલી આર્હત ધર્મની ઉપાસના સ અશ્ર્વ છે. આ સુંદર કુમારને જોતાંજ મારા હૃદયમાં સ્વાભાવિક પ્રેમ ઉત્પન્ન થયા છે, તેના ઉત્તમ અંગના દરેક અવયવમાંથી જ્ઞાન અને ચાતુર્યના પ્રકાશ પડે છે. શેજી ! હું કુમારને જોઇ ઘણાજ પ્રસન્ન થયેાધુ, રાજાએની પ્રસન્નતા સળ થવી તેજીએ, તેથી આ તમારા વિદ્વાન કુમાર શ્રીચંદ્રને મેં વિજયથી તાએ કરેલુ કુણકાટ નગર ઈનામમાં આપું છું. આજથી શ્રીચ કહુંકેાટ નગરના અધિપતિ છે. ૬૮ મદ્રારાજા પ્રતાપસિંહની આવી ઉદારતા જોઇ લક્ષ્મીદત્ત શેડ ખુશી થઇ ગયા. પોતાના પુત્રને મહારાજા તરફથી ઇનામ મળ્યું, તેથી તે પેાતાની પ્રતિષ્ઠાને મેટી માનવા લાગ્યા: શ્રીચદ્રકુમારે નમન કરી, મહારાના ઉપકાર માન્યો. કુશસ્થલીના લેકેમાં તેથી વિશેષ આનંદ ઉત્પન્ન થયા. તે વાત્તા સર્વે સ્થાને પ્રસરી ગઇ. શ્રીચંદ્ર કુમારને ઇનામ આપી, મહારાજા પ્રતાપસિંહ મેટા ઠાઠમાઠ સાથે નગરમાં આવ્યો. કુશથલીની વફાદાર પ્રજાએ પોતાના સ્વામીને પૂર્ણ સ્નેહથી વધાવી લીધો. આખા નગરમાં એક મેટા ઉત્સવ દેખા થઇ રહ્યા. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ રા અશ્વ પરીક્ષા. પ્રકરણ ૨૨ મુ. અન્ધે પરીક્ષા. ત્રિતા'પ્રથમ પ્રહર હતા, એક મેહેલમાં ચારે તરફ્ દીપકની શ્રેણીથી પ્રકાશ થઇ રહ્યા હતા, નવરગિત ગલીચા, પલોંગા, સિ ́દ્ધાસના, અને તેજસ્વી દર્પણા ગોઠવેલાં હતાં, વિવિધ જાતની વૈભવ સામગ્રી એકડી કરેલી હતી, સર્વ સ્થળે લક્ષ્મીનુ તેજ પ્રકાશી રહ્યું હતું. આવા સુંદર મહેલમાં રત્નજડત હીંડાળા ઉપર એક નવરગિત ક્રિશાર વયના પુરૂષ ખેડા હતા, તેની આગળ આ ક્રાંતિમાન મુગ્ધા ઉભી હતી, તે વિદ્વાન પુરૂષ તેમની સાથે ગમ્મત સાથે ધર્મ ગેષ્ટી કરતા હતા, તે નવાઢા નારીએ તેને અનેક પ્રશ્ન પુછતી હતી, તે ચતુર નર તેના પ્રશ્નનું સારી રીતે સમાધાન કરતા હતા, શ્રૃંગારના સમયમાં પશુ મેધનીજ વાત્તાએ ચાલતી હતી, તે વિચક્ષણ તરૂણના મુખમાંથી સ્ત્રી ધર્મની કથાઓની, અને સતીઓનાં ચરિત્રાની વાત્તાએ નીકળતી હતી. વાંચનારને તે તરૂણું પુરૂષની અને . આઠ અબળાઓની ઓળખાણ આપવી જોઇએ. રત્નજડત્ર દ્વીડેાળા ઉપર બેઠેલા પુરૂષ, તે શ્રીદ્રકુમાર હતા. તેની આગળ આઠ મુગ્ધા, તે તેની નવપરીત આઠ સ્ત્રીએ હતી. શ્રીચંદ્રકુમારની વિદ્વતાની, ધાર્મિક વૃત્તિની, અને સુશીલપણાની પ્રખ્યાતિ કુશસ્થલીમાં વિશેષ થઇ હુતી. રાજા પ્રતાપસિંહૈ ઇનામમાં આપેલા કર્ણકાટ નગરથી તેમાં વિશેષ વધારા થયા હતા. આથી કરીને અનેક ધનાઢય પુરૂષોએ શ્રીદ્રકુમારને કન્યા આપવા લક્ષ્મીદત્ત શેઠને પ્રાર્થના કરી હતી. પ્રાર્થનાના ભંગ કરવાથી ભીરૂ એવા લક્ષ્મીત્તે શ્રીચ દ્રને એકી સાથે આઠુ ગૃદુસ્થાની આ કન્યાએ પરણાવી હતી. 1 ધનવતી, ૨ ધનાઇ, ૐ ધારણી, ૪ ધારૂ કથા, પ લક્ષ્મી, ૬ લીલાવતી, ૭ લાછીાઇ, અને ૮ લીલાઇ, એવાં તે કન્યાનાં નામ હતાં. તેએના પિતાએકનાં અનુક્રમે ૧ ધનપ્રિય, . ૨ ધનદેવ, ૩ ધનદત્ત, ૪ ધનસાર, ૫ ધનેશ્વર, હું ધનગાપ, ૭ ધમિત્ર, અને ૮ ધનચદ્ર એવાં નામ હતાં. અને તેમની માતાઓનાં અનુક્રમે ૧ ક્રમલસેના, ૨ કમલવતી, ૩ ફમલશ્રી, ૪ કમલા, ૫ કનકાવતી, ૬ કુસુમશ્રી, ૭ કતદેવી, અને ૮ કેડિયદેવા, એવાં નામ હતાં. તે સર્વ રમણીએ શ્રાવક કુળની હતી, અને શ્રદ્દાથી શ્રાવિકા ધર્મ પાળનારી હતી. એ ધાર્મિટ લલનાઓ પતિભક્તા હતી, સતી ધર્મની તે ખરેખરી અભ્યાસી હતી. તેના વિવાહ મહાત્સા ઘણી ધામધુમથી કુશસ્થલીમાં કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહારાજા પ્રતાપસિ ંહે ઘણા સારા ભાગ લીધે હતા, શ્રીદ્રના લગ્ન મહે!ત્સવ લક્ષ્મીદત્ત શેઠે સેાટી ઉદારતાથી કર્યેા હતેા. તે પ્રસ ંગે યાચકાને અણુત દાન આપવામાં આવ્યાં હતાં. કુશસ્થલીના રાજ માર્ગમાં હરતા ફરતા લેાકા લખીદત્ત શેડની છુટે મુખે પ્રશંસા કરતા હતા. આવા મોટા મહાત્સવથી શ્રીચ ગાડ કન્યાઓનું પાણીયહષ્ણુ કરેલું હતું, કળાઓથી ચદ્રની જેમ શ્રીચંદ્ર તે નવેટાથી ૬૯ For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર. • પ્રકાશિત થઈ, સંપૂર્ણ રીતે શોભ હતો. આ અંગનાઓનાં પ્રતિબિંબ શ્રીચંદ્રના હદય દર્પણમાં પ્રતિબિંબિત થયાં હતાં. તે પતિપ્રાણુ પ્રિયાઓએ 'પ્રિયતમની અપૂર્વ પ્રીત મેળવી હતી. આ વખતે શ્રીચંદ્ર પિતાની આઠ અંગનાઓની સાથે ધર્મ ચર્ચા કરતો હતો. શ્રાવિકા ધર્મની જ્ઞાતા, એવી નવ વધુઓ નવનવા રંગ કરી પતિના, હદયને અપૂર્વ આનંદ આપતી હતી. એ શિક્ષિત સુંદરીઓની સાથે શ્રીચંદ્ર શૃંગાર રસ કરતાં સમ્યકત્વ રસનું વિશેષ સુખ મેળવતા હતા. એવી રીતે શ્રી ચંદ્રકુમારને ગ્રહસ્થાવાસનો આરંભ થતો હતો. પ્રતિદિવસ તેનાં પરિણામ વૃદ્ધિ પામતાં હતાં, સગુણરૂપ રત્નનો તે રોહણગિરિ હ, ઇંદ્રની જેમ વિબુધથી પરિવૃત રહેતો હતો. સુમનસ્ જનને નંદનવન હતો, દીન દુઃખ જનને કલ્પવૃક્ષ હતો, ગાંભીર્ય ગુણથી તે સમુદ્રને અનુસરતા હો, હમેશાં દાન પુણ્યને પ્રવાહ વધારતો હતો, તે સિવાય બીજા અનેક ગુણે તેનામાં રહેલા હતા. તેના મહાન ગુણની પ્રશંસા કરવાને બૃહસ્પતિ પણ સમર્થ નહતા. આવા ઉત્તમ ગુણોથી તે કુશસ્થલીની પ્રજામાં ઘણો પ્રિય થઈ પડયો હતો. એક વખતે શ્રીચંદ્ર પ્રાતઃકાલની આવશ્યક ક્રિયા કરી બેઠો હતો, તેવામાં તેને પ્રિય મિત્ર ગુણચંદ્ર આવ્યો; ગુણચકે આવી શ્રી ચંદ્રને કહ્યું કે, મિત્ર ! જે તમારી ઇચ્છા હેય, તે આપણે આજે નગરીની બાહેર ફરવા જઈએ. મારા સાંભળવામાં આવ્યું છે કે, બહેરના ઉધાન પાસે આવેલા સરોવરના તીર ઉપર જાતિવંત અનું એક વૃંદ આવેલું છે, તે જોવાની જે ઇચ્છા હોય, તે સત્વર તૈયાર થાઓ. ગુણચંદ્રનાં વચન સાંભળી શ્રીચક ખુશી થયો, પિતે શાલિહોત્ર (અશ્વ વિદ્યા) વિદ્યા જાણતો હતો, તેથી તેના મનમાં વિશેષ કેતુક થયું; તત્કાળ પિતાની આજ્ઞા લઈ વાહન ઉપર ચડી તે ગુણચંદ્ર મિત્રની સાથે ચાલ્યો. તેઓ અનેક વાર્તાલાપ કરતા સરોવરના તીર ઉપર પહોંચ્યા, ત્યાં આવી ઉત્તમ સ્થાનમાં મુકામ કર્યો. એ તીરની પાસે અવેનું મોટું ટોળું તેમના જેવામાં આવ્યું. જાણે સૂર્યના રથમાંથી છુટા પડ્યા હોય, તેવા ઉત્તમ જાતના અો તેમની નજરે પડ્યા. તેમને • જોઈ શ્રીચંદ્ર ખુશી થયો. અશ્વ વિદ્યામાં જે જે અશ્વનાં ઉત્તમ લક્ષણે કહેલાં છે, તે બધાં અહીં પ્રત્યક્ષ દ્રષ્ટાંતરૂપે તેના જેવામાં આવ્યાં. તત્કાલ શ્રીચંદ્ર પોતાના મિત્ર ગુણચંદ્રને કહ્યું, મિત્ર ! અશ્વ ઘણું ઉત્તમ છે, આવા અશ્વ ઉપર | કરવાની ઇચ્છા થાય છે, જો કે, પિતાજીની આજ્ઞા મેળવી નથી, તથાપિ ખરીદ કનું સાહસ ઉત્પન્ન થાય છે. આજ સુધી પિતાજીએ મારી ઇચ્છાને કદિ નિરોધ કર્યો ને, મારી મનોવૃત્તિમાં ઉત્પન્ન થયેલી કામના પૂર્ણ કરવામાં તેઓ પ્રથમથી જ કલ્પવૃક્ષ થતા આવ્યા છે, તેથી આ કાર્યમાં તેમની આજ્ઞાની અપેક્ષા હુ જો તે નથી. માટે આ અશ્વવંદના નાયકને અયનું મૂલ્ય પુછી જે. શ્રીચંદ્રનાં વચન સાંભળી ગુણચંદ્ર ત્યાં રહેલા એક વૃદ્ધ પુરૂષને તે વિશે પુછ્યું. તે વૃદ્ધ બો–શેઠજી ! મેં અનેક અશ્વ વેંચ્યા છે; હવે માત્ર આ સેળ ઘેલ ઉત્તમ જાતિના ૧ ઇદ પક્ષે વિમુધ એટલે દેવતા, અને શ્રીચંદ્ર પક્ષે વિદ્વાન. ૨ સુમનસ્ એટલે દેવતા, અને સજજન પુરૂષ. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ અશ્વ પરીક્ષા. ' હ૧. બાકી રહેલા છે, તમારે લેવાની ઈચ્છા હોય તે જોઈ લે. પછી શ્રીચંદ્ર તે અની આગળ ગયે. ગુણચંદે કહ્યું. મિત્ર ! તમે અશ્વવિદ્યા જાણે છે, આ જાતિવંત અવોમાં કયા કયા અશ્વ ઉત્તમ છે ? અને તેઓની શી શી જાતિ છે ? તે કૃપા કરી જણાવશો. શ્રીચંદ્રકુમાર બો –મિત્ર ! આ અશ્વ ચરણ અને મુખમાં ઉજવલ છે, તે અશ્વ ગંગાજળની જાતિ કહેવાય છે. જે પેલા અશ્વની ઉપર આઠ મંગળ રેખા છે, તે તાર્ચ જાતિને અશ્વ છે. પેલો જે રકત વણનો અશ્વ છે, તે કીયાહ જાતિને છે, જે શ્યામળે અશ્વ છે, તે ખુશાહ જાતિને છે. આ ચિત્ર વર્ણને અશ્વ હારાહ જાતિને કહેવાય છે. ઘીના જેવી કાંતિવાળો જે આ નિર્મળ અશ્વ છે, તે સરાહ જાતિને છે, કાંઈક કૃષ્ણ અને કાંઈક વેત જે અશ્વ છે, તે ઉરાહ જાતિને છે. જે પેલો જાનુના ભાગમાં કૃષ્ણ અને કાંઈક પીળો છે, તે રેકનાહ જાતિનો છે, જે આ નીલ વર્ણન છે, તે હરિક જાતિને છે, જે વેત અને પિંગળ વર્ણનો છે, તે હલક જાતિને અશ્વ છે. આ બે અશ્વ પંચભદ્રની જાતિના છે, તેઓ વેગમાં અતિ ઉત્તમ છે, તેમની છાતી, પૃષ્ટ મુખ અને પડખામાં શુભ લક્ષણો વિકાશિત દેખાય છે, તેઓ પંચધારા ગતિના ચાલનારા. છે, તે સાથે તેમનામાં બીજાં એવાં સૂમ લક્ષણ છે, કે જે અશ્વ વિદ્યામાં પ્રવીણ હોય, તેજ જાણી શકે. જેના ઘરમાં અથવા અશ્વ હેય, તે ઉન્નતિને પામે છે. મિત્ર ! આ અશ્વની જોડ ખરીદવા લાયક છે.. કદિ એક લાખ સુવર્ણ બેસે, તે પણ તે ગ્રાહ્ય છે. ધારિત, વલ્લિત અને તૃત- એવી ગતિથી ચાલનારા આ અમે તેના આરોહકને આનંદ આપનારા છે. આ પ્રમાણે શ્રીચંદ્ર અને ગુણચંદ્ર વાત કરતા હતા, ત્યાં રાજવંશના કેટલાએક પુરૂષો સાથે રાજકુમાર આવ્યા. તેઓ અશ્વના સ્થળ પરીક્ષા જાણતા હતા, સૂમ પરીક્ષામાં તેઓ તદ્દન અજ્ઞાત હતા. તેમણે પૈઢ શરીરવાળા જે અબ્ધ હતા, તેઓને પણ લાખ તથા અધલાખ દ્રવ્ય આપી ખરીદી લીધા. પેલા પંચભદ્ર જાતિના અવે બાકી પડયા મુક્યા. કારણ કે તે અશ્વો દેખાવે અતિ ઉંચાઇમાં ન હતા. તેમનાં સૂમ લક્ષણો પિલા અા ક્રેતાના જાણવામાં આવ્યાં નહિ. જે વાયુવેગ અને મહાવેગ નામે પંચભદ્ર જાતિના બે અશ્વ બાકી રહ્યા હતા, તેઓને રથ સાથે જોડવામાં યોગ્ય જાણું, શ્રી ચંદ્રકુમારે બંનેનું લાખ સુવર્ણ વ્યનું મૂલ્ય આપી ખરીદી લીધા. પિલા રાજકીય પુરૂષોમાંથી કોઈ પુરૂષ પછવાડે રહેલ, તેણે આ બે અશ્વ એક લાખ સુવર્ણ દ્રવ્ય આપી શ્રીચઢે ખરીદ કર્યા, તે વાત આવીને તેના પિતા લક્ષ્મીદત્ત શેઠને જણાવી. સંસારમાં મિત્ર, શત્રુ અને મધ્યસ્થ પુરૂષો રહેલા છે, તેણે આવી કહ્યું, શેઠજી ! તમારા પુત્રનું ડહાપણ જુઓ. તેણે બે અશ્વ પરીક્ષા કર્યા વગર એક લાખ સુવણનું મૂલ્ય આપી ખરીદ કર્યા.. અશ્વના શરીરની ઉંચાઈ બીલકુલ જોઈ નહીં; તે સાથે ' તેઓ નબળા દેખાય છે. આ સાહસ કાર્ય તેણે તમારી સલાહ વગર કરેલું છે. રાજકુમારે પણ અશ્વ ખરીદ્યા છે, તે મૂલ્યમાં ઓછા અને શરીરે પ્રઢ છે. આવું અકાર્ય કરનારા પુત્રને તમારે શિક્ષા કરવી જોઈએ. For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર, તે પુરૂષનાં વચન સાંભળી લક્ષ્મીદા શેઠ બોલ્યા, ભાઈ ! તમે આટલું બધું શા માટે કહે છે ? શ્રીચંદ્ર અશ્વવિદ્યામાં પ્રવીણ છે. તેણે જે અશ્વ ખરીદ્યા હશે, તે બરાબર પરીક્ષા કરીને જ લીધા હશે. તેણે જેટલું ધન આપ્યું, તે યે જ હશે. ભદ્ર! તમે વિશેષ બકવાદ શા માટે કરે છે ? તમારે મારા દ્રવ્યની ચિંતા કરવી નહીં. મારા ઘરમાં જે વૈભવ સમૃદ્ધિ છે, તે શ્રી ચંદ્રકુમારના પુણ્યથીજ છે. એ મહાનુભાવ પુત્રના પ્રભાવથી મારી ઝાહોજલાલી ઝળકે છે. શેઠનાં આવાં વચન સાંભળી, તે પિશુન પુરૂષ વિલખો થઈ ગશે. શ્રી ચંદ્રકુમારની ઉપર તેના પિતાની અપૂર્વ પ્રીતિ જોઈ, પોતે કરેલી પિશુનતાને માટે તેને પશ્ચાતાપ થ.. * પિશન પુરૂષ એવાજ હોય છે. બીજાના ગુણને તેઓ દેષરૂપે જુવે છે, કોઇની વચ્ચે દેષ ભાવ થાય, કે કઈને હાનિ થાય, તે જેવાને તેઓ સર્વદા ઈંતેજાર રહે છે. અન્ય પુરૂષની ઉન્નતિ જોઈ, તેઓના હૃદયમાં શૂળ ઉત્પન્ન થાય છે, સુખ વૈભવમાં મગ્ન રહેનારાં મનુષ્યોને તેઓ જોઈ શક્તા નથી. તેમના મલિન હૃદયમાં કુવિચાર, કુતર્ક અને નઠારી ભાવના સર્વદા ઉદભવે છે તેઓ બીજાઓને કલહ જોઈ રાજી થાય છે, બીજાને દુઃખી અવસ્થામાં જોવાથી તેમને સંતોષ થાય છે, તેમનું બધું જીવન ઇર્ષાથી દગ્ધ થયેલું હોય છે. આ વખતે શ્રી ચંદ્રકુમાર ગુણચંદ્ર મિત્રની સાથે પેલા બે જાતિવંત અશ્વ લઈ ઘેર આવ્યા. પુત્રે પિતાના ચરણમાં પ્રણામ કર્યો, અને કહ્યું, પિતાજી ! આપની આજ્ઞા વિના એક લક્ષ સુવર્ણ આપી, હું આ બે અશ્વ ખરીદી લાવ્યો છું. તે ક્ષમા કરશે. લક્ષમીદતે હાસ્ય કરી કહ્યું, વત્સ ! બહુ સારું કર્યું. આ અશ્વ જોઈ હું ઘણો પ્રસન્ન થયો છું. પુત્ર ! તમને એગ્ય લાગે તેવા કાર્યમાં તમારે સ્વેચ્છાથી લક્ષ્મીને વ્યય ક. તેમાં મારી આજ્ઞાની જરૂર નથી. વત્સ ! તમે સર્વ રીતે સુજ્ઞ અને ઉત્તમ પરીક્ષક છે, તમે વિચાર્યા વગર અનુચિત વ્યય કરો નહીં, એમ મને પૂર્ણ ખાત્રી છે. પિતાની સત્તા પુત્રની ઉપર હોવી જોઈએ; પણ તે કયાં સુધી હોવી જોઈએ, તે વિષે નીતિ શાસ્ત્રની મર્યાદા છે. ઉત્તમ પિતાએ પુત્રને પાંચ વર્ષ સુધી લાલન પાલનમાં રાખે. પાંચથી દશ વર્ષ સુધી શિક્ષાથી વશ રાખ, અને દસથી પંદર વર્ષ સુધી તેને વિદ્યા કે કળાના ઉત્તમ જ્ઞાન સાથે જોડવા પ્રયત્ન કરે. જ્યારે સોળમું વર્ષ પ્રાપ્ત થાય, એટલે પિતાએ પુત્રને મિત્રવત ગણે. તેની સર્વ રીતે યોગ્યતા જોવામાં આવે, એટલે તેને પરતંત્રતાના પાશમાંથી મુક્ત કરે. પુત્રની પરતંત્રતા તેની યોગ્યતા ઉપર આધાર રાખે છે. તેમાં પણ જે સદ્ગુણી અને વિનીત પુત્ર હેય છે, તેની તરફ પિતાએ મુક્ત દ્રષ્ટિથી જોવાનું છે. વત્સતું ખરેખર પિતાને આજ્ઞાંકિત પુત્ર છું, તારામાં મૂળથી જ ધાર્મિકતાએ વાસ કરે છે, વિ. નય જેવા ઉત્તમ ગુણથી તું સર્વદા અલંકૃત છું, તેથી તારે તે મારી આજ્ઞાની જરાપણું" અપેક્ષા રાખવી નહીં તારા જેવા પુત્રના પિતાએ થડા હશે, તારી જેવા પુત્રથી પિતાનું. જીવન કૃતાર્થ છે. પિતાને જે પવિત્ર ધર્મ નીતિશાસ્ત્રમાં વર્ણવેલ છે, તે ધર્મ તારા જેવા પુત્રથી જ ચરિતાર્થ છે. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ અધકારિણી મલિકા. ૭૩ | પિતાનાં આવાં વચન સાંભળી શ્રીચંદ્ર ખુશી થયો. પછી તેણે ખરીદ કરેલા પંચભદ્ર જાતિના અશ્વનાં લક્ષણો પિતાને સમજાવ્યાં, અને પોતે કરેલી અશ્વ પરીઢા તે શાસ્ત્રસિદ્ધ છે, એમ સાબિત કરી બતાવ્યું. પિતાની આજ્ઞા લઇ શ્રીચંદ્ર સુવેગ નામે એક ઉત્તમ કારીગરીવાળો રથ કરાવ્યા. ગરૂડ જાતિનાં રત્નોથી તે રથને દેખાવ દિવ્ય અને અદૂભૂત કરવામાં આવ્યો હતો. પ્રતાપસિંહ રાજાના વશપરંપરાએ ચાલ્યા આવતા સારથિ કુળ ધનંજ્ય નામે એક કુમાર હતા, તેને આ રથને સારથિ નીમવામાં આવ્યું. તે ધનંજય સ્વામિભક્ત, ગંભીર વિનયી અને કાર્યકુશળ હતો. સારથિમાં જે જે ગુણ હોવા જોઈએ, તે બધા ગુણને તે સ્થાનરૂપ હ. શુભ દિવસે અને શુભ મુહૂર્ત તે સુવેગ રાયની સાથે વાયુવેગ અને મહાગ અથ જોડી, ધનંજય સારથિની પાસે રથવાહનનો સમારંભ કરાવ્યો હતો. શ્રી ચંદ્રકુમાર ગુણચંદ્ર મિત્રની સાથે તે સુવેગ રથમાં બેસી જતો હતો, અને તે જઈ પવિત્ર મનનો લપિ પિતા અતિ આનંદ પામતો હ. પ્રકરણ ૨૩ મું. અંધકારિણી મલિકા, વેગ રથમાં બેસી શ્રીચંદ્રકુમાર પ્રતિદિન પ્રત્યેક દિશામાં ફરતો હતો, તો વાયુવેગી અને વહન કરાવી, અનેક આનંદ અનુભવતા હો, કોઈ A gી વાર ગુણચંદ્રની સાથે તે રથમાં બેટરી ઘણેજ દૂર નીકળી જતો હતે. Us પુત્રનો પ્રેમી પિતા તેની રાહ જોઈ ચિંતા કરતે હ; અને પુત્રને વિલબ ન કરવા વિનતિ કરતા હતા. કોઇવાર વનમાં, કોઈવાર ગામડાંમાં અને સરોવરના તીર ઉપર, એમ જુદે જુદે સ્થળે તે મિત્રની જે વિચરતા હતા. તેમના રથને વાયુવેગ જોઈ લેકે આશ્ચર્ય પામતાં હતાં, અને શ્રી ચંદ્રની અશ્વ પરીક્ષાની સારી પ્રશંસા કરતાં હતાં. જે માર્ગમાં શ્રીચંદનો રથ આવતું હોય, તે માર્ગે લેકેની શ્રેણી જેવાને એકઠી થતી, અને ધન્યવાદથી તેને અનુમોદન આપતી હતી. કુશાલી નગરીથી કેટલાએક જન ઉપર ત્રિકુટ નામે એક ઉંચા પર્વત હતો, તેનાં ઉંચાં શિખરે ગગનને સમાગમ કરવા ઇચ્છતાં હોય, તેમ દેખાતાં હતાં, વિવિધ જાતનાં વૃક્ષની ઘટાથી એ ગિરિરાજ અતિ રમણીય લાગતું હતું, સ્વાદિષ્ટ અને તૃપ્તિ કરનારાં અનેક ફળ તેમાં ઉત્પન્ન થતાં હતાં, અનેક સ્થળે શિતળ જળનાં ઝરણુઓ નીકળતાં હતાં, કેશરીસિંહ, વ્યાઘ, વરૂ, અષ્ટાપદ વિગેરે શિકારી પ્રાણીઓ ત્યાં ઘણાં હતાં, પક્ષીઓના વિવિધ શબ્દોના પ્રતિધ્વનાથી તે ગિરિરાજનાં શિખર ગાજી રહેતાં હતાં, ત્યાં તાપસ લેકોનાં અનેક સ્થાન હતાં. તેની ગંભીર ગુફાઓમાં ગી લેક સમાધિસ્થ થઈ બેસતા હતા, સર્વ જાતની વિદ્યાઓના સાધકો આવી, એ ગિરિજ આશ્રય કરતા હતા. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર. આ સુંદર ગિરિમાં ભરવ નામે એક મહાન યોગી રહેતો હતો. તે ગીરાજ અનેક વિદ્યાઓની સાધના તે સ્થળે રહી કરતે હતા. તેને ભવ્ય આશ્રમમાં વિદ્યા સાધન નની અનેક સામગ્રી ગોઠવવામાં આવી હતી, તે કેવળ સ્વાથ ન હતું, બીજાનું હિત કરથામાં તત્પર રહેતા હતા, તેનામાં દયા, દાક્ષિણ્ય અને ગાંધી વિગેરે ગીરવતાના ગુણો રહેલા હતા. તે ભૈરવ યોગીની આકૃતિ ભયંકર હતી, તેના દેહનું પ્રમાણ માનવ પ્રમાણથી ઘણું વિશેષ હતું, અલ્પ શક્તિવાળા ભીરૂ લોકો તેની પ્રચંડ આકૃતિ જોઈ ભય પામી જતા હતા, તેનાં વિશાળ લોચનમાં અગ્નિની જવાળા જેવી રતાશ દેખાતી હતી, ભ્રકુટીના દેખાવ દટને ભય આપે તે હતો, તેના પુષ્ટ શરીર ઉપર કૃષ્ણ વર્ણની પ્રભા પ્રસરેલા હતી. જ્યારે તે યોગાસન કરી બેસતે, ત્યારે નીલગીરિ એક ભાગ હોય, તેવો દેખાતો હતું, તેને દૂરથી જોઈ શિકારી પ્રાણીઓ પણ નાશી જતાં હતાં. આ પપાસ રહેલા અનેક તાપસો તેનાથી ભય પામી રહેતા હતા, તેના કંઠનો નાદ ઘણા કઠોર હતો. જ્યારે તે કાંઈ પણ બેલા, ત્યારે તેના નાદના પ્રતિધ્વનિથી ત્રિકૂટ પર્વત ગાજી રહેતા દો. એક વખતે રાત્રિનો સમય હતે. શ્રી ચંદ્રકુમારની એવી ઈચ્છા થઈ કે, આજે રાત્રિમાં રક્રિીડા કરવાને બાહેર જવું. ઘણીવાર દિવસની ક્રિડા કરેલી છે, આ જાતિવત અશ્વને વેગ દિવસમાં જોયો છે, પણ તેઓને વેગ રાત્રે કે હશે ? તે અનુભવવું જોઈએ. રાત્રિના અંધકારમાં માર્ગને ક્રમ ભુલ્યા વગર વેગથી ચાલવાનું ચાતુર્ય આ અશ્વમાં કેવું હશે ? તે અવશ્ય જાણવું જોઈએ. આ વિચાર કરી તે પિતાના પિતાની પાસે આવ્યો. પિતાને પ્રણામ કરી પૂછ્યું, પિતાજી ! આજે રાત્રે રક્રિીડામાં જવાની ઈચ્છા થાય છે, જે આના આપ તો, જવાને સજજ થાઉં. તમારા પુણ્યના પ્રતાપથી હું નિર્વિત પાઠ સત્વર આવીશ. મારા મનમાં રાત્રિની મુસાફરી કરવાની ઘણી હોંશ છે, આપ જરાપણ ભયની શંકા રાખશો નહિ. શ્રીચંદ્રનાં આવાં વચન સાંભળી લક્ષ્મીદા શેઠ બોલ્યા–વત્સ ! આ તારી ઇચ્છા પૂર્ણ કરવાને મારા મનમાં શંકા રહે છે. તારા રથનો વેગ ઘણો છે, ઘડાઓ પણ વેગવાળા છે, વખતે માર્ગની ખલના થાય, તો પછી ઉપાધી થઈ આવે. કુશસ્થલીની આસપાસનો પ્રદેશ પહાડી છે, અનેક જંગલી પ્રાણી રાત્રે ફરવા નીકળે છે, તેથી વત્સ ! તારી આ ઇચ્છાને વિરામ પમાડ. તારી પ્રત્યેક કામના પૂર્ણ કરવાની મારી ધારણું પ્રથમથીજ છે, પણ આ કામના સર્વથી કઠેર અને વિઘભરેલી છે. શ્રીચ કે કહ્યું, પિતાજી ! જરાપણ ભય રાખશે નહિ. આહંત ધર્મથી હું સર્વદા રક્ષિત છું, પંચ પરમેષ્ટીનું સ્મરણ મારી મનોવૃત્તિમાં પ્રવૃત્ત છે. હું આપને આગ્રહથી વિનતિ કરું છું કે, મારી આ ઈછામાં આપ આ તરાયભૂત થશે નહ. કીચંદ્રની પ્રબળ ઇચ્છા જે, લક્ષમીદત્ત શેઠે કચવાતે મને આજ્ઞા આપી, અને પુત્રની રક્ષા માટે શાસન દેવતાની સહાય માગી. પિતાની આજ્ઞા લઈ, શ્રીચંદ્ર એકલા રથમાં બેસી બહાર નીકળ્યો. જાતિવંત અમે તેના રથને ખલના શિવાય વહન કરવા - લાગ્યા, તેનો પવનવેગી રથ ત્રિકૂટ પર્વતની તળેટીમાં આવી પહોંચશે. પિતાને ધનંજય સારથિને રથની પાસે રાખી, પતે એક પર્વતના ગહન પ્રદેશમાં ફરવા લાગ્યા. રાત્રિના For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ અંધકારિણું મલકા. અનેક દેખાવે જે જેતે કુમાર, જ્યાં પેલે ભૈરવ યોગી રહેતો હતો, તે સ્થાને આવી ચશે. યોગી પદ્માસન કરી બેઠા હતા, અને કોઈ વિદ્યાની સાધનાની સામગ્રી કરતો હતે. આ તરૂણ કુમારને જોઈ, બરવ ખુશી થયો, અને શ્રી ચંદ્રને પોતાની પાસે બોલાવ્યું. યોગી બે -વત્સ ! તું લઘુ વયનો છું, વસ્ત્રાલંકાર ધારણ કરી, અત્યારે અહીં ક્યાંથી આવે છે ? આ પર્વતની અટવી ભયંકર છે, અહીં એકાકી આવવાનું શું કારણ છે ? શ્રીચંકે કહ્યું. યોગીરાજ ! હુ કેતુકને માટે અહીં રથ લઈ ફરવા આવ્યો છું. તમારા જેવા યોગીઓના પ્રભાવથી આ સ્થળે કોઈ જાતને મને ભય નથી. શ્રીચંદ્રનાં વચન ઉપરથી ભરવ ગીએ વિચાર્યું કે, આ કોઈ સાહસી પુરૂષ લાગે છે. આવા પુરૂષને સાધક કય હેય, તે વિદ્યા સધ સાધી શકાય છે. આવું વિચારી ભૈરવ બોલ્યો-નરવીર ! તારી હીંમત જોઈને મને પૂર્ણ સંતોષ થાય છે. તારા જેવા પુરૂષની સહાય હેય તે, અમારે ઘણો લાભ થાય છે. જો તું સાધક થા તે, આપણે વિધિ પ્રમાણે એક વિદ્યા સાધી લઈએ. આજે મધ્ય રાત્રે તને ઉત્તર સાધક કરી, હું એક વિદ્યા સિદ્ધ કરી લઉં. તેથી તને ઘણજ લાભ થશે. શ્રીચ કે હીંમત કરી તે વાત કબુલ કરી, એટલે રવ ગી બેલે–વત્સ ! હું તને જે મંત્ર આપું,. તે મંથી તું આહૂતિ આપજે. તે વખતે અનેક વીર તથા વૈતાળ આવશે, તેમનાથી તું ભય પામીશ નહિ, તેમજ ચલાયમાન થઈશ. હ, તેઓની ઉપર જરાપણ વિશ્વાસ રાખીશ નહિ. યેગીરાજનાં વચન સાંભળી શ્રીચંદ્ર બેધ્યે– મહાશય ! તમે જરાપણ મારી ચિંતા રાખશો નહિ. તમારે જેવી રીતે સાધના કરવી હોય, તેમ કરજે. હું મારી દઢત્યાથી ડગીશ નહીં. શ્રીચંદ્રની આવી મોટી હિમ્મત જોઇ ભૈરવ યોગી પ્રસન્ન થઈ ગયે.. તે હાસ્ય કરી બે--વત્સ ! તારા સાહસને ધન્ય છે. મેં તારા વિયેની પરીક્ષા કરવાની ખાતરજ આમ કહેલું હતું. તે ખરેખર વીર નર છું, સાહસિક નરેને શિરોમણી છું, હું તારું સત્વ જોઈ સંતુષ્ટ થયેલ . વત્સ ! આ અધકારિણી મૂલિકા ગ્રહણ કર. તે. વિઘાથી સિદ્ધ કરેલ છે. જેની પાસે એ મૂલિકા હોય, તેની આગળ શુદ્ર જીવ બંધ થઈ જય છે, તેના ઉપર શત્રુઓનું જોર ચાલતું નથી. શ્રીચંદકુમારે ગીને નમન કરી વિનયથી તે અંધકારિણી મલકા ગ્રહણ કરી. ભૈરવ યોગીએ પૃષ્ટ ઉપર હાથ મુકી શ્રીચંદ્રને આશીષ આપી. પછી શ્રીચ ૮ ગીરાજની આજ્ઞા લઈ ત્યાંથી ચાલી જયાં પિતાને રથ હતો ત્યાં આવ્યો આ પ્રમાણે પુષવાન શ્રીચંદ્ર અંધકારિણી મૂલિકા લઈ પ્રાતઃકાળે પિતાને ઘેર આવ્યું. જ્યાં લક્ષ્મીદત્ત શેઠ પુત્રની ચિંતા કરતા હતા, ત્યાં શ્રીચંદ્ર રથમાંથી ઉતરી તેમની પાસે આવી ચરણમાં નાખ્યો. પુત્રને જઇ પિતાને અપાર હર્ષ ઉત્પન્ન થયા. શ્રીચંદ્ર કુમારે ભૈરવ ગીને સર્વ વૃત્તાંત અને પિતે પ્રાપ્ત કરેલ અંધકારિણી મૂલિકાના શુભ ખબર લક્ષ્મીદા શેઠને નિવેદન કર્યા. પુત્રની સાહસિકતા જોઇ પિતાને વિશેષ આનંદ થશે. તે પછી લક્ષ્મીવતી માતાને પણ એ વૃત્તાંત કહી શ્રીચ કે ખુશી ક. For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭૬ આનંદ મંદિર. આ પ્રમાણે પુણને અને વિદ્યા કળાને રાશિરૂપ શ્રી ચંદ્રકુમાર પોતાના મિત્રની સાથે તે સુવેગ રથમાં બેસી અનેક ક્રીડા કરતા હતા. ભ્રમરની જેમ પ્રત્યેક ઉમે તે બ્રમણ કરી સારરૂપ સુગંધને સ્વીકારતો હતો. તે બહાદુર કુમાર પિતાના પુણના પ્રભાવથી કાઈ સ્થાનેથી વિદ્યા, કેઈ સ્થાનેથી કળા, કયાંથી આંધી અને કયાંથી વિષહર મણિ એમ ચમત્કારી વસ્તુઓ મેળવતો હતો, અને પ્રતિદિન ધામક વૃત્તિ સાથે વૈભવ વિલાસ ભોગવતે હતે. પુણથી શું નથી થતું ? પુય એ કણ છે, જે જે વસ્તુ વાંછિત , તે પુષરૂપે કલ્પ વૃક્ષથી પ્રાપ્ત થાય છે. પુરના પ્રભાવથી પ્રાણી સુખ સંપત્તિ અને વાંછિત ફળ પ્રાપ્ત કરે છે. શ્રી ચંદ્રકુમાર પણ તેવાં પુખેથી યુક્ત હતા. તેનામાં જે રે ગુણો સ્વતઃ પ્રાપ્ત થયા હતા, તે બધા પુના વેગનું જ ફળ હતું. જેણે પુણયરૂપ કવચ ધારણ કર્યું હોય, તે પ્રાણીને કોઈ પણ શસ્ત્ર કે અંતરાય ભેદી શકતાં નથી. પુર્યના તેજની આગળ સર્વ ભૌતિક પદાર્થ પરાસ્ત થઈ જાય છે. પુણયરૂપ ચિંતામણી જેની પાસે હેય, તે પુરૂષ સ જાતની કામના પૂર્ણ કરવાને સમર્થ થાય છે. એ પુરૂ૫ ચિતામ ના પ્રભાવથી શ્રાચંદ્રકુમાર પ્રતિદિન ઉજાતપર આવતો હતો. કુશસ્થલી નગરીમાં ઘેર ઘેર શ્રી ચંદ્રકુમારના યશનું ગાન થતું હતું. રાળ પ્રતાપસિંહ અને રાણી સુવતી, એ કુમાર રત્નને જેમાં ઘણુંજ ખુશી થતાં, અને ઘણી વાર તેને પોતાની હજુર માં બોલાવતાં હતાં. प्रथम ग्वंड समाप्त. For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ તિલકમંજરી. ખંડ રજે. પ્રકરણ ૨૪ મું, નિલકમંજરી. છે એ હું કે સુંદર બાલિકા રાજમહેલના આંગણામાં રમતી હતી. સમા વયની સ ખીઓ અને દાસીઓ તેમાં ઉમંગથી ભાગ લેતી હતી. આ મુગ્ધાનું વય યૌવન વયના આરંભમાં હતું, તેના પ્રત્યેક અવયવમાં વોવન વયની છાયા આ પ્રસરતી હતી, શરીરની સ્વાભાવિક શોભામાં લાલિત્ય પ્રકાશિત થતું હતું, અનુપમ સંદર્યથી દેદીપ્યમાન થતી હતી, મુખચંદ્રનું માધુરી દ્રષ્ટાને અતિ મોહક થતું હતું, મૃદુ હાસ્યની શોભા આકર્ષક હતી, નયનકમળની લક્ષ્મી હરણીઓને લજજ પમાડતી હતી, કેશવેણીની શોભા અલૈકિક હતી. આ સમયે એક દંપતી મહેલની ઉપર બેઠાં હતાં, બાલિકાની મુગ્ધ કડા તેઓ નાં હતાં. તે બાળાના શરીરની શોભા જોઈ, પુરૂષના મનમાં અનેક વિચાર આવતા હતા. પુપને વિચારમગ્ન જોઈ સ્ત્રીએ પુછ્યું, પ્રાણનાથ ! શી ચિંતા કરો છો ? જુઓ આ બાળકો કેવી સુંદર દેખાય છે ? તેની મુગ્ધ કીડા જોઈ ને આનંદ ન થાય ? જુ, તે સખીઓની સાથે કેવી રાસ ક્રીડા કરે છે ? તેના શરીરની ચંચળતા તેમાં કેવી દેખાય છે ? સર્વ બાલવૃદમાં તે કુમારિકા જુદી જ પડે છે. વિધુની જેમ તે ચળકાટ કે પૃથક દેખાય છે ? આવો આનંદકારક દેખાવ જોઈ સર્વને આનંદજ થવો જોઈએ. તે છતાં તમારા લલાટ ઉપર ચિંતાની વિવલી કેમ પડી છે ? શું કાંઈ રાજ્યનું કાર્ય યાદ તો નથી આવ્યું ? અથવા કોઈ શત્ર તરફની ચિંતા તો નથી થઈ ? પ્રાણેશ ! જે કહેવા ગ હાથ તે આ દાસીને તે કહેવાની કૃપા કરશે તે પુરૂષ બોજો–પ્રયા ! મારે મં. ત્રી મળ સારું છે. સદબુદ્ધિવાળા સચિવોની સલાહથી વર્તવામાં મને રાજ્યની ચિંતા કદિ પણ આવે તેમ નથી. મારા સામંત અને સેનાપતિઓ વફાદાર અને રાજ્યભક્ત છે, તેથી શઓને જરા પણ ભય નથી. આ બાલિકાને ક્રી કરતી જોઈને મને ચિંતા ઉત્પન્ન થઈ છે. તેના શરીરમાં વન વયનો સમારંભ થતો આવે છે, તેનાં રૂપ, ગુણ અને અભાવને અનુકુળ એ પતિ ક્યાંથી મળશે ? તેવા પતિની શોધ કરતાં પણ કોઈ જોવામાં અડવત નથી. આ સુંદર બાલિકા એગ્ય પતિને પ્રાપ્ત કરે, એવી મારી ધારણા છે, પણ તે ધારણું ક્યારે પૂર્ણ થશે ? આ ચિંતાએ અત્યારે મારા હૃદયમાં વાસ કર્યો છે. પ્રિયા બેલી–પ્રાણેશ ! તમારી ચિંતા યોગ્ય છે. દુહિતાઓ માતા પિતાની ચિંતાનું કારણ થાય, તેમાં કાંઈ આશ્ચર્ય નથી. પુત્રીઓને કે પતિ સાથે સંબંધ કરે છે, એ મતા For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૮ આનંદ મંદિર, પિતાને ધર્મ છે. “ગાય અને દુહિતા દરે ત્યાં જાય,” એ કહેવત યથાર્થ છે. પુત્રીને જેવ તેવા પતિને આપી દુઃખી કરવી, એ માતા પિતાને અધમ માને છે. બાળાઓની ઉન્નતિનો સર્વે આધાર જેમાં રહેલો છે, તેના સંસારને શુભાશુભ સમારંભ જેને આશ્રીને થવા નો છે, અને જે તેણીના સુખ દુઃખને સમભાગી અને વ્યવહાર માર્ગને ખરેખર નેતા થવાને છે, તેવા પુરૂષની યોગ્યતા જોયા વિના પુત્રીઓને ભવપાશમાં નાખનારાં માતા પિતાઓને સહસ્ત્રવાર ધિક્કાર છે. પ્રાણનાથ ! તમને થયેલી ચિંતા ઘટિત છે. આ રાજકુમારીને સંબંધ કે યોગ્ય સાજકુમાર સાથે કરવો જોઇએ. વાંચનાર ! અધીરા થશે નહીં. આ વાર્તા કરનાર દંપતી અને તે બાલિકાની ઓળખાણ તમને અહીં જ આપીએ છીએ. આ ભરતક્ષેત્રની દક્ષિણ દિશામાં રૂપસુંદરીના. તિલક જેવું તિલકપુર નામે નગર છે, તેનો રાજા શ્રીલિક નામે છે, તેને રતિ નામે ગુણવતી સ્ત્રી છે, એ રતિ સમાન રતિના ઉદરમાંથી તિલકમંજરી નામે એક પુત્રી ઉ. ત્પન્ન થઇ છે. રાજમહેલના આંગણામાં સખીઓ તથા દાસીઓની સાથે ક્રીડા કરનારી મુધા તે આ તિલકમંજરી હતી, અને જે દંપતી તેની ક્રીડાને મેહેલ ઉપરથી જોતાં હતાં, તે તેણીનાં માતા પિતા રાજા શ્રાતિલ અને રાણી રતિ હતાં. રાજા શ્રીતિલકને પુત્રીને યોગ્ય વયે પહોંચેલી જોઈ, તેના વિવાહને માટે યોગ્ય વરની ચિંતા થઇ હતી, તે સંબંધી તે દંપતી અહીં વાર્તાલાપ કરતાં હતાં. રાજા શ્રીતિલકના હૃદયમાં ત્યારથી તિલકમંજરીના વિવાહને માટે વિચાર શ્રેણી ઉત્પન્ન થવા લાગી હતી. પિતાના ચતુર મંત્રીઓની સાથે જ તે વિષેનીજ મસલત ચલાવતો હતો. એક વખતે રાજા પિતાના ધીર નામના મુખ્ય મંત્રીને બોલાવી તે વિષે નિર્ણય કરવા બેઠો. તેણે નિશ્ચય કર્યો, કે હવે પુત્રી સંબંધી નિત્યની ચિતામાંથી મારે મુક્ત થવું. ગમે તે ઉત્તમ પ્રકારનો નિર્ણય કરી, આત્માને ઉપાધિ મુક્ત કરે. મને ખાત્રી છે કે, ધીર મંત્રી ઘણો બુદ્ધિમાન છે, તેથી તેની સલાહ મને શાંતિકારક થઈ પડશે. આવું ચિંતવી શ્રીતિલકે ધીર મંત્રીને બેલાવીને કહ્યું, મંત્રીશ્વર ! તમે મારા પર પરના મંત્રીકુળના મુખ્ય પુરૂષ છે, મારા રાજ્યની ધુરાને વહન કરવામાં પૂર્ણ સહાયભૂત છે, તમારા બુદ્ધિબળના પ્રભાવથી જ મારું રાજ્ય નીતિવાક્ય કહેવાય છે. પિતાની પ્રશંસાનાં આવાં વચન સાંભળી ધીર મંત્રી બે –રાજે ! એ સર્વ અપની કૃપાનું જ ફળ છે. આપના વંશના મૂળ પુરૂષોએ અમારા કુળની પરંપરાથી કદર જાણી છે. સ્વામીમાં. કૃતજ્ઞતા હોય, તે સેવકનું બુદ્ધિબળ, વા તનુબળ જણાઈ આવે છે. આપ કૃતજ્ઞ, અને નીતિમાન છે, તેથી અમે સારી પ્રશંસાને પાત્ર થયા છીએ. કહે શી આજ્ઞા છે ? શ્રીતિલક બે –ત્રિવ ! રાજકુમારી તિલકમંજરી વિલાહને યોગ્ય થઈ છે, તેનામાં વિદ્યા, કળા, અને સદ્ગુણો ઉત્તમ રીતે પ્રાપ્ત થયેલાં છે, તેનામાં ચાતુર્યને એવો ઉત્તમ ગુણ છે, કે જે કોઈજ રાજકન્યા ધારણ કરતી હશે. એ રાજકુમારીને મેગ્ય એ કઈ રાજકુમાર જોવામાં આવતો નથી. ભારતવર્ષમાં અનેક ક્ષત્રિય વીરે હશે, પણ તેઓની શોધ કરવામાં કે ઉત્તમ સાધન જોવામાં આવતું નથી. આથી મારા હૃદયમાં સતત ચિંતારૂપ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ તિલકમ જરી. ૭૬ મહા વાળા પ્રજ્વલિત રહ્યા કરે છે. હુમાં ક્રીડા કરતી. તે રાજકુમારીને નેઇ મને વિશેષ ચિંતા ઉત્પન્ન થઇ છે. મારી ચિંતારૂપ મહા જ્વાળાને શાંત કરવા માટે તમારી સલાહરૂપ સુધાનું સિંચન મેળવવા આજે તમને ખેાલાવ્યા છે, હવે શા ઉપાય કરવા ? તે હૃદયમાં વિચારી મને જણાવશે. શ્રી તિલક રાજાના આ ધીર મંત્રી ઘણે વિચક્ષણુ હતા. રાજકીય કાર્યમાં તેનું ચાતુર્યં વખણાતુ હતું. જ્યારે જ્યારે રાજા ગુ ંચવણમાં પડતા, ત્યારે ધીર મત્રી તેને ચિંતામુક્ત કરતા હતા, તેનામાં રાજભક્તિ રમી રહી હતી, સ્વામી અને સેવકના ધર્મ તે યથાર્થ નતા હતા, નીતિના ગહન વિષયમાં તેની વિદ્વતા વિશેષ દેખાતી હતી, તે સાથે તેનું હૃદય દયાથી અર્દ્ર હતું, દુ:ખીને સહાય કરવાના તેના મુળ સ્વભાવ હતા, પરોપકાર કરવામાં તે પ્રીતિ દર્શાવતો હતે. આવા આવા ઉત્તમ ગુણાને લઈ ધીર મંત્રી તિલકપુરની પ્રજાના પ્રતિપાત્ર બન્યું હતેા. રાજા અને પ્રજાની પ્રીતિનું તે કેન્દ્ર સ્થાન થઈ પડયા હતા. ધીર મ`ત્રી વિચાર કરી ખેસ્થેા-મહારાજા ! ભારત વર્ષમાં અનેક રાજકુમારી વિદ્રાન ગુણી અને કલાન હશે, પણ તે સર્વની શોધ પ્રત્યેક સ્થાને આપણાથી થઇ શકશે નહિ, તેથી રાજકુમારી તિલકમાંજરીનો સ્વયંવર કરો. સ્વયંવરમાં આપને યોગ્ય લાગે તેવુ એક પણ કરી, જે પણુની પરીક્ષામાં રાજકુમારની ઉત્તમ કળા અને ગુણ જણાઇ આવે. ધીર મ ંત્રીનાં આવાં વચન સાંભળી રાજા શ્રીતિલક ખુશી થયા, અને આ ઉત્તમ સલાહુને માટે મંત્રીશ્વરને ઘણી સાબાશી આપી. ક્ષણ વાર પછી તિલકપુરના મહારાજાના હૃદયમાં એવા વિચાર ૨પુરી આવ્યો કે, ક્ષત્રીઓન! ગુણની પરીક્ષા લક્ષ્યવેધમાં થાય છે. યુદ્ધ કળાના પૂર્ણ અભ્યાસી અને બુદ્ધિના અતિ ચાતુર્યથી અલંકૃત એવા ક્ષત્રિયકુમાર લક્ષ્યવેધ કરી શકે છે. લક્ષ્યવેધમાં ઉત્તમમાં ઉત્તમ રાધાવેધ કહેવાય છે, તેથી સ્વયંવરમાં રાધાવેધનું પણ રાખવું, કે જેથી ક્ષાત્ર તેજથી વિરાજિત એવા ઉત્તમ રાજકુમારની શેષ તે પ્રસંગે સહેલાઇથી થઇ શકશે. રાન્ત શ્રી તિલકે આ વિચાર ધીર મત્રીને જણાવ્યેા. ધીર મંત્રીએ તેને હર્ષથી અનુમોદન આપ્યું. છેવટે તે નિશ્ચય કરી, વિસર્જિત થયા. રાજકુમારી તિલકમ જરીએ દાસી દ્વારા પોતાના સ્વયંČવરના શુભ સમાચાર સાં લળ્યા, એટલે તે વિશેષ આનંદ પામી. એ મુગ્ધા છતાં પ્રાઢ વિચાર કરનારી હતી, પોતાના પિતાએ જો કે આ અસાધ્ય મહા પણ કરેલું હતું, પણ તિલકમ જરી તેને પસ ંદ કરતી હતી. તેણીના મુગ્ધ હૃદયમાં એવા વિચાર આવતા કે, સર્વ વનિતાઓની ઉન્નતિ પતિગૃહમાં છે, તેમાં રાજ કન્યાનું સાભાગ્ય સર્વે ગુસપન્ન એવા શુદ્ધ ક્ષત્રિય વીરપતિ ઉપરજ પ્રકાશિત થાય છે, ક્ષત્રિય કન્યાએ ભવિષ્યમાં વીર માતા થવાની છે, તે ક્ષત્રિય વીરાનું વીર્યધારક સમર્થ ક્ષેત્ર છે, ક્ષેત્રની મહત્તાના આધાર વીર્ય ઉપર છે, પ્રબળ વીર્યને પ્રભાવ ઉત્તમ ક્ષેત્રમાંથી વિશેષ દીપી નીકળે છે. પિતાએ જે સ્વયંવરના વિચાર કથા તે ઠીક કર્યું. તેથી કાઇ ઉત્તમ રાજકુમારની શોધ થઈ શકશે, અને રાજ સઔંસાર ગૃદ્ધને For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ .. આનદ મંદિર. ઉત્તમ નમુને મને પ્રાપ્ત થશે. આવા મનેારથ કરતી તિલકમ જરી મનમાં અતિ આનંદ જામતી હતી. રાજા શ્રી તિલકે સ્વયંવરના સમારંભ કરવા માંડયા ભારતવર્ષના રાજકુમારને આમંત્રણ કરવા દાને તૈયાર કરવા માંડયા. મ`ડપની મનેહર રચના કરવાને ઉત્તમ કારીગરોને કામે લગાડયા. તિલકપુરની અંદરની અને બાહેરની ભૂમિ ઉપર ઉત્તમ ઉતારા રચવા માંડયા. રાજ મહેલને શ્રૃંગારવ.ને અનેક જાતની તૈયારીઓ થવા માંડી. મંત્રીઓને જુદા જુદા કાર્ય ઉપર નિમી દીધા. રાધાવેધના સ્થાનમાં તેને જાણનારા ચતુર પુરૂષોને રોકવામાં આવ્યા. તિલકપુરની પ્રજા ઉમંગથી પોતપોતાના સ્થાનને સુશેાભિત કરવા પ્રયત્ન કરવા લાગી - તિલકપુરની રાજકુમારી તિલકમાંજરીને સ્વયંવર થવાનેા છે. ’ એવી વાત સર્વ દેશમાં પ્રસાર પામી. Ger શસ્થળીના રાજમાર્ગમાં લેાકેાની ભીડ હતી, વાજિંત્રેાના નાદ થતા હતા, રાજ્યની અનેક સામગ્રી સાથે મેટી સ્વારી નીકળી હતી. અવાના હેપારવથી ભૂતળમાં પ્રતિનિ પડતા હતા. બાળથી તે વૃદ્ધ સુધીના લેકા તે જેવા ટાળાભંધ આવતા હતા, જય, વિજય, અપરાજિત અને જય'ત એ ચારે કુમારે। એ સ્વારીના નામક હતા. લલાટમાં તિલક મગળ કરી, શુભ મુર્તો તેમણે પ્રયાણુ કર્યું હતું. આ સ્વારી લક્ષ્મીદત્ત શેઠના મહેલની પાસે આવી. શ્રીદ્રકુમાર પોતાના પિતાની સાથે તે જોવાને ગાખ ઉપર આબ્યા, તેના મનમાં અનેક વિચાર થવા લાગ્યા. આ રાજકુમારોની સ્વારી શા માટે ચડી હશે ? એમ જાણ વાનું તેને દાતુક થયું. સ્વારી તે માર્ગે થઈ આગળ પ્રસાર થઇ ગઇ. શ્રીચંદ્રના હૃદયમાં કૈાતુક વધવા માંડયું. ' ,, પ્રકરણ ૨૫ મુ. સ્વયંવરની તૈયારી. લક્ષ્મીદત્ત શેઠ અને શ્રીચદ્રકુમાર તે વિષે વિચાર કરતા હતા, ત્યાં ગુરુદ્ર આવ્યા. પોતાના મિત્રને નવીન સમાયાર આપવાના ઉમાંગમાં તે વેગથી ચાલતા હતા. શુદ્રને જોઇ શ્રીચંદ્રકુમાર ખુશી થયા. તેના મુખ ઉપરથી તેને દેખાયું કે, તે પોતાનુ કાતુક શાંત કરી શકશે. લક્ષ્મીદત્ત શેઠ પણ તે જાણવા ઇંતેજાર થઇ રહ્યા હતા. ગુણચંદ્ર સ્મિત હાસ્ય કરતા ખાયે— મિત્ર ! એક નવા ખબર લાવ્યા છું, જે જાણીને તમને ધણા આનંદ થશે. શ્રીચંદ્ર ખેલ્યેા—સખા ! તારી આકૃતિ ઉપરથીજ મેં જાણ્યું હતું. સત્વર કહે, તે શા ખબર છે ? ગુણ, કહ્યું, પ્રિય ભાઇ ! અહીંથી દક્ષિણુ દિશા તરo For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ છે ? સ્વયંવરની તૈયારી. તિલપુર નામે નગર છે, તે નગરને રાજા શ્રીતિલક નામે છે, તેને તિલકમંજરી નામે એક કન્યા છે, એ ભાગ્યવતી રાજકુમારી અત્યારે ભારતવર્ષની સ્ત્રીઓના સંદર્યને નમૂન છે. તિલકમંજરીનાં રૂ૫ તથા મુને એગ્ય એ પતિ મેળવવા તેના પિતા શીતલક એક સ્વયંવર કરે છે, તેમાં રાધાવેધનું પણ રાખવામાં આવ્યું છે. આજથી સારમે દિવસે એ સ્વયંવરનું મુહુર્ત છે. તે રાજાને આમંત્રણથી પ્રતાપસિંહના ચારે કુમાર અને ત્યાં જાય છે. તેની સુંદર સ્વારી તમે હમણાં જ જોઈ હશે. રાજા પ્રતાપસિંહના મનમાં શંકા છે કે, આ રાજકુમાર રાધાવેધ કરી શકશે નહીં. થોડા દિવસમાં તેઓ લજજા ગુમાવી પાછા આવશે. ગુણના પરીક્ષક મહારાજા પોતાના પુત્રને મોકલવા હૃદયમાં ખુશી ન હતા, પણ કુમારોએ જવાને આગ્રહ બતાવ્યું, એટલે તેઓ શાંત થઈ બેસી રહ્યા. સર્વ કુમારોમાં જયકુમારના મનમાં વિશેષ ગર્વ છે. રાધાવેધ કરવામાં તે પિતાને સવથી ચાલાક માને છે, અને પોતે “સર્વ કળાઓમાં નિપુણ છે ” એવું અભિમાન ધરાવે છે. - પંડિતમાની પુરૂષો પોતાના મિથ્યા અહંકારમાં તણાઈ જાય છે, તેઓ પોતાની અહંવૃત્તિમાં તદ્દ અંધ થઈ જાય છે, અહંકારરૂપ ગિરિ ઉપર ચડેલા પુરૂષો પોતાની દષ્ટિ એ ગિરિ તરફ જ રાખે છે, અને છેવટે તે ઉપરથી સવર પાછા પડે છે. અહંકારરૂપ અંધકારમાં ભ્રમણ કરનારા તેઓ ક્ષણે ક્ષણે ખલના પામે છે, તે છતાં તેઓ પોતે ટટાર છે, એમ માની ખેવનાને બીલકુલ ગણતા નથી. અજ્ઞતાને તેઓ સુન્નતા માને છે, મૂઢતાને તેઓ અમૂઢતા ગણે છે, મૂર્ખતાને તેઓ વિદ્વતા માને છે, અવિચારીપણાને સુવિચારીપણું માને છે, ધૃષ્ટતા ઉપર ઉત્તમતા જુવે છે, નિરક્ષરતા અને સાક્ષરતાનો તફાવત જોઈ શકતા નથી, અને અપવિત્રતામાં તેઓ પવિત્રતાની બુદ્ધિ ધારણ કરે છે–અહંકારી૫ણુનું કટુ ફળ અનેક વાર ચાખ્યા છતાં તેઓ દુરાગ્રહને છોડતા નથી. મિત્રવતું ! જયકુમાર પણ તેજ પ્રમાણે રાધાવેધ કરવાનું અભિમાન ધરાવે છે. રાજા પ્રતાપસિંહ હૃદયમાં જાણે છે કે, કુમારોનું આ સાહસ છે. રાધાવેધની કળા જાણુનાર કોઈ વિરલા નર છે, તેથી તેઓ ઉદાસી ભાવે રહ્યા છે. ગુણચંદ્રનાં આવાં વચન સાંભળી લક્ષ્મીદા શેઠ શ્રીચંદ્ર પ્રત્યે બોલ્યા- વત્સ ! રાધાવેધની કળા જોવા જેવી છે. જે એક વાર તારા જે ચતુર પુરૂષ તેને જુએ છે, તે કળાને જ્ઞાતા થઈ જાય. મારી ઇચ્છા એમ થાય છે કે, જે તારી મરજી હોય તે, તું પણ ત્યાં જાય અને રાધાવેધની ઉત્તમ કળા નજરે જોઈ આવ. એ નગર અહીંથી એંશી જન દૂર છે, ત્યાં જવામાં અગાઉથી તૈયાર થવું જોઈશે. પિતાનાં આવાં વચન સાંભળી શ્રી ચંદ્રને ઉત્સાહ આવ્યો, અને ત્યાં જવાની ઉકઠા ઉત્પન્ન થઈ, પણ તેણે મનમાં શમાવી દીધી. બીજા કોઈની આગળ જણાવી નહિ. અનેક રાજકુમારો ત્યાં જવાને તૈયાર થઈ ચાલ્યા. ભારત વર્ષના ભૂમિપતિઓમાં આ વાર્તાની જ ચર્ચા થવા માંડી. આ ચમત્કારી પ્રસંગ જોવાને અનેક કળાવંત પુરૂ, કવિઓ અને વિદ્વાનો જવા લાગ્યા. તિલકપુરમાં લોકોની મેદિની મોટી સંખ્યામાં કારાણી. સર્વ દેશની વિવિધ ભાગા, વિવિધ વેર અને વિવિધ રીતિવાળા પુરૂ For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ૮૨ આનંદ મંદિર ' ષોથી તિલકપુરની ભૂમિ જાણે ભારતવર્ષનું સંગ્રહ સ્થાન હોય, તેમ દેખાવા લાગી. આ સર્વ વાતો શ્રી ચંદ્રને જાણવામાં આવતાં તેને વિશેષ ઉકઠા ઉત્પન્ન થઈ. એક વખતે શ્રીચંદ્ર ગુણચંદ્રને પૂછ્યું, મિત્ર ! હવે તિલકપુરમાં ક્યારે જવું ? સ્વયંવરના મુદ્ધર્તન દિવસ નજીક આવતો જાય છે. આપણે બરાબર સમય ઉપર ત્યાં પહોંચવું જોઈએ. રાધાવેધની કળા જેવાની મને ઘણી હોંશ છે. ગુણચંદ્ર બેલ્યો મિત્ર ! ચિંતા કરો નહિ. આપણી પાસે ત્યાં જવાનું સાધન સર્વોત્તમ છે. આપણે સુવેગ રથ એક દિવસે ત્યાં પહોંચી શકશે. એ શી જનને મહા માર્ગ સુગ રથથી કાંઈપણ અસાધ્ય નથી. સુવેગ આપણુ એ અસાધ્ય કાર્યને સહેલાઈથી સાધી શકશે. મહાવેગ અને વાયુવેગ અર્બની ગતિ પવનથી પણ અધિક છે. શ્રીચ કે ફરીથી ગુણચંદ્રને પૂછ્યું, મિત્ર ! તમારું કહેવું યથાર્ય છે, પણ મને એક શંકા રહે છે. તિલકપુરનો માર્ગ આપણે જાણતા નથી, તો તેનું શું થશે ? ગુણચંદ્ર ગજેનાથી બોલ્યો, મિત્રરત્ન ! એ ચિંતા કરશો નહિ. તિલકપુરને માર્ગ આજે અજ્ઞાત રહેશે નહિ. તિ મંજરીના સૌંદર્ય ભારતવર્ષના રાજસમાજને આકળી છે, એ માર્ગ ઉપર શ્રેણીબંધ ગમનાગમન થતું હશે. કદિ આપણે ટૂંકી મુદતમાં જવાના છીએ, એટલે તે માર્ગનો પ્રવાહ તુટયો હોય, તે પણ આપણને કાંઈ પણ હરકત આવશે નહિ. આપણો ધનંજ્ય સારથિ સર્વ દેશના માર્ગના જ્ઞાતા હશે; દરેક માર્ગનું જ્ઞાન સારથિને હેવું જોઈએ. ધન જય સત્તમ સારથિ છે, ભાર રતવર્ષમાં પ્રખ્યાત નગર, ગામ અને અરણ્ય એ ઉત્તમ જ્ઞાતા હશે, તો તે પણ શંકા રાખશો નહિ. આ પ્રમાણે મીચંદ્ર અને ગુણચંદ્ર વાર્તા કરતા હતા, ત્યાં લક્ષ્મીદા શેઠ એમ. પિતાને બંને મિત્રોએ માન આપ્યું છેઠ બેલ્યા, વસ થી ચંદ્ર ! કે તિલકપુર જેવા છે. યાર થતા નથી? હવે માત્ર એક જ દિવસ બાકી છે. તે દિવસ થઈ ગયા, તે પણ કેમ તૈયારી કરતા નથી ? વત્સ ! આ અવસર ચુકવા જેવું નથી. રાધાવેધની કળા તારા જેવા ચતુર પુરૂને જ દર્શનીય છે. તને એ કળા દર્શાવવાની મને પણ ઉત્કંઠા છે. પૂર્વના રાજાઓમાં રાધાવેધનું ચાતુર્ય સવોત્તમ ગણાય છે ધનુધામાં દર્શાવેલ લક્ષ્યવેધની કળાના ચાતુર્યની પરીક્ષા રાધાવેધ છે. ક્ષત્રિય કુમારનું અદ્દભૂત બળ, શક્તિ અને શસ્ત્ર અસ્ત્રનું ચાતુર્વ રાધાવેધમાં ચરિતાર્થ છે. પુત્ર ! જૈન મહાવીર પુનાં ચરિમાં એ કળા વિશે મેં ઘણું સાંભળેલું છે, તેમજ તે કળાને પ્રત્યક્ષ જોનારાઓના મુખેથી મેં તેનું યથાસ્થિત વર્ણન દવત જાણેલું છે. વસ! તું સત્વર તૈયાર થ; જે જવાની ઈચ્છા હોય તે, વિ. લંબ ક ગ નથી; આ અવસર પુનઃ મળ દુર્લભ છે. પિતાનાં વચન સાંભળી શ્રીયંદ્રને વિશેષ ઉત્સાહ થયો, તેણે તેજ રાત્રે જવાનો નિશ્ચય કર્યો. સંધ્યાકાળે સુવેગ રથને તૈયાર કરવા ધનંજયને આજ્ઞા આપી, બંને મિત્ર તૈયાર થઈ સજજ થયા સાયંકાળ પછી સુવેગ રથમાં બેસી તેઓ કુશસ્થળીની બાહર નીકળ્યા. લક્ષ્મીદત્ત શેડ શિવાય બીજું કોઈ આ વાત જાણતું નહતું. ચતુર ધનંજયે સવેગ યને વેગથી દતિગમાં હંકા. તિલકપુરને માર્ગ તેના જણવામાં હતો. સુવેગ રથ, પર્વત, વન, સ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ રાધાવેધ. ૮૩ રેવર, નગર અને અનેક નદીને ઉલ્લંધન કરતા વેગથી ચાલ્યેા. પ્રાતઃકાળે પૂર્વ દિશામાં સુર્યની જેમ તિલકપુરના નજિકના પ્રદેશમાં સુવેગ રથને ઉદય થયેા. અનેક રાજકુમારની છાવણીથી, ઉત્તમ રાજવંશીઓના ઉતારાથી અને વિવિધ દેશના લેકાના સમૂહથી સુશેભિત એવું તિલકપુર શ્રીચંદ્રની દૃષ્ટિએ પડયું. તિલકપુરની શોભા શ્લેષ્ઠ, શ્રીચ કે ગુણચક્રને કહ્યું, મિત્ર ! પુણ્ય ચગે ઇચ્છિત સ્થાનમાં આવી પહેાંચ્યા છીએ. જો, આ તિલકપુર }વું રાત્રે છે ? આ મહા નગર અત્યારે ભારતવર્ષનું રાજનગર મળ્યું છે. શુદ્રે પણ તેને અનુમેદન આપ્યું. પછી બંને મિત્ર એક જુદા સ્થાનમાં સુàગ રથને સારથિ સહિત રાખી પ્રતઃકાળની નિન્ય આવશ્યક ક્રિયા કરી સ્વયંવર મડપ તરફ્ ગયા. પ્રકરણ ૨૬ મુદ્ર રાધાવેધ, આ જે તિલકપુરમાં સ્વયંવરના સમારંભો દિવસ હતા, વિવિધ દેશના રાજકુમારા ઉત્તમ શ્રૃંગારવાળા વેષ ધારણ કરી, મંડપમાં આવતા હતા, લેકાના સમૂહને એક તર કરવાને રાજપુરૂષાને મહા પ્રયત્ન કરવા પડતા તે, ગાડી, ઘેાડાની ધમાલ ચાલતી હતી, વાત્રાના શબ્દથી નમેામડળ ગાજી રહ્યું હતું, તિલકપુરની પ્રત્યેક શેરીએ શણગારવામાં આવી હતી, નગરના પ્રતિતિ પુરૂષો રાધવેધ જોવાને સ્વય ંવર મંડપમાં શ્રેણીબધ આવતા હતાં. આ વખતે શ્રીયદ્રકુમાર પોતાના મિત્ર ગુચદ્રને લઇ સ્વયંવર મડપમાં આવ્યે. શ્રીદ્રકુમાર કાંઇ રાજકુમાર ન હતા, તે વિષ્ણુક કુમાર હતા. તેને માપની અંદર રાજ કુમારની એકમાં સ્થાન મળે તેમ નહતું, તેથી તે પોતાના મિત્રની સાથે જ્યાં પ્રેક્ષક ટેકાની એટક હતી, ત્યાં બેઠો. તે રાજકુમાર ન છતાં રાજકુમારના જેવા તેજસ્વી હતા. તેના તેજના પ્રભાવથી મંડપના રક્ષકા વિચારમાં પડયા હતા. શ્રીયદ્રને જોતાંજ તેએના મનમાં રાજકુમારનીશ કા થઈ હતી, પણ જ્યારે શ્રીચકે જુદી સામાન્ય બેઠક લીધી, એટલે તેને ‘એ રાજકુમાર નથી, એમ નિશ્ચય થયા. શ્રીચંદ્રકુમાર સ્વયંવર મડ પની રચના જેવાને અંદર ફરવા લાગ્યા. રાજાઓની બેઠક માટે સુંદર માંચડા ગાઢવવામાં આવ્યા હતા. માંચડાની અંદર મખમલની સેનેરી ગાદી પાથરેલી હતી. મંડપના સ્તંભ ઉપર ઉત્તમ કારીગરી કરવામાં આવી હતી. પ્રત્યેક સ્તંભમાં રાજાઓનાં પ્રતિષિ મ પડવાથી અદભુત દેખાવ થઇ રહ્યા હતા. મંડપની ઉપર સુવર્ણ અને રત્નજડીત તેરણા બાંધેલાં હતાં, તેની ખાહેર સુંદર ધ્વજાઓની શ્રેણીઓ અપૂર્વ શાભા દર્શાવતી હતી, સોનેરી પડદાઓ અને વિચિત્ર જાતનાં ચિત્રાની લક્ષ્મી અપૂર્વ હતી. આ દેખાવ જોતા જેતે શ્રીચંદ્ર રાધાવેધના સ્થાન આગળ આવ્યા. 3 For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર. રાધાવેધનું સ્થાન સ્વયંવર મંડપની એક બાજુ રાખવામાં આવ્યું હતું. એક મજમુત અને ઉંચા સ્તંભ રૂપવામાં આવ્યા હતા, તેની ઉપર અવળાં અને સવળાં આડ ચક્ર પૂરતાં હતાં, તેની મધ્યે રાધા નામની એક પૂરતી પુતળી હતી, તે ત ંભ નીચે તેલના કુંડ હતેા, તેમાં એ પૂરતાં ચક્રની સાથે રાધાનું પ્રતિબિંબ પરંતું હતું. નીચે દૃષ્ટિ રાખી પ્રતિબિંબને જો, ઉપર ફરતી એવી રાધાની વમ દૃષ્ટિને જે પુરૂષ બાણુથી વધે, તેણે રાધાવેધ કર્યો કહેવાય. આવી રીતે રાધાવેધ કરનાર ભાગ્યવાન પુરૂષને રાજકન્યા પ્રાપ્ત થાય.—આ રાધાવેધની રચના જોઇ, શ્રીદ્રકુમાર ઘણાજ ખુશી થયેા. તે ચતુર કળામાં પેતાના અગાધ બુદ્ધિબળને તે પુરાવવા લાગ્યો, અને દીર્ધ વિચાર કરી, તે કાર્ય કરવાની હિમ્મત તેને પ્રાપ્ત થઇ. ૮૪ રાધાવેધની ક્રિયાનું મનન કરતા શ્રીયદ્ર પેાતાના સ્થાન ઉપર પા આવ્યા. ક્ષણવાર પછી વાજિંત્રાના નાદ સાથે રાજકુમારી તિલકમાંજરી સુંદર પાષ!ક પહેરી હાથમાં વરમાળા લઈ સ્વયંવર મડપમાં આવી. રાજકન્યાનાં સુખાસન આગળ અનેક દાસીએ દેવીઓના જેવી ચાલતી હતી. સ્વયંવર મોંડપ રાજકુમારાથી ચિકાર ભરાઇ રહ્યા હતા, રાજકન્યાના સૌંદર્યથી રાજમડળ આકર્ષાઈ ગયું, આશાના તરંગમાં સર્વે રાજકુમારે ઉછળવા લાગ્યા. રાજા શ્રીતિલક પોતે પોતાનાં ખાસ માસ સાથે ત્યાં હાજર થયે.. તિલકમ જરીનાં મુખચંદ્ર ઉપર બધું રાજચક્ર ચકારચેષ્ટા કરવા લાગ્યું, તે વખતે બધે સ્વયંવર મંડપ ખળભળી ચાલ્યે. બાણાવલી મદન ધનુષ્ય બાણ લઇ સર્વના મનારાય પર તુટી પડયે . સર્વના હૃદયમાં કામવકારને પ્રાદ્ય પ્રવાહ વહેવા માંડયા. ક્ષણવાર પછી શ્રી.તિલકની આજ્ઞાથી મુ ંદ્ર નામના એક ભાટે ઉભા થઇ જાહેર કર્યું કે, જે કાષ્ઠ રાજકુમાર આ રાધાવેધ કરશે, તેને રાજકુમારી તિલકગુજરી પાતની વરમાળા પહેરાવશે. તેનાં આવાં વચન સાંભળી રાજાએ! યાનીયા થવા લાગ્યા. પ્રથમ શ્રીષેણુ અને ટુરિષેણુ રાજા ઉભા થયા. રાધાવેધ કરવાને ધૃષ્ણેા પ્રયત્ન કર્રેી, પણ તે વ્યર્થ થયા. તે પછી ખીન્ન રાજકુમારે ઉભા થયા. તિલકમ જરીના લાભને માટે સર્વે ક પ્રયત્ન કરવા લાગ્યા, પણ્ કાઇ કૃતાર્થ થયા નહિ. કેઇ બ્લેરથી બાણુ નાખતાં ભૂમિ ઉપર પડી જતા, તે વખતે લેાકેા હાસ્ય કરતા હતા. કઇ ધરેંદ્યાના અભ્યાસી ગર્વથી ઊભા થતા, પણ છેવટે તેમે વિલખા થઇ એસી જતા હતા. ક્રાઈના ધનુષ્યની પણ તુટી જતી, એટલે તેઓને કન્યાને બદલ હાસ્યને લાભ થતા હતે. કાઇ ઉંચા હ્રાય કરી બાળુ ફૂંકતા તે પાછા નીચે પડી જતા, અને સર્વના ઉપદ્ગાસ્યનું પાત્ર થતા. ક્ષણુ વાર પછી કુશસ્થલીના જય વિગેરે કુમાર બહુ પરિકર થઇ બેઠા થયા, પ્રથમ જયકુમારે ગર્વથી બાણના પ્રવાહ કર્યો. રાધાવેધ કરતાં પોતાનાજ 'ગ વસ્ત્રને વેધ થઇ ગયા. બીજા જયંત વિગેરેને પ્રયાસ પણ નિષ્ફળ થયું. તત્કાળ તેમને મદ ઉતરી ગયેા. વિલક્ષ મુખે તેએ પાછા પોતાને આસને બેઠા, તે જોઇ શ્રીયંત્ર અને ગુપ્ ચંદ્રને હાસ્ય આવ્યું. તે પછી કામપાળ, વામાંગ, અને શુભમાંગ રાખ્તએ ઉભા થયા. તેઓ ક્ષત્રિમાં ધન્વી ગણાતા હતા. ક્ષણુ વાર પછી તેમને પશુ નિસ્તેજ થઇ એ. For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ રાધાવેધ, સી જવું પડયું. ધીઓમાં મુખ્ય એવા શ્રીમહલ અને વરચંદ્ર રાજા આવ્યા, તેઓ પણ પાછા કીર્તિ ગુમાવી અમુખ કરી, આસને બેઠા. સર્વ રાજાઓની આવી સ્થિતિ જે નરવરમા રાજાને ચાનક ચડી. તે લક્ષ્યવેધમાં નિપુણ હતા. તેણે આઠ ચક્રમાંથી એક ચક્રને વેધ કર્યો, પણ બાણ ભાંગી ગયું, એટલે વિલ થઈ ગયે. જે રાજકુમાર ડાહ્યા હતા, તેઓ તે ઉભા થયા નહીં. બીજાઓની દશા જોઈ, પિતાના આસને જ બેસી રહ્યા. રાધાવેધની ક્રિયા આવી અસાધ્ય જોઈ રાજા શ્રીતિલક, તિલમંજરી અને તેમને પરિવાર ચિંતાતુર થઈ ગયો. ચતુર બુદ્ધિવાળા મંત્રીઓ વિચારમાં પડયા. રાજા શ્રીતિલકે ધીર મંત્રીના સામું જોઈ નિ:શ્વાસ નાંખ્યો. સર્વ રાજસમાજ સ્તબ્ધ થઈ ગયા. વાજીના નાદ બંધ થઈ ગયા. “ હવે શું કરવું ? રાજકુમારી તિલકમંજરી સ્વયંવરમાંથી પાછી આવશે, અને સર્વ રાજાઓ મુંગે મેઢે પોતપોતાના સ્થાન પ્રત્યે ચાલ્યા જશે, એ કેવો જુલમ ? કઈ વાર ભારત વર્ષ ઉપર આ બનાવ બન્યું નથી. ઘણી વાર રાધાવેધ જેવા કઠીન પણ કરવામાં આવ્યાં છે, પણ તે ક્ષત્રિય કુમારએ કૃતાર્થ કર્યો છે. કઈ પણ રાજકુમારી સ્વયંવરમાં કુમારિકા રહી નથી.” આ પ્રમાણે શ્રીતિલકના સામંત અને મેં ત્રીએ વિચાર કરતા હતા, તેવામાં મુકુંદ ભાટ પાછો ઉભો થઇ નીચે પ્રમાણે બે ક્ષત્રિયવંશી રાજકુમારો ! જે કોઈ ધવી હોય, અથવા જેનામાં ખરેખરૂં ક્ષાત્ર તેજ કે ક્ષાત્રવીર્ય હેય, તે આ વખતે દશ. શું ભારતમાંથી ક્ષાત્ર તેજ ચાલ્યું ગયું ! શું કોઈ ક્ષત્રિય વીર રહ્યા નથી ? ભારત ભુમી શું નિ થઈ ? શું આહત ધર્મનું ઉપાદક વીર્ય નષ્ટ થયું ? ભરતચક્રી અને બાહુબલિના વંશજો શું રહ્યા નથી ? આ છે જુલમ ? કે પણ ક્ષત્રિય વીર રાધાવેધ કરવાને યોગ્ય રહ્યા નથી ? એ અપકીર્તિ રાજવં. ને કલ કિત કરે છે. અમારા રાજા શ્રીતિલકનું આ મહા પણ પૂર્ણ કરવાને જે કોઇ ક્ષત્રિય વીર તૈયાર હોય, તેને રાજકન્યા વરમાળા આરોપશે. કદિ કોઈ મહારાજ્યને સ્વા. મી ન હોય, અને સામાન્ય ક્ષત્રિય હેય, તે પણ જો આ મહાન કામ બજાશે, તો તે તિલકમંજરીને સ્વામી થશે. ” તે ભાટનાં વચન સાંભળી ગુણચંદ્ર શ્રીચંદ્રને કહ્યું, મિત્ર ! હવે બરાબર સમય આવ્યો છે, તમે લક્ષ્યવેધમાં નિપુણ છે, આ અવસર ચુકશે નહીં. એમ કહીને તે નીચેની એક ભાઈની ગાથા છે. અવસર લઈને ચુકી, તે શિ નિપુણતા તાસ; જે અવસર ભૂલે નહીં, તેના કાતિ વિલાસ. ” સ્વામિ કુમાર ! ઉપરની ગાથાને મર્મ તમે સમજયા હશે. ધનુર્વિવાની કળા પ્રગટ કરવાને આ અવસર છે; તમારું ચાતુર્ય આ ભારત વર્ષના રાજ સમાજને બતાવો. ગુણધર ગુરૂની શિક્ષણ કીર્તિને પ્રકાશ પાડી, સર્વને ચક્તિ કરી છે. રાજા પ્રતાપસિંહની સી તેની પ્રજારૂપે પ્રગટ કર, જયકુમાર વગેરેએ ઝાંખી કરેલી પ્રતાપની સાકી For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર, તને પાછી સતેજ કરે. લક્ષ્મીદત્ત શેઠની યશ સમૃદ્ધિમાં વધારો કરે, અને તમારા અંતઃપુરમાં એક રાજ કન્યાનું સ્થાપન કરો. આવી રીતે ગુણચંદ્રના આગ્રહથી, અને તેની પ્રબળ પ્રેરણાથી શ્રી ચંદ્રકુમાર પિતાના સામાન્ય આસનમાંથી બેઠે થઈ રાધાવેધના સ્થાન પાસે આવ્યો. સર્વ સમાજ તેની સામે જોઈ રહ્યા. રાજા શ્રીતિલક અને તિલકમજરીના હૃદયમાં પાછી આશારૂપ લતા પુનઃ સજીવન થઈ, શ્રીચંદ્રની મનોહર મૂર્તિ, અને તેનું અનુપમ સૌંદર્ય જોઈ, તિલકમંજરી મોહ પામી ગઈ. તેણીએ ચિંતવ્યું કે, આ મ. નેહર કુમાર પિતાશ્રીના કઠિન પણને પૂર્ણ કરજે, તેના પુણ્યની પ્રબળ લતા તેને અનુળ થજો, અને શાસન દેવી તથા ગોત્ર દેવી મારા મનોરથને સફળ કરજે. તિલકમજરી આમ ચિંતવતી હતી, ત્યાં શ્રી ચંદ્રકુમાર રાધાવેધના સ્થાન આગળ આવી ઉછે રહ્યા. પ્રેક્ષકોની સહસ્ત્ર દ્રષ્ટિએ એકી સાથે તેની ઉપર પડી. “ આ કુમાર શું પરાક્રમ કરશે ? ” તે કૌતુકથી સર્વે જેવા લાગ્યા. શ્રીંચકે પ્રથમ ઈષ્ટનું સ્મરણ કરી, પોતાના વિઘા ગુરુને નમન કરી, ધનુષ બાણ તૈયાર કર્યા. સમુદ્રની જેમ તેણે ધનુષ્યને ટંકારવ કવો, જેના પ્રતિધ્વનિથી સ્વયંવર મંડપ ગાજી ઉઠયો. ચતુર શ્રીચ કે અદ્રષ્ટિ કરી તંભ ઉપર અષ્ટ ચક્રમાં ફરતી રાધાના વામ ચક્ષુને તીર મારી વીંધી નાંખી. રાધાવેધ થતાંજ સર્વ જન સમાજે જય નાદ કર્યો, તે સાથે વાજિત્રોને મહા ધ્વનિ કરવામાં આવ્યો. રાજકુમારી તિલકમ જરીનું હદય હથિી પ્રyલત થઈ ગયું. રાજા શ્રીતિલક, તેને સર્વ પરિવાર આનંદ સાગરમાં ઉછળવા લાગ્યો. “ આ કેન કુમાર છે ? ” તેનાં ભાગ્ય, રૂપ, બળ, વિદ્યા, અને ધન્વીપણાને ધન્ય છે, એમ રાજાઓ પરસ્પર હતા, તેને જોવા ઉઠયા. રજકુમારી તિલકમંજરી હાથમાં વરમાળ લઈ, સુખાસન ઉપરથી ઉતરી તેની પાસે આવવા તૈયાર થઈ. લોકોની ભીડ રાધાવેધને ૨થાન આગળ થઈ પડી. તે વખતે શ્રીચંદ્ર - કુમાર પોતાના મિત્ર ગુણચંદ્રને લઈ લોકોના સંમર્દ માં વચ્ચે પડી ગુપ્ત રીતે આગળ ની કળી ગયો, અને જ્યાં પવનવેગી સુવેગ રથ રાખ્યો હતો, ત્યાં આવી સત્વર તે તૈયાર કરાવી, તિલકપુરમાંથી ચાલ્યો ગયે. સવેગ રથને ઉગ્ર સાધનથી તે ઘણે દૂર નીકળી ગયો. For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રને ધન્યવાદ. ૮૭ પ્રકરણ ૨૭ મું. શ્રીચંદ્રને ધન્યવાદ.. is છે તડકાને લક્ષ્મીદા શેઠ નિત્ય ક્રિયા કરી બેઠા હતા, તેના મનમાં પુત્ર શ્રીચંદ્ર કુમારના જ વિચાર આવતા હતા. “ પુત્ર શ્રી ચંદ્રનું શું થયું 3 9 F હશે ? તેના પ્રયાણ વખતે સ્વયંવરના મૃર્તને એક જ દિવસ અવશેષ , જે માન છે હતો, તે બરાબર યોગ્ય સમયે પહોંચ્યો તે હશે, રાધાવેધની ઉત્તમ કળા તેના જોવામાં તે આવી હશે, કોઈ અંતરાય તો નહિ થયેલ હોય ? અથવા પુણ્યવંત પ્રાણીનો સર્વત્ર વિજય થાય છે. તેનાં વાંછિત કાર્ય સિદ્ધ થયા વિના રહેતાં નથી. શ્રીચં. કનું પુણ્યબળ અસાધારણ છે, તેના ધાર્મિક હદયના વિચારો નિર્વિને સફળ જ થાય છે.” આ પ્રમાણે શેઠ લક્ષ્મદાનું હદય ચિંતા અને આનંદની વચ્ચે આંદોલન થતું હતું, ત્યાં શ્રી ચંદ્રકુમારને ગૃહદ્વારમાં આવતો જોયો. કીચડનાં દર્શનથી સમુદ્રની જેમ શેઠનું હૃદય ઉલ્લાસ પામી ગયું. હર્ષના આવેશથી બેઠા , અને પુત્રને ભેટવા સામા આવ્યા. શ્રી ચંદ્ર પિતાના ચરણમાં નમી પડ્યો. પુત્રને બેઠે કરી, પિતાએ આલિંગન આપ્યું, વિનયથી પ્રણામ કરતા એવા ગુણચંદ્રને પણ શેઠે અભિનંદન આપ્યું. પિતાએ પુત્રને સમુખ બેસાર્યા, અને રાધાવેધને સર્વ વૃત્તાંત કહેવાને કેતુકથી જણવ્યું. આ વખતે શ્રીચંદ્રની માતા લકમવતી પણ ઘરમાંથી આવી, પુત્રને કુશળતા પછી દુખડાં લીધાં. મ તા પણ હાનિ વદને તે વૃત્તાંત સાંભળવાને આગળ બેઠી. માતા પિતાની આવી ઉગ્ર ૯ ક જોઈ થી વિચારમાં પડયો. પોતે કરેલ રાધાવેધનું મહાન કાર્ય વસ્તુને વર્ણન કરવું, તમે યોગ્ય લાગ્યું નહીં. તેણે ગુણચંદ્રની સામે દ્રષ્ટિ કરી. ઉનમ પુરુષો કદિ પણ આત્મ પ્રશંસા કરતા નથી. આત્મશ્લાઘા કરવી, એ મહાન અવિનય છે, પિતાને મુખે પિતાની પ્રશંસા કરવી, એ વ્યવહાર તથા ધર્મ નીતિથી વિરૂદ્ધ છે, બીજાના ગુણ પરમાણુ જેવાં હોય, તેને પ્રશંસાથી પર્વત સમાન કરનારા જે સજજન પુરૂષ છે, તેઓ પિતાનામાં ગુણ દ્રષ્ટિએ જોતા નથી. જેમ રમણિય એવા મહેલમાં આવેલી પિપલીકા ( કીડી ) છિદ્રજ જુવે છે, તેમ આત્મશ્લાઘી પુરૂષ બીજામાં દેજ જુવે છે, અને પિતાનામાં ગુણ જુવે છે. આત્મશ્લાઘા કરવાથી અહંકાર ઉત્પન્ન થાય છે, અને અહંકાર અનેક કુકર્મને બંધાવે છે. મારા જેવો કોઈ ઉદાર, ધર્મિષ્ટ, અને પવિત્ર પુરૂષ નથી, મેં અનેક પ્રાણીઓના ઉપકાર કરેલા છે, મારી આગળ કર્યો પુરૂષ ટકી શકે તેમ છે ?” આ પ્રમાણે આત્મશ્લાઘાનાં વચનો તેના વક્તાને કેવી લજજા આપે છે ? આથી શ્રીચંદ્ર પિતે કરેલા રાધાવેધની વાર્તા કહી શક્યો નહીં. સજજન શિરો. મળી છીચંક આભલાધા થવાનો ભય લાગે, તેથી તેણે પોતાના મિત્ર ગુણચંદ્રની For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર. સામું જોયું. પર હૃદય જાણનાર ગુણ લક્ષ્મીદા શેઠને કહ્યું, શેઠજી ! તમારા પુત્ર શ્રીચંદ્ર ભારત વર્ષના રાજ મંડળની સમીપ રાધાવેધ કર્યો છે. પ્રથમ અનેક ધવી અને બળવાન રાજાઓ તે મહાન કાર્ય કરવા ઉઠયા હતા, પણ કઈ ક્ષત્રિય પુત્રથી એ કાર્ય થઈ શક્યું નહીં. શ્રી તિલક રાજા ચિંતામાં પડી ગયો, સ્વયંવરની રચના થી થવાનો સમય આવ્યો, તે વખતે મારા આગ્રહથી બાણાવલી શ્રી દે સર્વની સમક્ષ એ સવંતમ કળા દર્શાવી હતી. સર્વ જન સમાજે ઉંચા અવનથી જ્યનાદ ક, વાજિત્રોના શબ્દથી ગગન મંડળ ગાજી ઉઠયું, આ સાંભળતાં જ લક્ષ્મીદા શેઠને અતિ આનંદ થઈ અને પુનઃ નહર્ષના આવેશથી બેઠા થઈ લક્ષ્મીદ પુત્રને આલિંગન આપ્યું, અને પ્રેમાશ્રી ધારથી તેના મસ્તકને આર્ટ કરી દીધું. લક્ષ્મીવતીને પગ તે સાંભળી અંત આનંદ . ગુણચંદ્ર પ્રયાણથી માંડીને રાધાવેધ સુધી બધે વૃત્તાંત સંભળાવ્યું. તે સાંભળી શ્રીચદ્રનાં માતાપિતા સાનંદાશ્ચર્ય થઈ ગયાં. લક્ષ્મીદા શેઠે ગુણચંદ્રને પુછયું, રાધાવેધ કરી પ્રાપ્ત થએલી તે રાજકન્યા કયાં છે ? ગુગ કે દ્ર બે, શેઠજી ! તમારી આજ્ઞા વિના રાજપુત્રીનું પાણિગ્રહણ કરવું, તે શ્રીચંદ્રને એ ય લાગ્યું નહીં, રાધાવેધ કરી તત્કાળ ગુપ્ત રીતે અમે અહીં નાશી આવ્યા છીએ. તિલપુરમાં પછવાડે શું થયું હશે ? તે જ્ઞાની જાણે. શ્રીચંદ્રસુમાર પિતાને આજ્ઞાંકિત પુત્ર છે, એવું જાણી લક્ષ્મીદા શેઠને વિશેષ આનંદ થશે. તેણે ચિંતવ્યું કે, પિતાની આજ્ઞામાં રહેવું, અને પિતાની સેવા કરવી, એ પુત્રને પવિત્ર ધર્મ છે, એ ધર્મને યથાર્થ રીતે જાણનારા શ્રીચંદ્રના જેવા થેડા પુત્રો હશે. તિલકમંજરી જેવી સુંદર રાજકન્યા પ્રાપ્ત થયા છતાં જેણે પિતાની આજ્ઞા વિના તેને અંગીકાર કરી નહીં, એ કેવી આજ્ઞાંકિતતા ? શ્રીચદ્ર ખરેખર પુત્ર ધર્મને નમુનો છે. પુત્રએ પિતાની આગળ કેમ વર્તવું જોઈએ ? પિતૃ ભક્તિ કેવી રીતે કરવી જોઈએ ? અને પુત્રની પુત્રતા શેમાં રહેલી છે ? એ સઘળું જાણનાર શ્રીચંદ્ર એકજ પુત્ર છે. પિતાનાં વચનને અનુસરી વર્તનારા પુત્ર સુપુત્ર છે, તેઓ ખરેખરા પિતૃભક્ત છે, કદ પિતા અd, મૂઢ, ક્રોધી, કરી અને દુરાચારી હેય, તથાપિ તેવા પિતા તરફ પૂજ્ય બુદ્ધિ રાખવી, એ પુત્ર ધર્મ છે. પુત્ર માવજીવિત પિતાના ઉત્પાદક અને પિષક પિતાને આભારી છે. ઉન્નતિમાં આવવાનાં સાધને પુત્રને પિતાથીજ સંપાદન થાય છે. બાલ્યવયમાંથી વિદ્યા કળા અને ગૃહધર્મનું ઉત્તમ શિક્ષણ સંપાદન કરવામાં પુત્રનેપિતાનીજ સહાય મળે છે, સમુણી અને પિત ધર્મને જાણનારા પિતાઓ જે સહાય પુત્રને આપી શકે છે, તે અમૂલ્ય છે, તે સહાયને લઈ પુત્ર ભવિષ્યમાં પોતાની સર્વ પ્રકારની સુખ સામગ્રી સંપાદન કરી શકે છે. એ અરસામાં જયકુમાર વિગેરે પ્રતાપસિંહના કુમારે તિલકપુરથી કુશસ્થલીમાં આવ્યા હતા. શ્રી ચંદ્રકુમારે કરેલા રાધાવેધથી તેમના હૃદયમાં ઉત્પન્ન થઈ હતી. ઈ. ને લઇ તેઓએ નિશ્ચય કર્યો હતો કે, જે તિલકમંજરી કુશસ્થલીમાં આવે, તે આ પણે તે રાજ્યકન્યાને તાબે કરવી. શ્રી ચંદ્રકુમાર આપણે પ્રજા છે. આપણું સેવકને પણ સેવક છે. વણિક જાતિને ઘેર રાજકુમારી કેમ શોભે ? આ કુવિચાર કરી, તેઓ કુશસ્થલીમાં આવ્યા હતા. શ્રીચંદ્રકુમારે કરેલ રાધાવેધને સર્વ વૃત્તાંત તેમણે પ્રતાપસિંહને જ. ણાવ્યું. તે સંભળી રાજા ચિત્તમાં ચમકાર પામી છે. નિર્મળ હદયના પ્રતાપે હર્ષ પામી For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રીચંદ્રને ધન્યવાદ. ૮૯ "" કહ્યું, શ્રીચદ્રકુમારને શાબાશી ધટે છે, તેના રૂપ, કાંતિ, વિદ્યા અને કળા ગુણુ કૃતાર્થ છે, તેના વિતને ધન્ય છે. હજારો રાજકુમારોમાં તેણે પોતાની ધન્વી કળા દર્શાવી આપી છે. ભારતના ક્ષત્રિય વીરાને પોતાના પ્રભાવિક તેજથી ઝાંખા પાડયા છે. શ્રીચંદ્રનાં માતા પિતાને પણ ધન્યવાદ ધરે છે. પ્રતાપે એમ તેની ઘણી પ્રશંસા કરી, પછી મંત્રીને કહ્યું, મંત્રી ! શ્રીયદ્રે આ ચમત્કારી કાર્ય કરી, આપણા યાને વધાો છે. જેમ જયકુમાર વિગેરે મારા પુત્રા છે, તેમ હું શ્રીચંદ્રકુમારને ગણું છું. આ મહત્ કાર્ય કરી, પ્રતાપી શ્રીચંદ્રે મારી કાર્ત્તિને દિગંતમાં ફેલાવી છે. લેાકા કહેતા હશે કે, કુશસ્થલીના રાજા પ્રતાપસિંહની પ્રજા અને ધનુર્વિદ્યામાં નિપુણ એવા શ્રીદ્રકુમારે તિક્ષકપુરમાં રાધાવેધ કર્યો છે. ” આ પ્રમાણે તેના નામની સાથે મારા નામનું યશોગાન જગતમાં થતું હશે. એ પ્રભાવી વણિક કુમારે મારી નામના વધારી છે. મત્રીશ્વર ! મને આશ્ચર્ષ થાય છે કે, એ શ્રીચદ્રકુમાર આ કળા કયાંથી શીખ્યા હશે ? લધુ છતાં અલ જેવાં પરાક્રમ ગાનારા તે કેવી રીતે થયા ? તેનામાં વિવેક, નીતિ, ગાંભીર્ય, ધૈર્ય અને શમતા એ ગુરુ માંથી આવ્યા ? તે કાષ્ઠ દૈવિક અને ચમત્કારી પ્રભાવવાળા છે. મંત્રી ખલ્યેા—મહારાજ ! આપ કહેા છે, તે બધું આશ્ચર્યકારી છે, પણ મને તે એક ખીજું આશ્ચયૅ થયુ છે. એ પરાક્રમી શ્રીચંદ્રકુમારને હું હુમેશાં અહીંજ જોઉં છું. તે તિલકપુરમાં યારે ગયા હશે ? અને રાધાવેધ કરી પાળે ક્યારે આવ્યા હશે ? એ કાંઈ સમજ પડતી નથી. અહીંથી એંશી યેાજન દુર રહેલા તિલકપુરમાં શ્રીચ ંદ્રનું જવું, અને ત્યાંથી પાછું આવવું એ અકસ્માત્ પ્રેમ બને ? રાજેદ્ર ! આ વાતમાં મને ધણુ ંજ આશ્ચર્ય થાય છે. મારા બંને પુત્ર શુદ્ર તેના મિત્ર છે, તે હંમેશાં તેની સાથે જાય છે, અને આવે છે, તેથી હુ સારી રીતે જાણુ' છું કે, આ વાતમાં કાંઈક ચમત્કાર છે. મંત્રીનાં વચન સાંભળી રાન્ત પ્રતાપસિંહને વિશેષ આશ્રર્ય થયું. તેના હૃદયમાં તે જાણવાની પ્રબળ ઈચ્છા ચક્ર આવી. તત્કાળ તેણે ગુણુચદ્ર, લક્ષ્મીદત્ત શેઠ અને શ્રીચંદ્રને સાથે તેડી લાવવા એક દુતને આજ્ઞા કરી. દુતના કહેવાથી તે સર્વે રાજા પ્રતાપસિંહની આગળ આવ્યા. પ્રતાપે ધણા હર્ષથી શ્રીચંદ્રના સત્કાર કર્યો, પોતે ઉઠીને શ્રીચદ્રને ભેટી પડયા, અને લક્ષ્મીદત્ત શેઠ તથા ગુણચંદ્રને અભિનંદન આપ્યું. પ્રતાપસિંહે મોટી સભા ભરી તેની સમક્ષ ઉભા થઈને નીચે પ્રમાણે ભાષણ કર્યું. શેઠ લક્ષ્મીદત્ત, ગુદ્ર, સામત, તથા મિત્રવર્ગ, અને ગૃહસ્થા ! મને કહેવાને હર્ષ થાય છે કે, મારી પ્રજામાં અગ્રેસર ગણાતા અને આર્હત ધર્મના પૂર્ણ રાગી, શેઢ લક્ષ્મીદત્તના પુત્ર શ્રી કુમારે ભારત વર્ષના ભૂમિતિઓની સમક્ષ તિલકપુરમાં રાધાવેધ કર્યું, તેને માટે હું તેને અ ંત:કરણથી ધન્યવાદ આપુ છું. જે કાર્ય ક્ષાત્ર ધર્મના ધુરંધર એવા ક્ષત્રિય વીરાથી થઇ શકતુ નથી, તે કાર્યં એક વણુક પુત્ર શ્રીચદ્રકુમારે ક્ષણ વારમાં કરી બતાવી, સ્વયંવરના સમાજને, અને આપણુ સર્વતે આશ્ચર્યમાં નાંખી દીધા છે. તે ધર્મવીર, અને કલાવીર કુમારને સસ્રહગણી સાબાશી ઘટે છે. પૂર્વે ભારત ભૂમિ ઉપર રાધાવેધ કરનારા ક્ષત્રીઓએ જે કીર્ત્તિ પ્રાપ્ત કરી હતી, તેવીજ કીર્ત્ત મારા એક પ્રજાગણ માંહેલા વીર પુત્ર પ્રાપ્ત કરી છે, તેથી મને પૂર્ણ સહષ થાય છે, યુદ્ધ કળામાં નિપુ ૧૨ For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ આનદ મંદિર. અને લક્ષ્યવેધમાં અગ્રણી એવા ક્ષત્રિયેાજ કહેવાતા હતા, તે ક્ષત્રિયે!ને શ્રીચંદ્રરૂપી ચંદ્રે આ ભારત ભૂમિમાં તારાની જેમ નિસ્તેજ કરી દીધા છે. શ્રીદ્રકુમારના આ પરાક્રમથી મને પણ સીત્ત પ્રાપ્ત કરાવનાર, અને વિશ્વમાં વિખ્યાત કરાવનાર એ કુમારના હુ` ઉપકાર માનું છું. આવી ઉત્તમ કળાનું તેનું ચાતુર્યં જોઇ તેની વિદ્યા અને કળાના શિક્ષક ગુરૂને પણ ધન્યવાદ ધટે છે. સુપાત્રમાં આપેલી વિદ્યા અને કળા કેવી ખીલી નીકળે છે ! એ કહેવત શ્રીચદ્રે સિદ્ધ કરી આપેલ છે. મારા રાજ્યમાં આવા એક વિદ્વાન અને કળા કુશળ પુરૂષ હાવાથી હું મારી કુશસ્થળી રાજધાનીને અલંકૃત માનું , છેવટે રાધાવેધ કરનાર શ્રીચદ્રકુમારને અભિન દન સહિત આશિષ આપુ છું કે, તે સર્વદા આવા કીર્ત્તિવત કાર્ચમાં વિજયી થાય, અને લક્ષ્મીદત્ત શેઠની રાજ્ય સમાન સમૃદ્ધિને સુખ સાથે ચિરકાર ભાગવે. પ્રતાપસિંહના આવા ભાષણથી જયકુમાર શિવાય સર્વે શ્રાતા ખુશી થયા, પછી ગુણચંદ્રે શ્રીદ્રકુમારે કરેલા એ મહત્ કાર્યનું રાજા પ્રતાપની આગળ વર્ણન કહી બતાવ્યું. રાધાવેધ કરનારને રાજકન્યા મળવી જોએ, તે શ્રીચદ્રકુમારને તેના લાભ કેમ ન થયા ? એ રાજાના પ્રશ્નના ગુણચન્દ્રે ખુલ:સા કરી બતાયેા, જે સાંભળી પ્રતાપસિંહે શ્રીચંદ્રની પિતૃભક્તિની પ્રશંસા કરી, તેમ વળી શ્રીચદ્રકુમાર આઠે પહેારમાં ત્યાં પહેાંચ્યા, અને પાછા તેટલાજ સમયમાં આવી પહોંચ્યા. એ સુત્રેગ રથને ચમત્કાર ગુ. ચંદ્રે સર્વની સમક્ષ મહારાજાને જણાવ્યા. આ પ્રસંગે પ્રતાપસિ ંહૈ ગુણચંદ્રની મૈત્રીને પણ ધન્યવાદ આપ્યા. ત્યાર પછી સભા વિસર્જન કરી પ્રતાપસિ ંહે શ્રીચંદ્રકુમારને પોષાક આપ્યા, અને ગાજતે વાતે સર્વ સામત તથા મંત્રી વર્ગ સાથે તેને ઘેર વિદાય કર્યા. આ પ્રસગે લક્ષ્મીદત્ત શેઠનુ ધર ઉત્સવમય થઇ રહ્યું હતું, તેના સુશોભિત મંદિરમાં નૃત્ય, ગીત અને સંગીત થવા લાગ્યાં, નગરના લેાકેા ઉમંગથી શેઠની આગળ આનદ દર્શાવવા આવવા લાગ્યા, પુત્રના વિજયથી હર્ષ પામેલા શ્રાવક ચણી. શેઠ લક્ષ્મીદત્તે જિનચૈત્યમાં પૂજા, આંગી અને સ્નાત્ર કરાવ્યાં. કુશસ્થલી નગરીના બાળથી તે વૃદ્ધુ સુધી સર્વના મનમાં અત્યંત હર્ષ થયા હતા. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૧ . . . . . = આ છે ' તિલકપુરમાં ખળભળાટ. પ્રકરણ ૨૮ મું. તિલકપુરમાં ખળભળાટ ચંદ્રકુમાર રાધાવેધ કરી લે કોના સમૂહમાંથી ગુમ રીતે પ્રસાર થઈ ચાલ્યો ગયો, તે કોઈના ધ્યાનમાં રહ્યું નહીં. રાજા શ્રીતિલક અને તેને પરિવાર ના આવેશમાંજ મગ્ન થઈ રહ્યા હતા, તિલકકુમારી પિતાને પ વાંછિત પતિના લાભના આનંદમાં મશગૂલ હતી. ક્ષણ વારે રાજા તિલકે આના કરી કે, એ મહાવીર કુમારને અહીં લાવે, રાજકુમારી તિલકમંજરી તેના કંઠમાં વરમાળા આરોપણ કરે. રાજલેક રાધાવેધની પાસે. એ કુમારને લેવા આવ્યા, ત્યાં તે જોવામાં આવ્યો નહીં. આસપાસ ઉભેલા પ્રેક્ષકોને પૂછવા લાગ્યા કે, એ વીર કુમાર કથા છે ? સર્વને સંભ્રમ થઈ ગયે, સધાવેધ કરનાર કયાં છે ? તેની કાંઈ ખબર પડી નહીં. રાજપુરૂએ દેડતા આવી રાજાને ખબર આપ્યા-મહારાજ ! તે કુમાર રાધાવેધ કરી ક્યાં ગયા ? તે કેઈને ખબર નથી. રાજા ચમકી ઉઠ, સામંત. અને મંત્રીઓ સંભ્રમથી આસપાસ શોધવા લાગ્યા, જન સમૂહમાં પ્રત્યેકને જોવા લાગ્યા, કોઈ જવામાં આવ્યું નહીં. આ ખબર સાંભળી તિલકમંજરીને મૂર્છા આવી, ક્ષણ વાર પછી સાવધાન થઈ દાસીઓની સમક્ષ તેણીએ વિલાપ કરવા માં–મારા પ્રાણધાર ! તમે ક્યાં ચાલ્યા ગયા ? આ કુમારીએ તમને તન, મન અને ધન અર્પણ કયાં છે, તમે રાધાવેધની સાથે મારા હૃદયને પણ વેધ કર્યો છે. પ્રાણેશ ! આમ, હદયની ચોરી કરી ક્યાં ગયા ? હું તમને વરી ચુકી છું, જે તમે નહીં આવે છે, આ શરીર અને આ ધીન થશે. તિલકમંજરીની માતા રાતને અપાર શોક થશે. સ્વયંવરની સાર્થકતા વ્યર્થ થવાથી પિતાની પુત્રીનું શું થશે ? એ મહા ચિંતા તેને થઈ પડી. શ્રીતિલકનો મુખ્ય મંત્રી ધીર વિચારમાં પડ્યા, તે પિતાના બુદ્ધિ બળથી અનેક તર્ક વિતર્ક કરવા લાગે, સ્વયંવરમાં આવેલ રાજવ આશ્ચર્યમાં પડે, અને ચિંતવવા લાગે કે, આ બનાવ અ ભુત લાગે છે, કોઈ વિદ્યાધર કે દેવતા છળવાને આવ્યું હશે ? અથવા શ્રીતિલક રા. જાના કોઈ શત્રુને આમાં હાથ હશે ? તિલપુરની પ્રજામાં ઘેર ઘેર આ ચર્ચા થવા માંડી, રાજ્ય ભક્ત પ્રજાના મનમાં પિતાના મહારાજાની ચિંતાને માટે શોક થઈ પડો. પ્રજા વર્ગના પ્રત્યેક મનુષ્ય શ્રી તિલક રાજાને સહાય આપવા, પિલા નાશી જનાર કુમારની શોધ કરતા હતા, પણ તેને પત્તો મળે નહીં. જ્યારે શ્રીચંદ્ર રાધાવેધ કરી પ્રસાર થઈ ગયે, ત્યારે એક વીશ્વરવ નામના ગાયકના જોવામાં તે આવ્યો હતો. તે ચતુર ગાયકે તેને ઓળખી લીધું હતું. વીણારવ ગાયક શ્રીતિલક રાજાને આશ્રિત હતો. અનેક રાજ્યમાં ઉત્તમ પ્રસંગે તેને આમંત્રણ કરવામાં આવતું હતું. તે ગાયન કળામાં અત્યંત નિપુણ હતા. જ્યારે વીણું લઇ તે ગાવા બેસતે, ત્યારે છે તાઓ તલ્લીન થઈ જતા હતા. તેના કંઠ માધુર્યથી મોટા મોટા રાજવં For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ૯૨ આનંદ મંદિર, શીઓ તેને આધીન થઈ જતા હતા. જે તે ગાયન કળામાં નિપુણ હતો, તેવો જ તે રાજકાર્યમાં પણ હતું. રાજ્યની ખટપટ કરવાનું સામર્થ્ય તેની બુદ્ધિમાં રહેલું હતું, તે છતાં તે કોઈને અપકાર કરતા નહીં હમેશાં ઉપકાર કરવાની તેની ટેવ હતી, કાંઈ પણ મુશ્કેલી ભરેલું કાર્ય જે પરોપકારી હોય, તે તે સિદ્ધ કરવાને વીણારવ આગળ પડતું હતો. ભારત વર્ષના પ્રખ્યાત રાજ્યકર્તાઓને અને રાજકુમારોને તે ઓળખતા હતે. કોઈ રાજ્યમાં કાંઈ પણ નવીન બનાવ બને તે તરતજ વીણાવના જાણવામાં આવતો હતે. જયારે શ્રીચંદ્ર રાધાવેધ કરવા ઉઠશે, ત્યારે તરતજ વિણાર તેને ઓળખી લીધે હતું. તેણે જાણી લીધું કે, આ શ્રી ચંદ્રકુમાર કુશસ્થલી નગરીના લક્ષ્મીદા શેઠને પુત્ર છે, તે આઠ વણિક કન્યાઓને એકી સાથે પરણ્ય છે, ગુણધર નામના ઉપાધ્યાયની પાસે તે સર્વ કળા શીખે છે, તેની પાસે સુવેગ નામે એક સુંદર રથ છે, તેને વાયુવેગ અને મહાગ નામે બે અશ્વ છે. પ્રતાપસિંહ રાજાએ સંતુષ્ટ થઈ, તેને કર્ણાટ નગર ઈનામમાં આપ્યું છે, તે આ શ્રીચંદ્ર રાધાવેધ કરવા આવે છે. શ્રીચંદ્ર રાધાવેધ કરી પલાયન કરી ગયા, તે પણ તે વીણરવ ગાયકના જોવામાં આવ્યું હતું. રાજા શ્રીતિલકે શ્રીચંદ્રની પછવાડે શોધ કરવા અનેક સ્વારો અને દિલ સૈનિક મોકલ્યા હતા, તેઓ જ્યારે પાછા આવ્યા, એટલે શ્રી તિલકને ઘણી ગ્લાનિ થઈ ગઈ. આ સમયે જય વિગેરે કુમારોએ ઈર્ષાથી વિચાર્યું કે, શ્રીચંદ્ર રાધાવેધ કરી નાશી ગયે, તેને લાભ આપણે લઇએ. રાજા શ્રીતિલકને શ્રીચંદ્રની ઓળખાણ આપી, આપણે એ રાજકન્યા લઈ જઈએ. આવા વિચારથી જય વિગેરે કુમારે શ્રીતિલક રાજાની પાસે આવ્યા. જેના મુખ ઉપર શેકની છાયા પ્રસરેલી છે, એવા શ્રી તિલકને જયકુમારે કહ્યું, રાજે ! ચિંતા કરો નહિ, રાધાવેધ કરી નાશી જનારનું નામ શ્રી ચંદ્રકુમાર છે, તે અમારા નગરના નિવાસી લક્ષ્મીદા શેઠને પુત્ર છે. અમારા પિતા પ્રતાપસિ હે પ્રસન્ન થઈ, તેને કણકેટ નગર આપેલું છે, તે કુમાર અમારી પ્રજા છે. રાજકન્યા તિલકમંજરીને અમારી સાથે બોલે. અમે કુશસ્થલીમાં જઈ એ કુમારને સ્વાધીન કરી સુખી કરીશું. જયકુમારે આ ખબર આપ્યા, તે સાંભળી શ્રીતિલક અને તેને પરિવાર ખુશી છે. તેના મનમાં જે જ્ઞાની હતી, તે દૂર થઈ ગઈ. જયકુમારે આપેલા આ ખબર પડતાં માણસને જેમ હાથને ટેકે મળે, તેમ રાજાને તેમને ટેકે મળે. રાજાએ શેક કરતી તિલકમંજરીને આશ્વાસન આપી કહ્યું, બેટા ! શેક કરીશ નહિ, તારો સ્વયંવર સાર્થક થયું છે. તને રાધાવેધ કરી વરનાર પુરૂષ કુશસ્થલી નગરીમાં છે, ત્યાં તને મેટા પરિવાર સાથે મોકલાવું છું, જરાપણ ચિંતા કરીશ નહિ. આમ કહી તિલકમંજરીને શાંત કરી, પછી રાજાએ તિલકમંજરીને જયકુમારની સાથે મોકલવા તૈયારી કરવા માંડી. સ્વયંવરમાં આવેલા સર્વ રાજાઓને મેગ્યતા પ્રમાણે પોષાક આપી, વિદાય કરવામાં આવ્યા. આ સમયે ધીર નામના મંત્રીએ આવી શ્રીતિલકને જણાવ્યું, સ્વામી ! સાહસ કરે નહિ. જયકુમાર શ્રી ચંદ્રકુમારને દેવી છે, તે જયકુમારની સાથે તિલકમંજરીને મેકલશે નહિ. જે મેલશે તે વિપરીત થશે. મારો એક સેવક જયકુમારની પાસે હવે, For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૩ મહા મુનિની ધર્મદેશના, તે વખતે જયકુમારે પિતાના બંધુની સાથે એ વિચાર કપિ છે કે, શ્રીચંદ્રકુમારના નામથી આપણે તિલકમંજરીને કુશસ્થળીમાં લઈ જઈ આપણું અંતઃપુરમાં જ રાખીશું. શ્રીચંદ્રને તે ખબર આપવાજ નહિ. તેને એ વિચાર તે સેવકે મને હમણાં જ જણવ્યો, માટે જયકુમારની સાથે તિલકમંજરીને મોકલવાં, તે મને જરાપણ મેગ્ય લાગતું નથી.. મંત્રીનાં વચન સાંભળી રાજા શ્રીતિલકે તે વાત અંગીકાર કરી, અને મંત્રીને પુછ્યું કે, હવે શું કરવું? ચતુર મંત્રી વિચારીને બોલ્યો- રાજકુમારી તિલકમંજરીને અહીં રાખવાં, અને ચતુરંગ સન્યની સાથે આપણા એક મંત્રીને જયકુમારની સાથે મોકલે, તે શ્રીચંદ્રકુમારને અહીં તેડી લાવે. મંત્રીની આ સલાહ રાજાએ સ્વીકારી અને કહ્યું, મંત્રીરાજ તમે કહે છે તે યથાર્થ છે. રાજકુમારીને સાથે મોકલવાં, તે મને પણ કામ લાગતું નથી; તથાપિ જયકુમારની સાથે ચતુરંગી સભ્ય સહિત જવાને મને તે તમેજ મેગ્ય લાગે છે. શ્રી ચંદ્રકુમાર ચતુર છે, તેને મધુર વચનથી સમજાવી અહી લાવવાને તમારા જેવા બહેશ માણસની જરૂર છે. શ્રીતિલક રાજાનાં વચન સાંભળી પીરમંત્રી કુશસ્થળી નગરીમાં જવાને તૈયાર થશે. રાજસમૃદ્ધિને જણાવના કેટલએક સન્ય તેણે સાથે લીધું. સર્વે કુશસ્થળીને માર્ગે પ્રયાણ કરવાને તૈયાર થયા. અનામે પ્રયાણ કરતા તેઓ કુશસ્થલીમાં આવી પહોંચ્યા. પ્રકરણ ૨૯ મું. મહા મુનિની ધરશના - હા તઃકાળના સમયે એક રમણીય વન ખીલી રહ્યું છે, તેની પાસે એક સ્વચ્છ જળનું સુંદર સરોવર આવેલું છે, જળમાં વૃક્ષનાં પ્રતિબિંબ પડે છે, તેથી જાણે પિતાને જન્મદાત્રી ભુમિની અંદર તેઓ વસી રહ્યા ક હોય, તે દેખાવ થઈ રહ્યા છે, અનેક મુસાફરે ત્યાં વિશ્રાંતિ કરી અતુલ આનંદ અનુભવે છે. વિવિધ જાતનાં સ્વાદિષ્ટ ફળોને અર્પણ કરી, સ્થાવર અને જડ વૃક્ષો પણ પરોપકારનું મહા પુણ્ય ઉપાલન કરે છે. પત્ર, પુખ અને ફળથી તૃપ્ત થયેલાં પશુઓ નૃત્ય કરતાં તે સરોવરનું સ્વાદિષ્ટ જળ પીવાને આવે છે. અા પક્ષીઓ પિતાના પ્રતિધ્વનિને પ્રત્યુત્તરરૂપે સમજી વારંવાર કલકડથી કંજિત કર્યા કરે છે. મકરદમાં મમ થયેલા મધુકર જાણે વનલીલાનું યશોગાન કરતા હોય, તેમ ગુંજારવ કરી રહ્યા છે. આ સમયે બે તાણ પુરૂષો એક વૃક્ષ નીચે બેસી વાર્તા કરે છે, તેમાંથી એક પુરૂષે કહ્યું, મિત્ર ! આ બે ફળનું શું કરવું છે ? બીજાએ કહ્યું, તમને જેમ યોગ્ય લાગે તેમ કરો. પછી તે બે ફળમાં જે મોટું ફળ હતું, તે એક પુરૂષે લીધું, અને બીજાં For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ૯૪ આનંદ મંદિર. ફળ બીજા પુરૂષને આપવામાં આવ્યું. તે અને ફળ તેએ ભક્ષણ કરી, પરમ તૃપ્તિને પ્રાપ્ત થયા. અહીં વાચકનૃદને અધીરાઇ થઇ હરો કે, એ બને પુરૂષો કાણુ હશે ? તેઓને એ મૂળ કર્યાંથી મળ્યાં હશે ? અને તેમાં એક મેટું અને બીજુ નાનું. બંનેએ જુદું જુદુ ભક્ષણ કર્યું, તેમાં શે હેતુ હશે ? આ રમણીય વનમાં આવેલા અને તરૂણ પુરુષ તે આપણી વાતને નાયક શ્રીચંદ્રકુમાર અને તેના મિત્ર ગુણચંદ્ર હતા. તિલકપુરથી ઘેર આવી તે પાછા સાયંકાળે ક્રીડા કરવાને બહાર પુરવા ગયા હતા. દુર જઈ મધ્ય રાત્રી થતાં શ્રીચંદ્રને નિદ્રા આવવાથી કોઇ વૃક્ષ નીચે રથમાંથી ઉતરી એક વસ્ત્ર પાથરીને તે સુખ ગયા હતા. ગુચંદ્ર મિત્રની રક્ષા માટે જાગ્રત થઇ, તેની પાસે ખેડા હતેા, તેવામાં એક શુ પક્ષીનું જોડું તે નૃક્ષ ઉપર આવ્યું. શુષ્કીએ એ કુમારને જોઇ શુકતે કહ્યું, સ્વામી ! આ ક્રાઇ તેજસ્વી કુમારા રાજપુત્ર છે. તેમનું લલાટ ભાગ્યથી પ્રકાશમાન છે. આપણી પાસે માતુલિંગ ( બીજોરા ) નાં એ ફળ છે, તે આ ધાર્મિક કુમારને આપે તો ઠીક. તે બંને કુમારા આપણા અતિથી છે. આ એ મૂળમાંથી જે કુમાર મેટું ફળ ખાશે, તે રાજા થશે, અને નાનું ફળ ખાશે, તે મ ંત્રી થશે. શુષ્કીના કહેવાથી તે શુક પક્ષી નીચે ઉતર્યો, અને તે બન્ને ફળ તેણે તેમની પાસે મુક્યાં. પછી તે ખતે પક્ષીનું જોડુ ત્યાંથી ઉડીને બીજા વનમાં ચાલ્યું ગયું હતું. જાગ્રત એવા કુમાર ગુ તે પળ હાથમાં લીધાં, જ્યારે શ્રીચંદ્ર જાગૃત થયા, એટલે ચુકે તે શુક પક્ષીને સર્વ વૃત્તાંત જણાવ્યું, જે સાંભળી શ્રીચદ્રને અતિ હર્ષ થયેા. શ્રીદ્રે પોતાના મિત્રને કહ્યું કે, તે પક્ષીઓ જે માર્ગે ગયાં હોય, ત્યાં આપણે જઇ તેના સ્થાનના શેાધ કરીએ. પછી બંને રથમાં એશી આગળ ચાલ્યા. પ્રાતઃકાળને સમય થયે, ત્યારે આ સરાવરવાળા વનમાં આવ્યા હતા. અહીં નિત્ય આવશ્યક ક્રિયા કરી, અને પેલા ચમત્કારી ળનું ભક્ષણ કરતા હતા. જે રાજ્ય આપનાર માઢું ફળ હતું, તે શ્રીચકે ભક્ષણ કર્યું હતું. અને મંત્રીપદને આપનારૂં જે લધુ ફળ હતું, તેનું આસ્વાદન ગુણુદ્રે કર્યું હતું. આ સુંદર સાવરનાં તીર ઉપર ફળ ભક્ષણ કરી તે ત્યાંથી વનની રમણીયતા શ્વેતા આગળ ચાલ્યા, ત્યાં એક મહા મુનિનાં દર્શન થયાં. એ પવિત્ર મુનિ શાંત અને દાંત હતા, તેમના અ'તર અને બાહેરનાં પરિણામ નિર્મિકાર હતાં, ક્રિયાવત, સયમ ગુણથી વિભૂષિત અને ચરણુ કરણમાં ઉત્તમ હતા, ષટકાય જીવ ઉપર દયાવંત હતા, તેમની કાયા મૈત્રી ભાવનાથી પવિત્ર હતી, વાયુની જેમ તે અપ્રતિબધ વિહાર કરનારા હતા, તેમના નિર્મળ હૃદયમાં માયા-કપટ જરા પણ ન હતાં, ત્રિકરણ શુદ્ધિથી એ મહા મુનિ ધ્યાન કરતા હતા. આવા પરમ પવિત્ર મુનિનાં દર્શન કરી, શ્રીયદ્ર અને ગુણચંદ્ર અતિ હર્ષે પામ્યા. એ પૂષના ચરણમાં જઇ તેઓએ વંદના કરી. શ્રીદ્રે હૃદયમાં ચિંતવ્યું કે, ઉત્તમ સાધુ એ જંગમ તીર્થ છે, તેમનાં દર્શન કરી આજે હું કૃતાર્થ અને ધન્ય થયા છું, પછી તેઓ તેમની આગળ વિનયથી યોગ્ય આસન ઉપર બેઠા. તેમની ગુરૂભક્તિ અને ભદ્રક હૃદય જોઇ મુનિ આનંદ પામ્યા. તે તેના દેતુ જુદા છે, અને જીવ એક છે, For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૫ મહા મુનિની ધર્મદેશના. એમ તેમના જાણવામાં આવ્યું. ઉપકારી મુનિએ ધર્મ આશિષ આપી, અને તેમને ધાર્મિક હૃદયના ધણી નીચે પ્રમાણે ધર્મદેશના આપવા માંડી – આ જગતને વિષે મરૂભૂમિમાં કલ્પવૃક્ષની જેમ મનુષ્ય ભવ મળ દુર્લભ છે. કદિ મનુષ્ય ભવ મળે તે, કર્મભૂમિરૂપ આર્ય દેશ અને ઉત્તમ કુળ-જાતિ મળવાં દુર્લભ છે, તેમાં પણ શરીરની આરોગ્યતા દુર્લભ છે. એ સર્વ વસ્તુ પ્રાપ્ત થતાં પણ ઉત્તમ દેવ, ગુરૂ અને ધર્મને વેગ દુર્લભ છે. એ સર્વ સામગ્રીને વેગ થાય, તેમાં આગમનું શ્રવણ, શ્રદ્ધા રૂચી અને તેનું આદરપૂર્વક આચરણ એ દુર્લભ છે. જે પ્રાણી એ સર્વ સામગ્રી પ્રાપ્ત કરી, શ્રી જિનવરના માર્ગને આદર કરતો નથી, તે બકરીના ગળાના સ્તનની જેમ અને ઘાસને મથન કરવાની જેમ પોતાનો માનવભવ વૃથા ગુમાવે છે. આ પ્રમાણે જાણી ભવિ જનોએ શુદ્ધ જૈન ધર્મનો આદર કરે. એ ધર્મ વિના મોક્ષનું ઉત્તમ સુખ પ્રાપ્ત થતું નથી. કુમાર ! તું ધર્મની ધુરાને ધારણ કરવાને યોગ્ય છું, આજે શુદ્ધ સમવને અંગીકાર કર. તારામાં ઉત્તમ લક્ષણો રહેલાં છે, તેથી સૂર્યની જેમ તું પ્રકાશમાન લાગે છે, તું સર્વ રીતે શ્રાવક શિરોમણી થવાને અધીકારી છું, તું રાજકુમાર છે, તારાં ઉત્તમ લક્ષણથી જણાય છે કે, તને ઉત્તમ રાજ્ય પ્રાપ્ત થશે. ઘણું રાજાઓ તારા ચરણમાં આવી નમન કરશે, છત્રના જેવું ઉન્નત તારું મસ્તક છત્રપતિની જેમ છત્રને ધારણ કરશે, તારું વિશાળ વક્ષસ્થળ વંશની ઉન્નતિ સૂચવે છે. જેના શરીરમાં શુભ લક્ષણે હેય, તે ધર્મરત્ન ધારક, સર્વને ઉપકારી અને સમ્યકત્વથી સુશોભિત થાય છે. ' - ભદ્ર ! દેવ, ગુરૂ અને ધર્મનું યથાર્થ સ્પરૂપ જાણવું, અને તેને અનુસરવું, તે સમ્યકત્વ કહેવાય છે. જે સર્વ ભાવને જાણે, રાગાદિ દોષ જેણે જીત્યા હોય, જે ત્રણ જગતના હિતકારી હોય, જે સંસારને શેકી નાખે, જે યથાર્થ સત્ય વચન બેલનારા હોય, અને જે શુદ્ધ આચાર કરનારા હોય, તે દેવ કહેવાય છે. બીજા દેવને પરહરી તેવા દેવને આદર આપવો, તેનું જ ધ્યાન ધરવું, તેનીજ સેવા કરવી, અને તેનું જ શરણ લેવું, એ જ દેવાધીદેવ મોક્ષનાં મૂળ કારણ છે. જે પંચ મહાવ્રતને ધારણ કરે, નિર્દોષ માધુકરી વૃત્તિથી નિર્વાહ કરે, લાભ અને હાનીમાં જે સમાન રહે, જેની મનોવૃત્તિ હીણી ન હોય, આશંસા-જે આશા રહિત થઈ ધર્મને આદર કરે, તેવા જ ધર્મને ઉપદેશ આપે, જેનામાં છળ કપટ હેય નહીં, અને જે ગુણવંત હય, તે ગુરૂ કહેવાય છે. ઉપર કહેલા નિર્દોષ દેવતાએ કહેલો, નિસ્પૃહ ગુએ આદરેલ અને પડતાં એવાં જંતુને ધારણ અવલંબન કર, તે ધર્મ કહેવાય છે. તે ધર્મના ક્ષાંતિ વિગેરે દશ ભેદ છે. સત્તર પ્રકારના સંયમ, નાન દર્શન અને ચારિત્ર-તે ધર્મના આધારરૂપ છે, એવા દેવ, ગુરૂ અને ધર્મને રવીકારવા, તેનું નામ સમેવ કહેવાય છે. તે સમ્યકત્વનાં ત્રણ તત્વ અંગભૂત છે. નિશ્ચયથી સસ્તકનો લય થતાં એ સખ્યત્વ ગુણ કહેવાય છે. આ અનાદિ સંસારમાં જ્યાં સુધી એ સમ્યકત્વ રૂપી રત્ન પ્રાપ્ત થયું નથી, ત્યાં સુધી જીવને પ્રયત્ન જરાપણ સફળ નથી. એ સમ્યકત્વથી હૃદય જ્યારે વાસિત થાય છે, ત્યારે આત્મભાવ પ્રગટ થાય છે. આત્મભાવ પ્રગટ થવાથી સર્વ ગુણ પ્રાપ્ત થાય, અને તેથી છેવટે સિદ્ધ થાય છે.' For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર, અવસરે સામાયિક વ્રતનું ગ્રહણ કરવું, તેમાં પંચપરમેષ્ટીમય નવકાર મંત્રનો જપ કરે. સામાયિકને અર્થ એ છે કે, જેમાં સમ એટલે રાગ દેવમાં સમાન રહી, સવે પ્રાણી ઉપર મિત્રી ભાવ રાખે, તે સામાયિક કહેવાય છે. શુદ્ધ સામાયિક આચરવાથી વૈમાનિક દેવતનું આયુષ્ય બંધાય છે. દેવતાના એકાવન સુવર્ણગિરિ એકઠા કરી આપે, અને એક સામાયિક કરે, તથાપિ તે સામાયિકની બરાબર થતું નથી. પ્રતિદિન એક લાખ સુવ ની ખાડી આપે, અને સામાયિક આચરે, તે સરખું પુણ્ય છે. ત્રસ અને સ્થાવર પ્રાણ ઉપર સમતા ભાવ કરે, તે પણ સામાયિક કહેવાય છે. શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે, સામાયિકવાળે આત્મા નિરાવરણુ, અને માયા રહિત છે. સમ એટલે આત્માના ગુણ જ્ઞાન, દર્શન અને ચારિત્ર, તેને આય એટલે લાભ તે સામાયિક કહેવાય છે. સામાયિ માં દ્રય, ભાવ, લિંગ, પરિપણિ, નિશ્ચય, અને વ્યવહારથી ભેદભેદ રહેલા છે, તેમાં પં. ચપરમેહીને કાર્ય કારણ ભાવ સંબંધ છે; ગુણ, અને ગુણી અળગાં નથી, તેઓ આધાર ને આધેય ભાવે છે. ગુણથી અલંકૃત, અઢાર દેવથી રહિત, અને ઉજ્વળ એવા શ્રી અરિહંત પ્રણનું ધ્યાન ધરવું. નામ, સ્થાપના, દ્રવ્ય, અને ભાવ, એ ચાર નિક્ષેપરૂપે તેમાં સાર રહે છે. આઠ કર્મને ક્ષય કરી, આઠ અનંત ગુણે પુક્ત એવા સિહને પધરાગ મણિની જેમ રક્ત વર્ણના ધ્યાન કરવા, ત્રીશ ગુણવાળા, પ્રવચનના ગુણવાળા, અને પીળો વણવાળા આચાર્યજીને પાવા, પચીસ ગુણરૂપ મણિથી વિભૂષિત, અને અધ્યયનના ઉ૫કારી એવા ઉપાધ્યાયને પ્રિયંગુ વર્ષના બાવા, સત્યાવીસ ગુણવાળા, અને લબ્ધિના ક્ષેત્ર ૫ એવા અનગાર ગુરૂને અંજન વર્ણના બાવા. એ પંચપરમેષ્ટીને દ્રવ્ય, અને ભાવથી જે નમન કરે, અને તેમના મંગળરૂપ નામને જપે, તેનાં સર્વ પાપ નાશ પામી જાય છે. તો, સંધ, અને પ્રવચન, એ ત્રણ લેકમાં શાશ્વત છે, અને તે ત્રિકાળ નિરાબાધ છે, એ ૫ણુ પંચ પરમેષ્ટી પદના મિત્ર છે, જન્મ સમયે તેમનું સ્મરણ કરવાથી ભવિષ્યમાં ધર્મ પ્રાપ્ત થાય છે, અને અંત સમયે સ્મરણ કરવાથી સંસારનાં કર્મ છુટી જાય છે, બાપત્તિમાં સ્મરણ કરવાથી આપત્તિને નાશ થાય છે, અને સંપત્તિમાં સ્મરણ કરવાથી સંપત્તિને સ્થિર વાસ થાય છે. જેમ ગરૂડના મંત્રને અર્થ ભાવ જાયા વિના કેવળ પ્રલ રાખવાથી તે વડે સપના વિષને નાશ થઈ જાય છે, તેમ એ પંચ પરમેષ્ટી મંત્ર કે. વળ શ્રેહાથી ફળદાયક થાય છે. કામકુંભ, ચિંતામણિ, અને કલ્પવૃક્ષ તે એકજ ભવે વાં. છિત ફળ આપે છે, અને એ મહા મંત્ર તે ભવ વાંછિત ફળ આપે છે, યેગી, ભોગી, અને અનુભવી લે છે પણ એ નવકાર મંત્રનું ધ્યાન કરે છે. એ મહામંત્ર પરમ પદની પ્રાપ્તિને હેતું છે, તે પવિત્ર મંત્રમાં કાર વગેરે ઘણું બીજે છે, તે તેનાં સાહા યે કરનારાં છે. દ્ર ! બી જિન ભગવંતની પૂજા કરી, પવિત્ર મનથી એક લાખ નવકાર મંત્રને ગણે, તે તે માનવ અવતારમાં તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે. સાધુ કે પ્રતિમા સમીપ કરાવ (કરમાલા ) થી જે નવકાર ગણે છે, તેને ભૂત, પ્રેત, પ્રમુખ શત્રુઓ છળી શકતા નથી. નંદાવર્ત અને શંખાવવડે જે ગણે છે, તેને ડાકડ, રાક્ષસ, તાલ, અને મરકી કદી For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ મહા મુનિની ધર્મદેશના. ૯૭ પણ હોતાં નથી, તેનાથી દુરિત દૂર થઈ જાય છે. પવિત્ર મને ચિતવેલે નવકાર મંત્ર ભય અને સ ંકટને ચૂર્ણ કરી નાખે છે, અને જેમ પુત્રને માતા રાખે, તેમ તે જાપકને વાંછિત આપી સુખી રાખે છે. જેના હૃદય કમળમાં નવ ૧૬જીરૂપ કેશરી સિંહ વસે, તે કર્મરૂપી ગજેદ્રા ત્યાં રહી શકેંતા નથી. નવકારના મૈં અક્ષરથી સાત સાગરોપમનુ પાપ દૂર થાય છે, એક પદ વડે પચાશ સાગરેાપમનાં પાપ જાય છે, અને સર્વ પદવડે સર્વ અસંખ્ય પાપને પ્રાય ચાય છે. શ્રી જીન શાસનમાં ચાદ પૂર્વને સાર એવા છે કે, જે પ્રાણીના મનમાં એ મહા મંત્રની આસ્તા હોય, તેને સંસાર શુ કરી શકે ? એ નવકાર મંત્રને શુદ્ધ સ્વામી તે થાય છે, કે જે ગ્રંથિભેદ કરી વિધિવડે તપસ્યા કરી નવ તત્ત્વને જ્ઞાતા હોય, કુળ ધર્મથી, અભ્યાસથી, કષાયની મંદતાથી અને માયા—કપટના ત્યાગથી પુણ્ય પ્રકૃતિવાળા પુરૂષને એ મંત્રના ગુણ સત્વર થાય છે. કર્મરૂપી સુભટને નાશ કરવામાં યાદ્દા જેવા આશ્રવના રાધ જેમ જેમ કરવામાં આવે, તેમ તેમ એ મહા મંત્ર ગુણકારી થાય છે. અડસઠ, પાંત્રીશ; સોળ, આઠ, ચાર, એ અને એક અક્ષર એવા વિધિથી જે એ મહા મત્રને મહુવા, જેમાં ગુરૂની આમ્નાય-મર્યાદાના વિવેક રહેલા છે. જે શાંત, દાંત, ઇંદ્રિયાને વશ કરનાર, જીન તથા ગુરૂના ભક્ત, શ્રદ્ધાવાળા, ઉદાર મનવાળા, ઉપકાર કરનાર, કૃતજ્ઞ, દયાળુ, અને એ ભણવાથી જેનુ મન ઉલ્લાસ પામે, તેવા માણુસ એ પવિત્ર મંત્ર ભણુવાને, ગણુાને અને સાંભળવાને યાગ્ય છે. એ મહા મત્ર યોગ્યતા જોરેજ આપવામાં આવે છે. મેગ્યતા વિના તે કદિ પણ આપવામાં આવતા નથી. ભદ્ર ! તેથી તારી યેાગ્યતા જોઇ એ મત્ર તને આપવાની હું`પૃચ્છા કરૂ છું. હૃદયમાં ઉત્તમ ભાવ રાખી તે નવપદજીના મનને ધારણ કરજે, સમકિત રત્નને સંપાદન કરજે, અને શંકા, આકાંક્ષા વિગેરે પ ટાળવાને યત્ન કરજે. વત્સ ! શખ, પ્રવાળા, સ્ફટિક, મણી, રત્ન, રૂપું, સુવર્ણ, રતાંજલી, દ્રાક્ષ, ચંદન અને ઉત્તમ વર્ણનાં મૂળની માળાએ કરવી એમ કહેલું છે, તે પાંચ વર્ણની તથા ઉત્તમ સૂત્રની પણ થાય છે. રહસ્ય, ઉપાંશુ અને ભાષ્ય એવા જપના ત્રણ પ્રકાર છે. જપ કરતી વખતે મેરૂ પારાનુ ઉલ્લંધન કરવું નહીં, નખના અગ્ર ભાગે માળા રાખવી, અવિધિ અને આશાતના દૂર કરવી, પવિત્ર થઇને મંત્ર ગણવા. શૂન્ય અનાડુત નાદથી, કાંઇ પણ કામના ધાયા વગર અંગેહાદિવડે જે જપ કરવામાં આવે, તે જપ મેક્ષ સુખને પ્રાસ કરાવે છે. રક્ત વહુની માળાવડે જપ કરવાથી મેહન, અને લક્ષ્મી સાધ્ય થાય છે, તેમજ શત્રુનું ઉચ્ચાટન થાય છે. પીત વર્ણની માળાવડે જપવાથી, યશ, શાભા અને પરિવારની વૃદ્ધિ થાય છે, નીલ વર્ણની માળાના જપથી રાગાદિક શમી જાય છે, તર્જની, મધ્યમા, અનામિકા અને કનિષ્ટા આંગળીવડે ગણવાથી શત્રુને નાશ, સુખ અને યશની વૃદ્ધિ થાય છે. ઇત્યાદિ તેના સકામિક ભેદ ધણા છે. ભદ્ર ! તે શિવાય માસ, તિથિ, નક્ષત્ર, રાશિ, અને વણના ભેદથી તે જપના પ્રકાર તે તે કાર્ય પરત્વે જુદા જુદા કહેલા છે. વળી તેની અડતાલીશ મુદ્રાઓ છે, તેમાં ૧૩ For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર, ગરાદિક સાત મુકાઓ પ્રખ્યાત છે. સિદ્ધચક્રમાં નવ પ અંતર્ભુત છે. તે ગુણ અને ગણી ભાવે અદ્દભુત રીતે રહેલા છે. પ્રખ્યાત પંડિત શ્રી સિદ્ધસેન દિવાકરે તેનું તત્વ સારી રીતે નિર્માણ કરી દર્શાવ્યું છે. આ પ્રમાણે એ મહા મંત્ર જાપ ઉભય લેકમાં સુખદાયક છે. તેને આત્મરૂપે ભાવવાથી નિર્મળ અને સર્વોત્તમ આત્મ ગુણ પ્રાપ્ત થાય છે. જk ! એ એ મહા મંત્ર તને સમકિત સાથે આપવાની મારી ઈચ્છા છે. તારા ભાવિક હૃદયમાં ભાવિત કરેલા નવ પદજી અને પંચપરમેષ્ટીના નામથી અંકિત એવા સિહાયથી તારી સર્વ પ્રકારની ઉન્નતિ થશે. તું આહંત ધર્મને પ્રભાવક અને દીપક થઇશ. મુનિરાજની આવી ધર્મ દેશના સાંભળી શ્રી ચંદ્રકુમારનું હદય ભાવનાથી ભાવિત થઈ ગયું. મૈત્રીભાવના ઉદિત થઈ. અંતરમાં સત્ય ભાવ ઉલ્લાસ પામ્યો. ત્રણ તત્વની વાથી તે ખુશી થઈ ગયો. ગુણચંદ્ર પણ આત્માને કૃતાર્થ માનવા લાગે. પછી શ્રીચ કે તે ગુરૂની સાક્ષીએ સમ્યકત્વ મુળ સામાયિક વ્રત અંગીકાર કર્યું. પછી તે વિનયથી બે -પ્રભુ ! મારાં મલિવ નેત્રને આપે જ્ઞાનરૂપ અંજનથી નિર્મળાં કર્યાં છે. તમે અને મારે સેવ્ય અને ધ્યેય છે, તેમજ અમારા હિતકારક છે. હિત કહેનારા ગુરૂ વિના ધએને લાભ કયાંથી મળે ? ગુરૂ પ્રવચનના સાક્ષી છે. રસ, ધાતુ, કળા, વિદ્યા, ધર્મ, મંત્ર, તંત્ર અને દેવતા ગુરૂના ઉપદેશ વિના સફળ થતા નથી. જો કે, મણિ બહુ મુલ્યવાળા હેય, તે પણ તેને શતપુટ શોધન કર્યા વિના કોઇ પણ મુગટ વિગેરેમાં જોડતા નથી. તેમ બધા ગુણ ગુરૂની સમક્ષ શેધન કરી, ધારણ કરાય છે. માતા, પિતા, પતિ, બંધુ અને સખા તે આ ભવને વિષે સગાઈ બતાવે છે, તેથી પણ ધર્મની સગાઈ અધિક છે, કે જે ભવભવ સુખદાયક થાય છે. સ્વામી ! મને ધન્ય છે, અને હું પુણ્યવાન છું કે, મને તમારાં દર્શન થયાં. સર્વ જનમાં શ્રેષ્ટ એવા તમારા સમાગમથી મારો અવતાર સફળ થયો છે. આ પ્રમાણે મુનિની સ્તુતિ કરી, ગુરૂના ચરણ કમળમાં નમન કરી, તેની અનુમોદના કરતો અને એ મહોપકારી મુનિરાજતું હૃદયમાં સ્મરણ કરતે, શ્રીચંદ્રકુમાર ઉત્તમ ગુરૂ ભક્તિની ભાવના ભાવવા લાગ્યો. પછી શ્રીચંદ્ર નિશ્ચય કરી, પંચપરમેષ્ઠી પદને ગણવા સાથે સામાયિક વ્રત ગ્રહણ કર્યું. પિતે શ્રદ્ધા સાથે સમકિત શોભાથી વિભૂષિત થયો. આ શંસા રહિત અને ત્રિવર્ગ ( ધર્મ, અર્થ, કામ ) ને બાધ ન આવે તેવી રીતે સાધન કરવા તત્પર થયે. આત્માના મેક્ષ સાધક ગુણ વધારવા ઉક્ત થયો. આ પ્રમાણે મુનિરાજની દેશનાને સાર્થક કરતો શ્રીચંદ્રકુમાર તે મુનિને વંદના કરી, મિત્ર ગુણચંદ્રની સાથે ત્યાંથી બેઠે થશે. સુવેગ રથ જોડવાને ધનંજય સારથીને આજ્ઞા કરી. રથ સજજ થયો, એટલે તેમાં બેસી શ્રી ચંદ્રકુમાર અનેક વનનાં કેતુનું અવકન કરતે આગળ ચાલ્યા. For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રકળા પદ્મિની પ્રકરણ ૩૦ મુ ચંદ્રકળા પદ્મિની. મૈં દિશમાં એક સુંદર વન આવેલું છે, આંબા, કદંબ, જાંપુ, જખીરુ કેતકી, ધતુરા, કરેણુ, વરા, સુમાઁધી વાળા, ચ ંખેલી, નાગદેશર, લવિંગ,. શુસ, માંજીર, સાલ, સાગ, તાલ, તમાલ, ખજુર અને મંદારનાં પદ્મવિત ક્ષેાની ઘટા જામી રહી છે, એક તરફ કેરડાં, આશાપલ્લવ, શુક અને રાણુ વૃક્ષો શ્રેણીબધ્ ઉભાં છે, શુક પક્ષી, મયૂર અને મેના નૃત્ય કરી રહ્યાં છે, કૈાકિક્ષાના મધુર શબ્દો થઇ રહ્યા છે, કયારામાં શીતળ જળનું સિંચન થાય છે, શીત, મંદ અને સુગધી. પવન. સુખ સ્પર્સ કરતે વાય છે, ખીન્નેરાં, અજીર, કર્કેટ, ક્રાર્વિંગા, ખીજપુર, ધાવડી, ખેર, અગુરૂ ચંદન, તપખીર અને લાખાનનાં વૃક્ષો ક્રમવાર ઉભાં છે.. ફ તે વનની દક્ષિણુ તર એક સ્વચ્છ જળનું સરાવર ભરેલું છે, કમળના પરિમ ળથી તેની આસપાસના પ્રદેશ સુગંધમય થઇ રવા છે; તેના સ્વચ્છ અને શીતળ જળની સાથે મિશ્ર થઇ આવતા પવન ઋતુળ સુખ આપે છે. સારસ, ૪ અને ૯મની શ્રેણિયા તે સુરોભિત છે. મુનિરાજનાં દર્શન કરી આગળ ચાલતાં શ્રીચંદ્રને માન્ત કાળે તૃષા લાગવાથી તે જળ શેાધતા આ સ્થળે આવી પહેાંચ્યા હતા. આ રમણીય વનનું અને સ્વચ્છ જળવાળા સરાવરનું સાંદર્ય જોઇ, તેના હૃદયમાં આનંદ મૈં ઉછળતા હતા. સરાવરની ચમ-કારી શાભા જોઇ, તેના મનમાં થયું કે, જે દિવ્ય માનસ સરોવર કહેવાય છે, તેજ આ સરવર શ્રી ચ ંદ્રે ગુણચક્રને કહ્યું, મિત્ર ! આ વખતની મુસારી સર્વથી વિશેષ મૂળવતી થઇ છે. મુનિરાજની ધર્મ દેશનાના અપૂર્વ લાભ આ વખતેજ મળ્યા છે. સર્વે કામપૂર નવપદજીની ઉપાસનાના મહા મંત્ર, સભ્યત્વના લાભ અને સામાયિકની પ્રાપ્તિ એ ઉત્તરા ત્તર અધિક લાભની પરંપરા આપણે મેળવી છે. જેશ મુનિરાજે ઉપદેશથી આંતર સ્થાન આપ્યા હતા, તેવા ખાદ્ય આનદ આ સુંદર સ્થળે આપણને આપ્યા છે. ઉભય આનંદ નિરવધિ છે. અંતર આનંદ સર્વથી અધિક હાઇ આત્માત સાથે મળે છે. સખા! આ વખતના પ્રમાણે આપણને પરિપૂર્ણ કૃતાથે કર્યા છે.. સરાવરના તીર ઉપર એક તરફ અનેક વિવિધ જાતનાં વ સુવેલાં હતાં, અનેક લતાઓએ નવરગિત વસ્ત્ર, એય હતાં, તેનાથી જરા દુર એક. અહં વયના પુરૂષ તે વજ્રની રક્ષા કસ્તે ઉભા હતા.. શ્રીયદ્રકુમારની દૃષ્ટિ તે. વસ્ત્ર ઉપર પડી. વજ્રના. સમુહની વચ્ચે એક સુંદર સાડી જોવામાં આવી, તે સૂક્ષ્મ કમળ અને તેજસ્વી દ્વંતી, સૂર્યનાં કિરણાના સંસર્ગથી તેનું તેજ વિશેષ અળકતું હતું, તેની ઉપર ભમરાઓનાં વૃંદ ઉડતાં હતાં, તે જોઇ, શ્રી ગુણચ ંદ્રતે કહ્યું, બધું ! આ વજ્રમાં ચમત્કાર છે. વસતી For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ આનદ મંદિર પરીક્ષા ઉપરથી તે વસ્ત્રના ધારકની પરીક્ષા થાય છે. ગુણચંદ્ર બે –મિત્ર ! કહો, તેમાં શું ચમત્કાર છે ? શ્રીચંદ્ર બે –આ સાડી કઈ પદ્મિની સ્ત્રીની છે, પશિની સ્ત્રીના શરીરને પસીને પુષ્પના સુગધથી પણ અધિક સુગંધી હોય છે. તે સુગંધને લઇ તેની ઉપર મધુકરનું મહા છંદ ઉડે છે. ગુણચંદ્ર બે -મિત્ર ! મને પદ્મિનીનાં લક્ષણ સમજા. શ્રીચંદ્ર બે – સ્ત્રીઓની ચાર જાતિ છે, પશ્વિની, હસ્તિની, ચિત્રિણી, અને શંખિણી. પતિની સ્ત્રીને સ્વેદ પદ્મના જેવો સુગંધી હોય છે, હસ્તિનીને વેદ મઘના જેવ, ચિત્રિણીને ચિત્રકના જેવો અને શંખિણીનો મત્સ્યના જે ગંધાય છે. પદ્મિનીને અલ્પ નિદ્રા અને અલ્પ આહાર હોય છે. હસ્તિની, ચિત્રિણી અને શંખિણીને ઘણે આહાર હોય છે. પશિની સદૂગુણ પુત્રને જન્મ આપે છે, હસ્તિની ઉદ્ધત પુત્રને જન્મ આપે છે, ચિત્રિણી શાંત પુત્રને અને શંખિણી દિન અને હીન એવા પુત્રને જન્મ આપે છે. પધિનીને પ્રેમ પ્રઢ હોય છે, હસ્તિનીને પ્રેમ લજજાથી ટકે છે, ચિત્રિણીને પ્રેમ કાર્યને અંગે હેય છે, અને શંખિણીને પ્રેમ ક્ષણિક હોય છે. પાની પિતાને અપરાધ જુએ છે, હસ્તિની બીજાને અપરાધ જુએ છે, ચિત્રિણી દંભ રાખી બેસે છે, અને શંખિણી કલહપ્રિયા હોય છે. પતિની સર્વમાં ડહાપણવાળી હોય છે, હરિતની કામ-વિલાસમાં દક્ષ છે, ચિત્રિણી ભજન કરવામાં અને શંખિણી સર્વદા શેક કરવામાં દક્ષ હેય છેપદ્મિનીમાં અલ્પ કામ હેય છે, હસ્તિનીમાં દીયં કામ હોય છે, ચિત્રિણીમાં વિચિત્ર કામ હોય છે, અને શંખિણીમાં વારંવાર કામ હોય છે. શ્રીચંદ્ર આ પ્રમાણે સ્ત્રીઓના પ્રકાર અને લક્ષણ કહી બતાવ્યાં, તે સાંભળી ગુણચંદ્ર આશ્ચર્ય પામી ગયો. જે પેલે પુરૂષ ઉભો હતો, તેની પાસે જઈ ગુણ કે પૂછ્યું, ભદ્ર ! તમે કોણ છે ? ક્યાં રહે છે ? આ વસ્ત્ર કોની છે ? તે પુરૂષ બો —હું જાતે ધોબી છું, મારું નામ નળ છે. અહીંથી નજિક દીપશિખા નામે નગરી છે, તેમાં હું રહું છું. એ નગરીમાં શત્રુને વશ કરનાર દીપચંદ્ર નામે રાજા છે. આ પદ્મ સરોવર તેમનું છે, હું તેમને બેબી છું, અહીં રાજવને છેવા આવ્યો છું. ગુણચંદ્ર પુનઃ પૂછ્યું, આ સુંદર સાડી કોની છે, તે જણાવશે ? નળ ધોબી બે –અમારા રાજા દીપચંદ્રને પ્રદીપવતી નામે રાણી છે, અને ચંદ્રાવતી નામે એક ભત્રીજી છે, તે શુભમાંગ રાજાની રાણી થાય છે, તેમને વામાંગ નામે એક કુમાર અને શશિકળા તથા ચંદ્રકળા નામે બે પુત્રીઓ છે, તે રૂ૫ લાવણની શાળારૂપ છે, મોટાં કુમારી શશિકલાને રત્નપુરના રાજા મહામહેલની સાથે પરણાવ્યાં છે, અને લઘુકુમારી ચંદ્રકળા હજુ કુંવારાં છે. રૂ૫ લાવ વતી એ બાળા પિતાના માતુલગુહમાં રહે છે, તે રમણીની આ સાડી છે. જ્યારે ચંદ્રકળાનો જન્મ થયો, ત્યારે ભવિષ્યવેત્તા જોધીએ કહ્યું હતું કે, આ બાળા સૌભાગ્યમાં ચડીયાતી અને રાજાધિરાજનાં પત્ની થશે. એક મહાત્મા સાધુના મુખેથી સાંભળવામાં આવ્યું છે કે, કુશસ્થળીના મહારાજા પ્રતાપસિંહનાં પત્ની સુવતીને એક પ્રતાપી પુત્ર અવતરશે. અદ્યાપિ હજુ સૂર્યવતીની પુત્રઈચ્છા પૂર્ણ થઈ નથી, તેથી રાજા શુભમાંગ ચિંતા કરતા હતા. તેને સ્વમામાં આવી, કુળદેવીએ જણાવ્યું કે, ચંદ્રકળાને માતુલગ્રહમાં રાખો, ત્યાં તેને વિવાહ થશે, તેની માતા દીપવતી અને બંધુ વામાંગ કુમાર તેના પાણીમોચન For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રકળા પધિની.. ૧૦૧ વખતે પાંચ પાંચસો ગજેન્દ્ર અને અશ્વ આપવાના છે, તે સાથે બહુ મૂલ્ય દાયને પૂરવાના છે. અદ્યાપિ કેઇ પુણ્યવંત પતિ ચંદ્રકળાને મળ્યું નથી, એ રાજબાળાની આ સાડી છે, જેની ઉપર ભ્રમરાઓ ગુંજારવ કરી રહ્યા છે. ભદ્ર ! મને તેમના એક સેવક તરીકે ચિંતા થયા કરે છે. સૂર્યવતીને હજુ પુત્ર થયેલ નથી, અને ચંદ્રકળા વરને મેગ્ય થયાં છે, તેના વિવાહની સંભાવના અદ્યાપિ કાંઈપણ જોવામાં આવતી નથી, અથવા વિધિના વ્યાપારને પાર કોઈ પામી શકતું નથી. વિધિ મનમાં અચિંત્ય હોય, તેને પણ યોગ કરી દે છે. કર્મની પ્રબળ સત્તા અકલિત છે. ભદ્ર! તમે વિદેશી છે, અહીં સહેજ આવી ચડયા છે, જે અવકાશ હોય તે દીપશિખા નગરી જોઈ આવો. એ નગરી દશેનીય છે, અનેક વિદેશી કે તેને ખાસ જેવાને આવે છે. - નળ ધોબીનાં આ વચન સાંભળી શ્રીચંદ્ર અને ગુણચંદ્રના મનમાં નગર જોવાની ઉત્કંઠા થઈ. કૌતુકી પુરૂષ આળસ કે પ્રમાદી દેતા નથી. નળને વૃત્તાંત સાંભળી તેમના ચિત્તમાં ચમત્કાર થઈ આવ્યો. તત્કાળ સુવેગ રથને ત્યાં રાખી તે બંને દીપશિખા નગરીમાં આવ્યા. નગરીમાં પ્રવેશ કરતાં અનેક ઉતારા, રમણીય મહિલા અને ઉંચી ઈમારતે જોવામાં આવી. આગળ જતાં કેટલાએક લેકના જમાવવાળું એક મોટું કટક નજરે ચડયું, તે નગરીની પાસે છાવણી નાખી પડયું હતું. ગજેની ગર્જનાથી, અશ્વેતા હેકારવથી અને શરીરના કોલાહલથી શિબિર ભૂમિ શબ્દાયમાન થઈ રહી હતી, આસ. પાસ રહેલા તંબુઓ જાણે શહેરના ભાગને વધારતા હોય, તેમ દેખાતા હતા. તે દેખાવ જોઈ શ્રીચંદ્રકુમારે ગુણચંદ્રને કહ્યું, મિત્ર ! આ કોની છાવણી હશે ? તે આપણે જાણવું જોઈએ. ગુણચંદ્ર ત્યાંથી પસાર થતા એક પુરૂષને પૂછયું, ભદ્ર! આ કેની છાવણી છે? તે પુરૂષ બોલ્યો, તિલકપુરના રાજા શ્રીતિલકને ધીર નામે એક પ્રધાન છે, તે ચતુરંગ સેના લઈ કુશસ્થલી તરફ જાય છે, તેને આજ બે ત્રણ દિવસ થયાં મુકામ છે. તમારે જે સંગીત વિદ્યા ઉપર પ્રીતિ હોય, તો ત્યાં જાઓ. તે છાવણીમાં વીણારવ નામે એક ગવે છે, ધીર મંત્રીએ તેને સાથે લીધો છે, તેનું સંગીત સર્વોત્તમ ગણાય છે. તેની પાસે ગાંધર્વના જેવી ગાયનકળા છે; વીણરવના જે કઈ બીજે ગાયક આ પૃથ્વી ઉપર નથી. આજે અમારા રાજા દીપચંદ્રના દરબારમાં ગમ્મત થવાની છે, તેમાં વણારવને ગાયન કરવાને બેલાવ્યો છે. તે પુરૂષનાં આવાં વચન સાંભળી શ્રીચંદ્રને તે નવીન કેતુક ઉત્પન્ન થયું, કોઈ પ્રસંગે તેનું ગાયન સાંભળવાનો તેણે નિશ્ચય કર્યો. દીપશિખા નગરીની બહાર નજિકમાં એક સુંદર વાટિકા હતી, અંતઃપુરની સ્ત્રીએને માટે રાજા દીપચંદે તે રચાવી હતી, જોકે તેને અંત:પુરોપવન અથવા જનાના બાગ કહેતા હતા. તે ઉપર એક વનપાળને રક્ષક તરીકે નીમે હતું, તેની આજ્ઞા શિવાય કોઈ પણ પુરૂષ તેમાં પ્રવેશ કરી શક્તો નહોતો. તે બાગ ના હતા, પણ તેની રમણીયતા ઘણીજ ઉત્તમ હતી, વિવિધ જાતનાં વૃક્ષોની શ્રેણી: ઉત્તમ પ્રકારે તેમાં ગોઠવી હતી, જુદી જુદી દિશાઓમાં સ્વાદિષ્ટ ફળને આપનારું વક્ષે પેલાં હતાં, સર્વ કાળ તે વૃક્ષમાંથી મધુર ફળ ઉત્પન્ન થતાં હતાંએક દિશામાં તાલ, તમાલ અને હિંતાલનાં વૃક્ષ For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ આનદ મંદિર, રહેલાં છે, બીજી દિશાએ નાગકેશર અને સાગનાં ઝાડ ઉભાં છે, એક દિશાએ લવિંગ અને અગર ચંદનનાં ક્ષ રહેલાં છે, એક દિશામાં વાસંતી લતા, અને નાગરવેલીના મંડપ છે, એક તરફ સેપારી, કંકેલ, ગુલાબ, ચંપક, તિલક, અને આસોપાલવના વૃક્ષો શ્રેણીબંધ આવેલાં છે, એક તરફ દાડિમ, બીજોરાં, દ્રાખ, બદામ વિગેરે મેવાની કબંધ વૃક્ષ છે, એક તર૬ વલ્લીરૂપ વનિતાઓ પિતાના તરવરાજ પતિને આલિંગન કરી ઉભી છે, જેને જોતાં જ કામી જનનાં મન સ્થિર રહેતાં નથી. એક તરફ માધવી મંડપની રચના કરેલી છે, આવાં મનહર , પુષ્પના સુગંધથી, અને પથી પ્રવાસીઓનું આતિથ્ય કરવાને તાપસની જેમ ઉભાં હતાં. તેઓ પોતાનાં પલવરૂપ હસ્તવડે ત્યાંથી પસાર થતા અતિથિઓને આમંત્રણ કરતાં હોય, તેમ દેખાતાં હતાં. આ વાટિકાની સુંદર શોભા જેવાને શ્રી ચંદ્રકુમારની ઇચ્છા થઈ. તે વાટિકાના દ્વાર આગળ ઉભે રહે; તેના પુણ્યના પ્રભાવથી તે વાટિકાને રક્ષક દબાઈ ગયો, કુમારની પ્રભાવિક પ્રજાએ તેને ઝાખ કરી દીધે, જાણે ઈકને પુત્ર જયંત આ બાગની શોભા જેવાને આવ્યું હોય, તેવા તે કુમારને જોઈ બાગવાન ઉભો થા, વિનયથી પ્રણામ કરી, બીચંદ્રને ગુણચંદ્રની સાથે વાટિકામાં આવવાને આમંત્રણ કર્યું. પોતાના વાસસ્થલ પાસે આસન આપી બેસારી, પિતે મધુર ફલાહાર લઈ આવ્ય, બનેને મધુર ફલનું પ્રાશન કરાવ્યું. ફલાહાર કરાવી તેમને પ્રાશુક જળનું પાન કરાવ્યું, પછી તેમને વાટિકા જેવા માટે અંદર જવા પ્રાર્થના કરી. શ્રીચંદ્રકુમાર પિતાના મિત્રને લઇ વાટિકાનું સૌંદર્ય જેવા અંદર ગયા. - વનના એક ભાગમાં એક સુંદર કુમારી સખીઓની સાથે ક્રિીડા કરતી હતી, પુ૦૫ના દડા પરસ્પર ઉછાળતી હતી, તેનામાં મુગ્ધ અને લલિત લાવણ્ય રમી રહ્યું હતું, તેણીના કમળ હસ્તને કમળ જાણ, ગંડસ્થળ ઉપર મઉડાનાં પુષ્પની બ્રાંતિ કરી, નેત્રમાં નીલ કમળની શંકા કરી, અધર હેઠમાં બપોરીયાનાં પુષ્પને ભ્રમ કરી અને કેશવેણીમાં પોતાના જેવા વર્ષની પૃહા કરી, ભમરાઓ તેની ઉપર ઉડી રહ્યા હતા, ગુંજારવ કરી તે ગોરવણ બાળાનાં સંદર્યનું યશોગાન કરતા હતા. આ સુંદર બાળાની દષ્ટી શ્રી ચંદ્રકુમાર ઉપર પડી. દષ્ટી પડતાં જ પ્રથમ તે તેના મુગ્ધ હૃદયમાં મદને પ્રવેશ કર્યો, કુમારનાં અનુપમ સદ તેના હદયને ચોરી લીધું, તે મનેહરાના મનમાં મેહ કરાય છે. તે બાળાએ ચિંતવ્યું, આ શું થયું ? વિકાર કોઈ કાળે પણ મારા હૃદયમાં ઉદિત થયે નથી, અનેક સુંદર પુરૂષે જોવામાં આવતા, તથાપિ હજુ સુધી આ હૃદય વિકારથી અજ્ઞાત હતું. આજે આ શો બનાવ થયે? આ કુમારને જોતાં જ મારા હૃદયમાં જુદી જ ભાવના પ્રગટ થઈ, આ પ્રેમ સુધાને કુંડરૂ૫ કુમાર મારા પૂર્વ ભવને પતિ તે નહીં હોયતેનું અવલેકન કરતાં જ હું જાણે બીજી હું તેવી થઈ ગઈ છું, આવું ચિંતવી તે બાળા તેની સામે અનેક ચેષ્ટા કરવા લાગી. મેહમમ થએલી માનિની પોતાના પ્રેમપાત્ર પતિને જે વિવિધ જાતની ચેષ્ટાઓ કરે છે, તે પિતાની નાભિને વારંવાર પ્રગટ કરે છે, કટાક્ષ નાખી જુવે છે, હાથને મૂળ ભાગને દર્શાવે છે, ઉંચો હાથ કરી મસ્તક ઉપર પુષ્પની શોભા રચે છે, તેના શરીરમાં રોમાંચ ખડાં થાય છે, પસી આવે છે અને મુખમાંથી બગાસા નીકળે For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રકળા બની, ૧૦૩ છે, વળી તેણીનાં સ્તન ઉપરનું વસ્ત્ર ખસી જાય છે, અને ની િવશ્વ શથિળ થઈ જાય છે, વિકારી વામા પિતાના અધર કરે છે, અને અંગ મરડે છે. આવી આવી પિતાની વિકારી ચેષ્ટા જોઈ તે બાળાએ સખીને કહ્યું, પ્રિય સખી ! જા, પેલા સુંદર કુમારને પુછી જે. મારા મનરૂપ ધન હરનારો એ ચેર કોણ છે ? રૂ૫ લાવણ્ય અને લક્ષણયુક્ત એવા એ કુમારનું નામ, કુળ, ગોત્ર, દેશ અને નગર કેણ છે ? તેનાં માતા, પિતા અને વંશની વિખ્યાતિ કેવી છે ? એ બધે વૃત્તાંત જાણી પાછી સત્વર આવી મને જણાવ. તત્કાળ તે ચતુરા ગુણચંદ્ર પાસે આવી, અને પ્રણામ કરી બોલી–ભદ્ર ! પેલી રાજકન્યા ઉભી છે, તેનું નામ ચંદ્રકળા છે, રૂપથી ઉર્વશીને જીતનારી એ પતિની છે, એ મારાં બાઈ છે, હું તેમની પ્રેમપાત્ર સખી છું, મારું નામ ચતુરા છે, તેમણે મને તમારી પાસે મોકલી છે. આ તમારા મિત્ર કુમારનું શું નામ છે? તેમનું કુળ, જાતિ, ગોત્ર અને માતા પિતા કોણ છે ? તે કૃપા કરી જણાવશો. ગુણચંદ્ર શ્રી ચંદ્રની સર્વ હકીક્ત કહેવાની ઇચ્છા કરી, ત્યાં શ્રીચંદ્રકુમારે તેને અટકાવ્યો અને કહ્યું આપણે પ્રયજન વિના કાંઈ કહેવાની જરૂર નથી, કોઈ પણ કારણ વગર રસ-પુરૂષો પોતાનું ચરિત્ર કહેતા નથી, આપણે કર્યું જાતે કહેવો, તે લm ભરેલું છે. આ પ્રમાણે કહી શ્રીચંદ્ર ગુણચંદ્રને હાથ પકડી માં ચાલ્યો ગયે. વાટિકામાંથી બાહર નીકળી, તેઓ નગરની શોભા જોતા આગળ ચાલ્યા. રાજકન્યા ચંદ્રકળા પણ પિતાની ચતુરા સખીની સાથે એગ્ય વાહનમાં બેસી તેમની પ• વડે દૂર ચાલવા લાગી. દીપશીખા નગરીના મધ્ય ભાગે એક દેવતાના વિમાન જેવું જિન ચિત્ય હતું, જેની અદભૂત રચના પ્રેક્ષકના ચિત્તને આકર્ષતી હતી. તે ચેત્યને જોઈ શ્રીચંદ્રકુમાર ખુશી થયો. પ્રભુનાં દર્શન કરવાને તેના પવિત્ર હૃદયમાં ભાવના પ્રગટ થઈ. તત્કાળ તે મનોહર જિન મંદિરમાં દાખલ થયો. મંદિરમાં મણિમય તે રણની શભા દિવ્યતા દર્શન વતી હતી, શિખર ઉપર સુવર્ણના દંડ સહિત ધ્વજા ઝળકતી હતી, હૃદયમાં હર્ષથી ઉલ્લાસ પામતે નિસીહી ઉચ્ચારતે કુમાર ગર્ભગૃહમાં ગયા. ત્યાં તેણે દશ ત્રિક સાચવી, પ્રભુની પવિત્ર પ્રતિમાને વંદના કરી, પછી નીચે પ્રમાણે મધુર કંઠથી ચૈત્યવંદનનું મધુર ગીત શ્રીરાગવડે ગાવા માંડયું – અરિહંત નમો ભગવંત નમે, પરમેશ્વર શ્રી જિનરાજ નમે પ્રથમ જિનેશ્વર પ્રેમે પેખત, સીધાં સઘળાં કાજ નમે. અરિ. ૧ પ્રભુ પારંગત પરમ મહેય, અવિનાશી અકલંક નમે; “ અજરામર અદભૂત અતિવયના નિધિ, પ્રવચન જલધિમયંક નમો. અરિ. ૨ તિહુયણ ભવિયણ જણ મણ વંછિય, પૂરણ દેવ રસાળ નમે. “ સળિ લળિ પાય નમું હું ભાલે, કર જોડીને ત્રિકાળ નમે. અરિ. ૩ ૧ પ્રવચનરૂપ સમુદ્રમાં મૃગાંક-ચંદ્ર જેવા, ૨ દેવ રસાળ એટલે કલ્પવૃક્ષ. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ આનંદ મંદિર. - સિદ્ બુદ્ધ તું જંગ જન સજ્જન, નયનાનંદન દેવ નમે; 'દ સકલ સુરાસુર નરવર નાયક, સાર અહર્નિશ સેવ નમેા. r ૬. તું તિર્થંકર શુલકર સાહેબ, તું નિષ્કારણુ બધુ મે; શરણાંગત જીવન હિત વત્સલ, તુહીં કૃપા રસ સીધુ નમા. "C “ કેવળ જ્ઞાનાદરી દર્શિત, લેક લેાક સ્વભાવ નમે; "6 નાર્થાિત સકળ કલ'ક કલુષ ગણુ, દુરિત ઉપદ્રવ ભાવ નમે. “ જગ ચિંતામણી જગ ગુરૂં જગ હિત, કારક જ જન નાથ નમે; . ઘેર અપાર ભવાદધિ તારણ, તું શિવપુરના સાય નમા. 6: અશરણુ શરણુ નિરાગ નિર ંજન, નિરૂપાધિક જગદીશ નમા; “ ખાધ દીયા અનુપમ દાનેશ્વર, જ્ઞાનવિમળ સૂરિશ નમા. અરિ. ૪ અરિ પ અરિ. ૬ રિ. ૮ શ્રી કુમાર આ પ્રમાણે ચૈત્યવંદન કરતાં મધુર ગીત ગાતા હતા. તેના કંઠે માધુર્યથી શ્રેાતાના શ્રવણનું આકર્ષણ થતું હતું, ચૈત્યની બાહેર ચદ્રકળા ચતુરા સાથે ઉભા ઉભી તે ગીત સાંભળતી હતી. કલકંઠના માધુર્યને દર્શાવનારા તે ગીતથી ગર્ભમ૫ ગાજી રહ્યા હતા—ચદ્રકળાના વિકારી હૃદયમાં આ ગીતે માહના વધારા કર્યો. તેણીનું મુગ્ધમન ધર્મ ભાવના સાથે મેાહમાં મસ થઇ ગયું. ચંદ્રકળાએ ચતુરાને કહ્યું, પ્રિય સખી ! મને હૃદયમાં વિશેષ ઉત્કંઠા થાય છે. આ જૈન ભક્ત પતિ મને શી રીતે પ્રાપ્ત થાય ? આવા ધાર્મિક પતિના સહવાસમાં સદા રહેનારી સુંદરીના જન્મ સાર્થક થાય છે. પ્રિય બેન ! મારા આ ભવમાં તે એજ પતિ મળજો. હું મન વચનથી એનેજ વરી ચુકી છું. સખી ! જે તું મારી પરમ હિતકારિણી હું તે ગમે તે પ્રયત્ન કરી, આ કુમારનાં કુળગેાત્ર અને માતા પિતાનાં નામ જાણી લે. મેં ઐતજ પતિ ધાો છે. સતી સ્ત્રીએ ધારેલા પતિ શિવાય ખીજાતે વરતી નથી. ખેન ! આ ચદ્રકળા હવે એ ચંદ્રની સાથેજ મળવાની, અને તેના ઉ દય અસ્તમાં તેનીજ સમભાગિની થવાની. એ મનેાહર કુમાર અહીંથી કયાં જાય છે, તે આપણે ધ્યાનમાં રાખવું. આપણે હવે તેના પીઅે પકડવા છે. ચંદ્રકળાનેા આવા નિશ્ચય જાણી ચતુરા ચૈત્યનાં દ્વાર આગળ આવી ગુણચંદ્રને મળી, તેની અતિ પ્રાર્થનાથી ગુણચંદ્રે શ્રીચંદ્રનાં નામ, ગાત્ર તથા માતા પિતા વિગેરે સમસ્યાથી ઓળખાવી દીધાં. શ્રીચંદ્ર ચૈત્ય ની ખાહેર આવ્યેા. પદ્મિની અનિમેષ દ્રષ્ટિએ તેના સામુ જોઇ રહી. ચકેારી જેમ ચંદ્ર સુધાનું પાન કરે, તેમ ચંદ્રકળાએ શ્રીચંદ્રની આકૃતિરૂપ સુધાનું પાન કર્યું. For Personal & Private Use Only અરિ. ૭ ગુણુચદ્રની ઇચ્છા પેાતાના રાજમિત્રને પદ્મિની સ્ત્રી પ્રાપ્ત કરાવવાની હતી, પોતાના મિત્રરત્ન શ્રીચંદ્ર પદ્મિનીના પતિ થાય, એવી તેના મનની ધારણા હતી. આથી તેણે ચંદ્રકળાની સખી ચતુરાને શ્રીચંદ્રનાં નામ, કુળ વગેરે સમસ્યાથી જણાવ્યાં હતાં. ચતુરાએ તે વાત જણાવી, એટલે ચંદ્રકળા ખુશી થઇ, તેણે ગુણચ ંદ્રના ઉપકાર માન્યા. ચૈત્યની બાહેર નીકળતાં ચંદ્રકળાએ સમસ્યાથી ઉપકાર માની ગુણચદ્રને સૂચવ્યુ કે, તમારા મિત્ર શ્રીચંદ્રને અહીં વિલંબ કરાવજો, તેથી મારૂં કાર્ય સિદ્ધ થઈ જશે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રકળા પદ્મિની. પ્ ચંદ્રકળાની સૂચના ગુણચન્દ્રે સ્વીકારી, ચૈત્યની આસપાસ રહેલા નિષિ બંને Éમન કરવા શ્રીચંદ્રને સ્મરણ આપ્યુ. શ્રીચંદ્ર ચૈત્યની પ્રક્ષિણમાં આવેલા પ્રત્યેક જિનબિંબને નમતો, અને ત્યાં ચિતરેલાં ચમત્કારી ચિત્રને જોતા જેતે વિલંબથી ચૈત્યારે આવ્યા. બાહેર નીકળતાં ગુદ્રે કહ્યું, 'મિત્ર ! ક્ષણવાર અહીં વિશ્રાંત થાઓ. ગુણ: ના કહેવાથી શ્રીચંદ્ર ત્યાં બેઠા, તેવામાં વિદ્યુતની જેમ ચળકાટ મારતી ચંદ્રકળા જોવામાં આવી, કળાતુર શ્રીચંદ્ર તેને ોતાંજ ચમકી ગયા, એ ખરેખરી પદ્મિની છે, એમ તેના જાણવામાં આવ્યું. જેમ ચમક લેહને ખેચે, તેમ તેણીનાં સૌંદર્યે શ્રાચંદ્રના હૃદયને ખેંચી લીધું. સમુદ્રના તરંગ જેમ ચંદ્રની ચંદ્રિકા જોષ્ટ ઉછળે, તેમ તેનું ચપળ ચિત્ત ચંદ્રકળાને જોઇ ઉછળવા લાગ્યું, પદ્મિની ચંદ્રકળાને બ્લેઇ શ્રીચંદ્રને સહા માહુનાં ઉડ્ડય થયા. તેણે હૃદયમાં ચિંતવ્યું કે, “ અહા ! ધ્રુવુ સુંદર મુખ છે ? નયન, અને લલાટ કેવાં વિશાળ છે ? ચંદ્રમાં કલંક છે, અને આ રમણીને મુખચંદ્ર નિષ્કલંક છે, તેણીના કાન હિંડેળા સમાન શેાભે છે, રસનામાં અમૃતનું સરાવર છે, અધરની રતાશ અદ્ભુત છે, રતિતિ મદનને પણ આવા રૂપને ભાગવવાનું ભાગ્ય નહીં હાય, રંભા ઉર્વશી વિગેરેને રચનારા વિધિએ આ બાળાનું રૂપ નિર્માણ કરવાને તેમાં અભ્યાસ કર્યો હશે. મેં અનેક સુંદરીએ અવલાકી છે, પણ આ રમણીમાં મારૂં પ્રેમાળ મન લલચાય છે. આ પ્રમાણે ચિતવતા શ્રીચ ંદ્રને જોઇ ગુંદ્ર ખુશી થયા. તેણે જાણ્યું કે, મનની ધારણા સ×ળ થાય, એમ મિત્રની મતેવૃત્તિ ખે ંચાણી છે, પછી શ્રી ગુણચ ંદ્રને કહ્યું, મિત્ર ! ચિત્ત દુનય છે; તે રાયુ શંકાતું નથી, જ્યાં સ્નેહના વિકાર થયા, ત્યાં તે મર્કેટની જેમ ચપલ થઇ દોડે છે, આ સંસારમાં ધીર, અને વીર પુરૂષા કરાડે! હશે, પણ ચપળ ચિત્તને વશ કરનારા વિનં રલા હાય છે, તેવા પુરૂષોને સહઅવાર ધન્ય છે. કાર્મવકારની ઉત્પત્તિની ભૂમિ છે. મ નની વિકલ્પનારૂપ સમુદ્રમાં જેતુ વિવેકરૂપ નાવ ચાલતું હાય, પણ જો તે વચમાં આવતાં કામદૅવરૂપ પર્વતની સાથે અથડાઇ ભાંગે નહીં, તે તેવા પુરૂષને બહુ માન મળે છે. સ્ત્રીના મુખરૂપ ચંદ્રને દેખી જેના પ્રેમજળની વૃદ્ધિ ન થાય, અને તારૂણ્ય વરૂપ સમુદ્ર ગજેનાથી ગાજે નહીં, તે પુરૂષ સિદ્ધિને પામે છે. જ્યાં સુધી રમણીનાં કટાક્ષ, હ્રદયમાં વાગ્યાં નથી, ત્યાં સુધી પુરૂષને લજ્જા, વિનય, યશ, અને પુરૂષાર્થ રહે છે. મિત્ર ગુણુચદ્ર આ કાઇ એ મારા અવિકારી હદયને વિકારી કં છે, હવે અહીં રહેવુ મને યેાગ્ય લાગતું નથી, જ્યાં આવી સુંદર સ્ત્રીએ આવતી હાય, ત્યાં સત્પુરૂષોએ રહેવું ન જોઇએ; આ પ્રમાણે કહી શ્રીચંદ્ર ગુને લઇ ત્યાંથી ચાલી નીકળ્યેા. શ્રીચંદ્ર નગરના દ્વાર આગળ પાછા આવ્યા. મિત્રને પદ્મિની સ્ત્રીનો પ્રાપ્તિ કરાવવાની ઇચ્છાવાળા ગુરુદ્રે પાછળ જોયુ. પણ ચંદ્રકળા તેની સખી ચતુરા કે કાઈ દાસ દાસી જોવામાં આવ્યાં નહીં. તેણે ચિતવ્યું કે, હવે વિલંબ શી રીતે કરવા ? ચંદ્રકળાના કાંઇ પણ ખબર આવ્યા નહીં, તથાપિ તેણે મનમાં ધાર્યું કે, કઇ યુક્તિથી મિત્ર શ્રીચદ્રને 'અહિં રા, તે વખતે કાર્ય સિદ્ધ થાય. શુદ્ર આ પ્રમાણે વિચાર કરતા હતા, તેવામાં દૈવયોગે ત્યાં એક મૃદંગને નિ સાંભળવામાં આવ્યા. તે સાંભળતાંજ ગુચદ્રે કહ્યું, મિત્ર ! અહીં સંગીત થાય છે, જરા વાર સાંભળીએ, એમ કડી તેણે આગ્રહ કર્યો, એટલે શ્રીદ For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર, મિત્રની મરજી રાખવા તે સ્થળની મજિક છે. તેઓ બાહેર ઉભા રહ્યા. ત્યાં સંગીતને જમાવ થઈ રહ્યા હતા, વિવિધ જાતના અભિનય સાથે મનેહર નાચ થતો હતો, શ્રીય એક ચિત્તે સાંભળવા માંડયું, ત્યાં શ્રી ચંદ્રની કીર્તિનુ જ ગાયન ધ્રુવ પદમાં ચાલતું હતું, જેનું નીચે પ્રમાણે પદ ગવાતું હતું. ભાગ્ય ધારી જ્યવંત ધર્મમય હેજથી, “ લક્ષ્મીદા સુત શ્રી ચંદ્ર સલુણ તેજથી; “ લક્ષ્મીવતીને નંદન ભોગ નિદાન છે, જયવંતે તે આજ ચબુદ્ધિ નિદાન છે. ” આ પદ સાંભળતાં જ શ્રીચંદ્ર ચમકી ગયો. તેણે ગુણચંદ્રને કહ્યું મિત્ર ! આ કેનું ઘર હશે ? ગુણચંદ્ર વિચારમાં પડે, ચાલો તપાસ કરીએ. તેઓ ગૃહના દ્વાર આગળ આવ્યા. ત્યાં સામેજ બેઠેલે એક પ્રઢ વયને પુરૂષ જોવામાં આવે. શ્રીયંત્ર તેને એળખી લીધે. આ ઘર દીપશિખા નગરીના ધનાઢય શેઠ વદન હતું, એ શેઠ એક મુસાફર વ્યાપારી તરીકે પ્રખ્યાત છે. કુશસ્થલી પતિ પ્રતાપસિંહને દીપશિખા નગરીમા લાવનાર પ્રથમ એ ગૃહસ્થ હતા, તે વિષે પ્રથમ પ્રકરણમાં આવેલું છે. આ વદન શેઠને ઘણા વિદેશી વ્યાપારીઓ સાથે સંબંધ હતો. પ્રત્યેક પ્રખ્યાત શહેરની અંદર તેના વ્યાપારની શાખાઓ હતી. તેવીજ શાખા કુશસ્થલીમાં પણ હતી, જેને સં" ધ લહમીદત કેટની સાથે પણ હતો, વરદત્ત વ્યાપાર અર્થે ઘણી વાર લક્ષ્મીદા શેઠને ઘેર આવતો હતો, આથી શ્રીચંદ્રકમાર તેને સારી રીતે જાણતો હતો, તેમ તે પણ શ્રી ચંદ્રને જાણ હરે, તે વરદત્ત શેઠનું આ ઘર હતું, તેને સંગીત વિધાને સારો શોખ હતો. તેની સેવામાં અનેક ગાયકે સર્વદા રહેતા હતા, શ્રી ચંદ્રકુમારની કીર્તિ તેના સંબધીઓમાં વિશેષ હતી, તેથી વરદત્ત શેઠના ઘરમાં શ્રીચંદનું જ યોગાન થતું હતું. તે વરદત્ત શેઠને ઓળખે, કે તરત શ્રીચંદે ગુણચંદ્રને કહ્યું. મિત્ર ! મારા પિતાના વેપારને સંબંધી આ તે વરદત્ત શેઠ છે. તે મને સારી રીતે જાણે છે. જે તે આપણને ઓળખશે, તે પછી તે કદિ જવા દેશે નહીં. આપણે આદરથી અંતથિ સત્કાર કરશે. આ પ્રમાણે તે વાર્તાલાપ કરી, ત્યાંથી પાછા વળી ચાલતા થયા. તેમની આ વાર્તા દ્વારપાળ સાંભળી હતી. તે તત્કાળ વરદત્ત શેઠની પાસે છે, અને તે વાત શેઠને જણાવી. શ્રાચ કનું નામ સાંભળતાં જ વરદત સાનંદાશ્ચર્ય થઈ ગયો. તેના મનમાં આવ્યું કે, આ વાત અસંભવિત છે. લક્ષ્મીદા શેઠને કુમાર શ્રીચક રાજકુમારના જેવી સમૃદ્ધિવાળો છે, તે આમ એકલે કેમ આવે ? તેની સાથે ચતુરંગ સેનાની સમૃદ્ધિ કેમ ન હોય ? અથવા કેટલાંક વાહને અને સેવક તે અવશ્ય હોવા જોઈએ. આવું ચિંતન વરદત્ત શકિત મને બહાર આવ્યા. થડ દૂર જતાં લીચંદ્ર અને ગુણચક (ના માં આવ્યા. તકાળ શ્રીચંદકુમારને ઓળખો તે હર્ષિત થઈ પાસે દો, આવી ગામ ફરી મરી જશે. - For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રકળા પની. - ૧૦૭ રક અતિ વહાલ બતાવી છે, અહા ! આ છે ચમત્કાર? તમારા જેવા પ્રભાવિક પુરૂષનાં મારે દર્શન થયાં, તે મારા ભાગને ઉદય. આજે વાદળ વગરની વૃષ્ટિ થઈ અને પુરુષ વિના ફળ આવ્યાં. આજની ઘડી અને મારું જીવન સફળ થયાં. મારા મૃહની ભૂમિ પણ જાયુવતી કે જેમાં તમારા પવિત્ર પગલાં પડે છે. આજે મારા ગૃહમાં વધામણી અને મંગનમય ઉસે થયા. મારા ગૃહ પાસે આવી પાછા જાઓ છે, તે યોગ્ય ન કહેવાય. આ ક, સમૃદ્ધિ અને વૈભવ તમારાં જ છે. આ સેવકની ઉપર કૃપા કરી મારે ઘેર પધારે. મારા ઘરને તમારા ચરણ કમળથી પવિત્ર કરો. સહેજ આવી ચડયા, તે હવે મારૂં આતિએ રવીકારવું જોઈએ. વરદત શેઠનાં આવાં આગ્રહી વચનથી શ્રીચંદ્રકુમાર પાછા આવ્યા. પિતાના મિત્રને અહીં રોકાવું પડયું. તે માટે ગુણચંદ્રને હદયમાં વિશેષ આનંદ થશે. પદ્મિની ચંદ્રકળા વિષેની ધારણા સફળ થવાની તેની આશા પાછી. સજીવન થઈ. પછી ગુણચંદ્ર વરદત શેઠને જણાવ્યું કે બહેરના સરવર પાસે અમારે રથ છે. પછી શેઠે માણસ મેકલી તે રથ તથા સારથાને ત્યાંથી બેલાવી લીધા. શ્રીચંદ્રને ઘેર લાવી વરદત્તે પિતાની સ્ત્રીને તેની ઓળખાણ કરાવી. સદગુણી શેઠાણીએ મુક્તાફળથી તેને પ્રેમપૂર્વક વધાવી લીધો. શેઠનું સદન મંગળમય અને ઉત્સવમય થઈ રહ્યું. ચંદ્રના અતિથિ સત્કાર માટે વરદતે ઉત્તમ પ્રકારની ગોઠવણ કરી. દીપશિખા નગરીમાં જે વરદત શેઠના ધનાઢય મિત્રો હતા, તેઓ શ્રી ચંદ્રકુમારને મળવા આવ્યા. મહારાજા દીપચંદ્રને પણ તે વાતની જાણ થઈ, અનેક વ્યાપારીઓ શ્રી ચંદ્રને આમંત્રણ આપવા આવ્યા. પ્રાતઃકાળે અને સાયંકાળે કીચદ્ર સર્વ વ્યાપારીઓની સાથે ફરવા જતા હતા. પ્રહગણમાં સૂર્યની જેમ તે ગૃહરામાં દીપી નીકળતો હતો. એક વખતે રાજ દીપચં મોટી સભા ભરી હતી, તે પ્રસંગે તિલકપુરના મા ખ્યાત ગાયક શિરોમણિ વીણાવને ગાયબ કરવા તેડાવ્યું હતું. ગાંધર્વ કળામાં શિરમણિ એવા વીરવે મૃદંગ, અને વિણાના મધુર શબ્દ સાથે ગાયન શરૂ કર્યું. ગાયનમાં તેણે શ્રી ટ્રે કરેલા રાધાવેધને પ્રબ ધ ગાવા માંડયો. તિલકપુરના સ્વયંવરનું વર્ણન કરી રાધાવંધના દેખાવનું તેણે યથાર્થ વર્ણન કરવા માંડયું, જેમાં બીજા રાજકુમારોને થયેલી વિટ. બનાને આબેહુબ ચિતાર આપ્યો હતો, તે પ્રસંગે શ્રીય કકુમારને સર્ષ ભરેલ પ્રભાવ પણ વર્ણન કરી બત . ગાયનના મધુર ધ્વનિથી રાજા દીપચંદ્રનું મન હરી લીધું, અને મૃતને તિરસ્કાર કરે તેવી નવ રસ ભવાની મધુસ્તા, રાગ, તાન, લય, અને મૂછના વગેરે સંગીતના ભેદ દર્શાવી, ચતુર ગજ્યક વીણાવે રાજ સભાને ચિત્રવત બનાવી દીધી. પાંચમા ગાંધર્વ વેદથી યોગી, અને ભેગીનાં ચંચળ ચિત્ત સ્થિર થઈ જાય છે; તન મન અર્પણ કરી, એકાગ્ર અનિમેષ દ્રષ્ટિએ અવલંકી, ઉંચી ગ્રીવા કરી, છેતાઓ તેમાં તલ્લીન બની જાય છે. આ ચતુર ગાયકનું ગાયન સાંભળવા માટે રાજા દીપચંદ્ર એક તરપિતાના અં. તઃપુર માટે ગોઠવણ કરી હતી. રાણી દીપવતી તથા ચંદ્રવતી પ્રમુખ સ્ત્રી સમાજ આ મધુર ગાન સાંભળવા બેઠો હતો. વીણાના સુંદર સંગીતમાં સુંદરીઓને સમાજ અનુરક્ત થઈ ગયો હતો. કંઠમાધુર્ય અને વાદ્યમાધુર્વના ઉચિત નથી. જામેલા સંગીત For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ આનંદ મંદિર, રસમાં તે રાજરમણીઓ રસમ થતી હતી. જ્યારે શ્રી ચંદ્રકુમારના રાધાવેધને પ્રબંધ - વણરને મા, તે વો દીપતીને શંકા થવાથી ચંદ્રવતીએ તેનું સમાધાન કર્યું હતું, તે સાથે જણાવ્યું કે, ચંદ્ર વણિક પુત્ર છે, અને એક ચતુર કળાધર તરીકે વિશ્વમાં વિખ્યાત છે, તે હાલ દીપશિખા નગરીમાં આવેલો છે. આ ખબર મને કંઈ દાસાએ આપેલા છે. ક્ષણવાર પછી વણારવનું ગાયન સમાપ્ત થયું. રાજા દીપચંદ્ર અને તેને સભ્ય સમાજ તે સાંભળી ઘણોજ ખુશી થઈ ગયા, વીણારવની ઉપર ધન્યવાદની વૃષ્ટિ થવા માંડી. વિશ્વમાં વિખ્યાત વિણારવને દીપચકે ને હું ઈનામ આપ્યું. તિલકપુરમાં આવાં ગુણી ને રહે છે, તેને માટે રાજા શ્રાતિલકને અભિનંદન આપ્યું. સર્વ સમાજ વિણરવની પ્રશંસા કરતે વિસર્જન થઈ ગયા. પ્રકરણ ૩૧ મુ. ચંદ્રકળાની મહદશા, એમાં ચંદ્રકળાએ શ્રીચંદ્રને જે હતા, તે ત્યાંથી પસાર ૨૪, શ્રીચંદ્ર વરદત્ત શેઠને ઘેર રહ્યા છે. શ્રીચંદ્ર ચિત્યમાંથી પસાર થઈ ગ, તે ચંદ્રકાળાના જાણવામાં નહતું. ચંદ્રકળાએ પિતાની સખી ચ તુને આ વૃત્તાંત કહેવાને દીપવતી પાસે મોકલી હતી, પોતે શ્રીચંદ્રકુમાર શિવાય બીજા કોઈ પતિને વરવાની નથી, એ નિશ્ચય પિતાના મોસાળનાં માતાવિતા જાણે, એવી તેની ઇચ્છા હતી. પોતાની પાસે પ્રિયંવદા નામે એક બીજી સખી હતી. ચંદ્રકળા ચિત્યની બહાર આવી શ્રી ચંદ્રકુમારનાં દર્શનની રાહ જોઈ ઉભી હતી, તે અનુરાગી રમણી જાણતી હતી કે, શ્રીચંદ્ર હમણાંજ મને દર્શન આપશે, અને મારા અંતરની કાતિની પરીક્ષા કરશે. ધડી બેઘડી પહેર સુધી તેણી રમણની રાહ જોઈ ઉભી રહી, પણ તેણીને બીચંદ્રનાં દર્શન થયાં નહિ. શ્રી ચંદ્રરૂપ પૂર્ણ દ્રને નીરખવા ઉભેલી ચંદ્રકળારૂપ ચકારી આખરે નિરાશ થઈ, તેના અંતરમાં અનેક સંક૯પ વિકપ થવા લાગ્યા. ચિંતામાં મમ થયેલી ચતુરાએ પ્રિયંવદાને કહ્યું, સખી ! જે, મારા હૃદયને ચેર કયાં છે ? પુનઃ ચેત્યમાં જઈ તપાસ કર, એ મનહર કુમાર ક્યાં છે ? તેની સુંદર આકૃતિ જોઈ, મારા નયનને સુધાંજન ક્યારે મળશે? અહા ! શું અદભૂત રૂપ! શી મનહર કાંતિ ! કેવું અનુપમ લાલિત્ય ! કેવું દિવ્ય કંઠમાધુર્ય ! સખી ! ચિત્યની બાહેર પણ જોઈ આવ, કોઈ રસિક રસણુએ તેને રોક્યો તે નહીં હોય ? ઘણી ગૌરાંગી ગોરીઓ તે ગાર આકૃતિની ગ્રાહક થાય તેમ છે. વખતે કેક અતિ રૂપવતી રામાએ તેના હૃદયને મેં For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રકળાની માશા, ૧૦૯ હશે, કાઇ કપટી કામિનીએ તેમને પોતાના ત્રૈમપાસમાં સપડાવ્યા હશે. પ્રિય બેન ! તેની સાથે તેના મિત્ર છે, તે ઘણા ઉપકારી છે, તે દયાળુ મિત્રે મારે ઉપકાર કરવા કહેલું છે, તે ગુણચક્ર ખરેખરા ગુણી છે, જો તે મળે તે સત્વર મને ખબર આપજે, અને કહેજે કે, શ્રીચ દ્રરૂપ ચંદ્ર વિના ચંદ્રકળા શૂન્ય છે. ચંદ્ર કળા વિના અને કળા ચંદ્ર વિના ક્ષણ પણ રહેતી નથી, ચંદ્રનું ચદ્રત્વ કળાથી છે, અને કળાનું કળાત્વ ચક્રથી છે, તે છતાં ચંદ્ર કળા ઉપર ઉપેક્ષા કરે, એ કા જીલમ ? પેાતાને આશ્રય થઇ રહેલી કળાને તિરસ્કાર કરે, તેવા ચદ્ર હાય નહીં. ચંદ્રકળા શ્રીચંદ્રનું સ્મરણ કરતી ઉભી રહી. પ્રિય વદા તેના શેાધ કરવાને નીકળી પડી.ચૈત્યની અંદર, બહાર અવલાકન કર્યું, તે સાથે વાટિકા, ચવર અને પ્રખ્યાત રચ્યાએ તપાસી, કાઇ સ્થળે શ્રીયદ્રનાં દર્શન થયાં નહીં. નિરાશ થઇ પ્રિય ંવદા પાછી આવી. પ્રિય વદાને જોઇ ચંદ્રકળા વિચારમાં પડી. પ્રિયંવદાનું મુખ હર્ષિત દેખાતુ નથી, તેના ચરણના વેગ ઉપર આનંદનો વેગ ખીલકુલ નથી. મારાં ભાગ્ય એવાં ઉત્તમ કયાંથી હોય ? પ્રિયંવદાએ મ્યાન વદને જણાવ્યું—ખા સાહેબ ! હું નિષ્ફળ થખું છું. ક્રાપ્ત ઠેકાણે શ્રીયંત્ર કે શુદ્ર જોવામાં આવ્યા નહીં. હું પ્રિયવા ખેતી પડી છું, તમારી આગળ ટુવદા થઇ છું. તે સાંભળતાંજ ચંદ્રકળા નિરાશ થઇ ગઇ, તેણીમાં ઉન્માદ શ્રાવસ્થા પ્રગટ થઇ, હૃદયમાંથી નિ:શ્વાસ મુકવા લાગી, અને પ્રલાપ કરવા લાગી. અરે અભાગી ચંદ્રકળા ! તું નિભાગ્ય શિરામણી છે. પ્રાપ્ત થયેલા તે ઉત્તમ વર તે ગુમાવી દીધેલ છે, અરે ગોત્રદેવી ! અરે કુળદેવી ! તમે ક્યાં ગયાં ? મને દુઃખીયારીને શ્રીચંદ્રકુમાર બતાવી આપો. ચૈત્યની પુતળીઓને પુછવા માંડયું,—એનેા ! તમે શ્રીચંદ્રને જોયા છે કે નહીં ? તમે તમારા સાંદર્યમાં મેાહુ પમાડી છુપાવ્યા હોય તો, કૃપા કરી જણાવો. તમારી પહેલાં એ સુંદર વર ઉપર મારા હક છે. પ્રથમથીજ તેમતે પતિરૂપે હું વરી છું, તમે અનીતિ કરી છે, તે મેગ્ય નથી. તમે આવા પવિત્ર જિનાલયમાં વસી, એવું કામ કરશે નહીં. તમે પવિત્ર છે, પવિત્રતાથીજ તમારે વાસ જિનાલયમાં થયે છે. આવાં ધર્મ સ્થાનમાં નિર્વિકારી રહેવું જોઇએ. ક્ષણવારે ચૈત્યની બહાર આવી, મયૂર પક્ષિણીને જોઇ ખેલી— પ્રિય બેન ! તને આ વખતે નૃત્ય ક્રમ સુઝે છે? તમે સ્ત્રી જાતિ છે, જાતે જાતને સહાય કરવી જોઇએ. શ્રીયદ્રકુમાર ક્યાં છે ? તે જાણતાં હા તે। કૃપા કરી જણાવે; દુ:ખી ચંદ્રકળા તમારા ઉપકાર માનશે. મેના પોપટને જોઇ કહે છે— માયાળુ મેના ! મારા તેત્રમણિને કયાંઇ તમે જોયા છે ? તમે પક્ષી જાતમાં ચતુર છે, ચદ્રકળાના હૃદયના ચારને બતાવે. તમારાં જેવાં ચતુર પક્ષીની ચેકીમાંથી મારા હૃદયની ચેરી થ છે. તમે મારાં પગી થાએ, પગીરૂં કાઢી મારા ચતુર ચેારને દશાવે. જો તમે એમને જોયા હતા, તે કેમ ખેલાવીને રાખ્યા નહીં ? મારા પ્રાણેશને તમે જવા દીધા, એ ખાટું કર્યું. આ પ્રમાણે ચંદ્રકળા દરેક પક્ષીને, વૃક્ષને અને જે કાંઇ પદાર્થને દેખે, તેને શ્રી ચંદ્રના ખબર પુછતી હતી; વળી તે સાથે અતિ પશ્ચાતાપ કરતી હતી. ચદ્રકળાએ માકલેલી ચતુ। આવી ચંદ્રવતીને મળી, ચતુરાના ચહેરા ઉપર ઉત્સુકતા દેખાતી હતી, તે For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ આનંદ મંદિર, જેઈ ચંદ્રવતી બેલી– ચતુરા ! ચંદ્રકળા કયાં છે ? તમે સાથે જ ઉદ્યાનમાં રમવાને વય હતાં. ચતુરા બેલી બાઈ સાહેબ ! ચંદ્રકળા હજુ ચૈત્ય દ્વારની પાસે જ છે, હું તમને એક અભિનવ વૃત્તાંત જણાવવા આવી છું, તે આપ સાવધાન થઈ સાંભળશે. હું અને ચંદ્રકળા પ્રથમ અંતઃપુરના ઉદ્યાનમાં રમવાને ગયાં હતાં, તેવામાં એક સ્વરૂપવાન અને ગુણવાન પુરૂષ આવી ચડ્યો. તેનું અનુપમ સંદર્ય જોઇ, ચંદ્રકળાને મેહ થશે. તે પુરૂષ ત્યાંથી ચસદર્શન કરવા ગયે, ચંદ્રકળા મને સાથે લઈને તેની પછવાડે ચેત્યગૃહમાં આવી. ત્યાં ચૈત્યવંદન કરતા તે મનેહરનું વાગુમાધુર્ય સાંભળી ચંદ્રકળાને વિશેષ મેહ થયો છે. એ રાજકુમારી તન મનથી એજ પુરૂષને વરી ચુકી છે. આ વૃત્તાંત જણાવા મને તમારી પાસે મોકલી છે; હવે શી આજ્ઞા છે ? તે કહે. ચંદ્રવતી બેલી–ચતુરા ! ચંદ્રકળાને જેના ઉપર મેહ થયો છે, તે કુમારને વૃત્તાંત મારા જાણવામાં આવ્યો છે. તેનું નામ શ્રીયંત્ર છે, કુશસ્થલીના પ્રખ્યાત ધનાઢય લક્ષ્મીદા શેઠને તે પુત્ર છે, જાતે વણિક છે. વણિકને રાજકન્યા શી રીતે અપાય ? કુળ શીળ જાણ્યા વિના કન્યા કેમ અપાય ? એથી ક્ષત્રિઓમાં આપણું ઉપહાસ્ય થાય; તથાપિ આ વિષે રાજા દીપચંદ્રને અભિપ્રાય લઈએ. આ પ્રમાણે ચંદ્રવતી અને ચતુરા વાતચિત કરતાં હતાં, ત્યાં દોગે રાજા દીપક ચંદ્ર આવી પહોંચ્યા. ચંદ્રવતીએ પોતાના પૂજ્ય કાકાને ઉભા થઈ માન આપ્યું. દીપચંદે હર્ષિત વદને જણાવ્યું, પુત્રી ચંદ્રવતી ! કેમ છે ? ચતુરા સાથે શી વાતચીત થાય છે ? 'કઈ પણ વાતે મુંઝાશો નહીં, તમારી મુખમુદ્રા ઉપર કોઈ પણ જાતની ચિંતાનાં ચિહ જણાય છે. ચંદ્રવતીએ વિનયથી જણાવ્યું, કાકા ! આપના આશ્રય નીચે મને સંપૂર્ણ સુખ છે, બીજી કઈ જાતની ચિંતા નથી, ચિંતા માત્ર ચંદ્રકળાની છે. હજુ સુધી સૂર્યવતીના પુત્ર વિષે કાંઈ જાણવામાં આવ્યું નથી, ચંદ્રકળા ચંદ્રકળાની જેમ વધતી જાય છે, આ વખતે આ ચતુરા એક નવીન ખબર લાવી છે. આજે અંતઃપુરની વાટિકામાં ચંદ્રકળાએ શ્રીચંદ્રકુમારને જોયે, અને તેને જોતાં જ તેણના મુગ્ધ હૃદયમાં મેહને ઉદય થઈ આવ્યું છે. તેણુએ આ ચતુરા સાથે કહેવરાવ્યું છે કે, હું શ્રીચંદ્રકુમારને વરી ચુકી છું. આ ખબર સાંભળતાંજ મને ચિંતા થઇ પડી છે, મારી ચિંતાને ગ્રંથિ ભેદવા માટે આપની પાસે આવવા વિચાર કર્યો હતો, ત્યાં દેવયોગે તમે પોતેજ દર્શન આપ્યાં. પિતાની ભત્રીજી ચંદ્રવતીનાં આવાં વચન સાંભળી રાજા દીપચંદ્ર નાખુશ થઈને બે —બેન ! એ કાર્ય બની શકે તેમ નથી. ચ કકળા હજુ મુગ્ધા છે, તેના વિચાર પ્રમાણે આપણાથી કેમ વર્તાય ? બાળક જેમ ધુળનાં ઘર માંડી, પાછી વિનાશ કરે છે, તેવી રીતનું આ સાહસ છે. શ્રી ચંદ્રકુમાર વરદત્ત શેઠને ઘેર આવેલ છે, એ ખબર મને વીણરવના સંગીત વખતે મળ્યા હતા. શ્રી ચંદ્રકુમાર સર્વ ગુણસંપન્ન છે, પણ તે વણિક પુત્ર છે. વણિક પુત્રીની સાથે ક્ષત્રિય કન્યાને સંબંધ કેમ થાય ? વણિકને રાજકન્યા આપવાથી જગતમાં અપવાદ થાય, રાજ કુળની શોભાની હાની થાય, જે આ વાર્તા શુભમાંગ રાજા સાંભળે, તે તેને ઘણજ પેદા થાય, ચંદ્રકળાની સાથે સ્વતીના પુત્ર સંબંધ થવાને છે, એ " For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રકળાની મેહુદશા. ૧૧૧ વૃત્તાંત ચંદ્રકળા જાણે છે, છતાં આવું કાર્ય કેમ કરે છે ? દૈવયેાગે એ આપણા મનેરથ મનમાંજ રહ્યા. અદ્યાપિ સૂર્યવતી અપુત્રા છે. ચંદ્રકળા વનવતી થતી જાય છે, કર્મની ગતિ વિચિત્ર છે. એન ચંદ્રવતી ! તમે ચંદ્રકળાને સમજાવજો, અથવા તેને મારી પાસે મોકલજો, મનમાં તે વિષેની ચિંતા રાખશે નહીં, છેવટે આપણે ચંદ્રકળાના સ્વયંવર કરચું, અને તેમાં ચંદ્રકળાને જે રાજપુત્ર યોગ્ય લાગે, તેની સાથે તેના વિવાહ કરીશું. આ પ્રમાણે રાળ દીપચંદ્ર અને ચદ્રવતી વાચિત કરતાં હતાં, ત્યાં ચંદ્રકળા પ્રિયંવદાની સાથે આવી ચડી. ચતુરાને વિલંબ થયા, એટલે ચંદ્રકળાની ધીરજ રહી નહિ. શ્રીચ દ્રકુમાર વિષે તેની ઉત્ક ંઠા વૃદ્ધિ પામવા લાગી, ચંદ્રકળાને આવેલી નેઇ, રાજા દીપચડે તેને પ્રેમથી ખેલાવી. પછી રાજબાળા વિનયથી માતાની પાસે આવી ઉભી રહી. પ્રેમથી ચંદ્રકળાને ચદ્રવતીએ ખેાળામાં એસારી આ પ્રમાણે કહ્યું, વસે ! ધીરજ રાખ, ઉત્સુકપણું છેડી દે, સર્વ વાત સારી થશે, મનમાં ખેદ રાખીશ નહીં, બેન ! તું સુજ્ઞ છું, તત્વ જાણનારી, બુદ્ધિવાળા અને ડાહી છું, મનમાં દુઃખ લાવીશ નહીં, તારૂં શરીર કામળ છે, તારી ઇચ્છા હશે તેા અમે સ્વયંવર કરીશું, ઉતાવળી થશે નહીં. રાજકન્યા દીધું વિચારવાળી હોય છે, કુળ તથા શીલ જાણ્યા વિના તેઓ પોતાને પવિત્ર પ્રેમ કાઇ શ્ નાત પુરૂષની સાથે જોડતી નથી, ક્ષત્રિય જાતિ સર્વ જાતિમાં શ્રેષ્ટ છે, તે શિવાયની જાતિ તેનાથી ઉતરતી છે. ચંદ્રકળાએ માતાને કહ્યું, માતા ! હું તમારી કુક્ષિમાંથી ઉત્પન્ન થઇ છું, તમે પરમ સતિ છે, સતિના ગર્ભગૃહમાંથી સતિજ ઉદ્દભવે છે, સતિએ મનથી જે પતિને વરે છે, તેજ તેના પતિ છે, પછી અન્ય નરને' વરતી નથી. સતિની હ્રદયરૂપ ગુહામાં પ્રેમરૂપ પાસથી બંધાઇ જે પુરૂષ પુરાયા છે, તે યાવવિત તેની હૃદય ગુહાને સ્વામી થાય છે, સતિ કન્યાએ જ્યાં ત્યાં પ્રેમને સ્થાન આપતી નથી, જ્યારે સ્થાન આપે, તેા પછી ત્યાં પ્રેમને વજ્રલેપ કરે છે, સતિઓના પવિત્ર પ્રેમ તેમના સતિ ધર્મના પ્રભાવથી અયેાગ્ય સ્થાને પડતેજ નથી, જ્યાં તે પડે છે, તેમાં જાતિ, કુળ, અને શીત્ર વિગેરે ગુણા સ્વાભાવિક રીતે રહેલાજ હોય છે. માતા ! હવે મારે સ્વયંવરની કાંઇ જરૂર નથી, હું શ્રીચદ્રકુમારને વરી ચુકી છું, શ્રીચદ્રકુમાર અને અગ્નિ—એ બંને આ રારીરને સ્પરી કરવાના અધિકારી છે, જાતિના દુરાગ્રહ રાખી, જો તમે અથવા મારા પિતા કે કાકાજી મને અન્ય નર સાથે જોડવા પ્રયત્ન કરશે તે, આ શરીર અમિનેજ સ્વાધીન ચશે, આ ચંદ્રકળા તેના પતિ પ્રેમરૂપ કિરણાના અભાવ થવાથી તેની મેાસાળ ભૂમિમાંજ અસ્ત થઇ જશે, ચંદ્રકળા શ્રીચ વિના રહી શકશે નહિ. પુત્રીને આવા નિશ્ચય જાણી ચંદ્રવતી વિચારમાં પડી, તેણીના હૃદયમાં ચંદ્રકલાના નિશ્ચય યોગ્ય લાગ્યા, મનથી વરેલી રાજકન્યા અન્યથા વિચાર કરે નહીં, એ ચંદ્રકળાના નિશ્ચય ભરેલાં અને સતી ધર્મને સૂચવનારાં વચને ચંદ્રવતીના હૃદયમાં ઉતરી ગયાં. પુત્રીના સદ્વિચાર જોઇ માતાને મગરૂરી થઇ, તેણીના મનમાં આવ્યું કે, ચંદ્રકળા ખ રેખરી ક્ષત્રિય કન્યા છે, તેનામાં સતી ધર્મને પ્રભાવ નચત છે, આવી પવિત્ર પુત્રી પિતૃગૃહ, અને તિહુને દીપાવે છે, આવી સ્મૃતિ પુત્રીની માતા ગઇ, હું મારા આત્માને For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ 93 આનંદ મંદિર, ધન્ય માનું છું, હવે પુત્રીને નિશ્ચય ફેરવો નહીં. દીપચંદ કાકાને સમજવી ચંદ્રકળાના મનોરથ પૂરા કરવા, સતી પદ્મિની ચંદ્રકળા સંતોષ પામે તેમ કરવું. આવું વિચારી ચં. દવલીએ ચરાને કહ્યું–ચતુરા ! રાજા દિપચંદ્રની આગળ જા, તેમને વિનંતી કરી કહેજે કે, ચંદ્રકળાએ જે પતિ ધાર્યું છે, તે ખરે છે. પદ્મિની ચંદ્રકળાં પોતાને નિશ્ચય ફેરવે તેમ નથી. શ્રી ચંદ્રની જાતિ માટે જે શંકા છે, તે દૂર કરજે. ચંદ્રકળા સતી છે; જેનામાં તેણીએ પ્રેમબંધન કરેલું છે તે કઈ રીતે જાતિહીન નહીંજ હેય. મનથી તેને જ વરેલી ચંદ્રકળાના પવિત્ર નિશ્ચયને આપણે દુષિત કરે એગ્ય નથી. ચંદ્રવતીને આ સં. દેસે લઇ ચતુરા દીપચંદ્રની પાસે આવી. તેણીને ચંદ્રવતીએ જે શબ્દ કહેલા, તે બધા યથાર્થ જણાયા. તે સાથે વિશેષમાં જણાવ્યું કે, મહારાજા ! આ વિષે આગ્રહ રાખશે નહીં, શ્રીચદ્રિકુમાર કોઈ ક્ષત્રિય કુમાર લાગે છે, તેનો જન્મ વણીક જાતિમાં હોય, તે શંકા ભરેલું છે, ચંદ્રકળાનું પવિત્ર હૃદય તેની સાક્ષી પૂરે છે, ચંદ્રકળાએ એ મહાનુભાવને ખરા પ્રેમપાત્ર બનાવેલ છે, તેણીના હૃદયમાં શ્રીચંદ્રનું જ સ્મરણ છે, સર્વ વિશ્વને શ્રી ચંદ્રમય દેખે છે, શયન, આસન, ગમન વિગેરે ક્રિયામાં પણ તે શ્રીચંદ્રને ભૂલતા નથી. મહારાજ ! આ વિષે આપે કાંઇ પણ આગ્રહ રાખે નહીં, ચંદ્રકળાની આશા લતાને મૂળમાંથી છેવા પ્રયત્ન કરે નહીં, તમે તેના મોસાળના પિતા છે, તમે એ બાળાને વિવાહને માટેજ આશ્રય આપે છે, ગોત્ર દેવીનું વચન અન્યથા થશે નહીં, સુવતીના પુત્રની રાહ જોવી, તે હવે યુક્ત નથી, કન્યા વયને કાળતિક્રમ થઈ ગયું છે. ચતુરાનાં આવાં વચન સાંભળી રાજા દીપચંદ્ર વિચારમાં પડી ગયો. તેના મનમાં રછુ કે, કર્મની ગતિ વિચિત્ર છે, ચંદ્રકળાને આટલે બધે પ્રેમ શ્રી ચંદ્રમાં થયો, તેનું કાંઈક પ્રબળ કારણ હશે, પૂર્વના સંબંધ વિના દાંપત્યભાવ પ્રગટ થતો નથી, ક્યાં વણિક પુત્ર ! અને ક્યાં રાજકન્યા ! વિધિએ આ ગ ઘટાવ્યો, તેમાં કાંઈ ચમત્કારી હેતુ હશે. હવે ચંદ્રકળાના નિશ્ચયને આગ્રહથી ભંગ કર, તે યુક્ત નથી. ચંદ્રકળા પદ્મિની સ્ત્રી છે. પશ્ચિનીઓમાં સતી ધર્મ સ્વભાવીક રીતે હોય છે, તે દૃઢ નિશ્ચયા રાજબાળા પોતાનો નિશ્ચય ફેરવશે નહી. ક્ષત્રિય કન્યાના દેઢ નિશ્ચયમાં અંતરાય કર, તે રાજાને ધર્મ નથી, જે હેતુ સ્વયં. વસ્થી સિદ્ધ કરવાનું હતું, તે હેતુ સ્વતઃ સિદ્ધ થઈ ચુક્ય. આવું વિચારી ચંદ્રસિંહ ચતુર રાને કહ્યું. ભલે ! ચંદ્રવતીના વિચારને હું મળતો છું. ચંદ્રકળાને દઢ નિશ્ચય ફેરવવાની મારી ઇચ્છા નથીતું સવર જઇને નિવેદન કર કે, શ્રીચંદ્રકુમાર વરદત્ત શેઠને ઘેર અને તિથિ થઈ રહેલ છે, હવે હું તે વિષેની ગઠવણ કરીશ. ચતુરા ! તારી સખી ચંદ્રકળાને ધીરજ આપજે, અને કહે છે કે, તારા વિચારને ચંદ્રસિંહ અનુમોદન આપે છે. સુવની સાથે રત્નની જેમ શ્રી ચંદ્રકુમાર અને ચંદ્રકળાને વેગ થાઓ, એવું તે હદયથી રાજા ચંસિંહનાં વચન સાંભળી આનંદ પામેલી ચતુરા ઉતાવળી ઉતાવળી ચંદ્રવતી પાસે આવી રાજાને ઉત્તમ અભિપ્રાય ચંદ્રવતીને જણાવ્યું, જેથી પુત્રીવત્સલા ચંદ્રવતી ઘણો જ આનંદ પામી. ચતુરાએ તે પછી આ શુભ ખબર ચંદ્રકળાને આપ્યા, અને શ્રી ચંદ્રકુમાર વદર શેઠને ઘેર છે, એ પણ જણાવ્યું. રાજબાળા તે સાંભળી - For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ આખરે વિવાહ. ૧૧૩ નમાં મમ થઈ ગઈ. ચાતક પક્ષિણી મેષની જેમ તે શ્રીયદ્રના દર્શનની રાહુ જોઇ રાજમહેલમાં ઉદાસીનતાથી રહેવા લાગી. ૧ રદત્ત શેઠને ઘેર શ્રીયદ્ર રહ્યા છે, તે વિવિધ જાતના અતિથિ સત્કાર મેળવે છે. રાળ દીપચંદ્ર શ્રીચંદ્રને વૃત્તાંત જાણ્યા પછી શ્રીચદ્રને મ ળવાને ઉત્સુક થયા. તેણે વરદત્ત શેઠને ઘેર એક પુરૂષ માકલી કહેવ રાગ્યું કે, તમારે ઘેર આવેલ અતિથી સર્વ રીતે યેાગ્ય છે, તેને મળવા માટે હું આજે સાકાળે તમારે ઘેર આવીશ. એ સર્વોત્તમ અતિથિને મળવાથી મારા મનને સ ંતાપ થશે. રાજદુતે આવી વરદત્ત શેઠને એ સમાચાર નિવેદન કર્યા. પાતાને ઘેર મહારાજા દીપચંદ્રનું આગમન જાણી, વરદત્ત શેઠને પણાજ હર્ષ થયે. તેના મનમાં સ્ફુરી આવ્યું હૈ, સત્સંગના પ્રભાવ કેવા ઉત્તમ છે ? શ્રીચંદ્ર જેવા ઉત્તમ અતિથિના ચેાગે મારે ધેર દીપશિખાપતિ પધારશે, રાજાના આવવાથી મારી પ્રતિષ્ઠામાં મેટી વૃદ્ધિ થશે. તત્કાળ તેણે પોતાના જીવનને વિશેષ શણુગારવા માંડયું, રાજાને યેાગ્ય લાગે, તેવા રાજકીય પદાર્યાની તૈયારી કરવા માંડી, પોતાના ધરના આંગણામાં ઉત્તમ પ્રકારની શુદ્ધિ કરાવી, ચંદન જળનો છંટકાવ કરાવ્યા. જ્યારથી શ્રીચદ્રકુમાર આવેલ છે, ત્યારથી તેનું ધર મહાત્સવમય તે। હતુંજ, પણુ રાજાના આગમનને માટે તેણે રાજાને ઘટતી વિશેષ ઘટના કરાવી. પોતાના ભુવનના એક ભાગને રાજમંદિર જેવા બનાવી દીધેા. સાયકાળના સમય થયા પહેલાં રાજા દીપચંદ્ર વરદત્ત શેઠને ધેર આવ્યા. કેટલેએક પરિવાર તેની સાથે આવ્યે હતેા. વરદત્તે તે પ્રસંગ દીપાવવામે વીણારવ ગાયકને બાલાવ્યા હતા, રાજાના યેાગ્ય સત્કાર કરવા તેણે ખીજી અનેક નતની ગાઠવશે કરી રાખી હતી. રાજા દીપચંદ્રને શ્રીચક્રને સમાગમ કરાવ્યા. પૂર્ણ ચંદ્રને તિરસ્કાર કરે, તેવી શ્રીચંદ્રની તિ, રૂપ અને લાવણ્ય જોઇ રાજા દીપચંદ્ર ચકિત થઇ ગયા. તેનાં મનમાં આવ્યું કે, ' ચંદ્ર કળાના પ્રેમ સ્થાને છે. કુમારનું અનુપમ સાંયે તેની સર્વ જાતની શ્રેષ્ટતા સૂચવી આપે છે. ચદ્રકળાની પુણ્ય સંપત્તિ પ્રબળ હોય, તેજ તે આવા પતિની સહચારિણી થાય. સત્કર્મ અને પુણ્યના પસાયે ચંદ્રકળા શ્રીચંદ્રના યેાગ મેળવા, કેળાધર ચંદ્રકળા' વિના ક્રમ રહેશે ? ” આવું વિચારી દીપચંદ્રે શ્રીચંદ્રની મુલાકાત અતિ પ્રેમથી લીધી. વરદત્ત શેઠે મહારાજાને સિંહાસનપર બેસારી ઉત્તમ ભેટ આગળ ધરી. દીપદે શ્રીચંદ્રને પેાતાના ઉત્સંગ આગળ બેસાર્યા, પછી ગુણુચ આવી રાઘ્ન દીપચંદ્રની આગળ શ્રીચંદ્રનું સર્વ ચિરત્ર કહી સંભળાવ્યું. તે પછી વીણારવ ગાયકે તેના ચરિત્રને ગાયનમાં ઉતારી સંભ ૧૫ પ્રકરણ ૩૨ મુ. આખરે વિવાહ. '' For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર, ળાવ્યું. શ્રી ચંદ્રના યશગાન સાથે મિત્ર થયેલા વીણવના સંગીતે સર્વ સમાજને ચિત્રવત કરી દીધે. ગુણમણિ ધારક અને કળાવિદ શ્રી ચંદ્રના મહિમાના સંગીતના પ્રતિધ્વનિથી વરદત્ત શેઠનું સદન ગાજી ઉઠયું. વીરવે ગાયેલા રાધાવેધના પ્રબંધે તે હદ વાળી, તેણે છેવટે નીચેની ગાથા કહી પ્રબંધની સમાપ્તિ કરી. સુર ગુણ પણ નવિ કહી શકે, જસ ગુણ કે અંત; અર્થ પ્રાર્થત સુરતરૂ, તિલકમંજરી કત ” આ ગાળામાં “ તિલકમંજરી કંત ” એ સાંભળી સર્વ વિશેષ સાનંદાશ્ચર્ય થઈ ગયાં. રાજા દીપચંદ્રની આજ્ઞાથી શ્રીચંદને જોવાને દીપતી, ચંદ્રવતી, ચંદ્રકળા અને વામાંગ કુમાર વગેરે સર્વ રાજકુટુંબ વરદત્ત શેઠને ઘેર આવ્યું. વરદત્ત શેઠે યોગ્ય ભેટ આગળ ધરી, રાજકુટુંબને સત્કાર કર્યો, અને વિનયથી કહ્યું કે, આજે મારું ઘર પવિત્ર થયું, આજે મારાં ભાગ્ય સફળ થયાં. મહારાજા કુટુંબ સાથે મારા જેવા સામાન્ય પ્રહસ્થને -ઘેર આવે, એ મારા ભાગ્યને હૃદય. વિદેશના વ્યાપારથી જે મારી વિખ્યાતિ છે, તે વિ ખ્યાતિ આજે ટોચે ચડી. વિશ્વમાં વિખ્યાત દીપશિખા નગરીને અધિપતિ મારે ઘેર કટુંબ સાથે પધાર્યા, એ મને કેટલું માન ? આવાં વિનય વચન કહી વરદા શેઠે સર્વનો -સત્કાર કર્યો. રાજકુટુંબ શ્રી ચંદ્રને જોતાંજ સ્તબ્ધ થઈ ગયું, તેના અનુપમ સૌદર્યથી રાજમંડ"ળને અતિ આનંદ આવ્યું. રાણું દીપવતીએ ચંદ્રકળાનાં ભાગ્યનાં વખાણ કર્ય, ચંદ્રવતી ચંદ્રકળાની બુદ્ધિને ધન્યવાદ આપવા લાગી, ચંદ્રકળાના મેહમાં વધારો થવા માંડ્યું. વરદત્ત શેઠના મંદિરમાં રાજકુટુંબ સાથે રાજા દીપચંદ્ર ઘણીવાર બેઠે, ક્ષણવાર પછી ગાયક તથા ઇતર જનને વિદાય કરી, રાજાએ શ્રીચંદ્રકુમારને આ પ્રમાણે કહ્યું, ગુણી વીર ! તમને એક નિવેદન કરવાનું છે, તે ઉપર પૂર્ણ ધ્યાન આપશો. આ મારું રાજકુટુંબ આ મને જોવા માટે આવેલ છે, તમે વિદ્યા અને કળાથી વિશ્વમાં વિખ્યાત થયા છે, આ ચંદ્રવતી મારાં ભત્રીજી થાય છે તે રત્નપુરના શુભમાંગ રાજાનાં રાણી છે, તેમને આ ચંદ્રકળા નામે પતિની પુત્રી છે, તેના પિતા શુભગાંગે વિવાહને માટે અહીં મોકલેલ છે, એ પદ્મ શરીર પદ્મિની વનરૂપ સવરના તીર ઉપર આવી છે, એ ગુણવંતી બાળાને માટે કોઈ એગ્ય વરની શોધમાં જ અમે હતા, ત્યાં તમારાં અકસ્માત દર્શન થયાં છે; હવે એ બાળાને પાણિગ્રહણ કરી કૃતાર્થ કરશે. રાજાનાં વચનWી શ્રીચંદ્ર વિચારમાં પડ્યો, ક્ષણવાર વિચારી નમ્રતાથી બોલ્યો, રાજેદ્ર. આપે આ પાની રાજકુમારી માટે જે કહ્યું, તેથી મને મોટું માન આપ્યું છે, પણ હું રાજકન્યાને યોગ્ય નથી. પૃથ્વી પતિ મહારાજાની કમારી કયાં છે અને વણીક કુળને અને આપના દાસને પુત્ર હું ક્યાં ? અમારે યોગ અઘટિત છે. જ્યાં સમાન કુળ, ળિ અને ગુણને યોગ થાય, તે સર્વોત્તમ સંબંધ છે. રનને યોગ સુવર્ણ મુદ્રિકા સાથે શોભે છે, કાચ કે પાષાણની સાથે રોભતો નથી. મામાન્ય જતિ સાથે ઉત્તમ જાતિની કન્યા, કાગના કંઠમાં રત્નમાળા જેવી, અને કુજ પુરૂપના ગળામાં મુક્તાવાળી જેવી છે. મને ગમે તેટલું માન આપે, પણ હું વણિક પુત્ર કહે For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ આખરે વિવાહ, ૧૧પ વાઉં. પ્રાસાદના શિખર ઉપર રહેલે કાગડે હંસ કહેવાતો નથી. નીચ નરને અભિષેક કદ રાજ્યસન ઉપર થાય, પણ તે નીચ જ કહેવાય. સ્ત્રીરત્ન નઠારા કુળમાંથી લેવું, એવી નીતિ શાસ્ત્રની આજ્ઞા છે. દુકુળ નરની સાથે ઉત્તમ કુળની કન્યા યેજવી, એવી કાંઈ નીતિશાસ્ત્રની આજ્ઞા નથી. જેને માટે નીતિશ અને નીચેને ક કહેવાય છે. " बालादपि हितं प्रावं अध्यादपि कांचनम् । नीचा दप्युत्ता विद्या स्त्री रत्नं दुष्कुलादपि ॥१॥" બાળક પાસેથી પણ હિતનું ગ્રહણ કરવું, અપવિત્ર વસ્તુમાંથી પણ સુવર્ણ લેવું, નીચ પુરૂષ પાસેથી પણ ઉત્તમ વિદ્યા પ્રહણ કરવી, અને નઠારા કુળમાંથી પણ અને ન લેવું. ” - મહારાજા ! તેથી કોઈ પણ રીતે મારો સંબંધ રાજકન્યા સાથે એમ નથી. સ્વયંવર કરી ઇછિત વર મેળવવો, એ રાજ્ય રાતિ છે. શ્રી ચંદ્રકુમારના આવા વિનીત વચન સાંભળી રાજા દીપચંદ્રને વિશેષ આનંદ થયો. તેણે જાણ્યું કે, આ કુમાર શ્રીચંદ્ર ખરેખર ગંભીર, પ્રાઢ અને અહંકાર રહિત છે. રાજકન્યાને તેને લાભ થાય છે, તથાપિ તે લલચા નથી. એ કે પુરૂષ હેય, કે જે રાજકન્યાના લેભમાં ન લપસય? આથી નિશ્ચય થાય છે કે, કુમાર શ્રીચંદ્ર કેઈ ઉચ્ચ કુળને અને ઉચ્ચ ગુણને છે. કેટલાક કુળમાં ઉચ્ચ હેય, તે મુગુમાં નીચ હેય છે, અને કેટલાક ગુણમાં ઉચ્ચ હય, તે કુળમાં નીચ હોય છે. આ કુમાર શ્રીચંદ ઉભયમાં ઉચ્ચ છે. લક્ષ્મીદત્ત વ્યવહારી ઉસ કુળના હોવા જોઇએ, તે આ કુમારનું ચરિત્ર સુચવી આપે છે. આટલી પ્રશંસા સાંભળે છે, તથાપિ તેનામાં અહંભાવ ઉત્પન્ન થતું નથી, એ કેવી ઉત્તમતા ? આવા સગુણ પુરૂષ કાઈજ જોવામાં આવે છે. નીચ નગ્ની પ્રશંસા કરવામાં આવે તે, તે કાકીડાની જેમ મસ્તકને ઉંચું કરે છે, અને ઉચ્ચ નરની પ્રશંસા કરવાથી તે લજ્જાથી નમ્ર થઈ નીચું જુએ છે. સગુણ પુરૂષ પિતે સદગુણી છે, એવું કહેતો નથી, તેમ માનતો નથી, તે વિષે નીતિશાસ્ત્ર નીચેને લેક લખે છેઃ “ જાનિસપવત્ તરવ પુરે પુરા wiseત નરવ જ વાપરો મત્ત ?” અ અને ગધેડાની સ્પષ્ટતા પ્રાણ પુરૂષે પોતાની મેળે જ જાણે છે. “હું કામ છું ” એમ કદી હંસ કહે છે, શું તેથી તે કાગડો થઈ જાય છે ? " આવું વિચારી રાજાએ પુનઃ નિવેદન કર્યું કે, સણી કુમાર ! તમારે અમારે વચન માન્ય કરવું પડશે. ચંદ્રકળાનું પાણિગ્રહણ કરી, અમને કૃતાર્થ કરશે. ચંદ્રકળા પણ તમને હૃદયથી ચાહે છે. ક્ષત્રિય કન્યા જે પુરૂષને પ્રેમ અણુ કરે, તે પુરૂષ શિવાય બીજાને વરતી નથી. જે તેણીના શુદ્ધ પ્રેમને પાત્ર હેય, તેજ તેણીને પાવજછવિતા For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ આનંદ મંદિર, નાયક થાય છે. રાજા દીપચંદે તે સિવાય કેટલાંક આગ્રહ ભરેલાં વચનો ખુલ્લી રીતે કહ્યાં, પણ તે બધાં શ્રીચંદ્રકુમાર સાંભળી રહ્યા. લજજાથી કાંઇ પણ તેણે પ્રત્યુત્તર આપ્યો નહીં. વરદત્ત શેઠ પોતાને ઘેર રાજકુટુંબ આવવાથી વિશેષ ખુશી થશે હતો. તેણે આગ્રહથી ભોજન સામગ્રી તૈયાર કરાવી હતી સર્વને માટે રાજ રતિ પ્રમાણે થાળ પીર સવા માંડયા, અને રાજા દીપચંદ્રને કુટુંબ સાથે ભોજન કરવા વિનંતી કરી. રાજ દીપચંદ્રની ઈચ્છા રાજ કુટુંબ સાથે ભોજન લેવાની જરા પણ નહતી. એક ગૃહસ્થ વણિકને ઘેર દીપશિખાને અધિપતિ કુટુંબ સાથે ભોજન કરવા બેસે, એ તેને સર્વ રીતે યોગ્ય લાગતું હતું, પણ શ્રીચંદ્ર સાથે ચંદ્રકળાને સંબધ કરવાના હેતુથી તેમજ શ્રીચંદ્રના સમાગમના પ્રેમથી તેમને વરદત્ત શેઠનું નિમંત્રણ સ્વીકારવું પડયું. વરદતે ઉત્તમ પ્રકારની રસવતી રસોઇ કરાવી હતી. સર્વને સ્નાન કરાવી, ભજન કરાવ્યું, પછી ચંદન વિલેપન અને પુષ્પ માળાથી અલંકૃત કરી, ઉત્તમ પ્રકારના શિક પરાવ્યા. રાજભક્તિથી વિભૂષિત એવા વરદત્ત શેઠે ઇષ્ટ દેવની જેમ રાજકુટુંબની પુજા ભક્તિ કરી, પછી સર્વે મહેલના ઉપરના ભાગમાં આવ્યા. આ વખતે રાણી દીપવતીને પુત્ર વરચંદ્રકુમાર અને પતિની ચંદ્રકળાને બંધુ વામાંગ કુમાર શ્રીચંદ્રની પાસે આવ્યા. તેઓ સર્વે સમાન વયના હોવાથી પરસ્પર ન વચન કહેવા લાગ્યા. કેટલીએક કૌતુક વાર્તાઓ કર્યા પછી વામાંગકુમારે શ્રી ચંદ્રકુમારને કહ્યું, ભદ્ર! દીપચંદ્ર જેવા મહારાને પોતાની જાતે તમને પ્રાર્થના કરે, તે તમારે સ્વી. કારવી જોઈએ, તે કાર્યમાં વિલંબ કરે ન જોઈએ. મહારાજાનાં વચનને માન આપવું, એ તમારો ધર્મ છે. વરદત્ત શેઠ મહારાજની પ્રજામાં અગ્રેસર અને માન્ય છે, તેઓના અને તિથિ થઇને પણ તે કાર્ય અવશ્ય કરવું જોઇએ. દુધમાં સાકરના જે, નાગરવેલમાં સે પારીનાં ફળ જેવ, અને કલ્પવલી સાથે કલ્પક્ષ જે, ચંદ્રકળા અને તમારે એમ છે. વામાંગકુમારનાં આવાં વચન સાંભળી, શ્રી નમ્રતાથી કહ્યું. તમારું કહેવું યથાર્થ છે. રાજા દીપચંદ્ર મારા સ્વામી છે. સેવકે સ્વામીનાં વચનને અનુસરવું જોઇએ, પણ આ વખતે હું પિતાની આજ્ઞાને આધીન છું, જયાં સુધી પૂજ્ય પિતા વિદ્યમાન હોય, ત્યાં સુધી પુત્ર સ્વતંત્ર નથી. પિતભા પુત્રએ પિતાની આજ્ઞાને સર્વદા તાબે રહેવું જોઈએ, વળી હું દિશાઓનાં તુક જેવાને બાહર નીકળ્યો છું. સામાન્ય રીતે બાહેર ગયેલે પુત્ર સ્વતંત્રપણે વિવાહ કરાવી, કન્યા લઈ ઘરમાં આવે, એ કેવું લજજા ભરેલું કાર્ય ? સહુને વકિલ વર્ગની આગળ લજા રાખવી જોઈએ. નિલેજ પુત્રોની જગતમાં નિંદા થાય છે. લજજા વિષે નીચેની કવિતા સર્વને સ્મરણમાં રાખવા યોગ્ય છે. ” લાજ ગણની માવડી, લજજા રિદ્ધિ નિધાન, ” * * “ લજા હીન જે માનવી, નહીં તસજ્ઞાન ને માન.'' - | શ્રીચ આ કવિતા કહી, તે પાસે બેઠેલી ચંદ્રવતીએ સાંભળી. તત્કાળ તેણુએ શ્રીચંદ્રને ઉદેશીને કહ્યું. કુમાર ! આ શું બેલે છે ? તમે વિદ્વાન અને ચતુર છે. આ For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ આખરે વિવાહ, ૧૧૭ પણ ધમને પ્રાચીન ઇતિહાસ જાણતા હશે, તમે જે માતા પિતાની આના વિષે કહ્યું, તે વાત સત્ય છે, અને કુળને ઉચિત છે, પણ પૂર્વે પણ કળાવાન પુરૂષો ભાગ્યની પરીક્ષા કરવાને વિદેશમાં ગયેલા છે, તેઓને દ્રવ્ય અને રાજય વૈભવ પ્રાપ્ત થયેલાં છે, કેટલાએક ઉત્તમ કન્યાઓ સાથે ધન સમૃદ્ધિને પ્રાપ્ત થયા છે, તે પ્રસંગે તેઓએ માતા પિતાની આજ્ઞાની અપેક્ષા રાખી નથી. રાજકુમાર ! તમે ચતુર અને શાણું છે, તમે આ રાજકન્યા સ્વીકારવાથી માતા પિતાના અપરાધી થશે નહીં. આ પવિત્ર પદ્મિનીની સાથે આવેલા તમને જોઈ તમારાં માતા પિતા અતિ આનંદ પામશે, અને ઉમંગથી ધન્યવાદ આપશે. ચંદ્રવતીનાં આવાં વચન સાંભળી શ્રીચંદ્રકુમાર વિચારમાં પડે, તેની મને વૃત્તિપર ચંદ્રવતીનાં વચને સારી અસર કરી હતી. તે જઇ વચ્ચે મંત્રી બેલી ઉઠ– રાજપુત્ર આ કાર્ય કાંઈ દુષ્કર નથી, તમારા વણિક કુળને આમાં ઉત્કર્ષ છે. રાજકન્યા રાજકુળ શિવાય હાય જ નહીં. મરૂ સ્થળમાં નર્મદા નદીનો પ્રવાહ કયાંથી હોય ? મંત્રી વચનને પણ શ્રી ચંદ્ર સાંભળી રહ્યા, તે જોઈ વામાંગ કુમારને વિશેષ આશ્ચર્ય થયું. અહા! આ કુમાર ખરેખર ગૃહસ્થ ગી છે, યેગી પણ ભોગને લાભ મળતાં લલચાય છે, આ ધીર વીર કુમાર કે દઢ રહ્યા છે, પઢિનીના લાભને પણ તે તૃણવત્ ગણે છે. સર્વ એકઠા થઈ તેને આગ્રહપૂર્વક લલચાવે છે, તથાપિ નિર્મળ ચારિત્રધારી મુનિની જેમ તે દઢતારૂપ મહા શિલા ઉપર ઉભે છે, આ કુમાર કોઈ સામાન્ય પુરૂષ નથી, કોઇ રાજવીર કુળને વીર નર છે. વામાંગ કુમાર આ પ્રમાણે ચિંતવી ક્ષણ વાર પછી બે -ભદ્ર ! ઉત્તમ પુરૂ કેદની પ્રાર્થનાનો ભંગ કરતા નથી. તમે બતાવેલી દઢતા જોઈ મને સંતોષ થાય છે, તથાપિ હવે બીજાની ખાતર એ દઢતા તમારે શિથિળ કરવી જોઈએ. વામાંગ કુમારનાં વચન સાંભળી શ્રી ચંદ્રકુમાર હાસ્ય સહિત બો –રાજકુમાર ! તમે સુઝ , રાજકુળ અને વણિક કુળના ગહધર્મ જાણે છે. હદયમાં વિચાર કરે, વણિકની સ્ત્રી પિતાને ઘેર રસોઈ વિગેરેનું કામ કરે, અને રાજકન્યાથી તે કામ ન થાય, રાજય લક્ષ્મીના તેજથી પ્રકાશિત રાજકુળ કયાં ? અને તેથી ઉતરતું વણિકનું કુળમાં રાજકુળ સત્તાથી અલંકૃત અને સ્વામિત્વ તથા સેવ્ય ધારૂં, અને વણકકુળ સત્તા રહિત અને પરાધીન સેવકત્વ ધરનારું છે. તમે પવિની રાજકન્યાના હિતચિંતક છે, રાજકન્યાને સુખી કરવા ઈચ્છે છે, તથાપિ આ આગ્રહ રાખે છે, એ આશ્ચર્યની વાત છે. વિચાર કરો વણિક કુળમાં વરલી રાજકન્યા શી રીતે સુખી થાય ? વળી આવી રાજકન્યાને યોગ જે મારે ઉચિત હેત તે, મારે અવતાર વણિક કુળમાં કેમ થાય ? આ યોજના વિધિએજ રચેલી છે. વિધિની ઘટના અન્યથા શી રીતે થાય? શ્રીચંદ્રનાં આવાં ચાતુર્થ ભરેલા વચને સભળી વામાંગકુમાર મિન ધારી બેઠે. બીજાઓ પણ શાંત થઈ ગયા. આ દેખાવ જોઈ ચંદ્રકળાને ચિંતા થઈ પડી, તેની આઝાલતા દાવા લાગી, શ્રી ચંદ્રના મેહને લીધે તેણીને ઘણું દુઃખ લાગી આવ્યું, નયનમાંથી અશ્રુધારા ચાલી, નિર્જળ સ્થળમાં પડેલી માછલીના જેવી તેની સ્થિતિ થઈ ગઈ, ચંદ્રકળા બીજની ચંદ્રકળા For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ - આનંદ મંદિર, જેવી થઈ. ચંદ્રકળાની આ સ્થિતિ તેની સખીએ દીપવતીને જણાવી, એટલે રાણી દીપજતી ચંદ્રકળાને પોતાની પાસે બોલાવી. ચિંતાતુર ચંદ્રકળા ત્યાં આવી. રાણીએ તેને બ્રિસંગમાં બેસાડી આ પ્રમાણે કહ્યું–વસે ! તને ધન્યવાદ ઘટે છે. તે જે નરની સાથે એમ જોડવાની ઈચ્છ કરી છે, તે ખરેખર એગ્ય છે. ગુણવાન અને સર્વ લક્ષણ સંપન્ન પતિને તે બરાબર શોખ છે. તારી ચતુરાઇ જઇ અમને પૂર્ણ સતેજ થાય છે. તારા પૂજ્ય કાકાજી પણ એથી ખુશી થયા છે. બેન મનમાં જરા પણ ચિંતા સખીશ નહીં. પરિણામે સારું થશે, ભરી આશીલતા નવપલ્લવિત થયા વિના રહેશે નહીં, તારા સર્વિચાર, તારી એક નિશ, અને તારી અલોકિક પાત્ર પરીક્ષા જોઇ અમે સાનંદાશ્ચર્ય થયાં છીએ. બેન ! તું નિશ્ચિત રહેજે, તારાં પ્રબળ પુણ્ય એ પ્રતાપી પુરૂષને ખેંચી લાવ્યો છે, પ્રાણી માત્રને પુણ્યની સમૃદ્ધિ સર્વોત્કૃષ્ટ સુખ આપે છે. માનવ જીવનના ઉચ્ચ પ્રદેશમાં જવાને માર્ગ પુણ્ય શ્રેણી દર્શાવે છે. પુણ્યના પવિત્ર પ્રભાવથી ગમે તેવું દુઃસાધ્ય હેય, તે પણ તે સાપ્ય થઈ શકે છે. પુથની મહાન શક્તિ આગળ માનુષી કે દેવતાઈ, કે.ઈ પણ સુખ અસાધ્ય નથી. પ્રિય બેન ! તારું પુણ્ય પ્રબળ છે, પુણ્ય વિના આવા પતિને વેગ ક્યાંથી થાય છેઆ પવિત્ર પુરૂષથી તને દિવ્ય સુખ પ્રાપ્ત થશે. ભવિષ્યમાં તારો ગૃહ વ્યવહાર સત્વષ્ટપણે પ્રવર્તશે. વસે !' શાંત થા, તારા મનોરથ હવે સફળ થવાને ઉન્મુખ થયા છે, તે સહેલાઈથી ઇષ્ટ ફળ મેળવી શકીશ તારી મનોગત ઇચ્છા અવશ્ય સફળ થશે, નિરાશ થઈશ નહિ, મઈ જતનાં વિદ્મની શંકા રાખીશ નહીં. તને કોઇપણ અંતરામ કરશે નઈ. તારા ઉદયને માર્ગ નિવેદને ખુલ્લો થયો છે. તારી અને ભાવના સર્વ રીતે નિરાબાધ થઈ છે. દીપવતીનાં આવાં ઉત્સાહદાયક વચન સાંભળી ચંદ્રકળાને જરા આશ્વાસન મળ્યું. તે વખતે વરદત્ત શેઠ વચમાં બોલી ઉઠ્યા-વહાલી ! તમે ઑગ્ય પરીક્ષા કરી છે જેની ઉપર તમે ભવિષ્યમાં પ્રહાવાસને પા નાખવા ધાર્યો છે, તે ખરેખર સ્તુત્ય છે. જે અભિનવ પુષને તમે માનસિક રીતિએ પતિપદ આપેલું છે, તે પુરૂષ ખરેખર રાજવીર છે. દેવગે તેની ઉત્પત્તિ વણિક કુળમાં થઈ ગઈ હશે, પણ તેનામાં ઉત્તમ જાતિના શા સ્વભાવ સિયા રહેલા છે. તમે તેના સહવાસમાં રહેવા નિશ્ચય કર્યો છે, તે યોગ્ય છે. પાકિનીની માતા અાત્ર ઉપર થાય જ નહીં. હવે તમે તેને વરી ચુક્યાં છે. રાજ કન્યા પ્રત્યે એટલાં વચન કહી, તે ચ શિરોમણી શેઠે શ્રી ચંદ્રને કહ્યું, કુમાર ! દીધું દથિી વિચાર કરજે. બક બાળા તમને મનથી વરી ચુકી છે. એ પતિની પ્રમદા હવે અન્ય પતિને વરવાની નથી. તમે જાણો છે કે, કુલીન કન્યા એકજ વાર એકને જ અપાય છે. તે વિષે નીચેને દેહે યાદ કરે. बोने के मनका बच्यो, परणे तेहिन कंत । एक कार कन्या दीये, एक बार बदे संत ॥१॥ કુમાર રત્ન ! મારી વિનંતિ પમાનમાં છે. આ પવિતીની પતિ પદવી અંગીકાર For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ આખરે વિવાહ, કરે. આ રાજકન્યાના પાણહણથી ઘણો લાભ થશે. અનુક્રમે રાજય સમૃહિના એક્તા થશે. આ કન્યાનું પાણગ્રહણ કરનારને અતિ લાભ છે, એમ મિમિત્તિકનાં, અને જ્ઞાનીઓનાં વચન છે. તમારું કુળ, ગામ વિગેરે જાણવામાં આવ્યું છે, ભવિષ્ય સારું દેખાય છે, એ રાજબાળા તમારા સિવાય બીજાને વરવાની નથી, તેને મુગ્ધ હૃદયમાં પૂર્વ જન્મને પ્રેમ પ્રગટ થયો છે. ક્ષણે ક્ષણે તમારૂ જ રટણ કરે છે. તે મનેહરાએ પિતાના હૃદયમંદિરમાં તમને સ્થાપિત કર્યા છે. નરમણિ! એ પદ્મિની જિનધર્મથી અલંકૃત છે, પ્રભુના કચનને જાણ નારી છે, સમ્યકત્વની શોભાથી સુશોભિત છે, જિનપૂજામાં પ્રવીણું છે, એ શુદ્ધ શીલવતીસુંદરી પંચપરમેષ્ટીનો જાપ કરે છે, આહંતશાસ્ત્રના ધર્મ પ્રમાણે વર્તનારી છે, એ અબા આગ્રહી છે, સંકલ્પ પ્રમાણે ચાલનારી છે, તેણીએ જે પુરૂષ મનમાં કર્યો હશે, તેને જ એ વરવાની, તેની પ્રતિજ્ઞા મેવત અચળ છે. કુમાર ! તમારે આ વાત અંગીકાર કરવી પડશે, અને તેમ કરવાથી અમારા સર્વના મનમાં સ્નેહ વધશે, બાટલું કહી વરદત્ત શેઠ બોલતા બંધ થઈ ગયા. તેમાં અને રાણીનાં વચનની અસર શ્રી ચંદ્રના હદયમાં ઉત્પન્ન થઈ. એ ચતુર નાયકે વિચાર્યું કે, દેવગે આ સંબંધ જોડાશે, જે મારા અંતરમાંથી પણ અનુમોદન પ્રાપ્ત થાય છે, મારી પૂર્વનાં કર્મ આ યોગ મેળવવાને અનુકૂળ હોય, તેમ લાગે છે. એ પશ્વિનીનો પ્રેમ અપૂર્વ છે, એ મૃગાક્ષીના સગણોએ મને પ્રથમથી જ આ કી છે, વળી આ કાર્ય કરવાથી રાણી દીપવતીની અને વરદત્ત શેઠની પ્રસન્નતા પ્રાપ્ત ચશે, આ પ્રમાણે શ્રીચંદ્ર વિચારમાં પડે. તેણે હા કે ના કહી નહીં, એટલે જ મનમાં આવ્યું કે, શ્રી ચંદ્રકુમારની ઈચ્છા અનુકૂળ થઈ, તે ચંદ્રકળાને અંગીકાર જી છે, આવી સર્વની પ્રેરણું થઈ, એટલે ચતુર ચંદ્રકળાએ શ્રીચંદ્રના કંઠમાં વરમાળ અને પણ કરી દીધી. શ્રીચંદ્રના મુખ ઉપર પ્રસન્નતાના અંકુર ફુરી રહ્યા. રાજબાળા ચંદ્રને જેમ ચકરી જુવે, અને મેઘને જેમ મયુરી જુવે, તેમ લજજાથી વાક દષ્ટિએ પિતાના પ્રાણેશને નીરખવા લાગી, તેના હૃદયમાં હર્ષની ઉમિઓ ઉછળવા લાગી, પિતાનું મનવાંછિત કાર્ય સિદ્ધ થયું. તેને માટે તે મનમાં અતિશે આનંદ પામવા લાગી. રાજાની આજ્ઞા થઈ, કે અહપ સમયમાંજ આ વિવાહ ઉસવની તૈયારી થવા માંડી. ચંદ્રકળાને સંબંધ શ્રી ચંદ્રકુમારની સાથે થયે, આ ખબર જાણું વનિતા એના ધવલ મંગળથી રાજમહેલ ગાજી ઉઠયો. વાજિંત્રના નાદથી સર્વ ભુવન નામ થઈ ગયું. ચંદ્રકળા સભાગ્યને લકે વખાણવા લાગ્યાં. શહેરમાં શેરીએ શેરીએ આક્ત સવ પ્રસરી રહ્યા. “ શુભ દિવસે, અને શુભ મુહૂર્ત ચંદ્રકળાનું પાણિહણ કરવામાં આવશે, એવી સને જાણ થઈ. મત પ્રમાં ચંદ્રકળા, અને શ્રી ચંદ્રનું તારામૈત્રક અલ્મ સમયમાં થશે, ચંદ્રકળા પિતાનું પતિની જીવન કૃતાર્થ કરશે, અને શ્રીચંદ્રના સહજસનું મહા ફળ પ્રાપ્ત કરશે. શ્રીચંદ્ર પદ્મિનીનો પતિ થઈ, પુણ્ય શ્રેણી પર આરૂઢ થશે. બને અભિનવ દંપતિ નવનવા ભાવ અનુભવવા ઉન્મુખ થશે. મહારાજા ચંદ્રકળાના કરમચન વખતે અનેક દાયજો અર્પણ કરશે, શ્રીચંદ્રની આગળ રાજકીય પદાથોને રાશિ એકઠા થશે, વિવિધ જાતની લમની ભેટો તેની આગળ ધરવામાં આવશે, અલ્પ સમયમાં જ હા વને આનંદ આપણે વાત કરીશું. ” આ પ્રમાણે લેકે ચિંતવતા હતા. ચંદ્રકળા For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર, પણ મનવાંછિત પ્રાપ્ત કરી શ્રીચંદ્રના સમાગમની ઉત્કંઠા ધરવા લાગી. શ્રીચંદ્ર તેને છેમથી ચાહત હતું, પણ તે પિતાના વિકારને દબાવી શક્તિ હતે. પુણ્યના પ્રઢ પ્રતાપથી કોઈ પણ વિકારી વસ્તુ તેને આકર્ષણ કરતી નહતી. ચંદ્રકળા જેવી પવિની પણ તેની સ્વતંત્ર અને દ્રઢ મનોવૃત્તિ તાબે કરવાને સમર્થ નહતી. તે અપૂર્વ આત્મબળને ધારક હતો, કઈ વિકારી વ્યસને તેને પરાભવ કરી સકતાં નહતાં. આ પ્રમાણે દ્રઢ હદયવાળા શ્રીચંદ્ર ચંદ્રકળાનું પાણિગ્રહણ સ્વીકાર્યું હતું, તથાપિ તે ત્યાંથી પ્રયાણ કરવાના સમયની રાહ જોતા હો, પણ માતા પિતાની આજ્ઞા વિના તે કામ કરવા તેની અંતરંગ ઇચ્છા નહોતી. તે પ્રકરણ ૩૩ મું. ચાતુર્ય પ્રકાશ ત્રિને સમય હતે, સર્વત્ર શાંતિ હતી, પણ તે શાંતિનો ભંગ થવાની તૈયારી થવાને થોડીકજ વાર હતી, બ્રાહ્મ મુર્તિ જાગ્રત થનારા ઉગી પુરૂષના સૂક્ષ્મ ડેલાહલ થતા હતા, પણ તે સમયને હજુ વિલંબ હતું, આહંત ભકતના મુખમાંથી પ્રભાતનાં મધુર રાગમય તવને પ્રકાશ થયાં ન હતાં, આવશ્યક ક્રિયાના ઉદગારો હજુ નીકળતા ન હતા. આ સમયે શ્રીચંદ્રકુમાર જાગ્રત થયે, તેની મને વૃત્તિમાં પ્રયાણ કરવાની ઈચ્છા હતી, પિતાની અભિનવ પ્રિયાને અહીં મુકી, તે ત્યાંથી ચાલ્યા જવાની ધારણું રાખતા હતા. આવી ધારણાથી જાગ્રત થઈ, તે તૈયાર થવા લાગ્યા. ચંદ્રકળા અંતઃપુરમાં શવ્યા ઉપર અર્ધ નિદ્રામાં અને અધ જાગ્રત થઇ અનેક મરથ કરતી હતી, મુગ્ધ હદયની બાળા શ્રીચંદ્રના આવા વિચારને જાણતી ન હતી. શ્રી. ચંદ્ર રૉચ ક્રિયાનું બહાનું કરી મિત્ર ગુણચંદ્રને જાણ કરી નિચે જવા સૂચવ્યું. તે વાત અંગીકાર કરવામાં આવી, એટલે શ્રીચંદ્ર ઉઠીને મહેલની નીચે ઉતર્યો. શ્રીચંદ્રના હૃદયને જાણનાર ગુણચંદ્રને આ વખતે વિચાર થશે કે, જરૂર શ્રીયંત્ર મિત્ર કઈ પણ મિક્ષ કરી ચાલ્યા જશે, કેઈપણુ યુક્તિથી તેને છેડે વખત અહીં રોક જોઈએ. પદ્મિની ચંદ્રકળાના પ્રેમપાશમાં તેને બાંધી લે જોઈએ. અદ્યાપિ કોઈ પણ રમણના મેહ જળમાં તે ફસાયે નથી, હવે તેને ચંદ્રકળાના વિશેષ સહવાસમાં રાખવાની જરૂર છે. આવા વિષયમાં પારદની જેમ એ સર્વદા ચપળ રહે છે, તે કોઈ પણ પ્રેમના, શૃંગારના, કળાના કે મિત્રીના બંધનમાં આવતું નથી, કઈ પણ સાંસારિક મેહક પદાર્થ તેને આકર્ષી શકતા નથી, પણ હવે તેને અહીં રોકવાની જરૂર છે. આવું વિચારી ગુણચંદ્ર બેઠે થશે. તેણે આવી રાણી દીપવતીને ખબર આપ્યા કે, શ્રીચંદ્રકુમાર ગુપ્ત For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્ય પ્રકાશ ૧૨૧ રીતે ચાલ્યા જાય છે, તમે તેને યુક્તિથી અટકાવે. તતકાળ રાણી ચંદ્રવતી, વામાંગકુમાર, વરદત્ત શેઠ અને ચતુરા વિગેરે સર્વ પરિવાર એકઠો થઈ ગયો. જ્યાં શ્રીચંદ્રકુમાર રથ આગળ ઉભો હવે ત્યાં આવી, ચંદ્રને જેમ તારા મંડળ વીંટી વળે, તેમ સર્વે શ્રીચંદ્રને વીટાઈ વળ્યાં. ગુણચંદ્ર અને ચંદ્રકળા પણ ત્યાં આવ્યાં. શ્રી ચંદ્રકુમાર સર્વને આવેલાં જિઈ આશ્ચર્ય પામી ગયો. તે સમયે ચંદ્રકળાની પ્રેરણાથી ચતુરા સખી હસતી હસતી લી–પ્રિયનાથ ! તમારો વિદ્યાભ્યાસ ઉત્તમ છે, તમોએ સર્વ કળાઓમાં ૫ટુ થતુર્ય મેળવેલું છે, તો મારા કેટલાક પ્રશ્નના ચમત્કારી ઉત્તર આપશો. એમ કહી ચતુરાએ રાજકુમારીની પ્રતિનિધિ થઈ એક તાંબલની બીડી કુમારના હાથમાં આપી, અને મધુર સ્વરે કહ્યું, સ્વામી ! પ્રથમ આ તાંબૂલના જે ગુણ હોય તે દર્શાવી, પછી તેને ઉપયોગ કરજો. પ્રિયાના પ્રતિનિધિ દ્વારા પ્રેમી વચન સાંભળી શ્રીચંદ્ર નીચે પ્રમાણે તાંબૂલના ગુણ વિષે બે तांबूलं कटु तिक्त मुष्ण मधुरं क्षारं कषायान्वितं . घातलं कफनाशनं कृमिहरं दुर्गधनिर्नाशनम् । वक्त्रस्याभरणं. विशुद्धिकरणं कामानि संदीपनम् तांबूलस्य इमे त्रयोदश गुणाः संसारिणां दुर्लभाः ॥ १ ॥ ભાવાર્થ– તાંબૂલ કટુ, તીખું, ગરમ, મીઠું, ખારૂં, કસેલું, વાયુને હરનારું, કફને નાશ કરનારું, કરમીયાને હરનારું, દુધને નષ્ટ કરનારું, મુખનું આભૂષણ, શુદ્ધિ કરનારૂં, અને કામ તથા અગ્નિ [ જઠરાગ્નિ ] ને ઉદ્દીપન કરનારું છે. એ તેર ગુણું તા. બુલમાં રહેલા છે, તે સંસારીઓને દુર્લભ છે. આ પ્રમાણે તલના તેર ગુણ શ્રીચંદ્ર કહી બતાવ્યા, એટલે ચંદ્રકળાની સખા નીચે પ્રમાણે એક સંસ્કૃત વાકય બેલી स्वामिन्नेभिरिदं त्रयोदशगुणैर्युक्तं प्रसादी कृतम् હે સ્વામી ! તમને જે આ તાંબલ ધરવામાં આવ્યું છે, કે તે તેર ગુણવડે યુત છે. આટલું કહી ચંદ્રકળારૂપ ચતુરાએ પુનઃ પ્રશ્ન કર્યો–સ્વામી ! તમે આ દ્રવ્ય તાંબૂલનું વર્ણન કર્યું, પણ ભાવતાંબૂલ, અથવા અંતરંગ તાંબૂલ કેવું હોય ? તે કહે તે સાંભળી શ્રીચંદ્ર નીચે પ્રમાણે અંતરંગ બીડીનું વર્ણન કર્યું. દેહો. પ્રિયવચ નાગરવેલિદલ, શુદ્ધ પ્રેમ તે પૂગ, * સમકિત ચૂર્ણ કપૂર ધતિ, રૂચિ નિર્જર સગ. ૧ - For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ અથવા આનંદ મંદિર, એવું બીડું મુખ ધરે, તસ સુગંધ મુખ થાય, અચન ખાસ થાય નહીં, જિનવર ધ્યાન કેસા. ૨ - રાજકુમારી તે ભળી ખુશી થઇ, તેણે ચતુરા સખીને સંજ્ઞા કરી એટલે ચાર બેલી–રવામી ! અંતર, બીડીનું વહન શંસ્કૃતમાં છે. બીચંદ મારે તેવાજ જાવાવનું વર્ણન સંસ્કૃતમાં છે. धनागाबानि मियः प्रियंवतः सत्यनानि द्रष्टि चूनकः । संतोष पर गंपतिका सो पीटकमस्तु मे पिभो ॥१॥ सस्सं पंचो नागरसंड बीटकम् सम्यक्त्वपूर्ण शुभतरवचूर्णकम् । स्वाध्यायकर मुगंधरित રાજા શિવઃ શિવમસ્થાન ૨ પરર૫ર પ્રિય વચન બલવા, તેપ નાગરવેલનાં પત્ર છે, પ્રેમરૂપી તેમાં સોપારી હિ, સમગૃષ્ટિ અને છે, શતાષર કપૂરની સુગંધી છે. તે વિજુ ! એવું તો ચાર છે. સત્ય વચનરૂપ નાગરવેલનું પત્ર, વરૂ૫ રેપારી, શુભ તત્વ૫ ચુનો, અને સ્વાભાવ૫ સુગંધ પૂર્ણ એવું તાંબુલ હે સખી! અને મેક્ષ સુખને બાપનારું થા. પછી સંકળાએ સુચના કરી, એટલે ચતુરા સખીએ કહ્યું, સ્વામી ! સ્નાનમાં કેવા ગુણ રહેલા છે ? તે કુપ કરી જણાવે. ચતુર શ્રીચંદ્ર નીચે પ્રમાણે બે – स्नान नाम मनः प्रसादजननं दुःस्वप्नविध्वंसनं सौपाण्यायतनं मलापहरणं संबदन तेजसः । रूपपोतकरं शिरःमुखकर कामानिसंदीपनं स्त्रीणां मन्मथमोहनं श्रमहरं स्नाने दशैतेगुणाः ॥ १ ॥ મનને પ્રસન્નતા આપનારૂં, દુઃસ્વપ્નને નિવારનારૂં, સભાગ્યનું સ્થાનરૂપ, મળને હરનારું, તેજને વધારનારું, રૂપને પ્રકાશ કરનારૂં, મસ્તકને સુખ આપનારું, કામાગ્નિને For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્ય પ્રકાશ ૧૨૩ ઉદ્દીપન કરનારૂ, એને કામદેવને મેહ કરનાર અને શ્રમને નાશ કરનાર સ્નાન છે, એ ડચ ગુણુ સ્નાનંમાં રહેલા છે. ૧ હા—-શ્રાિય ક ચતુરાએ હાસ્ય કરી પુછ્યુ, હવે ભાવનાન અથવા અંતઃનાનઃ નીચેના દાડ્ડા પે ભ્રમતાપ અમૃત જળમાં સ્નાન કરવું, તે અંતરંગ સ્નાન છે, તેથી વિષપ કાદવનો મળ દૂર થાય છે, અને તૃષ્ણાના પરિતાપ બુઝાઇ જાય છે. અંતરંગ રનાન હવે દાખે, હે સમ સ મિજળ ચાખે, જેથી વિષમ મળી જવું, તાના પતિાપ એવાવે ચંદ્રકળાની પ્રેરણાથી ચતુરા બાર્બી—કુમારમણિ ! બાપ ચતુર છે, ગાણે દ્રવ્યખીચડી જાણીએ છીએ, અને ખાઈએ છીએ, પણ ભાવખીચડી અને કહેવાય ! તે કૃપા કરી જણાવે. શ્રીચંદ્ર હાસ્ય કરી ખેો--- ગુણ તદુલ શું નીપની, કા દાલિ પાસ, સમતિ ધૃત શું છમીએ, તેા ભાંગે ભવ ભૂખ તેજ વર્જુન સ ંસ્કૃતમાં કહે છે. गुण तंदुल निष्पन्मा सन्मैत्री दाल मंदिरा | सम्यक् घृत संपूर्णा का दायि ॥ १ ॥ ગુરૂપ ચોખાથી બનેલી, અન્યેત્રીપ દાળવડે સુંદર અને રામકિતપ ોથી ભાગપૂર એવી આા ક્ષિપ્રા ( ખીચડી ) જમી સે. તે સાંબળા સમઢાર પામેલ થતુાંને અન ખાળાએ ભગુટીની સંજ્ઞા કરી, એટલે તેણીએ પુછ્યું કે, સ્વામી ! અંતરની વાણી કરી હોય ! કુમાર સ્મિત વદને ત્ય. તેનું તે વર્જીન સરકૃતમાં નીચે પ્રમાણે કહ્યું लपन श्री विधाभक्तिः त्रिभक्तिः सुराजिता । सा नित्यं शुज्यमानाहि ततु शोभा वितन्दताम् ॥ १ ॥ .. લપન મી જેક ત્રિધારી, અગ ય ભાષપૂન શરી, નાના વિષે જેમર ભારી, વિધિ રચનાને એક ધારી. ત્રણ પ્રકારની વિચિત્ર રચનાવાળી સુંદર લાપશી નિત્યે જમવાથી, તે સરીરની સાલા વધારે છે. - ચતુરાએ રીથી કહ્યું, તેવીજ રીતે અંતરની પર્પટિકા ( ગોળપાપડી ) સ્ત્રી બતાવે. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ આનંદ મંદિર. ગુડપર્પતિ કહે કેહી, જડભાવન લાધે જેહી; અનુક ંપ ચિત કીર્ત્તદાન, એડના જિહાં ભાવપ્રધાન. અંતર ગે ઐહિજ જાણા, મન કૃણપણું નવ આણે; એમ્ બેાજનની દુરસાઇ, નિત્ય કીજે તેહિ ભલાઇ, કુમારે તેવુંજ વન સંસ્કૃતમાં કર્યું. त्रिधा दान ममानं यद् बहुमानेन संयुतम् । गुडपर्पटिका तूर्णं भुज्यतां प्रत्यहं सखे ॥ १ ॥ હું મિત્ર ! ચિતાન, અનુક ંપાદાન અને કીર્ત્તિાન—એ ત્રણ પ્રકારનું દાન બહુ માન સાથે કરવું, તેપ મેાળપાપડીનું હમેશાં સત્તર માજન કર. આ પ્રમાણે 'દ્રકળા તે ચમત્કારી પ્રશ્નેાત્તર સાંભળી ધણીજ ખુશી થઇ ગઇ, આ વખતે વરદત્ત શેડ વિગેરેએ પાતાની જિજ્ઞાસા પૂર્ણ કરવાને દેવ, ગુરૂ અને ધર્મનાં તત્વ વિષે પ્રશ્ન કર્યા, તે સાંભળી ચતુરશિરામણી શ્રીચદ્રકુમાર અંગમાં ઉમંગ ધરી એ, ભદ્ર ! તમારા પ્રશ્નેાથી મને અપૂર્વ આનદ આવે છે. ક્ષણવાર પહેલાં જે પ્રશ્નાના ઉત્તર મેં આપ્યા છે, તે પ્રશ્ના સાંસારિક ભાવન.ને વધારનારા હતા, અને આ તમારા પ્રા ધાર્મિક ભાવનાને વધારનારા છે; પૂર્વના પ્રતત્તરમાં જરા અશુદ્ધ થયેલી મારી જવા આ તમારા ઉત્તમ પ્રશ્નેત્તરની વાણીરૂપ ગ’ગામાં સ્નાન કરી પવિત્ર થશે. તમારા આ પવિત્ર એ સ.રી ધર્મભાવતા જાગ્રુત કરી છે, ભવ વાસનામાં લુબ્ધ થયેલા મારા ચપળ ચિત્તુને તમે. ચુમ માર્ગે દેલું છે. આ પ્રારૂપ ચંદ્રના ઉદયથી મારા હૃદયસાર ઉલ્લાસ માને છે. શદ્ધ આકારમાં મગ્ન થયેલા મારા મલિન હૃદયને તમે તત્વજ્ઞાનરૂપ દીપકને પ્રકાશ આપ્યા છે. મારા પતૃિત હૃદયની ઉપર તમે સુસિ ંચન કરવાના પ્રયોગ આર યે! છે. આ પ્રશ્નોથી હું તમારે પૂર્ણ આભારી થયે છું. હૂંત શાસ્ત્રમાં લખેલું છે કે, ધર્મ કરનારથી ધર્મનું સ્મરણું કરાવનાર અધિક છે, ભવ સબંધી આધિ, વ્યાધિ અને ઉપાધિમાં પડેલાં પ્રાણીને ભષમાંથી ઉદ્ધાર કરનાર, ધર્મનું સ્મરણ કરાવવું, એ કેવા ઉપકાર ? અનેક ભવિ પ્રાણીઓએ દેવકૃતિમાં ગયા પછી પોતાના પૂર્વ ઉપકારીના પ્રત્યુપકાર કરેલા છે. ધર્મભાવનાને જાગ્રત કરવા, તેનું યથાર્થ સ્મરણ કરાવવા, અનેક વૈક્રિય રૂપ ધાં છે, અનેક ચમત્કારી ચેષ્ટાઓ કરેલી છે, અને વિવિધ જાતની શક્તિ દર્શાવી છે. આટલું રહી શ્રીચકે નીચે પ્રમાણે અનુક્રમે પ્રશ્નના ઉત્તર આપવા માંડયા. જેનામાં અઢાર પ્રકારના દેખ ન હેામ, જેનામાં ચેાત્રીશ અતિશય પ્રકાશી રહ્યા ઢાય, ચાર નિક્ષેપ જ્યાં સત્ય છે, ચાર પ્રશ્નારે જેમની વાણી સત્ય છે, જે ત્રણ લાકમાં પૂજિત છે, સર્વ -જગતનું હિત કરવામાં જે તત્પર છે. ઉત્તમ જ્ઞાન અને દર્શન જે ધારણ કરે છે, અને જે દેવતાઓના પણ દેવ છે, તે ખરેખરા શ્રી દ્વૈતપ્રભુ શુદ્ધ દેવ છે, એ પરમ પવિત્ર પ્રભુની ભવેલવ સેશ કરવી. જે સમકૃિત યુક્ત હોય, જે સર્વદા ઇંદ્રિયાનું For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્ય પ્રકાશ, ૧૨૫ દમન કરે, શ્રી નિતત્વના રસની જે કામના કરે, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને જે ધારણ કરે, જેઓ પોતે તરીને બીજાને તારે છે, સર્વદા ષટ્કાય જીવની રક્ષા કરે, જીન ભગવતના શુદ્ધ માર્ગને જે જણાવે, જેઆમાં મમતા હોતી નથી, અને જે સર્વદા સમતાના ઉપાસક છે, તેવા શુદ્ધ ગુરૂ ઉપાસના કરવાને યેાગ્ય છે. જે શ્રી વીતરાગ ભગવ ંતે પ્રરૂપેલા છે, જે સર્વદા હિતકારી છે, મુનિએ નિષ્કપટ પણે જેને આદર આપે છે, જે પ્રવચનને અનુકૂળ હેાય છે, જેમાં મુખ્ય રીતે દયા રહેલી છે, જે વિનય મૂળ છે, દુર્ગતિમાં પડતાં પ્રાણીઓને જે ધારણુ કરે છે, અને ક્ષાંતિ-ક્ષમા વિગેરે જેવા દશ ભેદ છે, તે શુદ્ધ ધર્મ કહેવાય છે. એ શુદ્ધ દેવ, શુદ્ધ ગુરૂ અને શુદ્ ધર્મ જેના નિરૂપાધિક હૃદયમાં રહેલા છે, પુરૂષ આ ત્રણ જગતમાં તિલક સમાન છે. આ ત્રણ તત્વનું મહાત્મ્ય શ્રી અદ્વૈત પ્રભુએ પોતાના આગમમાં પદે પદે. દર્શાવ્યું છે. તે મહાતત્વની ઉપાસના કરવાથી પ્રાણી આ ભવપાશમાંથી મુક્ત થાય છે. એ ત્રણ તત્વ રૂપ નાવમાં બેઠેલાં ભવ પ્રાણી આ દુસ્તર ભવસાગરને તરી જાય છે. પૂર્વનાં હઁ પુણ્ય વિના એ ત્રણ તત્વની આરાધના થતી નથી. ઉગ્ન પાપરૂપ કાદવથી લિપ્ત થયેલા પ્રાણીની શુદ્ધિ એ ત્રણ તત્વરૂપ નિર્મળ ગાંગા પ્રવાહવડેજ થાય છે. તે પવિત્ર પ્રવાહમાં સદા સ્નાન કરનાર પ્રાણી કદિ પણ પાપરૂપ મળથી મલિન થતા નથી. બાહ્ય અને અતરંગ બને પ્રકારની શુદ્ધિ તેને પ્રાપ્ત થાય છે, તેનામાં દિવ્ય અને પ્રભાવિક એવું ધાર્મિક તેજ ઝળકી નીકળે છે. શ્રીચનાં આ વચન સાંભળી વરદત્ત શેઠે ખુશી થઈ ગયા, ચંદ્રકળા અને દીપવતીના હૃદયમાં અત્યંત આનંદ ઉપજ્યું. ક્ષણવાર પછી ચંદ્રકળાની પ્રેરણાથી ચતુરા અજંલ જોડી ખેલી—સ્વામી ! આપના મુખમાંથી આંતરંગ બેજન સાંભળવાની ઇચ્છા છે. દ્રવ્યભાજન કરતાં ભાવભી જન ધણુંજ ઉત્તમ છે, અને તે ધામિઁક હોવાથી પવિત્ર અને હૃદયને શુદ્ધ કરનારૂં છે; આપ કૃપા કરી તે ભાજનનું સક્ષેપમાં વર્ણન કરશે. શ્રીચંદ્ર આનંદથી પરિપૂર્ણ થઇ એલ્યા—ભદ્રે ! સ્પ`તરંગ ભેજનની સામગ્રી સાંભળવા જેવી છે. એ પવિત્ર ભોજનનું વર્ણન એક ચિત્તે સાંભળજો. અરમાવર્ત્ત અને ચરમકરણુરૂપ એક સુંદર ભાજન મડપ છે, એ મહા મડપને જોઇ ચિત્ત કરે છે, તે મંડપમાં શુભ સામગ્રીરૂપ બાજો છે, અને ચિત્તરૂપી સિંહાસન ગેઠવેલું છે. ઉચિતતા વિગેરે ગુણરૂપી બીજાં નાનાં પાત્રા છે, તેમાં ઉત્સાહન રૂપ જળ કળશ સાથે છે. શુભ ચિરૂપ એક વિશાળ અને સુરોભિત થાળ છે, ગુણરાગરૂપ તેમાં સુંદર વાટકા છે, ગુરૂજનરૂપ હિત્કારી તે ભોજનવિધિના કરાવનાર છે, ભવનાં દુઃખને ભાંગનાર સતરૂપ સુખડી તેમાં પીરસવામાં આવે છે, પરમાર્થના સ્તુવનરૂપ દળવાળી, ગુણીજનની સેવારૂપ મીઠાશવાળી મળ પુરી અને જિન ભક્તિરૂપસ્વાદિષ્ટ જલેબી તેમાં આવે છે. તેમાં નિયમની સાવધાનીરૂપ વિવિધ જાતનાં પકવાન છે, મોટું મન રાખ વારૂપ માતીચૂર છે, પચ્ચખાણુરૂપ ઘેખર છે, જીન ભુક્તિનાં ગીતગાન તે મીઠા મેવા છે, જેમાં વચને વચને રસ મળે છે. શ્રુતજ્ઞાનની લીલારૂપ શાળના ભાત છે, શુદ્ધ આશય પ પીળી દાળ છે, કાર્યને વિવેકરૂપ કર એ છે, દિશક્ષારૂપ ચમકા છે, અનુભવરૂપ શીતળ જળ છે, ભાજનને અંતે તે જળ લઇ પ્રાણી પવિત્ર થાય છે. For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર. શ્રાવક ભાઇઓને આ અંતરંગ ભોજન પરમ તૃપ્તિને આપનારું છે. આ ભાવાત્મક ભોજન દબાભા એજનથી વધારે સ્વાદિષ્ટ છે. આ ભજન કરનારા ભવિ પ્રાણીઓની પy મા એવી રીતે શમી જાય છે કે, જે પુનઃ કદિ પણ ઉત્પન્ન થતી નથી. શ્રાવક જીવનને વાવના અને કદિ છણ નહીં થનારું આ ભાવાત્મક ભજન જગતમાં સર્વ જ છે. દ્રવ્ય ભોજન મળને વધારનારું અને પરિણામે વિરસ આપનારું છે, અને આ પવિત્ર ભેજન મળ રહિત અને સર્વદા પરમ રસ આપનારું છે. શ્રીસંધના મુખથી આવાં ચાતુર્ય ભરેલાં વચન સાંભળી સર્વે ચમત્કાર પામી ગયાં. તેની વાર્ષિ વિતા જેમાં થર્વને અદ્દભુત આનંદ થઇ ગયે. પડખે ઉભેલ વામાંગકુમાર આ સાત નો વિષ પામી ગયો. તેણે વિચાર્યું કે, આ વિદ્વાન કમર અંતરંગ ભેજવી જે વર્ષત કર્યું, તે ચમત્કારી છે. આ મહાનુભાવ ખરેખર દત્તર પણ છે. તેની કુમતિમાં દિવ્ય શક્તિ દેખાય છે. આવા મનુષ્યનું જીવન જગતમાં કૃતાર્થ છે. આ સારી વામાંગકુમારે નમન કરી શ્રી ચંદ્રને કહ્યું, ચતુર શિરોમણિ કુમાર ! આપના પ્રાતા ભરેલા વિચાર સાંભળી અમને ઘણો આનંદ આવે છે. આપના ચાતુર્યને વિરોધ આનંદ લેવાને મારે એક પ્રશ્ન પુછવાનો છે. સંસારી રસિક જીવો બુદ્ધિનું ચાતુર્ય ખીલાહવાને સેગઠાબાજી રમે છે. એ દ્રવ્ય બાજુમાંથી લેકો ઇહલેકને ક્ષણિક આનંદ મેળવે . છે, તે અમારે જાતા મુખથી ભાવબાજી અથવા અંતરંગ બાજી સાંભળવાની ઉત્કંઠા છે, તો બાપ અમને તરંગ બાથને આનંદ આપવા કૃપા કરશે. વામાંગકુમારનાં આવાં વચન સાંભળી બીચંદને હર્ષ થશે. તે મંદ હાસ્ય કરી બોલ્યા-ભદ્ર ! આ ચતુર્ગતિ સંધારરૂપ એક પાટ છે, તેમાં રાગ અને દેવ બે પાશા છે. કષાયરૂપ સેળ સેમઠાં છે, કચ્છ, નીલ વિગેર લેસ્યાઓરૂપ તે સેગઠાના રંગ છે, એ બાજીમાં ઉન્મત્ત એ માત્માપ રાજા ખેલ કરે છે, તેની સામે કુમતિરૂપ બે રમવા બેઠે છે. જે પાધરા દાવ ન આવે છે, એ ભવરૂપ એપાટમાં આત્મા જીતી શકતા નથી. ભવ પંપનો ખેલ તેને મુંઝાવે છે, અને દુર્ગતિરૂપ ગજ તેને લાગી જાય છે. * * તે પાટનું બીજી રીતે એવું પણું વર્ણન છે કે, ચારિત્રરૂપ એક ચપાટ છે. બાર ભાવના તથા મૈત્રી પ્રમુખ ચાર–એમ મળીને સેળ તેની સાગઠીઓ છે. તાન અને દનરૂપ બે પાસા છે. શ્વેત, પીળે અને રાતે તેમાં રંગ છે. એ ચપાટથી સંસારને ખેલ છતાય છે. અવિરતિ, મિથ્યાત્વ, કપાય, પ્રમાદ, એ ચાર ચેકડ સામેના ભેર થાય છે. ત્રણ એમ તથા રાગ અને દેશ એ દુગથી સામે દાવ મંડાય છે. અજ્ઞાનરૂપ એકે પણ નાખવામાં આવે છે. ત્રણ ગ, તથા પચે નાખી એ રમતને રંગ બરાબર જામે છે. જે આ ચમત્કારી રમત રમી જાણેતે અંતર ભાવને જાણી શકે છે, અને જિનમતના રસમાં રસીલ કહેવાય છે. જાક! મા પાટને એવું પણ રૂપક અપાય છે કે, વીશ 'ઠકની કાર એ સોગાાં છેતેની અનુભાગ તે ચેસ ખાનાં છે. શુભ અને અશુભ અ અવશ્વાય૨૫ પાઇ છે. જે અવિરતિનાં કાર છે, તે બે કે મળીને બાર થાય છે. વિરતિના બારવડે બે ચોરે આઠ થાય છે, ગતિ, આગતિ, વચન અને ઉત્પાત, એ ચાર સેગમાં પણ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્ય પ્રકાશ. ૧૨૭ કહી શકાય છે. વિવેકથી વિચાર કરતાં તેના અનેક અર્થ થઈ શકે છે. આ પાટના જુદા જુદા પ્રકારનું સારી રીતે મનન કરવાથી તેમાં અંતરંગ આનંદ ઉત્પન્ન થાય છે, જ્ઞાન બાજીમાં ચતુર એવા ગુરૂઓ એ રમતના પૂર્ણ રસિક હોય છે. આ ભાવબાજીથી તેમની ભવ્ય ભાવના ઉમંગથી ઉલ્લાસ પામે છે, અને તેમના રસિક અંતરમાં અંતરંગ આનંદ ઉદ્દભવે છે. શ્રીચંદ્રના આ ચમત્કારી વિવેચનથી વામાંગકુમાર ચકિત થઈ ગયો. તેને નિર્મળ હદયમાં શ્રીચંદ્રને માટે બહુ માન પ્રગટ થયું. વરદત્ત શેઠ પણ હૃદયમાં આનંદ પામી બેલી ઉઠયા-કુમારચંદ્ર ! આપના વાગવિલાસથી ઘણો આનંદ આવે છે. આપની ભવ્ય બુદ્ધિ નવનવી ભાવાત્મક ભાવના ઉત્પન્ન કરી શ્રોતાઓના ચિત્તને ચમત્કાર આપે છે. દરેક કીડાઓમાં, ગાછીઓમાં અને સાંસારીક પ્રવૃત્તિઓમાં દ્રવ્ય અને ભાવની ખભુત ચમત્કૃતિ રહેલી હેય છે. દ્રવ્ય ચમત્કૃતિ તે માનવ બુદ્ધિને સત્વર માહ્ય થઈ શો છે, પણ ભાવ ચમત્કૃતિ તે કોઈ લકત્તર માનવ બુદ્ધિને જ માહ્ય છે. તેને પ્રભાવ વિશ્વ પ્રતિભાની અંદર સદા પ્રકાશે છે. આટલું કહી વરદત્ત શેઠ બોલ્યા-મહાશય ! આ જગતમાં દ્રવ્યથી સાત વ્યસને અતિ દુઃખદાયક છે, તેથી તેઓને દૂર કરવાં જોઈએ. પણ જે એ સાત વ્યસન ભાવથી દૂર કરવામાં આવે છે, પરમાનંદ પ્રાપ્ત થાય છે. વૃત, માં, વેશ્યા, મદિરા, ચોરી, મૃગયા, અને વ્યભિચાર–એ સાત વ્યસનેમાંથી એક પણ સેવ્યું હેય તે, તે નરકનાં દ્વારરૂપ થાય છે. કદિ એ વ્યસન લજજાને લઇ સેવાય નહીં, તેથી તે જાતિથી દૂર થાય છે. પણ જો તેને અંતરંગ ભાવથી દૂર કર્યું ન હોય તે, તે અવશ્ય નરક ગતિનાં કારણુપ થાય છે. વરદત્ત શેઠનાં ખાવાં વચન સાંભળી તુર શ્રીચંદ્ર હાસ્ય કરી બો-કર્મની પ્રકૃતિ ઉત બને છે. તેવડે રાત દિવસ પ્રાણું ખેલ્યા કરે છે. બીજાની નિંદા કરવી, એ બીજું માંસનું વ્યસન છે. મેહ રાખવો, એ મદિરાનું ત્રીજું વ્યસન છે. કુમતિનો - ન કરે, તે વેશ્યાના સંગના ચોથા વ્યસન જેવે છે. ચતુર્વિધ અદત લેવું, તે ચોરીનું પાંચમું વ્યસન છે. દુર્બાન ધરવું, તે મૃગયાનું છઠું વ્યસન છે, અને પરની આશા રાખવી, એ પરસ્ત્રીનું સાતમું દુસન છે. આ અંતરનાં સાત વર્ષના પ્રાણીને મહા દુઃખ આપે છે. તે અંતરંગ સાત વ્યસનો ત્યાગ કરવાથી પ્રાણી સિદ્ધિ પદને સંપૂર્ણ અધિકારી થાય છે. શ્રીચંદ્રનાં આ અમૃતમય વચનથી વરદત્તના હૃદયમાં પ્રમોદ ઉત્પન્ન થયે. તત્કાળ તેણે બીજો પ્રશ્ન કર્યો. મહાનુભાવ! અનગાર મુનિઓ કુટુંબ વગરના નિરાધાર હેય છે, તે તેઓ શી રીતે સુખી કહેવાય? શ્રીચંદ્ર હાસ્ય કરી બે-ભદ્ર! એ મહાત્મા સંપૂર્ણ સુખી છે, તેઓને પ્રેમ ભરેલું અંતરંગ કુટુંબ હોય છે, જેના બાશ્રયથી તેઓ સંસારાવાસ કરતાં સેંકડો ગણું સુખ ભોગવે છે, તે વિષે નીચેને છ કહેવાય છે. છપો, ધર્મ કહીને તાય, માત જસ ક્ષમા ભણી, પ્રાતા સંયમ સાર, દયા જસ બહેન સુણજે; For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ આનંદ મંદિર, સત્ય સુમિત્ર પવિત્ર, ભૂમિતલ પિઢીય સજા, ભજન જ્ઞાન સુતત્ત્વ, દશે દિશ વસ્ત્ર વસજઝા; વિરતિ નારી દીપક વળી, ચંદ્ર ચિહું દિશિ ઝળહળે, જ્ઞાનવિમલ ગુરૂ સાધને, સયલ કુટુંબ સાથે મળે. નિજ ભુજ વર ઉપધાન, પવન અતિ વીંજણ ભાવે, ચંદ્રિોદય આકાશ, વિપુલ જશ અંત ન આવે; મુક્તા ફળ ઉપમાન, તાર માલા અતિ ફાવે, દિશિ કન્યા અનુકૂળ, સુપરે જસ વાય ઢળાવે; જુતા વિરતિ સુનારિશું નિશદિન સતી, જ્ઞાનવિમલ કહે નૃપતિપરે, સુખે સેવે છે યતિ નયર વિવેક ઉદાર, સાર સમકિત દૃઢ પાયે, નવ તસ્વહ દરબાર, બોધ મહે તે મન ભાવ્યો; ધર્મ રયણ ભંડાર, દામ દમ ફલક નિપાયે, રથ શીલાંગ અઢાર, સહસ્સ સેના સમવાય; આગમ નયની ગજ ઘટા, ધ્વજા મહાવ્રત લહલહે, નય કહે સમ સંતોષ, પરિમલ અંગે ચંદન મહમહે. આગમ પાઠ સંગીત, રતિ તિહાં વંશ વજાવે, નાટક સયલ સંસાર, જીવ નટ નૃત્ય દેખાવે; વજઈ મલ માન, તાન વળિ લેભજ ગાવે, નેટ નાયક તિહાં મેહ, હાવભાવ ભલા સુણાવે; એણપરે રૂષિ રાજા સદા, જે તાન ઉલટ ધરી, જ્ઞાનવિમલ મુનિરાજની, કીર્તિ ચહુ દિશિ વિસ્તરી. કષ્ટ કહે કેમ એહ, જેહ એતાપર વરિ, શ્રી જિનવરની આણ છત્ર શિર ઉપર ધરિયે; પહેપ શીલ સંનાહ, તેહ સંવેગ કર લીધે, જિન ઉપદેશ સુચક્ર, ધરી સવિ થયે સુપ્રસિદ્ધ; રાગ દ્વેષ દુશ્મન હણ્યા, હણું ચિંતા મન તણી, જ્ઞાનવિમલ સુધા સાધની, અછે એ પ્રભુતા ઘણી. તે છપ્પાનું વિવેચન કરતાં શ્રીચંદ્ર બે – ભદ્ર ! ધમરૂપ જેને પીતા છે, ક્ષમા જેની માતા છે, સંયમરૂ૫ ભ્રાતા છે, દયા જેની બેહેન છે, સત્યરૂપે પવિત્ર મિત્ર છે, ભૂમિરૂપ શવ્યા છે, તવજ્ઞાનરૂપ ભજન છે, દિશારૂપી વચ્ચે છે, વિરતિરૂપી સ્ત્રી છે, અને ચંદ્રરૂ૫ દીપક જેના ઘરમાં પ્રકાશી રહ્યા છે, એવા સર્વ કુટુંબની સાથે રહેલા વન તિને શી ન્યૂનતા છે ? તે સર્વદા કુટુંબનાં સુખે પૂર્ણ સુખી છે. ૧ For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્ય પ્રકાશ. ૧૨૯ પેાતાની ભુજાનું જેને એશીદ્યું છે, પવન પંખા નાખે છે, ઝ્રાકાશરૂપ ચ દરવા છે, જેમાં ચંદ્રના ઉદયરૂપ અનંત યશ રહેલા છે, તારાઓની શ્રેણી તે મુક્તાફળની માળા છે, દિશારૂપ કન્યાઓ અનુકૂળ વાયુ ઢાળે છે, સરળતા અને વિરતિરૂપ સતી એ તેની સાથે રહેલી છે, આવી રીતે મુનિરાજ મહારાજાની જેમ સુખે સુવે છે. ર યતિશ્ય રાજેન્દ્ર વિવેકરૂપ નરમાં રહે છે, સમકિતરૂપ શ્રેષ્ટ પાયાદાર તેને કક્ષ્ા છે, નવતત્ત્વરૂપ તેને મારા દરબાર છે, જેની અંદર મનમાન્યા ખેવિલાસ મળે છે, ધર્મરૂપ રત્નના ભંડાર જેના તાબામાં છે, દમનરૂપ દામ જેની પાસે છે, શીળરૂપ જેને થ છે, અઢારતુજાર શીળના અગરૂપ જેની સેના છે, આગમનયરૂપ ગજેંદ્રની બટા છે, મહાવ્રતરૂપ વૃન્દ્રએ જ્યાં કુરકી રહી છે, સંતાષરૂપ ચંદનની સુમધ જેવા અગમાં પ્રસરી રહી છે. ૩ તે યુતિરૂપ મહારાજાની પાસે આગમ પારૂપ સંગિત થાય છે, શુભ રીતિરૂપ વાંસળી વાગે છે, સર્વ સંસારરૂપ નાટક જામેલું છે, જીવરૂપ નટ પેાતાનું નૃત્ય તે મહારાજાને બતાવે છે, માન મૃગ બજાવે છે, લેભ તેમાં તાન આપે છે, નટને નાયક માહ હાવભાવ સુણાવે છે, એ નાટક મુનિમહારાજા ઉલટ લાવી જુએ છે. ૪ એ મુનિરૂપ વીરને કષ્ટ શી રીતે પડે ? કદિ પણ પડેજ નહીં. શ્રી જિનાજ્ઞારૂપ છત્ર તેણે મસ્તકપર ધારણ કર્યું છે, શીલરૂપ ખખ્ખર શરીર ઉપર પહેર્યું છે, સ`વેગપ ખ, હાથમાં રાખ્યું છે, જિતેપદેશરૂપ ચક્ર ધારણ કરી તે પ્રખ્યાત થયેા છે, આવી પ્રભુતાને ધારણ કરતા તે યતિ વીરે પોતાના શત્રુ રાગ અને દ્વેષને ઢણી નાંખ્યા છે, અને પેતે સર્વ રીતે નિશ્ચિત થયેલ છે. ૫ વરદત્ત શેઠ ખુશી થઇ પુત: એલ્યા— ધર્મવીર ! આપનાં વચનામૃતથી અમેાને તૃપ્તિ થતી નથી. વારંવાર આવા પ્રશ્ન પુછવાની ઇચ્છા થયા કરે છે; એથી આપને પુછનાનું કે, જગતમાં દીપાસવી અથવા દીવાળી દ્રવ્યથી તે। પ્રખ્યાત છે, પણ ભાવથી એટલે અંતરંગ દીપોત્સવી કેવી હશે, તે કૃપા કરી જણાવશે। ? શ્રીચંદ્રકુમાર મધુર સ્મિત કરતા નીચે પ્રમાણે ગીર્વાણુ વાણીનું સુભાષિત ખેડ્યેાઃ— सद् ध्यानोज्वलदीपकः सुविलसत्स्वाध्यायकाऽरात्रिकः शुद्धाहार सुभोजनः सुगुणवाक्तांबूलशोभाभृतः । अश्री निर्मलक्षणागमजय ज्ज्येष्ठावना मोत्तरः शीलालंकृतिभाग् मुदे भवतु बोऽईद्धर्मदीपोत्सवः ॥ १ ॥ જેમાં સદ્રધ્યાનરૂપ ઉજવળ દીવા છે, પ્રવર્ત્તતા એવા સ્વાÜાયરૂપ જેમાં આરતીઆ થાય છે, જેમાં શુદ્ધ-પ્રાસુક આહારનાં ભાજન થાય છે, સગુણવાળી વાણીરૂપ તાંબૂલની જેમાં શાભા છે, પરિશ્ચંહને ભાગ, મમતાના ત્યાગ, સુમતા જય અને વડીલને ૧૭ For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર, નમન, એ રૂપ જેમાં ઉત્સવ છે, અને શીલરૂપ અલંકાને જે ભજે છે. અને જેને ધર્મરૂપ દાળને ઉત્સવ તમારા હર્ષને થાઓ. ૧ આ સુભાષિત બેલ્યા પછી શ્રીચ કે તેનું નીચે પ્રમાણે વિશેષ વિવેચન કર્યું. ભવિજનો ! એ દીવાળી પર્વ જગતમાં પ્રખ્યાત છે; પ્રભુના નિવાણની નિશાનને સૂચવનારું એ મનહર પર્વ છે, એ પર્વને દિવસ ભગવંતના નિર્વાણ ઉત્સવને પ્રકાશક છે, એ મહોત્સવમાં સ્યાદ્વાદરૂપ ઘર ધોળાવાય છે, દર્શનરૂપ શુદ્ધિ થાય છે, ચારિત્રરૂપ ચંદરવા બંધાય છે, તે વડે રજને દૂર કરવામાં આવે છે, જીનરાજની સેવારૂપ રમત રમાય છે, ભાવનારૂપ વિવિધ પદાર્થો અને પકવાન, તથા મેવાઓ જમાય છે, ગુણીજનના ચરણના નામનરૂપ નવા વર્ષના જુહાર થાય છે. વિવેકરૂપી રત્નનાં મેરામાં કરી, તેમાં દીપકની શેભા કરવામાં આવે છે, તેની અંદર અનુમોદનરૂપ તેલ પૂરય છે, મનરૂપ મંદિરમાં સુમતિરૂપ સુંદરી વિરતિરૂપ સાહેલીની સાથે વસે છે, અને અવિરતિરૂ ૫ અળશ ( અલક્ષ્મી) દૂર કરવામાં આવે છે. ધર્મ વાસનારૂપ સુંદર શૃંગાર ધરવામાં આવે છે, દર્શન ગુણરૂપ રંગ દેવામાં આવે છે, પરોપકારરૂ૫ ચુનાને છંટકાવ થાય છે, આ મહત્સવમાં શ્રી જિનેશ્વરરૂપ વરરાજા સિદ્ધિરૂપ કન્યાને પરણવા આવે છે, પ્રભુની સાથે અનગારરૂપ જાનૈયા થાય છે, સિદ્ધ શિલારૂ૫ ચોરીની વેદિકા વિવાહ મંગળની ક્રિયા માટે કરવામાં આવે છે, મુક્તિકન્યાને માટે અનંત ચતુષ્ટયરૂપ દાયજો પૂરાય છે, એગ નિરોધરૂપ પેશક અપાય છે, અને જીવર એ પવિત્ર કન્યાને મોટા ઉત્સવ સાથે પરણે છે. આ અંતરંગ દીપોત્સવીનું વર્ણન સાંભળી, સર્વ સાનંદાશ્ચર્ય થઈ ગયાં. ચંદ્રકળાની પ્રેરણાથી ચતુર પુરૂએ શ્રીચંદ્રને કહ્યું. મહાનુભાવ ! કૃપા કરી અંતરંશ ગેડીદડની રમત સંભળાવે. - શ્રીચંદ્ર સસ્મિત વદને બે મોહરૂપી રાજા, ક્રોધ, માન અને ભરૂ૫ ત્રણ પુરૂષ અને ભાયારૂપ એક સ્ત્રીની સાથે ગેડી દડાની રમત રમે છે; એ ક્રીડા આ સંસારરૂપ કુંડમાં આવેલાં જતુરૂપ દડાથી રમાય છે, અવિરતિરૂપ ગેડી તથા અજ્ઞાનરૂપ દંડવડે એ દડાને ઉછાળે છે. ભવ્ય અને અભવ્ય જીવ બે પક્ષીઓ દુર્વાસનારૂપ પવનના વંટોળીયાવડે તે દડાને વારંવાર સંસાર કુંડમાં બેળે છે. તે કંદુક ક્રીડાને બીજે શુભ પ્રકાર પણ છે. ચારિત્રરૂ૫ રન, દાન, શીળ અને તપ એ ત્રણ પુરૂષ અને ભાવનારૂપ સ્ત્રીની સાથે કંદુક ક્રીડા કરે છે. શ્રદ્ધારૂપ ગેડીથી પ્રાણીરૂપ દડાને સિદ્ધિ કુંડમાં ઉછાળીને નાખે છે, એ રમતમાં છતી ભવના ભયથી ભવિ પ્રાણી મુક્ત થાય છે. આ પ્રમાણે શ્રીચંદ્રના મુખની વાણી સાંભળી, સર્વ સખી સમાજ સાથે ચંદ્રકળા ખુશી થઈ. તેણે આનંદ સાથે ચતુરાને ચંદ્રના સ્વરૂપને ચમત્કારી રીતે વર્ણન કરવાની For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્ય પ્રકાશ ૧૩૧ ઈચ્છા બતાવી, એટલે ચતુરા ખેલી—સખી ચંદ્રકળા ! તમે ચંદ્રના પ્રકાશનું ચમત્કારી વર્ણન કરો. ચંદ્રકળા નીચેનું સંસ્કૃત કાવ્ય ખેલઃ— लक्ष्मी केलिसरोऽगृहासनिचयो दिक्खीवधूदर्पणः श्यामावलिसुमं खसिंधुकुसुमं व्योमाब्धिफेनोद्रमः । तारा गोकुल मुक्ति गौर निगृहं छत्रं स्मरक्ष्मापते चंद्रः श्रीसकलश्विरं विजयतां ज्योत्स्नासुधावापिका ॥ १ ॥ આ ચંદ્ર, લક્ષ્મીને ક્રીડા કરવાનું સાવર છે, અટ્ટહાસના સમૂહ છે, દિશારૂપી એનું દર્પણ છે, રાત્રીરૂપ વેલનું પુષ્પ છે, આકાશરૂપ સમુદ્રનું કમળ છે, આકાશરૂપ સમુદ્રમાં પીણુને ગાહા છે, તારારૂપ ગાકુળને હેાડવાનું ઘર છે, કામદેવરૂપ રાજાનું છત્ર છે, અને ચંદ્રિકાપ અમૃતની વાપિકા છે, તેવા લક્ષ્મીથી પૂષ્ણુ એવા ચંદ્ર ચિરકાળ વિજય પામેા. ચંદ્રકળાતી વાણી સાંભળી સર્વે ખુશી થયાં. પછી સર્વે મળી શ્રી પ્રત્યે માલ્યાં— પંડિત રત્ન ! તમે હવે ચંદ્રકાનું વર્ણન આપે. શ્રીચંદ્ર હર્ષ પામતા. નીચેનું સંસ્કૃત કાવ્ય એલ્યે.. ओंकारों मदनद्विजस्य गगनक्रोडस्य दंष्ट्रांकुर: तारामौक्तिक शुक्तिस्तमसः स्तंवेरमस्यांकुशः । शृंगारार्गलकुचिकाविरहिणी मानच्छिदां कर्त्तरी संध्यावारवधूनखक्षितिरियं चांद्री कला राजते ॥ १॥ ભાવાર્થ—આ ચંદ્રકળા કામદેવરૂપ બ્રાહ્મણને એકાર છે, આકાશરૂપ વરાહુની દાઢને અકુર છે, તારારૂપ મેતીની છીપ છે, અંધકારરૂપ હાથીને અકુશ છે, શ્રૃંગારરૂપ અર્ગલા ( ભૂગલ ) ની ઉંચી છે, વિરહી એના માનને છેદવાની કાતર છે, અને સ ધ્યારૂપ વારાંગની નખક્ષિતિ છે, તે આ ચંદ્રકળા શાખે છે. ૧ આ વર્ણન સાંભળી સર્વેના મનમાં થયું કે, આ વરકન્યાની જોડ ખરેખરી જગતમાં પડિત છે. સુવર્ણ ને રનની જેમ આ યેગ મળ્યા છે. શ્રીચદ્રકુમારનું ધાર્મિક ના અને ચમત્કારી બુદ્ધિ ન્દ્રેઇ નિશ્ચય થાય છે કે, એ નરત્ન ખરેખર કુલીન છે, વિષ્ણુક જાતિથી ઓળખાય છે, પણ તેની કુલીનતા રાજકુળના જેવીજ દેખાય છે. સર્વ ગુણુસ પન્ન એ કુમારની ધાર્મિક વૃત્તિ ખરેખર લેાકેાત્તર છે, તે સાથે અનેક પ્રકારની વિદ્યા અને કળામાં તેની કેવી અદ્દભુત કુશળતા છે ? આવી રીતે વિનેદ વાર્તા કરતાં રાત્રિ ચાલી ગ. શ્રીચંદ્ર રથ ઉપર બેસવા તૈયાર થયા, ત્યાં સર્વે તેને કર ઝાલી વળગી પડ For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ આનંદ મંદિર છેવટે વરદત્ત શેઠ કુમારને સમજાવી પિતાને ઘેર લઈ ગયા, અને બીજાઓ કુમારના વચનામૃતથી અતૃપ્ત થઈ પુનઃ તેને રરિક સમાગમની ઈચ્છા રાખી પિતપોતાને સ્થાને ચાલ્યાં ગયાં. પ્રકરણ ૩૪ મું.. પતિગૃહ પ્રયાણ. જા દીપચંદ્રના દરબારમાં આજે જુદી તરેહની ધમાલ થતી હતી, રાજલેક અનેક કામમાં ગુંથાયા હતા, દાસ અને દાસીઓ રાજકારમાં ઉપરાઉપર આવજાવ કરતાં હતાં, અનેક જ તના પદાર્થો ગોઠવાઈને બંધાતા હતા. તે ઉપરથી પ્રયાણ કરવાની તે યારીને દેખાવ થઈ રહ્યા હત; આ સમયે ચંદ્રકળાની પ્રેમપાત્ર સખી, અને દાસી થતુરા રાજમહેલના ગોખ ઉપર ઉભી ઉભી ચિંતા કરતી હતી, તે વખતે એક બીજી યુવાન સ્ત્રી તેની પાસે આવી; તેને દેખાવ દાસી વર્ગથી જુદો પડતો હતો, તેના કાનત અને કમનીય મુખ ઉપર કુલીનતા પ્રકાશતી હતી, તે સ્ત્રીનું નામ શાતા હતું. આ બાળા ચંદ્રકળાની સહાધ્યાયી સખી હતી. તે બંને એકજ ગુરૂની શિષ્યા હતી, વિદ્યા અને કળાના અભ્યાસમાં સાથે જ હતી. આજે ચંદ્રકળા પતિગૃહમાં જાય છે, એવું સાંભળીને પિતાની સહાયાયી સખીને મળવા આવી હતી. શાન્તા એક શ્રાવક કુળની કન્યા હતી, તેનો પિતા પ્ર ખ્યાત ધનાઢય વ્યાપારી હતો. રાજા દીપચંદની તેના ઉપર કૃપા હાઈ, રાજ માનને લઈ તેનું કુટુંબ રાજ કુટુંબની સાથે સંબંધ ધરાવતું હતું. જ્યારે ચંદ્રકળાને શ્રી ચંદ્રકુમારની સાથે વિવાહ થયો, ત્યારે આ સગુણ શાતા પિતાને સાસરે ગઈ હતી. પોતાની રાજ સખી ચંદ્રકળાના વિવાહની વાર્તા જ્યારે તેણે સાંભળી, એટલે તે પતિની આજ્ઞા લઈ પિતાની સખીને મળવા આવી હતી. તેણીના સાસરાનું નામ તે નગરથી દશ ગાઉ ઉપર હતું, તેને પતિ એક વિદ્વાન ગૃહસ્થ હતો. પતિભક્તા શાંતાની ઉપર તેની અપ્રતિમ પ્રીતિ હતી. શાંતા પવિર્ણ ચંદ્રકળાના સહવાસનું સુખ હમેશાં તેની આગળ વર્ણવતી હતી, આથી ચંદ્રકળા ઉપર પણ તેને પરોક્ષ રીતે પ્રેમ ઉપજતો હતો. તેને લીધે જ તેણે ચંદ્રકળાને મળવા શાંતાને આજ્ઞા આપી હતી. - અહીં શતા રાજમહેલમાં જ્યાં ચતુર ઉભી હતી ત્યાં આવી. શાંતાને જોઈ ચતુરા ખુશી થઈ પ્રેમથી કુશળતા પુછી, અને તેને સંભ્રમથી આદરમાન આપ્યું. પછી ચતુરાએ ચતુરાઈથી પૂછ્યું, બહેન શાંતા ! કયાંથી આવે છે? અને કેમ દેખાતાં ન હતાં? શાંતા બેલી-ચતુરા ! હું મારે સાસરે હતી. બહેન ચંદ્રકળાના વિવાહના અને પતિ ઘેર જવાના ખબર સાંભળી હું તેને મળવા આવી છું. વહાલી ચંદ્રકળા રાજકુમારી છે, તે જે For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ પતિગ્રહ પ્રયાણ. ૧૩૩ સાસરે જશે, તે પુનઃ ભાગ્યે જ તે પિતગમાં આવવાની. રાજકુમારીઓને પતિ ઘેર ગયા પછી પુનઃ પિતૃગૃહનાં દર્શન દુર્લભ હોય છે, તેથી છેવટનો સમાગમ કરવાને હું આવી છું. ચતુરા ! ચંદ્રકળા કયાં છે ? તે બતાવ. ઘણા દિવસ થયાં તેનું મધુર મુખ મારા જોવામાં આવ્યું નથી. મને જોવાની ઘણી ઉત્કંઠા છે. તે સાધ્વીનાં દર્શનથી હું મારાં નેત્રને તૃપ્તિ આપું. પ્રિય બહેન ! ચંદ્રકળાનું વિવાહિત સ્વરૂપ જોવાની મને અતિ ઉત્કંઠા છે. જ્યારે હું વિવાહિત થઈ પતિગૃહ જવાને નીકળી, તે વખતે તેણીએ મૃદુહાસ્ય સાથે મને સૂચવ્યું હતું. બહેન શાંતા ! તું અમને વિયેગ આપી સાસરે નય છે, પણ હવે અમને શી આશીષ આપે છે ? તે વખતે મેં ચંદ્રકળાને કહ્યું હતું કે, રાજકુમારી ! મારા જેવી તમારી સ્થિતિ પણ સત્વર થાય; એવી આશીષ આપું છું. તે વખતે રાજબાળા ખુશી થઈ હતી, પછી ચંદ્રકળાનાં આલ્ફાદક દર્શન મને થયાંજ નથી. ચતુરા-શાંતા ! ક્ષણવાર રાહ જુએ. એ બાળા હમણુંજ અહીં આવશે. આજે તેને સાસરે વળાવવાનું મુહૂર્ત છે. રાજબાળા અંતઃપુરમાં શૃંગાર ધરવાને ગયાં છે, હમણુંજ અહીં આવશે. શાંતા–બહેન ચતુરા ! રાજકુમારી ચંદ્રકળાના વિવાહની અને બીજી કોઈ તકની વાર્તા કરી મને આનંદ પમાડ. ચંદ્રકળાના પતિ કેવા છે? એ પણિીને યોગ્ય પતિ કયાંથી મળ્યા? તેમના પવિત્ર પ્રેમની શૃંખલા શી રીતે બંધાણી ઇત્યાદિ જે જાણવાનું હોય તે સંક્ષેપમાં જવાની કૃપા કર. - ચતુરા–બહેન શાંતા ! ચંદ્રકળા ખરેખર એગ્ય પતિને વર્યા છે, એમના પતિનું નામ શ્રીચંદ્રકુમાર છે, તેઓ જાતે વણિક છે, પણ સ્વાભાવિક રાજતેજ, અને ક્ષત્રિતેજ ધારણ કરે છે. પૂર્વના પુણ્યોગે ચંદ્રકળાને તેને યોગ થઈ ગયું છે. કુમાર શ્રીચંદ્ર મનુષ્ય છતાં અલોકિક શક્તિ ધરાવે છે, જ્યારથી કુમારીની દ્રષ્ટિએ એ મહાશય આવ્યા, ત્યારથી જ રાજકુમારીએ તેમને જ વરવાને સંકલ્પ કર્યો હતો. શ્રી ચંદ્રકુમાર પણ ચંદ્રકળા ઉપર રાગી હતા, તથાપિ તે માતાપિતાની આજ્ઞાની અપેક્ષા રાખતા હતા. આ અપેક્ષાને લઈ શ્રી ચંદ્રકળાની સાથે વિવાહ કરવામાં આગ્રહ કરાવ્યો હતો. છેવટે ભાગ્યવતી ચંદ્રકળાએ વિજય મેળવ્યું, અને તેઓને વિવાહ મોટા ઉત્સવ સાથે કરવામાં આવ્યો.' પ્રિય સખી ! શ્રદ્રકુમારની સાથે ચંદ્રકળાએ અને બીજાઓએ કેટલાએક અદુભુત પ્રનત્તર કર્યો, તેમાં શ્રી ચંદ્રકુમારે પિતાની બુદ્ધિની દિવ્યતાને ચમત્કાર સારી રીતે બતાવ્યો હતો, તેથી રાજકુમારી ચંદ્રકળાને વિશેષ મેહ થઇ ગયે. આ પ્રશ્નોત્તર થઈ રહ્યા પછી રાજા દીપચંદ્ર બીજે જ દિવસે લગ્ન દિવસને નિર્ણય કરવા જતિષ વેરાઓને બોલાવ્યા, તેઓએ બીજે જ દિવસે લમનો દિવસ નિર્ણત કર્યો, આથી મહારાજા તે વખતે ચિંતામાં પડયા. એક દિવસમાં લગ્નને સમય કેમ સચવાશે ? ચંદ્રકળાના પિતા શુભાંગ રાજાને એક દિવસમાં કેમ બોલાવી શકાશે ? આવું ચિંતવી મહારાજાએ જોષીને જણાવ્યું કે, તે લગ્ન શિવાય બીજું કયું લમ આવે છે, તે જુઓ. વિદ્વાન જોષીઓએ વિનયથી જણાવ્યું. રાજેદ્ર ! આવતી કાલનુંજ લગ્ન ઉત્તમ છે. આવતી કાલે વૈશાક માસની શુકલ For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ શિ૩૪ આનંદ મંદિર, પંચમી છે, તે સિવાય બીજું ઉત્તમ લગ્ન આવતું નથી. આ લરમાં વિવાહિત થએલાં દંપતિ સર્વત્કૃષ્ટ સુખ મેળવશે. અમારી પણ પ્રાર્થના છે કે, આવું ઉત્તમ લગ્ન જેવા દેશો નહીં. આથી રાજા દીપચંદ્ર વિચારમાં પડયા, પણ છેવટે તેને તેજ લગ્ન વિવાહ કરવાને નિશ્ચય કરવો પડ્યા. તત્કાળ ઉમંગથી વિવાહની સામગ્રી તૈયાર કરવા માંડી, આખા નગરમાં ધામધૂમ ચાલી રહી. વફાદાર પ્રજા રાજાની આજ્ઞાથી નગરશેભા અને ગૃહશોભા કરવામાં મશગુલ થઈ. બીજે દિવસે મહારાજએ મટી ધામધુમથી વિવાહને આરંભ કર્યો. શ્રીચંદકુમારને વિવાહ શૃંગાર કરવામાં આવ્યું. સમય થયું એટલે એ સુંદર કુમારનો ગઢ ઉપર વરઘોડે ચડ્યો. વઘેડામાં મહારાજાની રાજ્ય સમૃદ્ધિથી સુશોભિત એવી મે ટી સ્વારી તેમાં સામેલ કરમાં આવી, અનેક સુભટો અશ્વ ઉપર આરૂઢ થઈ શત્રેને ચળકાવતા ચાલા લાગ્યા. ગજેન્દ્રોની શૃંગારધારક શ્રેણી આગળ ચાલી. મધ્યભાગે વરરાજા ને ગજેંદ્ર જંગમ પર્વતના જે ચાલવા લાગે, તેની આગળ બંદીજન જયશ્વની કરતા હતા શ્રી ચંદ્રકુમાર ગજેંદ્ર ઉપરથી યાચને અગણિત દાન આપતા હતા. બત્રીસ પ્રકારના નાટકકારો વિવિધ જાતનાં નાટ કરતા હતા. પ્રિય બહેન શાંતા ! તે વખતના દેખાવનું શું વર્ણન કરે તે અલૈકિક શેભા, તે દિવ્ય અને અદ્ભુત રચના, અત્યારે દ્રષ્ટિ આગળ ખડી થાય છે. તે પછી તે શ્રીચંદ્રકુમાર ચડી સ્વારીએ મંડપમાં આવ્યા, ત્યાં બરાબર લમશુદ્ધિ વખતે સખી ચંદ્રકળાનું પાણગ્રહણ કરવામાં આવ્યું. ચાર મંગળ વર્તાવવામાં આવ્યાં. હથેવાળે છેડતી વખતે હાથી, ઘડા, વિગેરે કીમતી વસ્તુઓ વરને ભેટ કરવામાં આવી. ધરણે કે આવી કુમારને એક અમૂલ્ય હાર આપે. રાજા દીપચંદ્ર અગણીત દ્રવ્ય, તથા સુવર્ણના અલંકાર અર્પણ કર્યા. રાણું ચં. દ્રવતીએ ઉદારતાથી અનેક અમૂલ્ય વસ્તુઓ ભેટ કરી, ચંદ્રકળાના ભાઈ વામાંગકુમારે સિં. હપુરમાંથી આવેલી ભવ્ય વસ્તુઓ અર્પણ કરી, પ્રત્યેક પંચવર્ણ અક્ષ, પલંગ, મુદ્રિકા દિ અલંકાર, સિંહાસન, મુગટ, શયા, ચંદરવા, ઉશીલા, મેટા થાળ, મહેલ, વજા, છત્ર, તોરણ, દીપિકા, સુવર્ણકુંભ, ભાલા, ખ, ધનુષ્ય, બાણ, લેહાસ્ત્ર, બખ્તર, અને સઘળી જાતનાં આભૂષણ વરરાજાને ભેટ કર્યો. રાણીએ ચંદ્રકળાની સાથે હું તે, વિદ્યા અને પ્રિયંવદા વિગેરે સખીઓ, અને બીજી કળાપ્રવિણ દાસીએ આપેલી છે. આ સિવાય શુભગાંગ રાજા પણ આવીને બીજી ભેટ આપવાના હતા. પ્રિય બહેન શાંતા ! આ સમયે એક કૌતુક ઉત્પન્ન કરે તે બનાવ બન્યો હતે. તે તમારે સાંભળવા લાયક છે. શાંતાએ અધીરાઈથી કહ્યું, સખી ! સત્વર કહે, તે શું બન્યું હતું ? ચતુરા બેલી– ચંદ્રકળાનું પાણિગ્રહણ કરી પ્રાતઃકાળે શ્રી ચંદ્રકુમાર ગજેન્દ્ર ઉપર ચડી પાછા વળ્યા, તે વખતે વરકન્યા સાથે બેઠં હતાં. પ્રજાજન એ વિવાહિતે દંપતીનાં દર્શન કરવાને ઉમંગથી શ્રેણીબંધ ઉભાં હતાં, અનેક જાતનાં વાજિંત્રો વાગત હતાં, સર્વ સ્થળે જયધ્વનિ પ્રસરી રહ્યા હતા, વરકન્યાનો ગજેન્દ્ર ચાલતો ચાલતો એક મહેલની પાસે આવ્યો. તે મહેલ રાજમહેલ જેવો સુંદર હતો. તેની આસપાસ For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ પતિગ્રહ પ્રયાણ ૧૩૫ દવા પતાકા આવેલી હતી, તે નવરંગિત મેહેલની પાસે ગજે આવ્યો. ત્યાં એક સુગધી પુષ્પમાળા તે મહેલના ગોખમાંથી મજેદના હોદ્દા ઉપર થઈ શ્રી ચંદ્રકુમારની અગળ પડી. ચતુર કુમારે તે પુષ્પમાળાને પડતી જઈ ઉંચી દ્રષ્ટિ કરી અવલોકન કર્યું, ત્યાં એક સુંદર કુમારિકા જોવામાં આવી. સુંદર શૃંગારથી સુશોભિત એવી તે બાળા શ્રીચંદ્રકુમારની સામે પ્રેમ દ્રષ્ટિએ જોતી હતી તે પ્રેમાળ દ્રષ્ટિમાં લજજા અને વિકાર, સમાન ભાવે રહેલાં હતાં. મુગ્ધ ભાવની સામે પ્રઢતાને પ્રાદુર્ભાવ થતો હતો. તે રમણીને જોતાં જ શ્રી ચંદ્રકુમાર તેના આંતરભાવને જાણ છે. તત્કાળ તે પુપમાળાને તપાસી, તપાસ કરતાં તેમાંથી એક ભુજપત્રની પત્રિકા નીકળી, તેમાં નીચે પ્રમાણે લખેલું હતું. निरर्थक जन्म गतं नलिन्या यदा न दृष्टं हि सुधांशुविचम् । उत्पत्तिरिंदोः विफला च येन, स्पृष्टा न फुल्ला नलिनी करैः स्वैः ॥ १ ॥ જે ચંદ્રનું બિંબ જોવામાં આવ્યું નહીં, તે પિયણીને જન્મ વ્યર્થ ગણે છે, જે તે ચ કે પિતાના કિરણેથી પ્રફુલ્લીત પિયણને સ્પર્શ કર્યો નહીં, તે પછી તે ચંદ્રની ઉત્પત્તિજ નિષ્ફળ છે. ૧ આ કલેકને મર્મ–અર્થ વાંચી શ્રીચંદ ખુશી છે, અને તે પત્રિકા તેણે ચં. કકળાને આપી દીધી. શાંતા–બહેન ચતુરા ! એ કન્યા કોણ હતી ? અને શ્રી ચંદ્રકુમારની ઉપર તેને રાગ ક્યારે યે હતો ? ચતુરા–પ્રિય સખી ! આ નગરમાં કનકદત્ત નામે એક વ્યાપારી ગૃહસ્થ છે. તેને રૂપવતી નામે એક સુંદર કન્યા હતી. કોઈ વાર શ્રી ચંદ્રકુમારની મોહક મૂર્તિ જોઈ એ બાળી તેના ઉપર રાગી થઈ હતી. મોહને વશ થયેલી એ બાળ વનિતાએ લજા છોડી પિતાના પીતા કનકદત્તને કહ્યું, પીતાજી ! શ્રીચંદ્રકુમારને વરી ચુકી છું. બીજા પુરૂષને હું વરવાની નથી. કન્યાનાં આવાં વચન સાંભળી કનકદત્ત આશ્ચર્ય પામી ગયો. પણ ક્ષણ વાર વિચારી તેણે રૂપવતીને કહ્યું બેટા ! આ શું બોલે છે ? તારી બુદ્ધિ મૂઢ થઈ ગઈ છે. તેં શું નથી સાંભળ્યું કે, એ કુમાર રાજકુમારી પદ્મિણીને પરણવાનો છે? તેવી મનોહર રાજકન્યા પરણવામાં પણ તેને રાજા વિગેરેથી અતિ આગ્રહ કરવામાં આવે છે; માંડ માંડ તેણે તે વાત સ્વીકારી છે, તે તારા જેવી એક સાધારણ ગૃહસ્થની કન્યા જોડે તે કેમ લગ્ન કરે ? પિતાનાં આવાં વચન સાંભળી રૂપવતી નિરાશ થઈ ગઈ. તથાપિ તેણે શ્રી ચંદ્રકુમારને પિતાની ઇચ્છા જાહેર કરવાના અનેક ઉપાય ચિંતવ્યા, છે For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર. વટે જયારે વરકન્યાને વરઘોડે પાછા ફર્યા અને તેના મહેલની પાસે થઈ નીકળે, ત્યારે તેણીએ ઉપરનું કાવ્ય લખી, તે પવિકા નાખી હતી. શાંતા–સખી ! પછી પત્રિકાને ઉત્તર મળે કે નહીં ? ચતુરા–બહેન ! શ્રી ચંદ્રકુમાર તે પત્રિકા ચંદ્રકળાના હાથમાં આપી, ચંદ્રકળાએ વાંચી પિતાની પાસે રાખી. મેટા આડંબર સાથે તે વરઘેડ ઉતારે આવ્યો, ત્યાં વરકન્યાએ પરસ્પર ભજન વિધિ કર્યો. તે દિવસે આખા નગરને ભેજન આપ્યું હતું. વરકન્યા ભજન લઈ બેઠાં હતાં, ત્યાં પેલી રૂપવતીએ એક દાસીને ચંદ્રકળાની પાસે મેકલી, દાસીએ આવી પત્રિકાને જવાબ માગ્ય, ચંદ્રકળાએ હદયમાં વિચાર્યું કે, આ બાળા પણ મારી જેમ આતુર થઈ હશે, તેને નિરાશ કરવી તે યુક્ત નથી. આવું ચિંતવી દાસીને કહ્યું કે, દાસી! રૂપવતીને કહેજે કે, ચંદ્રકળાએ કહ્યું છે કે, વહાલી ! તું નિરાશ થઈશ મી. આગળ ઉપર તારી આશા સફળ થશે, અત્યારે તેને અવસર નથી. દાસીએ ચંદ્રકળાને આ સંદેશો રૂપવતીને કહ્યા. તે સાંભળી ૨પવતીને સંતોષ થયો. એ ઉત્સાહી બાળા આશાનું અવલંબન કરીને રહી, પણ તેને મનને ચેન પડયું નહીં. કુમાર શ્રી ચંદ્રને મેળવવા તેની આતુરતા ઘણી હતી, તથાપિ છેવટે એ રમણી ચંદ્રકળાના શબ્દો ઉપર વિશ્વાસ મુકી શ્રી ચંદ્રનું સર્વદા ધ્યાન કરતી કરતી હાલ દિવસ નિર્ગમન કરે છે. શાંતા–એ બાળાના મનોરથ સખી ચંદ્રકળાની જેમ સફળ થાઓ. ચતુરા–બહેન ! તેવામાં વળી એવું બન્યું કે, પૂર્વે શ્રીચંદ્રકુમાર તિલકપુરમાં જઈને તિલકમંજરી નામે એક રાજકુમારીને સ્વયંવરમાંથી પિતાની કરેલ, પણ તે બાળાનું પાણિપ્રહણ કર્યા વિના તે ગુપ્ત રીતે ચાલ્યા આવ્યા હતા. આથી તિલકપુરમાં હાહાકાર વાઈ રા. શ્રીચંદ્રકુમારની સર્વ સ્થળે શોધ કરી, પણ તેને પત્તો બીલકુલ લાગ્યો નહીં. છેવટે લિકપુરના રાજાએ પિતાના ધીર નામના મંત્રીને તેની પાછળ શોધ કરવા મોકલે છે. તેની સાથે વીણરવ કરીને એક ચતુર ગાયક હતા. તે શ્રીચંદ્ર કુમારને ઓળખતો હતો અને સ્વયંવરમાં રાધાવેધ કરનાર તેજ કુમાર હતો, એ નિશ્ચય હતો. આથી તે ધીરમંત્રી વીણરવને સાથે લઈ આપણું નગરીમાં આવી ચડે. તે શ્રીચંદ્રકમારને મળે, અને તિલકપુર આવવાને પ્રાર્થના કરી. વિવેકી કુમાર ધીરમંત્રીને કહ્યું, મંત્રીરાજ ! તે વિષે મારા પિતા જાણે, હું પરતંત્ર છું. પિતાની આ જ્ઞા શિવાય મારાથી કાંઈ પણ થઈ શકે નહીં. તે વખતે વણારવ ગાયકે કહ્યું, સ્વામી ! આ વાત માન્ય કરે, હું તમારા ગુણેનાં ગીત ગાઉં. કુમારે કહ્યું, હમણું ગાવાને સમય નથી. જ્યારે સમય આવશે, એટલે તે વાત કરજે. આ પ્રમાણે શ્રીચંદ્રકુમાર તેમને ઉત્તર આપી ચાલ્યા ગયા. ત્યાર પછી બીજું કાંઈ નવીન બન્યું નથી. અત્યારે રાજકુમારી ચંદ્રકળાને બેલાવવાને સમય છે, હમણું ચંદ્રકળા અંતપુરના પરિવાર સાથે અહિં આવશે. બહેન શાંતા ! તમે બરાબર સમય ઉપર આવ્યાં છે, તમને તમારી સખીની સાસરે જવાના પ્રયાણુની છેલ્લી ભેટ મળશે, For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ પતિગ્રહ પ્રયાણ. ૧૩૭ આ પ્રમાણે શાંતા અને ચતુર વાતચિત કરતાં હતાં, ત્યાં ચંદ્રકળા મોટા પરિવાર સાથે આવી, તેની આસપાસ સંબંધીઓને અને સખીઓનો પરિવાર વીંટાઈ. વળ્યો હતો, સર્વનાં નેત્રમાંથી અશ્રુની ધારાઓ ચાલતી હતી; માતા દીપવતી પિતાની પ્રેમપાત્ર પુત્રીના વિયોગથી દુઃખી થતી હતી. સર્વત્ર શાંતિ પ્રસરી રહી હતી, ચંદ્રકળા વિવાહિત માંગલ્યલ પહેરી નયનમાંથી અશ્રુધારા પાડતી હતી, બાલ્યવયથી જ પિતાના સહવાસમાં અતિ પરિચયમાં આવેલાં સખીજનથી જુદા પડતાં તેનું હૃદય ભરાઈ આવતું હતું, કંઠ ગગદિત થવાથી તે કાંઇ પણ બોલી શકતી નહતી, શ્રેઢવયની વૃદ્ધ દાસીઓ તેને ધીરજ આપતી હતી. આ સમયે શાંતા આવી ચંદ્રકળાને ભેટી પડી. તેને જોતાંજ ચંદ્રકળા કંપી ચાલી, પણ દિવસના વિયોગથી શાંતાને અકસ્માત મળવાથી તેને વધારે લાગી આવ્યું. શાંતા પણ ક્ષણવાર તે કાંઈ પણ બોલી શકી નહીં; છેવટે ઘણો પ્રયત્ન કરી, તે મધુર સ્વરે રૂદન કરતી બેલી-રાજકુમારી ! તમારાં દર્શન કરવાને હું ખાસ પતિગૃહમાંથી આવી છું. છેવટે તમારાં પ્રયાણ દર્શન થયાં, તેથી હું મારા આત્માને કૃતાર્થ માનું છું. બહેન ! બાલ્યવયને તમારો સહવાસ, તે સમયની બાળલીલા સંભારી સંભારી મનમાં ક્ષેભ થાય છે, તે સમય હવે આવવાને જ નથી. વનિતાઓના અવતારને આરંભ અને તેની સમાપ્તિનાં સ્થાન જુદાં જુદાં થાય છે. પિતૃગૃહ અને પતિગૃહની વચ્ચે નારી અવતાર સમાપ્ત થાય છે. બહેન ! તમે સુ છે, સર્વ ગુણસંપન્ન પવિણ છો, તમને શો બોધ આપે ? હવે વિશેષ શોક નહીં કરતાં પતિગૃહ પધારે, અને નવનવી ગૃહસંપત્તિ ભોગવો, અને શ્રાવિકાપદને દીપાવી, અંતે આત્મસાધન કરવા તત્પર થાઓ, એજ મારી આશિષ છે. આટલું કહી શાંતા વિરામ પામી. જેના નેત્રમાંથી અશ્રુધારા ચાલતી હતી, અને જે વારંવાર વિગનું દુઃખ સં. ભારી નિશ્વાસ નાખતી હતી, એવી માતા દીપવતી ત્યાં આવી. તેણે રૂદને કરતાં ચંદ્રકળાને આલિંગન કરી કહ્યું–વસે ! તારાથી જુદા પડતાં અમને ઘણો શોક થાય છે, તારા જેવી સદ્ગુણી અને પતિવણી પુત્રીઓ છેડી હશે. પુત્રી'બાલ્યવયથી તારા સહવાસમાં રહેનારી તારી સખીઓને ઘણું દુઃખ થશે. બહેન ! તેં તારી સુશીલથી અને શાંત સ્વભાવથી સર્વને વશ કર્યા છે. તારા જેવી માતૃભક્તિ અને પિતૃભક્તિ કઈકજ પુત્રીઓમાં હશે. તે પિતૃગૃહ કરતાં અહીં વધારે રહી છું, તે છતાં તારામાં માતાપિતાની ભક્તિ અપૂર્વ છે. બહેન ! તારી સમક્ષ તારા ગુણનું વિશેષ વર્ણન કરવું, તે યોગ્ય નથી, તું સર્વ રીતે શિક્ષિતા છું, નીતિનાં અને વ્યવહારમાં તને તું સારી રીતે સમજે છે, રાજરીતિ અને વિવેક તારામાં અપૂર્વ છે, સગાવટ અથવા સહત પ્રેમ એ તો તારાં પતિ સુત્ર છે. પિતૃગૃહ અને માતામહગ્રહમાં રહી તેં તારી બાલ્યાવસ્થા નિર્ગમન કરી છે; તેથી પતિગૃહમાં વર્તવાની રીતિ તેં જોઈ નથી, તથાપિ અંતઃપુરના સહવાસને લઇને અને જૈન સતીઓનાં ચરિત્ર વાંચી વાંચીને તેં તે શિક્ષા પણ હસ્તગત કરી છે, એટલે તને વિશે કહેવાની કાંઈ જરૂર નથી, તારા જેવી ચતુરને જે કાંઈ કહેવું, તે પુનરૂકિત કર્યા For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર, જેવું છે, તથાપિ માતાની પવિત્ર ફરજને લઈ મારે કાંઈ પણ આ પ્રસંગે કહેવું જોર એ. ભદ્રે ! હવે તારો પિતૃગૃહમાંથી પતિગૃહમાં પ્રવેશ થાય છે, તે એક જુદી જ સ્થિતિમાં આવે છે, તે તારે સ્મરણમાં રાખવાનું છે. પિયર અને મશાળમાં રહેતાં જે તારે છુટ હતી, તે હવે તદ્દન રાખવાની નથી. મારા પવિત્ર અને સુંદર શરીરની આસપાસ સાડીની જેમ હવે લજજા આવવી જોઈએ. બહેન ! તું ક્ષણે ક્ષણે મર્યાદા રાખવાને સાવધાન રહેજે. તારાં આચરણ ઉપરજ અમારા કુળની પ્રતિષ્ઠાનો આધાર રહે છે. પ્રિય બહેન ! સર્વની સાથે સંપથી ચાલજે, માનાપમાનને ગણીશ નહીં, સર્વ ઉપર સમાન ભાવ રાખજે, અભિમાની અને ઈર્ષવાળા દેખાય, તેમને પણ પતિગૃહના સંબંધમાં હોય, તે પ્રીતિથી માન આપજે, સ્વામીની આજ્ઞામાં સર્વદા તત્પર રહેજે, તેમને ઈષ્ટવત ગણી માનજે, તારા તરફથી સ્વામીને કોઈ જાતની ચિંતા કે ઉપાધી ન થાય, તેમ તું વજે; જેઓ પતિના માનેલા હોય, તેઓ કદિ દુર્ગણી હોય, તથાપિ તું તેમની અવજ્ઞા કરીશ નહીં. તેવા લેકેની સાથે દેશભાવ રાખવાથી વખતે મેટી હાનિ થાય છે. પુત્રી ! વડિલવર્ગને અંતઃકરણથી માન આપજે, તેઓની તરફ સર્વદા પૂજ્યભાવ દર્શવજે, વૃદ્ધ જનની સેવા કરવામાં તત્પર રહેજે, તેઓનાં વચનને માન્ય કરજે, તેઓના મુખથી હિતશિક્ષા શ્રવણ કરજે, કદિ વૃદ્ધ કે વડિલે ક્રોધાદિકને વશ થયા હોય, તથાપિ તેઓને અનાદર કરીશ નહીં, તેઓની આજ્ઞા મસ્તક પર ચડાવજે, કદિ તેઓ અવજ્ઞા કરે, અથવા ઠપકે આપે, તે તે સહન કરજે, તેમના દો તરફ દષ્ટિ કરીશ નહીં, તેઓમાં ગુણબુદ્ધિજ રાખજે. - પ્રિય પુત્રી ! તને વિશે શું કહેવું ? તું સર્વ શિક્ષામાં ચતુર છે, માતાઓએ પુત્રીઓને ઘણું જાતની શિક્ષા આપવાની છે, પણ હું તને સંક્ષેપમાંજ કહું છું કે, તારા જેવી પદ્મિણને વિશેષ શિક્ષાની જરૂર નથી. આપણા શાસ્ત્રકારોએ અનેક જાત હિતશિક્ષા શાસ્ત્રદ્વારા જણાવી છે, તે તારા જાણવામાં છે. છેવટે પતિભક્તિ માટે સર્વ સ્ત્રીશિક્ષાને સારરૂપ નીચેને લેક તું કઠે કરી રાખજે. अभ्युत्थानमुपागते निजपतौ तद्भाषणे नम्रता तत्पादार्पितदृष्टिरासनविधिस्तस्योपचार्यः स्वयम् । सुप्ते तत्र शयीत उत्प्रथमतो मुंचेत शय्यामिति प्राच्यैः पुत्रि निवेदिताः कुलवधूसिद्धांतधर्मा अमी ॥१॥ પિતાને પતિ આવે, ત્યારે સામા ઉભા થવું, તેની સાથે ભાષણ કર પં નમ્રતા રા. ખવી, તેના ચરણ ઉપર દૃષ્ટિ રાખવી, પોતે તેમને આસન આપવું, પતિ સુવે તે પછી સુવું, અને સવારે તેમની પહેલાં ઉઠવું, આ પ્રમાણે પૂર્વ પુરૂએ કુળવધુના ધર્મ કહેલા છે. • આટલું બેલી દીપવતી વિરામ પામ્યાં. ચંદ્રકળા નમ્ર મુખ કરી તે બધું સાંભળી રહી, પછી માતા તથા બીજે સંબંધીઓને અને સખીઓને પ્રેમથી ભેટી રૂદન કરતી For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ગુણીજનોની કદર. ૧૩૯ કરતી જુદી પડી. ચાલતી વખતે ચંદ્રકળા મુખથી કાંઈ પણ બોલી શકી નહીં. રાજ દીપચંદ્ર પણ તેને પ્રેમથી મળ્યો, અને ચાલતી વખતે તેને અંતઃકરણથી આશિષ આપી. કુમાર શ્રી ચંન્ને બધાં વળાવવાને આવ્યાં હતાં. થોડા દિવસના સહવાસને લઈ તેઓને બીચંદ્ર ઉપર અતિ પ્રેમ થયો હતો, પ્રયાણ વખતે સર્વનાં મનમાં દુઃખ લાગી, આવ્યું. શ્રી ચંદ્રનું હૃદય પણ તે વખતે સનેહથી આર્ટ થઈ ગયું હતું, તેવી જ રીતે ગુરુચંદ્ર ઉપર પણ સર્વેએ ઉત્તમ ભાવ દર્શાવ્યું હતું. ગુણચંદ્રને પણ તેમનાથી જુદા પડતાં આ ભાવ થયો હતો. છેવટે શ્રીચંદ્ર સર્વને સમજાવી પાછા વાળ્યા વરદત્ત શેઠને શ્રીચંદ્રને વિરહ અતિ દુસહ થઈ પડયો હતો. તે તેના પ્રેમબંધનમાં દઢ રીતે બંધાઈ ગયે હતો. તેને જુદા પડતાં ઘણે જ હૃદયમાં આઘાત લાગ્યા. અમૃત જેવી મધુર વાણીથી શ્રીચંદ્ર તેને શીતળ કરી અત્યંત આશ્વાસન આપ્યું. તે માંડમાંડ ઉભો રહ્યો, પણ જ્યાં સુધી શ્રી ચંદ્રકુમાર દષ્ટિએ પ, ત્યાં સુધી સાથુ નયને જેતે જે તે વરદત્ત ત્યાંજ ઉભા રહ્યા. ગુણચકને બધે પરિવાર સોંપી શ્રીચંદ્ર એકલે રથારૂઢ થઈ, પોતાના નગર પ્રત્યે વેગથી ચાલતો થશે. તે માનવમંડળમાં સંયોગ ઉપયોગનું પૂર્ણ દૃષ્ટાંત બતાવતે ગયો. પ્રકરણ ૩પ મું. ગુણીજનોની કદર. છે ? A વસના ત્રીજા પહોરને સમય હતો, લોકે રાજદ્વારમાં ઉમંગથી જતા હતા, સર્વથી રસિક વર્ગ વધારે આનંદ પામતે હતા, સર્વના મુખ ઉપર ( ર ના અંકુર પ્રકાશી રહ્યા હતા, હદયમાં નવાં નવાં કેતુક પ્રગટ થતાં હતાં, જ રાજસભાને મંડપ ચીકાર ભરાઈ રહ્યા હતા, ચિટાથી તે રાજાર સુધી * ગૃહસ્થ વર્ગ શ્રેણિબંધ આવતો હતો, માર્ગમાં આવતાં લેકે કેતુક ભરેલી અનેક વાર્તાઓ કરતાં હતાં, કોઈ કહેતું હતું કે, આજે રાજસભામાં દિવ્ય ગાયન થવાનું છે. વીણારવ નામનો એક પ્રખ્યાત ગવૈયો આવે છે, તેની ગાયનકળા જગતમાં સ. કષ્ટ ગણાય છે, તેના દિવ્ય ગાયનથી દેવતાઓ પણ ચકિત થાય છે, તેની ગાંધર્વ વિદ્યા ભારતવર્ષમાં પ્રશંસનીય થઈ ચુકી છે. મહાન રાજાઓ પણ તે સાંભળવાને સર્વદા ઈજાર રહે છે, તેથી તેઓ ગાયક પંડિતને મોટું માન આપે છે, એ સંગીતના સમયે વિદ્વાન સર્વદા મેટા મોટા ભૂપતિઓ ઉત્સવ પ્રસંગે બેલાવે છે. આ પ્રમાણે વાર્તાલાપ કરતા લેકે રાજસભામાં આવવા લાગ્યા છે. ” For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ આનંદ મંદિર. આ વખતે રાજમહેલના એક ભાગમાં જયંત વિગેરે રાજકુમારો એકઠા થયા હતા. ગાયનના સમયની રાહ જોઈ તેઓ રહ્યા હતા. રાજકાર તરફ આવતા લોકોને જોઈ, તેઓ વિશેષ આનંદ પામતા હતા, અને કૌતુકથી તેઓ લેકીને જતા હતા. આ સમયે જયંત કુમાર આનંદ પામતો, અને પિતાના મનોરથ સફળ થયા એમ માનતા બોલ્ય-બંધુઓ ! આજે આપણે વિજયનો દિવસ છે. કળાઓના વિશેષ જ્ઞાનથી અને સાધન સંપત્તિથી, અને સર્વ સ્થળે વિજય મેળવવાથી શ્રી ચંદ્રકુમાર આગળ પડે છે, તેણે રાધાવેધના સ્વયંવરમાં આપણી અવજ્ઞા કરાવી છે, તેના પરાભવને આજે દિવસ છે, તેની પાસે દિવ્ય રથ, અને દિવ્ય અશ્વની જોડ અદ્ભુત છે, તે ઉત્તમ અને ચમકારી સાધનથી શ્રીચંદ્ર અતિ ગષ્ટ થઈ ગયું છે, તેના ગર્વરૂપ પર્વતને ભેદવાને આજનો આ મહત્સવ છે, સર્વ સમાજની વચ્ચે શ્રી ચંદ્રને નિસ્તેજ અથવા તે સાધન રહિત કરવાની યુક્તિ બાજે ઉભી કરી છે. જયંતનાં વચન સાંભળી બીજા કુમારો બેલ્યા–ષ્ટ બંધુ ! આ યુતિ તમે ક્યારે કરી, અને તે યુતિ શું છે ? તે જણાવવા કૃપા કરશો. જયંત બોલ્યો–બંધુઓ! આપણે પ્રતિસ્પર્ધી શ્રી ચંદ્રકુમાર પાછો એક બીજો જય મેળવીને આવ્યો છે. તે દીપચંદ્ર રાજાના દરબારમાંથી એક ચંદ્રકળા નામે પદ્મિણીને પરણી લાવ્યો છે. ગઈ કાલે મેટી સેના સાથે પદ્મિણીએ આપણું પુરમાં પ્રવેશ કર્યો હતો. રાજા દીપચંદ્ર ચંદ્રકળાની સાથે ઘણે ઉંચા પ્રકારનો દાયજો આપેલ છે, તે સિવાય કેટલીએક સેના અને દાસદાસીઓને મોટો પરિવાર સાથે આવે છે, એથી શ્રીચંદ્રકુમારને ઉત્કર્ષ ઘણો થયો છે. બંધુઓ ! તમને વધારે શું કહું ? પણ જ્યારે એ દાયજાની સવારી ઠાઠમાઠથી આવી, ત્યારે આપણી રાજસમૃદ્ધિ પણ તેની આગળ અલ્પ જણાતી હતી. શ્રીચંદ્રનાં માતાપિતા તે આશ્ચર્ય પામી ગયાં હતાં. રાજકુમારે બોલ્યા- ચેષ્ટ બંધુ ! શ્રીચંદ્રકુમાર તેમની સાથે હતો કે નહીં ? જયંતે ઉંચે સ્વરે કહ્યું, નહિ, તે તે પેલા પવનવેગી રથમાં બેસી પહેલેથી ઘેર આવ્યા હતા. ગુણચંદ્ર બધી સ્વારી લઈને પછવાડેથી આવ્યો હતો. જ્યારે શ્રીચંદ્ર એકલો ઘેર આવેલ, તે વખતે તેનાં માતાપિતા એ વૃત્તાંતથી તદ્દન અજ્ઞાત હતાં, તેઓ તે ચિરકાળે આવેલા શ્રી ચંદ્રકુમારને ઉપાલંભ આપતાં હતાં, અને પુત્રના વાત્સલ્યથી પુનઃ તેમ નહીં કરવાની વિનતી કરતાં હતાં. એક વખતે શ્રીચંદ્રની માતાએ પુત્રને દક્ષિણ હથે મંગળ દોરે બાંધેલો જોયો. તત્કાળ તે આશ્ચર્ય પામી, અને પુત્રને ઉમંગથી પુછવા લાગી. તેવામાં જ ગુણચંદ્ર બધી દાયજાની રીહાસતની સ્વારી લઈ આવી પહોંચ્યો. ગુણચંદ્ર આવી હર્ષિત વદને વધામણી આપી કે, શ્રીચંદ્રકુમાર ચંદ્રકળા નામે પદ્મિણીને પરણી લાવ્યા છે, એ પઘણી રાજા શુભગાંગની રાજકુમારી છે, તેને મોસાળ તરફથી રાજા દીપચ કે આ મોટો દાયજો આપેલ છે. આ ખબર સાંભળતાં જ શ્રીચંદ્રનાં માતાપિતાને આનંદને પાર રહ્યો નહિ. તેઓએ ગુણચંદ્રને આશીર્વચનથી વધાવી લીધે, અને પિતાના ઘરમાં મેટો ઉત્સવ કરી For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ગુણીજનેની કદર. ૧૪૧ સર્વ પરિવારને પોષાક આપો. પુત્રના લગ્નની વાત સાંભળી હધેલી થયેલી તેની માતાએ શ્રીચંદ્રનાં દુખડાં લીધાં, અને વાત્સલ્યથી પિતાના પ્રિય પુત્રને આલિંગન કર્યું. આ સર્વ દાયજાના સરઘસની સાથે એક બે પુરૂષો આવેલા છે, તેઓ તિલકપુરથી આવે છે. તેમાં એક ધીર નામને તે રાજાને મંત્રી છે, અને બીજો વીણારવા નામને એક પ્રખ્યાત ગવૈયો છે એ રાજકીય અને ભારતવર્ષના પ્રખ્યાત ગવૈયાનું નામ તે આપણે વારંવાર સાંભળેલું છે. તે સમર્થ અને દિવ્ય સંગીત જાણનારા ગવૈયાની મુલાકાત થવી પણ મુશ્કેલ છે, તે તિલકપુરના રાજાની કુમારીના સ્વયંવરને સાર્થક કરવા અને ને શ્રી ચંદ્રની સાથે તિલકમંજરીને યોગ કરવા આવેલ છે. આ પ્રસંગને લાભ લઈ મેં એક નવીન યુક્તિ ઉભી કરી છે તે વીણારવ ગયાને મળી મેં એવું સૂચવ્યું છે કે, અમે તારા ગાયનને માટે એક મોટે દરબાર ભરશું, અને તે પ્રસંગે અનેક વિદ્વાન કવિઓને સમાજ એકઠા કરીશું. તે વખતે તારે શ્રી ચંદ્રકુમારના સ્વયંવરનું અને તેના અદભુત પરાકમનું સંગીતમાં ખ્યાન કરવું. તારા સંગીતથી પ્રસન્ન થઈ શ્રી ચંદ્રકુમાર તને કાંઈ પણ આપવાનું વચન આપશે, તે વખતે તારે તેની પાસે એક અશ્વરત્નની માગણી કરવી. એક અશ્વ જવાથી તેને બીજે અશ્વ અને રથ નકામા થઈ જશે. એ દાનવીર કુમાર સભા વચ્ચે તને આપવાની ના કહી શકશે નહીં. જ્યારે તેની પાસેથી એ અશ્વરત્ન જશે, એટલે તેને સાધન સંપત્તિને ગર્વ ખંડિત થશે. એટલે તે તિલકમંજરીને સ્વયંવર કબુલ કરશે. આ પ્રમાણે યુક્તિ કરી મેં તેને કહ્યું, એટલે વીણરવ ગાયક ખુશી થશે, અને તેમ કરવાને ઉસુક થઈ ગયે. બંધુઓ ! ચાલે, હવે આપણે સત્વર સભામાં જઈએ. વીણારવા જેવા વિદ્વાન ગાઆયકના મુખનું સંગીત સાંભળી અનુપમ આનંદ મેળવીએ. તે સાથે આપણે શહેરના પ્ર ખ્યાત કવિઓનો મોટો સમાજ એક થવાનો છે. તેઓના પણ વાણીવિલાસ સાંભળી શ્રવણને કૃતાર્થ કરીએ. આ પ્રમાણે કહ્યું એટલે સર્વ કુમારો બેઠા થયા. જયંતને આગળ કરી રાજસભામાં આવ્યા. રાજકુમારોને આવતા જોઈ સભ્ય મંડળે બેઠા થઈ તેમને માન આપ્યું. જન સમાજ શાંત થઈ ગયે. સર્વ સમાજ વચ્ચે વીણાવે પિતાનું ગાયન શરૂ કર્યું. પ્રથમથી જ શ્રી ચંદ્રકુમાર ના રાધાવેધનું આબેહુબ વર્ણન કરવા માંડયું, જે સાંભળી શ્રોતાઓ તલ્લીન થઈ ગયા. તે પછી આશાવરી રાગમાં તેણે શ્રી ચંદ્રકુમારના છતા ગુણનું વર્ણન કરવા માંડયું. જેમાં તે ણે પિતાનું કવિચાતુર્ય અને ગાયન પાંડિત્ય ઉચે પ્રકારે દર્શાવ્યું હતું. કુશસ્થળી નગરીની પ્રજાને શ્રી ચંદ્રકુમાર ઉપર અત્યંત પ્રેમ હતો. તેના ગુણનું આબેહુબ માધુર્ય ભરેલું વર્ણન સાંભળી સર્વ પ્રજા ખુશી થઈ ગઈ. સભાની એક તરફ શ્રીચંદ્રકુમાર બેઠે હતો, તે શાંત થઈ પિતાના છતા ગુણ સાંભળતો હતો. આત્મપ્રશંસા તેને પ્રિય ન હતી, પણ વીણારવના સ્વર માધુર્યથી તે વિશેષ રંજિત થતો હતો. તે સાથે પિતાના છતા ગુણનું વર્ણન સાંભળી તેની મનોવૃત્તિમાં કોઈ વિલક્ષણ આનંદ આવતો હતો, તે સાથે એવી ભાવના ભાવતો કે, પ્રત્યેક મનુષ્ય એવા સદૂગુણ સંપાદન કરવા કે, જે લોકપ્રિય હેય, તેમજ સાચા હેય. For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ આનંદ મંદિર, છતા ગુણની પ્રશંસા સાંભળતાં જે આનંદ ઉત્પન્ન થાય છે, તે અછતા ગુણના શ્રવણથી જરાપણ થતો નથી. અછતા ગુણનું વર્ણન તેના શ્રેનાને લજા ઉત્પન્ન કરાવે છે, અને સર્વને તે હાસ્યનું પાત્ર થાય છે. શ્રી ચંદ્રકુમારમાં તેમ ન હતું, તે પોતાના છતા ગુણો જ સાંભળતો હતો. તેથી તેને વિશેષ આનંદ થતો હતો. આ પ્રમાણે ઘણીવાર શ્રીચંદ્રના ગુણનું રાગમાં વર્ણન કરી, છેવટે તેણે નીચે પ્રમાણે સંસ્કૃત કવિતા વીણામાં ઉતારી અને તેમાં તેના જ ગુણનું વર્ણન કરવા માંડયું बुद्धिचेतसि भारती च वदने भाग्यं च भालस्थले लक्ष्मीर्वेश्मनि शूरता भुजयुगे वाचि स्थितं सूनृतम् । दानं पाणितले रुचिस्तुतिमनस्यहन् क्रियायां दया स्थानाप्राप्तिरुपेव यात्युरुदिशः श्रीचंद्र कीर्तिस्तव ॥ १ ॥ હે શ્રીચંદ્ર ! તારા ચિત્તમાં બુદ્ધિ છે, મુખમાં સરસ્વતી છે, લલાટમાં ભાગ્ય છે, ઘરમાં લક્ષ્મી છે, ભુજામાં શૈર્ય છે, વાણીમાં સત્ય છે, હાથમાં દાન છે, સ્તુતિમાં રૂચિ છે, મનમાં અહંત પ્રભુ છે, અને ક્રિયામાં દયા છે, તેમજ તારી કીર્તિસ્થાનની પ્રાપ્તિ ન થવાના રેષથી હેય, તેમ મેટી દિશાઓમાં ફરે છે. ૧ आस्ये पअधिया गभीरहूदये वारांनिधेः शंकया नाभौ पद्मनदभ्रमात्मकरद्वंद्वेऽरुणाब्जेहया । फुल्लेंदीवरवांछया नयनयोदतेषु वज्राकर- - भ्रांत्या कल्पतरुभ्रमेण वपुषि श्रीचंद्र ते श्रीरभूत् ॥ २ ॥ હે શ્રીચંદ્ર ! લમી તારા મુખમાં પદ્મની બુદ્ધિથી આવી છે, તારા ગંભીર હદયમાં સમુદ્રની શંકાથી આવી છે, નાભિમાં પદ્મહના જપથી આવી છે, હાથ પગમાં અરૂણ કમળની ઇચ્છાથી આવી છે, નેત્રમાં પ્રફુલ્લિત કમળની વાંછાથી આવી છે, દાંતમાં વજની ખાણના બ્રમથી આવી છે, અને શરીરમાં કપક્ષના ભ્રમથી આવી છે. ૨ क्षारो वारिनिधिः कलंककलुषश्चंद्रो रविस्तीक्ष्णरुक जीमूतश्चपलाश्रयोऽर्धपटलादृश्यः सुवर्णाचलः । काष्टं कल्पतरुषत्सुरमणिः स्वर्धामधेनुः पशुः श्री श्रीचंद्र सुधा द्विजिहविधुरा तत्केन साम्यं तव ॥ ३ ॥ સમુદ્ર ખારે છે, ચંદ્ર કલંકી છે, સૂર્ય તણ કાંતિવાળો છે, મેઘ ચપળા–વિજ For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ગુણીજનેની કદર. ળીના આશ્રિત છે, સુવણનો ગરિ-મેરૂ અર્ધ ભાગને અદશ્ય છે, કલ્પવૃક્ષ કાષ્ટ છે, ચિં. તામણી પાષાણ છે. કામધેનુ પશુ છે, અને અમૃત સર્ષથી વિધુર છે, તેથી હે શ્રીચંદ્ર ! તારી તુલના કોની સાથે કરીએ ? ૩ श्रीचंद्र कलामनोरमः स्पृशसि त्वं स्वकरैः परप्रियां ।। यद्वा सृजति निर्मलं चित्तं यद्भुवि निमलोऽनिशम् ॥ ४ ॥ હે શ્રીચંદ્ર ! તું કળાઓથી મનહર છું, તેથી પિતાના કરથી બીજાની પ્રિયાને પર્શ કરે છે, જે નિર્મળ ચિતને સૂજે છે, તે પૃથ્વીમાં હમેશાં નિર્મળ કહેવાય છે. ૪ ભાવાર્થ એ છે કે, ચંદ્ર જેમ કળાઓથી પરપ્રિયા–પૃથ્વીને પોતાનાં કીરણોથી સ્પર્શ કરે છે, અને તે પૃથ્વીમાં નિર્મળ કહેવાય છે, તેમ શ્રીચંદ્રકુમાર પિતાની કળાએથી હાથવડે બીજાની સ્ત્રીને સ્પર્શ કરે છે, અર્થાત પાણગ્રહણ કરે છે, તે છતાં જગતમાં નિર્મળ કહેવાય છે. ગાયક શિરોમણિ વિણ જ્યારે આ કો વિણાના સ્વર સાથે ગાઈ બતાવ્યા, ત્યારે લેકે ઘણાજ ખુશી થયા, સર્વ શ્રીચંદ્રના મુખ સામું જોવા લાગ્યા. અતિ ઉદાર શ્રીચંદ્રકુમાર પણ હદયમાં આનંદ પામ્યો, તથાપિ મુખ ઉપર કોઈ જાતનાં ગર્વનાં ચિહ દશાવતો નહતો, તે શાંત અને ગંભીર મુદ્રાથી સુશોભિત હતો. વીણાવે સંગીત સમાપ્ત કર્યું. બધે જનસમાજ શાંત થઈ બેઠે હતો, તે વખતે શ્રીચંદ્રકુમાર બોલ્યો-ગીતપંડીત વણારવ ! તમારાં મધુર ગાયનથી મારું મન અત્યંત પ્રસન્ન થયેલું છે, તમે દર્શાવેલી સંગીતની દિવ્ય ચાતુરીએ મારી મનોવૃત્તિને સંગીતમય બનાવેલી છે, તે સાથે મારાં સત્કર્મનાં પ્રભાવિક ચરિત્રને સંગીતથી વ્યાપ્ત કરી તમે જે ચાતુ બનાવેલું છે, તે મારી અંતરંગ ઉદારતાને પ્રગટ કરે છે. તે ઉદારતાને વશ થઈ હું તમને કહું છું કે, તમારી જે ઈછા હોય, તે મારી પાસેથી માગી લે. ધન, આભૂષણ, જે કાંઈ વસ્તુની ઇછા હોય, તે પ્રકાશિત કરો. શ્રીચંદ્રનાં વચન સાંભળી કુમાર જયંતે પ્રથમથી જ પઢાવેલે વીણારવ બે -દાનવીર ! તમે સર્વ ગુણ સંપન્ન છે, અમારા જેવા ગુણિજનની કદર તમારા જેવા કૃતજ્ઞ પુરૂષની આગળ જ થાય છે, તમારા જેવા દાનવીર પુરૂથી જ આ વસુંધરા રત્નાવતી છે, તમારી સત્કીર્તિનું સોગંધ સર્વ દિશાઓમાં પ્રસરી રહ્યું છે, તમે જે જે અદૂભુત કાર્યો કરેલાં છે. તે તે મલોકના માનવમંડળને ચકિત કરનારાં થઈ પડ્યાં છે. આવી મહા સભામાં તમે મારી ઇચ્છા પૂર્ણ કરવાનું જે મહાવાક્ય બલ્યા, તેને માટે હું તમારો આભારી છું. આ મહા વાકયે તમારી મહાન ઉદારતા, અને કૃતજ્ઞના દર્શાવી આપી છે. ગુણજનની ઇચ્છાઓ પૂર્ણ કરવી, તે ખરેખર પ્રશંસનીય છે, તે કામ દાનવીર પુરુષો સિવાય બીજાથી થઈ શકતું નથી. ઉદાર પુરૂષનાં @ાં આરંત આગમમાં ક્ષણે ક્ષણે દર્શાવ્યાં છે. માનવ જીવનની પ્રઢતા ઉદારતાના મહાન ગુણમાં રહેલી છે. ઉદાર ચરિત પુરનું જીવન આ વિધાલયનાં શિખર ઉપર પિતાની For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ આનંદ મંદિર, વિજયપતાકા ફરકાવે છે, આ વિશ્વમાં ઉદાર પુરૂષે ન હેત, તે ચંદ્રિકા જેવી ઉજ્વળ સકીર્તિને જન્મજ કયાંથી થાત ? અને કવિઓની રસીક વાણીને અવકાશજ ક્યાંથી મળત ? કવિજીવનને મૂળ પાયે ગુણા અને ઉદાર પુરૂષોનાં જીવનચરિત્ર ઉપરજ છે, તેમની પ્રતિભાને મહાન પ્રભાવ પ્રભાવિક પુરૂષનાં પરાક્રમી ચરિત્રનું જ અવલંબન લઈ રહેલ છે. સંગીત વિદ્યા કવિ વિદ્યાની પ્રકાશક છે. કવિતારૂપ વનિતાને ભર્ત ગીતા છે, અને તેને ઉત્પાદક કવિ, તે વનિતાને પિતા છે. આ પ્રમાણે કહી વિદ્વાન વીણારવા બે –મહાનુભાવ ! તજ્ઞ મહારાજાઓ, અને આપ જેવા પરિક્ષક પુરૂષના પ્રતાપથી હું સર્વદા સુખી છું. ધન, વૈભવ, ગામ કે ક્ષેત્રની મારે ઇચ્છા નથી. હું મારા સંગીતના આનંદમાંજ મમ રહી કાળ નિર્ગમન કરવાનું પસંદ કરું છું, પણ જે આ૫ કૃતજ્ઞ શિરોમણી મારી કળાથી પ્રસન્ન થયા હો, અને મને વાંછિત વર આપવામાં દ્રઢ પ્રતિ હે તે, આપની પાસે વાયુવેગ નામને જે અશ્વ છે, તે આપ. તે અશ્વરનથી મારા આત્માને કૃતાર્થ માનીશ, અને તેથી આપની કૃતજ્ઞતા અને આપનું વચન જગતમાં પ્રશંસનીય થઈ પડશે. ' વીણારવનું આ વચન સાંભળી શ્રીચંદ્રકુમાર સ્તબ્ધ થઈ ગયો. તેણે વિચાર્યું કે, આ ગાયકે વાયુવેગ અશ્વની માગણી કરી, તે પછી તે મારું રથનું ઉપયોગી સાધન વ્યર્થ થવાનું. એક અN વિના તે સાધન તુટી પડશે. હવે જે ગાયકની ઇચ્છા પૂર્ણ ન કરે છે, સભા વચ્ચે આપેલું વચન વ્યર્થ જશે, અને હું લેકમાં ઉપહાસ્યનું પાત્ર થઈશ. આવું વિચારી શ્રી ચંદ્રકુમારે નિસ્તેજ વદને કહ્યું, ગાયકમણિ ! આ શું બોલે છે ? તારી ઇચ્છા પૂર્ણ કરવાને હું બંધાયેલો છું, પણ તે ઈચ્છા ઘટિત હોવી જોઈએ. તારી માગણી અને વિચારી છે. એક અન્ય માગી લેવાથી તારી અને મારી બંનેની કાર્યસિદ્ધિ નહિ થાય, રથની ગતિ બે અશ્વથી ચાલે છે, તે એક અન્ય જવાથી તે અશ્વર નકામો થઈ પડે. તારે જે અશ્વની ઇચ્છા હોય છે, તેને બદલે બીજા એકહજાર અશ્વ માગી લે. તારી ઇચ્છા પૂર્ણ કરવાની મારી ઇચ્છા છે. વીણા અંજલિ જોડી કહ્યું, ચતુરકુમાર ! મારે બીજા અવેની જરૂર નથી. એ વાયુવેગ અશ્વ હેય, એટલે બસ થયું. એક ચંદ્ર હોય, તો સેકડે તારાની શી જરૂર છે ? ચિંતામણી આગળ બીજા મણિ શા કામના છે ? શ્રીચંદ્ર કુમાર ! તમારા મનની જે પ્રસન્નતા હોય, તમે ઉદારતાથી વચન આપ્યું હોય, તે વાયુવેગ અને આપો, નહીં તે બીજા અશ્વની મારે જરૂર નથી. વીણારવાની આવી દઢતા જોઈ ઉદાર મનને ચંદ્રકુમાર બોલ્ય–સેવક ! જા ઘરમાંથી અન્ધાની સાથે જોડી રથ અહિં લાવ. સેવક સત્વર જઈ રથને લઈ આવ્યું. શ્રી ચંદ્રકુમારે ગાયકને કહ્યું, સંગીતવીર ! જાઓ, આ બધે રથ તમને ભેટ કરું છું. તમે તો માત્ર એક જ અશ્વ માગે છે, તે હું બધે રથ આપું છું. યાચનાથી વિશેષ આપે તેનું નામ જ ઉદારતા છે. આટલું કહી વાયુવેગ અને મહાવેગ અોથી જોડાએલો સુગરથ શ્રીચંદ્ર વીણરવને અર્પણ કર્યો. શ્રીચંદ્રની ઉદારતા જોઇ રાજસભા આશ્ચર્ય પામી ગઇ. ઉદારતા એ માનવભૂમિને દિવ્ય ગુણ છે. એ મહાન ગુણ સરકીર્તિરૂપ ગંગાને For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ગુણીજનેની કદર. ૧૪૫ હિમાલ્ય છે. અમરનામ અને અવિચળ કીર્તિ એ ઉદારતાથી સ્થાપિત થાય છે. ઔદાર્યના ગથી પુરૂષાર્થની પ્રબળતા પ્રગટ થઈ શકે છે. ઉદાર પુરૂષનાં જીવનચરિત્ર અદ્યાપિ વ. તા અને શ્રોતા બંનેને સાનંદાશ્ચર્ય કરે છે. ઉદારતા વિના ઉત્તમ પુરૂષો આ ક્ષણિક છે. વનને ઉચ્ચ ગતિમાં મુકી શકતા નથી. ઉદારતાના આલંબનથી પરુષેય ખરેખરૂં કૃતાર્થ થઈ શકે છે. ઔદાર્વરૂપ સુગંધી પુષ્પગુચ્છ તેની સુવાસ સર્વ સ્થળે પ્રસરાવે છે. ઉદારતા એક અભુત ચમત્કારી વશીકરણ વિદ્યા છે. ઔદાર્ય ગુણથી દાનનું પવિત્ર પુણ્ય ઉપાર્જન થાય છે. તીર્થકર જેવા મહાત્મા ભગવંત પણ એ ગુણને માન આપે છે. અહંત પ્રભુ વગ્રહણુની પૂર્વે વાર્ષિક દાનમાં એ મહાન ગુણને પ્રકાશ કરે છે. જે કાળે ગીર્વાણ પતિઓ અહેદાનમ હોદાનમ” એવા દિવ્ય વનિથી ગગનમાર્ગને ગજાવી મુકે છે, એ અદ્દભુત પ્રભાવ ઉદારતાને છે. ઉદારતા એ ત્યાગ શબ્દની અંતરંગ ખુબીને દર્શાવે છે. દ્રવ્યમૂછને દૂર કરી બને તૃણવત ગણી, ઘણું મહાશયોએ ઉદારતાની પ્રભાવના કરેલી છે. આ ઔદાર્ય ગુણ શ્રીચંદ્ર ધારણ કરતો હતો, તેથી તેણે પિતાને દિવ્ય રથ વીણરવ ગાયકને અર્પણ કરી દીધે. વણારવ ઘણજ ખુશી થશે. પિતાની ઈચ્છા પૂર્ણ થઈ તેના માટે તેના હૃદયમાં ઉત્સાહ ઉત્પન્ન થયે. શ્રીચંદ્રની ઉદારતા જોઈ, તે ચકિત થઈ ગયો. સર્વ સમાજની સમક્ષ વીણાવે રથ અંગીકાર કર્યો. રથ આપ્યા પછી શ્રીચંદ્ર તેની ઉપર કેટલાંએક કીંમતિ વસ્ત્રાભૂષણ ભેટ કર્યો. તેને આ વિવેક જોઈ સભાની અંદર બેઠેલા બીજા ભાટ કવિઓ શ્રીચંદ્રની પ્રશંસા કરવા લાગ્યા. તેમાંથી એક ભા2 કવિ નીચેનું કવિતા – ધીરવીર કથીર, દાન શિર મુગટ સમાણો, તહારે સુજશ કલાપ, વિશ્વ સવિ ઉજ્વલ જાણે, કાઢો કૃપણુતા શ્યામ, તે જઇને કિહાં રહી, કાજલ અહિ તવ વૈરી, વદન પંકજ સંગ્રહિ. કલકંઠ વર્ણ ઘનઘોરમાં, કૃષ્ણ નિશાદિક ભામરી, શ્રી ચંદ્રદાન ગુણ નીપની, કીર્તિ મૂર્તિ તેહવી ધરી. ૧ બીજે કવિ સંસ્કૃત કાવ્ય બે– वीर त्वं जय को भवान् कविरिदं कि पत्रमत्रास्ति किं काव्यं वाच्यगुणोऽत्र कोऽद्भुतरसः स प्रोच्यतां श्रूयताम् । * ભાવાર્થ એ છે કે, તારા ઉજવલયશના પ્રકાશે વિશ્વમાંથી કૃપણુતારૂપ આ મતા બાહર કાઢી તે તારા શત્રુના મુખમાં, કેયલમાં, મેઘમાં અને કૃષ્ણ પક્ષની રાત્રિમાં આવી રહેલી છે. શ્રીચંદે દાનગુણથી ઉત્પન્ન થયેલી કીરૂપ િધારણ કરી છે. For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ આનંદ મંદિર. श्रीचंद्र त्वदनल्पशुक्लयशसा श्वेतीकृते विष्टपे ચહ્નાપે શિવ જાતિપુ ઉદ્ તવિઢશા તુમેશા ॥ ॥ હે વીર ! તું જય પામ. તે સાંભળી તેણે કહ્યું, તમે કાણું છે ? હું કવિ છુ. આ તમારી પાસે શું છે ? પત્ર છે. તેમાં શું છે ? કાવ્ય છે તેની અંદર વાચ્ય ગુણ કયા છે ? અદ્ભુત રસ છે. તે વાંચશે ? હા, સાંભળેા હે શ્રીચંદ્રકુમાર ! આ બધું જગત તમારા ઘણા ઉવળ યશથી શ્વેત થઇ ગયુ છે. તેમાં ચંદ્ર તથા ધૃજલ વિગેરેમાં જે કાળાશ છે, તે તારા શત્રુઓની દુર્દશા છે. ૧ બીજા કાઇ કવિએ તે કાવ્યનુ ઉત્તરાર્ધ આ પ્રમાણે કહ્યું. वीरत्वं त्रिजगद्विभित्तव यशः सत्पुंडरीकं मदं । ब्रह्मस्थान मराल वियदं भृंगालिभिचुंबते ॥ તે કાવ્યને ભાવાર્થ બીજે કવિ નીચેના કવિતથી ખેોકવિત, કવિ એયેા શ્રીદ્ર મહીંદ્ર ભાવ એક અવર કહીજે, ન જશ સિત પુંડરીક, ત્રણ જગ ઉવળ કીજે; ગયે આકશ તિહાં, બ્રહ્મ કમળ વળી વાતુન હંસા, ધવલ થયાં તસ સંગ, કૃષ્ણ ગુણથી જનસ્યા; તિહા જઇ કમળ માંહે રહ્યા, ભ્રમર શ્રેણીરૂપે થઇ, અથ ચંદ્રમા ઉજ્વલ થયા, પણ અગીશે અસિતા રહી. ર આ કત્રિત ખેલનાર કવિને એક લાખ સુવર્ણનું દાન આપ્યું. તે પછી ત્રીને છપ્પા. તવ ત્રીને ભણે ભર, એવુ તે બેસ્યા સાચુ, એ ન્રુપતા જશરાશ, એક રસનાએ ક્રમ વાંચ્યું. કિ બહુના કહે હોય, એહથી અવર ન દૂ, ખાગ, ત્યાગ, પર ભાગ, થાય ગુણે એહીજ પૂર્જા જે જગ ઉજ્વળ વસ્તુ છે. તે શ્રાચદ્ર યશ દેશ છે, નરરૂપ ભૂપતિ લખ્ખા યમે, એહ વાત અમ મન ચે. આ કળિત સાંભળી, એક લક્ષ દ્રવ્યનુ દાન આપ્યુ, For Personal & Private Use Only 1 Page #153 -------------------------------------------------------------------------- ________________ ગુણીજનોની કદર. ૧૮૭ તે પછી સોમેશ્વર, વિરેશ્વર, મહેશ્વર, માધવ, ભૂધરેશ્વર, વિગેરે કવિઓ એ શ્રી ચંદ્રની કીર્તિનું યશગાન ઘણી છટાથી કરવા માંડયું. ઉદાર દિલના શ્રીચંદે તેઓને ઈનામમાં ઘણું દ્રવ્ય આપ્યું, આ સમયે શ્રીચંદ્રકુમારે કેટીગમે સુવર્ણ અને રત્નનાં ઇના આધાં. તેની અપૂર્વ ઉદારતા, જોઈ, લેક ચકિત થઈ ગયા. સમાજ વિસર્જન થતાં આખા નગરમાં શ્રી ચંદ્રની ઉદારતાની પ્રસંશારૂપ સરિતાના પ્રવાહ વેગથી છુટવા માંડયા. ચટા, ચેક, શેરીએ શેરીએ, અને ઘેર ઘેર તેનીજ વાર્તા પ્રવર્તવા લાગી, શ્રી ચંદ્રની ઉદારતની કીર્તિને મહાધ્વજ નગરીની ચારે તરફ ફરકવા લાગે.. આ વાર્તા શેઠના સાંભળવામાં આવી કે, શ્રીચકે, એક ગાયકને સુવેરા રથ અધ સહિત આપી દીધે; તે સાંભળી શેઠને ચિંતા થઈ કે, કુમારે ખરેખર દિવ્ય રત્ન ગુમાવી દીધું. પુનઃ ઘણું દ્રવ્ય પ્રાપ્ત થશે, પણ એ અશ્વની જોડ અને રથ મળશે નહીં. આવું ચિંતવી શેઠે શ્રીચંદ્રને તેડાવ્યો, અને એકાંતે લઈ જઈ કહ્યું, વત્સ ! તું ભાગ્યશિરોમણી છે, આપણા કુળનું આભૂષણ છે, તે ઘણાં દાન આપ્યાં, તેથી મને સંતોષ થયે છે; પણ તેમાં જરા વિવેકદષ્ટ રહી નથી, ગમે તેવા પણ આપણે ગૃહસ્થ વ્યાપારી કહેવાઈએ. રાજસભામાં રાજાથી અધિક દાન દેવું, તે આપણને ઘટે નહીં. વળી આપણે એ રાજાના તાબામાં રહેવું છે, કદિ રાજાના હૃદયમાં જુદા વિચાર થયા, તે પછી, આપણને મોટી હાનિ થાય. ભદ્ર ! મારા સાંભળવામાં આવ્યું છે કે, રાજકુમાર જયંત વિગેરેની તારા ઉપર ઇતરાજી છે, તારો ઉત્કર્ષ જોઈ તેઓ હદયમાં પ્રજવલિત થાય છે, તેઓ હમેશાં આપણું છળ જોતા રહે છે, ધીર પ્રધાને પણ એક વાર તે વિષે સૂચના કરેલી છે. વણરવ ગાયક રાજકુમારને મળી ગયો હોય, અને તેની દ્વારા માટે સમાજ કરાવી તારી પાસેથી રથ રત્ન ખેંચાવી લીધું હોય, તો પણ સંભવિત છે. તમારે મોટી ઉદારતા દર્શાવવા બીજી ગમે. તે વસ્તુઓ અથવા કટીગમે દ્રવ્ય આપી દેવામાં પાછું પડવું ન હતું, પણ આ દિવ્ય રથ. આપીને. આપણે સાધન રહિત થયા છીએ. સુજ્ઞ કુમાર ! જે હજી બને તે બીજાં ગમે તે આપી વણારવની પાસેથી તે સુવેગે રથ પાછો લઈ લે. એ ગાયક ગમે તે સંગીતને વિદ્વાન હોય, પણ તે એ રથને અધિકારી નથી. જો આ રથ રાજાને આપ્યો હતો, તે તે ઉચિત કહેવાત. મહારાજા આપણી એ દિવ્ય ભેટથી પ્રસન્ન થાત, અને કોઈ વાર તેને ઉત્તમ બદલે આપણને પ્રાપ્ત થાત. લક્ષમીદત્ત શેઠનાં વચન સાંભળી શ્રી ચંદ્રકુમાર વિનયથી બે, પિતાજી! તમારા વચન મારે માન્ય છે, તમારી આજ્ઞા મારે મસ્તકથી વંદનીય છે, અને તમે મારા પરમ પૂજ્ય છે, તથાપિ દીર્ધદૃષ્ટથી વિચાર કરે. યાચકને આપેલું દાન પાછું કેમ લેવાય? હવે તેની પાસેથી લઈ રાજાને આપવું, તે પણ કેવું અનુચિત કહેવાય ? પિતાજી ! જે આપણે તેમ કરીએ, તે લેકમાં આપણું હાંસી થાય, એવું હાસ્યોત્પાદક કાર્ય શી રીતે થઈ શકે ? જનસમાજ વચ્ચે આપેલું દાન પાછું લેવું, તે કેવું નિંદનીય કામ ? પૂજ્ય પિતા ! એ રથ અને અન્ય મને લાગ્યથી પ્રાપ્ત થયાં હતાં, જે ભાગ્ય હશે તે પાછાં પ્રાપ્ત થશે. For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ આનંદ મંદિર. તમારા પ્રસાદથી મારે કાંઈ પણ ન્યૂનતા નથી. પૂજ્ય પુરૂને પ્રસાદ કલ્પવૃક્ષની જેમ વાંચ્છિત ફળ આપે છે, તેથી આ વિષે જરાપણ ચિંતા કરશો નહિ. કુમારનાં વચન સાંભળી લક્ષ્મીદા શેઠ જરા શાંત થયા, પણ તેના હૃદયમાંથી એ દિવ્ય રથને લાભ ઓછો થયો નહીં. સ્વજાતિને સ્વભાવે તે પાછા શ્રીચંદ્ર પ્રત્યે બોલ્યા-કુમાર ! તમે કહ્યું, તે યોગ્ય છે; પણ આવો દિવ્ય રથ તેવા સાધારણ ગાયકને આપી દે, તે મને યોગ્ય લાગતું નથી; ગમે તેમ કરીને પણ તે ૫છે તે જોઈએ. આપેલી વસ્તુ પાછી ન લેવાય, એ ન્યાય રાજાઓને છે, આપણે વણિકને શું છે ? આપણે તે એક વ્યાપારી કહેવાઈએ. કોઈ યુક્તિ કરીને પણ તમારે તે રથ પાછો લેવું જોઈએ. પિતાના આવા અયોગ્ય વિચાર જાણી, શ્રી ચંદ્રના હૃદયમાં ક્ષોભ થયો, પોતે મૂળ ક્ષત્રિય જાતિને હોવાથી તેના મનને તે વાત જરાપણુ રૂચી નહિ કાંઈ પણ ઉત્તર આપ્યા વિના શ્રીચંદ્ર ચાલ્યો ગયો. પિતાના એકાંત રથાનમાં આવીને તે આ પ્રમાણે વિચાર કરવા લાગ્યો. આહા ! લાભ શું નથી કરતો ? લેભરૂ૫ રાક્ષસ જેને વળગ્યો હોય, તે પુરૂષ રાક્ષસજ બની જાય છે. સદૂગુણરૂપ અમૃતમાં લેમ એ વિષબિંદુ છે, ઉદારતા જેવા દિવ્યા ગુણને એ સદાને માટે કલંકિત કરે છે, અકાર્ય કરવાની પ્રેરણા લેભજ કરાવે છે, લેભના મલિન સંસર્ગથી ગમે તે પ્રતિષ્ટિત કે માન પામેલે પુરૂષ અધમ વૃત્તિને અંગીકાર કરે છે. પ્રાચીન વિદ્વાનેએ લેભને પાપનું મૂળ કહ્યું છે, તે બરાબર છે. લોભારૂપ મૂળને આધારે વૃદ્ધિ પામેલું પાપરૂપ વિષક્ષ પ્રાણીને મહાન હાની કરે છે, એ વિષક્ષની છાયા નીચે રહેલાં પ્રાણી અનેક જાતની યાતનાઓ વેઠે છે. પિતાજીને એવા અધમ લેભને સંગ થયો છે, એથી તેઓના હૃદયમાંથી વિપરીત વિચારમાળા પ્રગટ થાય છે. સર્વ રીતે મારે પિતાજી પૂજ્ય અને માન્ય છે, તેમની આજ્ઞા મારે શિરોધાર્યું છે, પણ આ વખતની આજ્ઞાને માન આપવું, તે મને યોગ્ય લાગતું નથી. જે હું તેમની આજ્ઞાને માન નહીં આપું, તે પિતાશ્રીને ખોટું લાગશે, અને કદિ નહીં બનેલ તે વિપરીત પ્રસંગ મને. પ્રાપ્ત થશે, માટે હવે અહીંથી ચાલ્યા જવું જ યોગ્ય છે. આવી પરાધીનતામાં પડયા રહેવું, તે યોગ્ય નથી. આવું ચિંતવ શ્રી ચંદ્રકુમાર આસન ઉપર બેઠે હતો, અને તે નીચેના સુભાષિતને મધુરતાથી બેલવા લાગે – को विदेशः सुविद्यानां किं दूरं व्यवसायिनाम् । कोऽतिभारः समर्थानां क:परः प्रियवादिनाम् ॥ १ ॥ સદવિવાવાળાને વિદેશ કરે છે ? ઉગીને દૂર શું છે? સમર્થને અતિ ભાર છે છે, અને પ્રિયવાદીને શત્રુ કોણ છે ? ૧ શ્રીચંદ્ર પુનઃ બીજું સુભાષિત બોલ્યો – देशाटनं पंडित मित्रता च . वारांगना राजसभा प्रवेशः । For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ગુણીજનેની કદર. ૧૪૯ अनेक शास्त्रार्थ विलोकनानि चातुर्यमूलानि भवंति पंच ॥१॥ ૧ દેશાટણ, ૨ પંડિતની મિત્રતા, ૩ વારાંગનાને પરિચય, ૪ રાજસભામાં પ્રવેશ અને ૫ અનેક શાસ્ત્રનું અવલોકન, એ પાંચ ચાતુર્યનાં મૂળ છે. આ સુભાષિત બેલી તેણે હૃદયમાં પોતાના પ્રબળ સાહસને જાગૃત કર્યું. પાછો વિચાર કર્યો છે, તેમ કરવાથી કેવું ફળ મળશે ? તે તે કમાધીન છે. કદિ વિપરીત ફળ થાય, તો પછી શું કરવું ? લેકમાં હાસ્ય તો નહીં થાય? આટલું વિચારતાં શ્રીચંદ્રને પાછું એક સુભાષિત યાદ આવ્યું, તે પિતાના સંગીતમય કંઠમાંથી બે. ताशी जायते बुद्धियवसायाश्च तादृशाः । सहायास्तादृशा ज्ञेया यादृशी भवितव्यता ॥१॥ જેવી ભવિતવ્યતા હોય, તેવીજ બુદ્ધિ થાય, તેવાજ ઉગ સુઝે, અને તેવી જ સહાય મળે. ૧ આ પ્રમાણે ચિંતવ્યા પછી તેણે નિશ્ચય કર્યો કે, હવે પિતૃનિવાસ ગૃહમાં રહેવું યોગ્ય નથી. આજ રાત્રે ગુપ્ત રીતે ચાલ્યા જવું, કોઈને કહેવું નથી. મિત્ર ગુણચંદ્રને પણ ખબર આપવા નહીં, રખે તે મારી પાછળ આવે. એ સહદય મિત્ર મારાથી કદિ પણ જુદે પડશે નહીં. પુનઃ પાછો વિચાર થયો, પણ પ્રાણપ્રિયા ચંદ્રકળાનું શું થાય ? એ પદ્મિની આશા ભરી આવાસમાંજ પડી રહે, અને મારા અચાનક વિયેગામમાં પ્રજ્વલિત થાય, તે મુગ્ધાને છેતરવી તે પણ અનુચિત છે. એ પતિપ્રાણુને મહા કષ્ટ આપવું તે પણ પાપને હેતુ છે. તેને મળવું જોઈએ. એ પ્રેમ ઉમંગી અબળાના અંત:કરણની આશીષ સંપાદન કરવી જોઇએ. આવા અનેક વિચારની શ્રેણીને પ્રકટ કરતે શ્રીચંદ્ર ઘણી વાર સુધી એકાંતે રહ્યા. છેવટે તેના હૃદયને નિર્ણય ચંદ્રકળાને મળવાને થે. આ પ્રમાણે શ્રીચંદ્ર નિર્ણય કરી રહ્યા, તેવામાં મિત્રવર્ષ ગુણ ત્યાં આવી પહોંચ્યો. તેની મુખમુદ્રા ઉપર હર્ષના અંકુર પુરી રહ્યા હતા. તેણે આવી શ્રી ચંદ્રને ઉતાવળા કહ્યું, ભાઈ શ્રીચંદ્ર ! આજે એક ગુપ્ત વાર્તાનો પ્રકાશ થયેલ છે. તે સાથે તમારી ચિંતાને અત આવ્યો છે. શ્રી ચંદ્ર ઉત્સુક થઈ બેલ્યો-મિત્ર ! તે શું છે ? સત્વર જણાવ. તમે પેલા વીણાવને રથનું ઇનામ આપ્યું, અને બીજા ભાટ કવિઓને મેટાં ઇનામ આપી પાછા વળ્યા, તે પછી સમાજ વિસર્જન થયે હતું. તે વખતે હું મારે ઘેર ગયે, ક્ષણવાર બેઠક તેવામાં તે વીણારવ મારે ઘેર આવ્યો. તેના મુખ ઉપર પશ્ચાતાપનાં ચિહે જણાતાં હતાં, તેણે અંજલી જોડી કહ્યું, પ્રિય ગુણચંદ્ર !તમારા માનવંતા અને ઉદાર હૃદયના મિત્ર શ્રીચંદ્રકુમારે મને રથ આપી દીધે; તે તેમની ઉદારતાને જેટલે ધન્યવાદ આપીએ, તેટલો થોડ છે, પણ મને તે પશ્ચાતાપનું કારણ થઈ પડેલ છે. મારા જેવા ગાયકને તેવો રથ અનુચિત - આ For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ આનંદ મંદિર. છે. એવા દિવ્ય રથની સમૃદ્ધિના અધિકારી શ્રીઁચદ્રકુમાર એકજ છે, હું ગમે તેવે ગુણી છું, પણ સેવક વર્ગ માંહેલા છું. શ્રીયદ્ર જેવા પરાક્રમી પુરૂષના ગુણુવાદ કરવાના હું અધિકારી છું. મેં એવા રથની માગણી કરી તે મોટી ભુલ કરી છે. તે ભુલ કરાવનાર અને તેવી પ્રેરણા કરનાર રાજકુમાર તેમાં કારણભૂત થયા છે. માન્યવર મહ્રાશય ! મારી ઉપર કૃપા કરી તે રથ પાછો શ્રીચંદ્રકુમારને સોંપી દે, અને મારા અપરાધ ક્ષમા કરાવે. તેમ કરાવશેા, તે હું આપના ઉપકાર માનીશ. વીણારવની આવી પ્રાર્થનાથી હું તો આશ્ચર્ય પામી ગયા. રાજકુમારનુ` આ કાવ તરૂં જાણી હું ચકિત થઇ ગયા. તત્કાળ વીણારવને સમજાવી શાંત કરી, અને વિદાય કરી સત્વર તમારી પાસે આવ્યો છુ. મિત્રમણિ ! કહેા શા વિચાર છે ? વીણારવ તમને પ્રાર્થના પૂર્વક તે રથ પાછા આપવા ધારે છે, અને તેણે કરેલા અપરાધની ક્ષમા માગે છે. ગુણુદ્રનાં આવાં વચન સાંભળી શ્રીચંદ્ર ખેલ્યેા, મિત્ર ! આ શુ ખેલે છે ? ગમે તેમ હાય, પણ આપેલું દાન પાછું લેવું, તે અનુચિત છે. સર્વ સમાજ વચ્ચે જે હુ ખેલ્યા છું, તે કદી ફરવાનુ નથી. મે તેને રથ અર્પણ કરી દીધા, તે હવે મારે કદિ પણ સ્વીકારવા યાગ નથી. તમે મારા પરમ મિત્ર થઇને એવી અધમ સલાહ આપશે। નહીં. મારૂં કહેલું વચન વ્યર્થ કરી તમે મને લેકાપવાદથી કલંકિત કરાવશે નહીં. મારી સત્તિમાં તમારે સંપૂર્ણ ભાગ છે. સુન્ન મિત્ર ! તમે જાણેા છે કે, સત્પુરૂષોનાં વચનની કિસ્મત કેવી છે ? તેમની જિામાંથી એકજ વચન નીકળે છે, અને તે વચનને ખીજે રૂપે ગ્રહણ કરવા તેની સત્ય જિા કદિ પણ તત્પર થતી નથી, તે વિષે સાહિત્યકારા નીચેના શ્ર્લોકની આધેષણા કરે છે. -जिलैकैव सतां मुखे फलभृतां स्रष्टु चतस्त्रोऽथवा ताः सप्तैव विभावसौ निगदिताः षट् कार्त्तिकेयस्य च । पौलस्त्यस्य दशैव ताः फणिपते जिंहासहस्र द्वयम् जिहा लक्षसहस्रकोटिगुणिता नो दुर्जनानां मुखे ॥ १ ॥ સત્પુરૂષોના મુખમાં એકજ જિબ્ડા હાય છે, બ્રહ્માને ચાર, અગ્નિને સાત, કાર્ત્તિકષને છ, રાવણુને દશ, શેષનાગને બે હજાર અને દુર્જનના મુખમાં તે। હજારા, લાખા અને કાટીગણી જીન્હા પણ હેાતી નથી, અર્થાત્ એથી પણ વધારે હોય છે. મિત્ર ! હવે તે વિષે વિશેષ કહેવાનું નથી. તે દિવ્ય રથ જે આપ્યા તે આ ખેાજ, કદિ પણ પાા લેવાના નથી. આવી શ્રીચંદ્રની દૃઢતા જોઇ ગુણુચદ્ર આશ્ચયૅ પામી ગયા; તે પછી એક પશુ શબ્દ લ્યેા નહીં, દૃઢતિજ્ઞ શ્રીયદ્રને પ્રણામ કરી ગુણચંદ્ર ચાલતા થયા. ગુણચંદ્રના જવા પછી શ્રીચંદ્ર ચંદ્રકળાની પાસે જવા વિચાર કરતા હતા, ત્યાં For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ગુણીજનેની કદર. ૧૫૧ નીચેથી એક પુરૂષ દોડતો આવ્યો. તેના હાથમાં ચાબુખ હતો, નેત્રમાંથી અશ્રની ધારા ચાલતી હતી, તેણે પ્રણામ કરી શ્રી ચંદ્રકુમારને કહ્યું–સ્વામી ! આપે વીણવરને રથ તથા અશ્વ આપ્યા, તે એક રીતે આપના ઔદાર્ય ગુણની સત્કીર્તિને પુષ્ટિ આપનારું કાર્ય થયેલું છે, પણ તેમાં એક બીજો બનાવ બન્યો છે, તે હું આપને વિદિત કરવા આવ્યા છું. આપની આજ્ઞાથી હું રથ જોડીને વિણારવની પાસે ગયે, રથ તેને અર્પણ કરી હું તેના તાબામાં રહ્યા. વણરવ કેટલાએક પશ્ચાતાપ કરી આપના મિત્ર ગુણચંદ્રને મળવા ગયો હતો, ત્યાં શું બન્યું, તે મારા જાણવામાં કાંઈ આવ્યું નથી. બે ઘડી પછી વણરવ પાછો આબે, તેણે રથ જોડવાની મને આજ્ઞા આપી. મેં રથ તૈયાર કર્યો, પછી તે આવી રથારૂઢ થયો, એટલે મેં અશ્વને હાંકવા માડ્યા, બંને અશ્વ ચાલ્યા નહિ. ઘણી વાર પ્રયત્ન કર્યો, પણ તેઓ હઠ કરીને ઉભા રહ્યા પછી નીચે ઉતરી તેમના મુખ ઉપર કર સ્પર્શ કરવાને હું આવ્યું, ત્યાં તે અશ્વના નેત્રમાંથી અશ્રુધારા ચાલતી હતી, તે જોઈ મારા મનમાં આવ્યું કે, જરૂર ચતુર પ્રાણીઓને પોતાના સ્વામિ વિયોગ ઉત્પન્ન થયો લાગે છે. આ દેવતાઈ અશ્વ, કુમાર શ્રીચંદ્રનેજ વહન કરવાને ખુશી છે, પિતાના રથમાં આરૂઢ થવાને એ પરાક્રમી કુમારજ અધીકારી છે. બીજે કઈ અધીકારી નથી. આ વિચાર કરી હું આપને જાહેર કરવા આવ્યો છું. ગાયક વણારવ પણ મનમાં લેભ પામે છે. પિતે મોટો અપરાધી થયે હેય, તેમ ખિન્ન વદને દેખાય છે. સ્વામી ! આપ ત્યાં પધારે, અને તમારા પ્રિય અને આશ્વાસન આપી સમજાવે. શ્રી ચંદ્રકુમાર આશ્ચર્ય પામી બોલ્યોધનંજય ! તારી વાર્તા સાંભળી, મને આ શ્ચર્ય થાય છે, તે સાથે પ્રતીતિ પણ આવે છે કે, એ મારા પ્રિય અશ્વ સ્વામીભક્ત હશે. તેમની મારી પ્રત્યે અપૂર્વ પ્રીતી પ્રથમીજ છે. તું સારથિ છે, એટલે તારી આગળ વિશેપ કહેવાની જરૂર નથી. તે અવની શુભ પ્રકૃતિ તારા જાણ્યામાંજ હેવી જોઈએ; ચાલ, હું તે પ્રેમી પ્રાણીની છેલ્લી ભેટ કરવાને આવું; આટલું કહી, ચતુર શ્રીચંદ્ર જ્યાં વીણુંરવને રથ ઉભે હતો, ત્યાં ગયે. તે ત્યાં જઈ, અશ્વની આગળ ઉભો રહ્યા. પિતાના પ્રિય વામીને જોઇ, બને અશ્વના મુખ ઉપર હર્ષને દેખાવ થયો. તેઓએ તે હર્ષ પ્રગટ કરવાનો મુખથી ખારો કર્યો, અને પિતાના આગલા પગથી પૃથ્વીને ખોદવા માંડી; અને ની ચેષ્ટા ઉપરથી તેમની સ્વામીભક્તિ જોઈ, શ્રીચંદ્ર ખુશી થશે. પિતાની ઉપર એક અવાચક પ્રાણીને આટલે પ્રેમ જોઈ, તે હૃદયમાં ઘણો જ આનંદ પામવા લાગ્યો. શ્રી ચં. દ્ર – સ્વામિભકત તુરંગરાજ ! તમારી સ્વામિભક્તિ જોઈ મને અત્યંત આનંદ આવે છે. તમારા જેવાં સ્વામિભક્ત પ્રાણીઓના જન્મ સર્વ રીતે કૃતાર્થ છે, તમારા જેવા કૃતા પ્રાણીઓથી જુદા પડતાં મને અફસ થાય છે. સુન પશુઓ! તમારે અને મારો એકઠોજ સંબંધ હતો, હવે આપણે જુદા પડવાનો વખત આવ્યો છે. હવેથી તમે ગાયક પંડિત વીણાવના સેવક થયા છે, તમારા ઉપર હવે તેની સંપૂર્ણ સત્તા છે. તમે હવેથી તેનું મારી દષ્ટિએ અવલોકન કરજે. મને તદ્રુપજ જાણજે. તમે સુજ્ઞ છે, કૃતનું છે અને સ્વામિભ For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ આનદ મંદિર. ક્ત છે, તમારી સેવક ધર્મ પરાધીન છે, જે સ્વામી થાય, તેના તમારે સેવક થવું જોઇએ, આ પ્રમાણે અશ્વને કહી શ્રીચંદ્રકુમારે વીણારવને કહ્યું, સંગીતાલંકાર ! આજથી આ અશ્વ તમને ભળે છે. તે અશ્વ અસાધારણુ છે. સાધારણુ પશુ જેવા નથી, તેમાં ચમત્કારી દિવ્યતા રહેલી છે. તેઓની ઉપર સામાન્ય પશુના જેવી બુદ્ધિ રાખશેા નહીં, તેમજ કેવળ સેવકની દ્રષ્ટિએ જોશે નહીં. આટલું કહી શ્રીચકે આજ્ઞા કરી, એટલે અશ્વ ચાલવાને તૈયાર થયા. વીણારવે અંજલિ જોડી શ્રીચંદ્રને પ્રણામ કરી અંતરની આશીષ આપી. સુવેગ રથ પોતાના ચમત્કારી અને પ્રબળ વેગથી આગળ ચાલ્યે. જેને શ્રીયદ્રકુમાર એક દૃષ્ટિએ જોઇ રહ્યા. પ્રકરણ ૩૬ મુ. પ્રયાણ. ત્રિને પહેલા પહેાર હતા, ચારે તર તૈયારીઓ થતી હતી, વિકારપુરને શાંતિના રાજ્યના આર ંભ થવાની મહારાજા મદન વિજય કરવાની તૈયારી કરતા હતુ; શ્રૃંગારની શોભાના સમારંભ દંપતી ભૂવનમાં થતા હતા, ધાર્મિક વૃત્તિનાં મનુષ્યા એ સમયને પણ આત્મ સાધનમાં યા જતાં હતાં, ગૃહાવાસમાં દીપક શ્રેણીઓ પ્રકાશમાન થઈ રહી હતી, રાત્રિરૂપ કૃષ્ણુગાપિકા તારામંડળના શ્રૃંગાર ધારણ કરી, પેાતાના પતિ ચંદ્રની આગળ નૃત્ય કરતી હતી, ક્ષેાથી ગહન એવા પ્રદેશમાં અંધકારે પોનાની ઘાટી છાવણી નાંખી હતી. આ સમયે ચદ્રકળા પેાતાના વાસગૃહમાં હીડાળા ઉપર એકી હતી, અનેક દાસીએ વાસગૃહની બાહેર રહી રહી હતી, ચંદ્રકળા એકલી પતિદર્શનની રાહ જોઇ અનેક મનેાથની માળા ગુંથતી હતી. શ્રીચંદ્રકુમારે વીણારવ ગાયકને રથ આપી દીધા, તે વાત્તા તેણીએ દાસીના મુખથી સાંભળી હતી. તે સાથે પેાતાના પતિના આદાર્થ ગુણની પ્રશ ંસાના ધ્વતિએ પણ તેના કાનમાં આવ્યા હતા. આથી તેના હૃદયમાં વિશેષ આનંદ થતા હતા. સુદર શૃંગાર ધારણ કર્યા હતા, નવરંગિત મહેલમાં તેના દિવ્ય શૃંગારનાં પ્રતિબિંબ પડતાં હતાં, તેથી વાસગૃહના દેખાવ અદ્ભુત લાગતા હતા. પદ્મિણી ચંદ્રકળાને આજે પોતાના પતિની સાથે ધણી વાતચિત કરવાની હતી. જે દિવ્ય રથને પોતે લાભ લેવાના મનેારથ કરતી, તે રથ અર્પણ કરી દીધે, આથી તેના મનમાં જરા ક્ષેાભ થયા હતા, અને તેથી તે પોતાના પતિને ઉપાલંભ આપવાના વિચાર કરતી હતી, તથાપિ પતિની ઉદારતાની સકીર્તિ સાંભળી તે પાછા જુદોજ વિચાર બાંધતી હતી. આ વખતે શ્રીચદ્રકુમાર વાસગૃહુમાં આવ્યા. ચંદ્રકળા પતિને જોઇ આન પૂર્વક હીંડાળા ઉપરથી ઉતરી દ્વારસુધી સામી આવી, વિનયથી નમન કરી For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩. પ્રયાણ બે કર જોડી ઉભી રહી. રમણીનાં રોમેરોમે પ્રેમકળા છવાઈ ગઈ. રંગલી રામાએ ઉમંગથી રમણને માન આપ્યું. તેના મુખ ઉપર મૃદુહાસ્ય પુરી રહ્યું. પતિને હીંડોળે બેસારી પોતે સન્મુખ ઉભી રહી. પતિએ આગ્રહથી કર ઝાલી પ્રિયાને પિતાના આસનને અર્ધ ભાગ આપે. આલિંગન કરી અર્ધાંગનાની પદવી સાર્થક કરી, ચંદ્ર સાથે ચંદ્રકળા મળી ગઈ. શ્રીચંદ્ર પ્રેમ દર્શાવતે બોલ્યા-પ્રાણેશ્વરી ! કેમ છો ? શા વિચાર કરો છો ? આજનો રંગ કાંઈક નવીન દેખાય છે. આનંદ અંકુરએ મુખમંડળને ઘેરી લીધું છે. હાસ્યની પ્રભાથી મુખચંદ્ર વિશેષ પ્રકાશે છે. કહે એ શો આનંદ છે ? ચંદ્રકળા મૃદુહાસ્ય કરતી બેલી–નેત્રમણિ ! આપ જેવા પતિના પ્રસાદથી આ નંદજ હેય. સ્વામીની કૃપારૂપ કલ્પલતાના આશ્રય નીચે રહેલી પ્રેમવતી પત્નીને સર્વદા આનંદજ હેય છે. પતિદેવતા અને પતિઆરાધક અબળાને શી ખોટ હોય ? તેમાં પણ આ પના જેવા પરાક્રમી અને પ્રતાપી પતિની આશ્રિતાની તે શી વાત કરવી ? પ્રાણેશ ! આ દાસી આ૫ની શુભચિંતક છે, અને સર્વદા આપના શુભચિંતનનાજ વિચાર કરે છે. હમેંશના કરતાં આજ વિશેષ આનંદ થવાનું કારણ એ છે કે, કુશસ્થળી નગરીની રાજસભામાં જનસમાજની વચ્ચે આપે આજે અલોકિક ઉદારતા દર્શાવી, તેની પ્રશંસાના ધ્વનિ આપની દાસીના કર્ણ પર આવ્યા છે, તેથી આજે તેને વિશેષ આનંદ છે. પતિની પ્રશંસા સભળી, કઈ સુંદરીને આનંદ ન થાય ? આપે વણરવને દિવ્ય રથ આપી દીધે, એ અસાધારણ ઔદાર્ય દર્શાવ્યું છે. આ દાસીને એ ચમત્કારી રથને માટે જે મરથ હતા, તે કદિ સફળ ન થયા, પણ આપે બીજાના મનવાંછિત પૂરા કર્યા, તેથી હું ખુશી થઈ છું. એથી આપની કીર્તિ સર્વ દિશાઓમાં પ્રસાર થઈ છે. જૈન શાસ્ત્રમાં ઘણે ઠેકાણે મારા સાંભળવામાં આવ્યું છે કે, દાનગુણ સર્વ ગુણમાં ઉત્તમ છે. ઉદારતાને પ્રભાવ એ ગુણથી પ્રકાશે છે. મહદાની પુરૂષનું યશગાન સ્વર્ગ લેકમાં પણ થાય છે. એ દિવ્ય ગુણને દેવતાઓ પણ મેટું માન આપે છે. આપનામાં તે ગુણ પ્રકાશિત છે, એ જાણી હું ઉદાર પતિની પત્ની છું, એમ મને અભિમાન આવે છે. આપનામાં ગુપ્ત રીતે રહેલે તે ગુણ આજે પૂર્ણતાથી પ્રગટ થયેલ જોઈ ને આનંદ ન થાય ? આ પ્રમાણે કહી ચંદ્રકળા વિરામ પામી–એટલે શ્રીચંદ્ર બે પ્રિયા ! તમારા આવા ઉત્તમ વિચાર જાણી મને ઘણોજ હર્ષ થાય છે. તમે કરેલી ઔદાર્ય ગુણની મોટી પ્રશંસા સાંભળી મારો અંત રાત્મા અતિ આનંદ પામે છે. લલનાઓ પ્રાયે કરીને લુબ્ધ હોય છે. આ અપવાદ તમે દૂર કર્યો છે. ઉત્તમ પદાર્થો જેમાં સ્ત્રીઓ તેમાં મમતા બાંધે છે. આ વાતને તમે તદ્દન અસત્ય કરી છે. તમારા જેવી સદ્ગુણસુંદરીને લાભથી હું મારા જીવનને કૃતાર્થ માનું છું. શાસ્ત્રકારોએ પદ્મિણીના જે ગુણ વર્ણવેલા છે, તે ખરેખર તમે ધારણ કર્યા છે.. આટલું કહી શ્રીચંદ્ર સ્તબ્ધ થઇ ગયે, તેના મનમાં વિચાર થયો કે, “પિતાના દુઃખને લઈને આવી સગુણ સ્ત્રીને ત્યાગ કર પડશે, મારા પ્રયાણના ખબર આપી હું ચંદ્રકળામાં રાહુરૂપ થવા આવ્યો છું. ” આવા વિચાર કરતાં કરતાં તેના નેત્રમાંથી અશ્રુધારા ચાલવા લાગી –-ચંદ્રકળા પતિની મુખમુદ્રા ગાનિ પામેલી જે વિચારમાં પડી, For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર, -આ શું હશે તે સ્વામીના નેત્રમાં અશ્રુધાર કેમ ચાલી હશે ? શું કઇ કોઇનું સ્મરણ તે નહીં થયું હોય ? ક્ષણ વાર પહેલાં જેના મુખ ઉપર આનંદની પ્રભા દેખાતી હતી, હર્ષગર્ભિત મધુર -શબ્દ બોલાતા હતા, અને વાણીમાં પ્રેમનો પ્રવાહ પ્રસરતા હતા, તેઓ અકસ્માત કેમ બદલાઈ ગયા છે તે સુંદર દેખાવને ક્ષણમાં કેમ લેપ થઈ ગયે ? આ બાબતમાં કાંઈ પણ ભેદ છે. મારે તેને નિર્ણય કરવો જોઈએ, પતિનાં સુખ દુઃખમાં ભાગ લે, એ પતિવ્રતા સ્ત્રીને ધર્મ છે. ચંદ્રકળા બોલી–પ્રાણેશ્વર ! શા વિચારમાં પડ્યા છે ? તમારા લલાટ ઉપર ચિંતાની પત્રિવેલી દેખાય છે, મુખચંદ્રના લાલિત્ય ઉપર ગગ્લાનિની આછી આછી છાયા પડેલી છે, કહો શી ચિંતા છે ? શ્રીચંદ્રે કહ્યું, ”હેશ્વરી! તમે કરેલી કલ્પના સત્ય છે. ઉદાર પુરૂષ પિતાને દાવે ગુણ પ્રકાશી વિશેષ આનંદ પામે છે, ઔદાર્ય ગુણને ઉપગ થવાથી મને આનંદ પ્રાપ્ત થ જોઈએ, પણ દૈવયોગે મારા આનંદમાં ભંગ પડે છે. મારી આ ઉદારતા પિતાશ્રીને પસંદ પડી નથી. તેઓમાં લેભ ગુણને પૂર્ણ ઉદય થયો છે, ગાયક વિણારવને મેં સુવેગ રથ આપો, તે તેમને પ્રતિકૂળ થઈ પડયું છે. પ્રતિકૂળ થયું છે એટલું જ નહીં, પણ તેઓ તે રથ પાછો લેવાની ઈચ્છા રાખે છે, અને તેમ કરવાની મને ફરજ પાડે છે. પૂજ્ય પિતાની આથી આજ્ઞા ઉલ્લંધન કરવા સમય મને પ્રાપ્ત થયેલ છે. હવે શું કરવું તે વિચારવા યોગ્ય થઈ પડયું છે. ઉત્તમ પુરૂષે કોઈને આપી પાછું લેવાની ઈચ્છા કરે, એ કેવું અધમ કૃય ? પ્રાણવલ્લભે ! આ ચિંતારૂપ અગ્નિજવાળા મને મસ્તકથી ચરણ સુધી દગ્ધ કરે છે. આ ગૃહવૈભવ, સમૃદ્ધિ સર્વ છેડી વિદેશ જવાને મેં નિશ્ચય કર્યો છે, અને તે કાર્યમાં તમારી ઉત્સાહપૂર્વક આજ્ઞા મેળવવાને હું અત્રે આવ્યો છું. પ્રાણપ્રિયા ! તમારા અંતરંગ પ્રેમના પાશથી હું બંધાયેલું છું. તમને છોડી વિદેશમાં જવાની મારી ઇચ્છાનો પ્રવાહ ખલિત થઈ જાય છે, પણ બીજો ઉપાય નથી. પિતાની આજ્ઞા વિષમ છે. હું સારી રીતે જાણું છું કે, માતા પિતા જંગમ તીર્થ છે, તેઓની શિક્ષા પુત્રે માન્ય કરવી જોઈએ, તે વિષે મને નિચેને લેક વારંવાર યાદ આવે છે– अमृतरसादप्यधिका शिक्षा मातुः पितृगुरुजनस्य । ये मन्यते न मनाक ते विहिताः सर्वदाकुधियः ॥ १॥ માતા, પિતા અને ગુરૂજનની શિક્ષા અમૃત રસથી પણ અધિક છે. જે પુરૂષો તે શિક્ષાને જરાપણું માનતા નથી, તેઓની સર્વદા કુબુદ્ધિ છે. ૧ પ્રાણવલ્લભા ! આ લેકનું મરણ થવાથી મારા હૃદયમાં અત્યંત પીડ પ્રગટ થાય છે. હું મારા મલિન આત્માની નિંદા કરું છું કે, કર્મયોગે હું કેવો અધમ થયો કે, જેણે પિતાની આજ્ઞાની અવગણના કરી. હવે આજ્ઞા ભંગ કરનાર આ અધમ પુત્રને આ ગ્રહવાસમાં રહેવું ન જોઈએ, જે હું અહીં રહીશ, તો આ ચિંતામિ કદિ પણ નિર્વાણ For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ પ્રયાણ ૧પ પામશે નહીં, તેની ભયંકર વાળા મારા હૃદયને દહન કર્યા કરશે. પ્રિયા ! તેથી હવે વિદેશમાં જઈ વસવાનો નિશ્ચય કર્યો છે. તમે મને ઉમંગથી આઘા આપે, તે હું વિદેશમાં સુખી થઈશ. વિદેશમાં નવનવાં કૌતુક જોઈ મારી ચિંતા પરાસ્ત થઈ જશે. વળી કોઈ સ્થળે ભાગ્યની પરીક્ષા પણ સારી રીતે થઈ શકશે. શ્રીચંદ્રનાં આવાં વચન સાંભળી ચંદ્રકળા, વજ્રાહત હેય, તેવી થઈ ગઈ. તેના મુખચંદ્ર ઉપર શોકની છાયા પ્રસરી ગઈ, થોડી વારે આત્માને શાંત કરી બેલી–પ્રાણેશ આ શું બોલે છે ? સાહસ કરશે નહીં, તમારા જેવા ધીરવીરને આવી કાયરતા ઘટે નહીં. પૂજ્ય પિતાની મતિ વિપરીત થઈ ગઈ છે. કેક- પુરૂષને વૃદ્ધાવસ્થામાં બુદ્ધિ વિપરીત. થાય છે. પિતાની આવી. આજ્ઞા આચરણીય નથી, તેમજ આદરણીય નથી, પણ તેથી કાંઈ ગૃહત્યાગ કરવાની જરૂર નથી. આ રાજ્ય સમાન ગૃહભવને ત્યાગ કરી વિદેશમાં ભ્રમણ કરવું, તે કેવું કષ્ટકારી ? આપ દીર્ધ દ્રષ્ટિથી વિચાર કરે, આપના વિના મારાથી કેમ રહી શકાય ? આપ વિદેશમાં સંકષ્ટ ભોગવે, અને હું હવૈભવ ભોગવું, તે કેમ બને ? જે આપ પિતાના દુઃખને લીધે ચિંતામુક્ત થવા વિદેશમાં જવા અવશ્ય ધારતા છે, તે મને પણ સાથે લઈ જાઓ. પતિ વિના પત્ની કેમ રહી શકે ? પતિના સુખ દુઃખમાં ભાગ લેશે, તે કુલીને કાંતાને ધર્મ છે. ચંદ્ર વિના ચંદ્રકળા કેમ રહી શકે ? કઠોર કષ્ટ ભગવત પતિને જોઈ કઈ ભામિની ભોગવિલાસની ભુક્તા થાય? આ પ્રમાણે કહેતી કહેતી ચંદ્રકળા રૂદન કરવા લાગી, તેના નયનમાંથી અશ્રુધારા ચાલવા લાગી. પ્રિયાને દુખી જે પ્રેમી પતિને દુખ થઈ આવ્યું, તેના નયન પણ અશ્રી વ્યાપ્ત થઈ ગયાં, તે ગરા કંઠે બે –પ્રાણેશ્વરી ! શાંત થાઓ, રૂદન કરો નહીં, તમને મારા સોગન છે. ગ્રહદીપિકા ! તમે સર્વ રીતે સુ છો, પવિત્ર હદયનાં પત્ની છે, મારા કલ્યાણનાં મંદિર છે, મહત્વની ખાણ છે, અને મારાં ગૃહલક્ષ્મી છો. તમારા સમય, પ્રેમે મારા હૃદયમાં વાસ કરે છે. સગુણી સુંદરી ! તમે ક્ષત્રિય કન્યા છો, ક્ષત્રિયાણ કદિ પણ નહિમત થતી નથી. વીરબાળા ! તમારો અતુલિત પ્રતાપ મને સહાયરૂપ થશે જોઈએ. સંકષ્ટમાં સાય આપવી એ ક્ષત્રિય કન્યાને ધર્મ છે. મને ચિંતામાંથી મુક્ત કરાવ, એ તમારું કર્તવ્ય છે. ચિંતારૂપ ભયંકર રાક્ષસીએ મારી ઉપર હુમલો કર્યો છે. તેને પરાભવ કરવા હું સમર્થ થઈ શકતો નથી, એ ઘેર રાક્ષસીની ઉત્પત્તિનું મૂળ કારણ પિતાજી છે, તેથી હું હતવીર્ય થઈ ગયો છું. આ વખતે મારે વિદેશ વિના બીજી કોઈ પણ શરણ નથી. પ્રાણપ્રિયા ! હવે મને તેમ કરવાની સંમતિ આપે. તમારી આજ્ઞારૂપ સહાયથી હું મારા પ્રત્યેક કાર્યમાં વિજયી થઈશ, અને પાછો નિશ્ચિત થઈ તમને સત્વર આવીને મળીશ. તમારા જેવી પ્રેમ પંડિત પત્નીને શિક્ષા આપવાની કોઈ જરૂર નથી, જેમ તમને ઉચિત લાગે તેમ વર્તજે. કુલીનતાના જે ધર્મ તમે સ્વભાવથીજ ધારણ કરેલા છે, તે ધર્મને સાચવી કર્તવ્યમાં પરાયણ રહેજો મારી સઘળાં સુખ તમારા સહવાસમાં સમર્પિત કરું છું. સંક્ષેપમાં એટલું જ કહેવાનું કે, સર્વ પ્રકારના ગુણે સ્વાભિમાનની અંદર રહેલા છે, એક સ્વાભિમાનને ત્યાગ કરવાથી સર્વ ગુણો દૂર થઈ જાય છે. એક વિદ્વાન For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ આનંદ મંદિર કવિએ સ્વાભિમાનને વૃક્ષનું રૂપ આપેલું છે, તે ઘણું મનન કરવા યોગ્ય છે. उड्डीना गुणपत्रिणः सुखफलान्याराद्विशीर्णान्यधः पर्यस्ताः परितो यशस्तबकिताः संपल्लतापल्लवाः । मागेव प्रस्ताः प्रमोदरिणाः छाया कथांतर्गता दैन्यारण्यमतंगजेन महता भनेऽभिमानद्रुमे ॥१॥ દીનતારૂપ જંગલને મહાન હસ્તી જ્યારે અભિમાન૫ વૃક્ષને ભાંગે છે, ત્યારે ગુણરૂપ પક્ષીઓ ઉડી જાય છે, સુફળરૂપ ફળ વેરાઈને નીચે પડે છે, યશરૂ૫ પુષ્પવાળી સંપત્તિરૂપ લતાનાં પ ચારે તરફ પથરાઈ જાય છે, હર્ષરૂપ હરિ પ્રથમથી જ નાશી જાય છે, અને છાયા ( કાંતિ)ની વાત તે અંતર્ધાન થઈ જાય છે. * પ્રાણેશ્વરી ! તેથી કદિ પણ સ્વાભિમાનને છોડશે નહીં. હું કોણ છું ? મારું કુળ કેવું છે ? ઇત્યાદિ વિચાર કરજે, મારા સંબંધી કાંઈ પણ ઉચાટ કરશો નહીં, હું સર્વદા વિનથી દૂર છું, એમ તમે માનજે. - ચંદ્રકળા મંદ સ્વરે બેલી–પ્રાણેશ ! તમે કહેલી શિક્ષા માટે સર્વદા માન્ય છે. આ દાસી કદિ પણ તેના વર્તનથી ભ્રષ્ટ થશે નહીં, તે વિષે આપે અવશ્ય નિશ્ચય રાખ. પણ તમારા વિયોગને સહન કરવાને હું અસમર્થ છું. આપના વિના આ સુંદર મહેલમાં એકાએકી વસવું, તે અગ્નિજવાળામાં વસવા જેવું છે. પ્રાણનાથ ! કૃપા કરી મને સાથેજ લઈ જાઓ. આપની છાયા છું; છાયા કદિ પણ જુદી પડે જ નહીં. પતિ વિના પત્નીનું જીવન શા કામનું છે ? પતિયાણાનાં પ્રાણ જુદાં પડે, તો પછી તેના શા હાલ થાય છે પ્રાણપતિ ! આપના જેવા દયાધાર્મિને આવી નિર્દયતા કરવી ઘટે નહીં; કપા કરીને મારાં વચનને માન્ય કરે. અબળાની આચાલતા હેદવી, તે યુક્ત નથી. - ચંદ્રકળાનાં આવાં વચન સાંભળી શ્રીચંદ્ર સાબુ નયન થઈ ગયે, તેણે ગદગદ છે કહ્યું, બાળા ! તમે કહ્યું, તે સત્ય છે. અતિ નિર્દય બન્યો છું, પણ નિરૂપાય છું. જે તમને મારે વિગ દુસહ છે, તે મને પણ છે. તમને સાથે લઈ જવામાં ઘણી વિટં બણા છે. વિદેશમાં અનેક જાતનાં સંકષ્ટ આવી પડે છે, માર્ગની વિષમતાને સહન કરવા વનિતાનું વધુ અસમર્થ છે, તે સાથે મારે તમારું બંધન થઈ પડે. સ્ત્રી જીવન નિર્વાહ કરવે, તે વિદેશમાં અશક્ય છે. પ્રાણપ્રિયા ! તમે પોતે જ વિચાર કરે, તમારે સર્વ પ્રકારને પવિત્ર નિર્વાહ મારી સાથે કેમ થઈ શકે ? તમારા નિર્વાહને માટે, અને તમારા પતિવ્રતના રક્ષણ માટે મારે કેટલે પ્રયાસ કરે પડે ? તમે મારાં દુઃખનાં કારણ થઈ પડે, એ તમને કેમ સારું લાગે ? તેથી તમારે સાથે આવવાનો આગ્રહ કરવો નહીં. પતિની આરા માન્ય કરવી, એ પતિવ્રતાને ધર્મ છે, તમે મારાં વચનથી ઘેર રહે. પ્રતિદિન આહત ધર્મની ઉપાસના કરજે, ભક્તિ ભાવથી ત્રિકાળ જિનપૂજા આચરજે, ગૃહસ્થ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ પ્રયાણ. ૧૫૭ ધર્મને બરાબર સાધજે, સમક્તિ મૂળ શીલ ગુણની રક્ષા કરજે, એવાં એવાં આચરણથી મારી વિદેશની વિપત્તિ દૂર થઈ જશે, ધર્મના પ્રસાદથી મને સર્વદા સુખશાંતા રહેશે, ધર્મના આચરણમાંજ મારું શુભ છે, મારું કલ્યાણ છે, અને મારો ઉદય છે. પતિનાં આવાં વચન સાંભળી ચંદ્રકળાનું મન શાંત થઈ ગયું, તેના હૃદયમાં જરા ઉલ્લાસ આવ્યા, તે વિનયથી બેલી–પ્રાણેશ ! હવે કાંઈ કહેવાનું નથી. જે “ ન જાઓ” એમ કહે છે, અમંગળ કહેવાય, “ જાઓ ” એમ કહું તે સ્નેહ વગરનું વચન લાગે. • અહિં રહે ” એમ કહું, તે મારી પ્રભુતા વર્તાય, “તમને રૂચે તેમ કર ” એમ કહું, તે ઉદાસીનતા દેખાય, ‘હુ સાથે આવું” એમ કહેવાથી કદાગ્રહ લાગે, અને “ એમ કરે નહીં ” એમ કહું, તે તુચ્છતા કહેવાય, તેથી હવે “ શું કહેવું ” તે હું કાંઈ જાણી શકતી નથી, આટલું કહી, તેણીએ વિશેષમાં જણાવ્યું કે, પ્રાણેશ ! છેવટમાં એટલું કહેવાનું કે, આપ સર્વદા પંચપરમેષ્ટીનું ધ્યાન કરજે. એ ધ્યાન આપને વજના કવચ જેવું છે. મસ્તકથી તે ચરણ પર્યત આ કવચ આપની રક્ષા કરશે, આપના શરીરની બાહેર તેનેજ વિજય કીલ્લો થશે, આપની ઉપર તે વજ મંડ૫૨૫ થઈ છાયા ધારણ કરશે, એનાથી બંષ્ટ મહા ભય પાસે જ નહીં આવે, તે સાથે તમારા પાપ અને વિધ્ર પ્રલય થઈ જશે. પરમેષ્ટી નમસ્કારના ન્યાસ, મુદ્રા, કવચ, પ્રસ્થાન, અને આસન વિગેરે ગુરૂમુખે જાણી લેજો. એ પવિત્ર કિયાના પસાયથી આપનું વિદેશમાં શ્રેય થશે. વિશેષ શું કહેવું? આપ સર્વ રીતે સુજ્ઞ છે, વિદેશના વર્તનના વેત્તા છે, આપના સઘળા માર્ગ મંગળમય થજે. શ્વાસની જેમ મને સંભારજે, અને નિયમિત રીતે પત્ર તથા સંદેશા મોકલતા રહેજો. કદિ મારા અપરાધ સ્મરણમાં આવે, તે ક્ષમા કરજે. આટલું કહી ચંદ્રકળા નીચેને બ્લેક અંજલી જોડીને બેલી तब वर्त्मनि वर्तता शिवम् पुनरस्तु त्वरितं समागमः । अयि साधय साधयेप्सितं स्मरणीयाः समये वयं सदा ॥ १ ॥ આપનું માર્ગમાં કલ્યાણ થાઓ, પુનઃ પાછ સત્વર સમાગમ થાઓ, ઈચ્છિત અર્થને સાધ, અને સર્વદા અવસરે અમને સંભારજો. ૧” આ સુભાષિત બેલી ચંદ્રકળાએ એક ફળ લાવી, પતિના કરમાં અર્પણ કર્યું. પતિએ તેના બદલામાં પિતાનું હદય પ્રિયાને આપ્યું. પ્રથમથી જ શ્રીચંદ્ર પિતાના મિત્ર ગુણચંદ્રને સર્વ વસ્તુને અધિકાર સે હતે. ધનંજય સારથિને પિતાને સેનાપતિ કર્યો હતા, અને બીજા જે સેવક હતા, તેઓને ઇનામ આપી સંતુષ્ટ કર્યા હતા, છેવટે ચાલતી વખતે તે ચંદ્રકળા પાસે આવ્યા હત; તે માત્ર પિતાના માતાપિતાથી ગુપ્ત રહ્યા હતો. તેઓને પોતાના પ્રયાણના ખબર આપ્યા નહતા, તેઓનાથી ગુપ્ત રીતે ચંદ્રકળા પાસે આવ્યો હતો. ચંદ્રકળાની રજા મેળવી, તેણીના હદયની આશીષ સંપાદન કરી, શ્રી ચંદ્રકુમાર ચાલી નીકળે.. For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ આનંદ મંદિર, પ્રિયાને ભેટી પ્રિય જુદો પડે. અંતરના ઉમંગથી પ્રેમી પ્રિયાએ પ્રેમી પતિને આશીષ આપી,બંને એકી દ્રષ્ટ જોઈ રહ્યાં. પ્રિયાએ નયનમાં આવેલા અશ્રુ પ્રવાહને અમંગળની શંકાથી રોકી રાખ્યાં. છેવટે શ્રીચંદ્ર ઉત્તર દિશા તરફ ચાલી નીકળ્યા, તેનું પ્રમાણ બીજાથી સર્વ રીતે ગુપ્ત રાખવામાં આવ્યું હતું. પ્રકરણ ૩૭ મુ. અંતર્પનું ઉદ્ધાટન મીદત્ત શેઠના ઘરમાં સર્વ સ્થળે શાંતિ પ્રસરી ગઈ છે, શેકની મને8 કી નિમાં સુવેગ રથના વિચાર ઉદભવ્યા કરે છે, તે વિચારમાં ને વિચારમાં Sા શેઠ શ્રી ચંદ્રને ભૂલી ગયા છે, લેભની મલિનતાએ તેના નેત્રને અંધ કરી | દીધાં છે. સર્વદા સુગ રથની હાનિ થવાના વિચાર આવે છે. તેવા લોભને લઈ તેના હદયમાં શ્રીચંદ્રનું સ્મરણ આવતું નથી. જણે સંતા રહિત થયા હેય, કોઈએ સર્વસ્વ લઈ લીધું હોય, તેવી તેમની વિચિત્ર સ્થિતિ થઈ ગઈ છે. સ્ત્રી, પુત્ર, ગૃહ અને સંપત્તિ એમાંથી કોઈ તેમને શાંતિ આપતું નથી. આ વખતે એક સેવકે આવી જણાવ્યું, શેઠજી ! આપણે ઘેર માહારાજા સાહેજ પધાર્યા છે. સત્વર આપને મળવા ઇચ્છા રાખે છે. તે સાંભળતાં શેઠ સંજમથી બેઠા થયા, દ્વાર આગળ આવી મહારાજાને પ્રણામ પૂર્વક મળ્યા, સન્માન સાથે પિતાના મંદિરમાં લઈ ગયા. ઉત્તમ આસન ઉપર બેસાડી શેઠે કુશસ્થલી પતિનું વિધિપૂર્વક આતિથ્ય કર્યું. અંજલિ જેવી લક્ષ્મીદશેક આગળ ઉભા રહ્યા. શેઠે પુનઃ નમન કરી કહ્યું, સ્વામી ! અને કસ્માત્ આવી મારા મંદિરને પવિત્ર કર્યું, તેથી હું કૃતાર્થ થયો છું, કહે શી આજ્ઞા છે ? સેવક ઉપર આટલી બધી કૃપા કરી, તે મને પૂર્ણ હર્ષનું કારણ ક્યું છે. પ્રતાપસિંહ રિમત હાસ્ય કરી બે –-શ્રાવક રત્ન ! આજે પ્રાત:કાળે દીપચંદ્ર રાજાના સેનાપતિએ આવી મને ખબર કહ્યા કે, શ્રી ચંદ્રકુમાર ચંદ્રકળા પશ્ચિણિને પરણીને આવ્યા, તે ચંદ્રકળા રાજકન્યા છે, આથી મેં રાણુ સુવતીને તે વાત જણાવી, એટલે રાણીએ મને જણાવ્યું કે, ચંદ્રકળા મારી ભાણેજ થાય છે. મારી બહેન ચંદ્રવતીની તે પુત્રી થાય છે. મને તેને સત્વર સમાગમ કરાવે. પ્રિય ભાણેજને મળવાની મને બહુ ઉ. કંઠ છે, તે સાંભળી હું અહિં આવ્યો છું; રાણી સુર્યવતી પણ મારી પછવાડે જ આ વે છે. આ પ્રમાણે વાતચિત થતી હતી, ત્યાં સૂર્યવતી ઉમંગભથી આવી પહોંચ્યાં. તત્કાળ લક્ષ્મીદા શેઠે ત્યાં ચંદ્રકળાને બોલાવી; ચંદ્રકળાને જોતાં જ સૂર્યવતીના હદયમાંથી પ્રેમને પ્રવાહ છુટયો, નયનમાંથી પ્રેમાશ્રુની ધારા ચાલી, ચંદ્રકળાને હદયની ભેટ આપી, For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ અંતર્ધટનું ઉદ્ધાટન ૧૫૯ ઉસંગમાં બેસાડી, મુખપર ચુંબન કરી, સૂર્યવતી મસ્તકનું આધાણ કરવા લાગી. માશી * અને ભાણેજને અપૂર્વ ને જાગ્રત થઈ ગયે, અને બનેએ પરસ્પર કુશળતા પુછી. તે પછી કરમોચન વખતે જે દાયજામાં આપવામાં આવ્યું હતું, તે ચંદ્રકળાએ માશીને કહિી સંભળાવ્યું. માશીએ પિતાના તરફથી કેટલીએક લગ્નની ભેટ આપી; તે લઈ ચંદ્રકના અત્યંત આનંદ પામી. ક્ષણવાર પછી રજા પ્રતાપસિંહે લક્ષ્મીદત્ત શેઠને કહ્યું કે, શ્રીચંદ્રકુમાર કયાં છે ? તેને અહિં બોલાવે. રાજાના કહેવાથી લમીદત્ત શેઠે શ્રીચંદ્રને ધવા માણસ મેકલ્યાં. શ્રીચંદ્ર બે દિવસ થયાં ચાલ્યો ગયો છે; આ ખબર શેઠના જાણવામાં જ રહેતા. સુગરથની ચિંતામાં પ્રસ્ત થએલા શેઠે શ્રીચંદ્રને ભાવજ પુ નહેતા, તેનું અપૂર્વ પુત્રવાત્સલ્ય લેભસાચરના પ્રવાહમાં તણાઈ ગયું હતું. ભધિ દ્રષ્ટિવાળા લક્ષ્મીદત્તની પ્રેમદ્રષ્ટિ અસ્ત થઈ ગઈ હતી. શ્રી ચંદ્રને શોધવા ગએલાં માણસે પાછી આવ્યાં, શ્રીચંદ્રકુમાર કોઈ સ્થળે જોવામાં આવતો નથી. નગરના બાહ્ય અને અંદરના પ્રદેશ તેઓએ જોઈ લીધા, કોઈ સ્થળે શ્રી ચંદ્રકુમાર દષ્ટિએ પડે નહીં; તેઓ લાન મુખે પાછા આવ્યા. આથી શેઠના હદયમાં ચિંતા ઉત્પન્ન થઈ. “ શ્રી ચંદ્રકુમાર યાં ગયે હશે ? સુવેગ રથને પાછો સંપાદન કરવા તે નહીં ગયો હોય ? મારી આજ્ઞાથી રખે તેમ કરવા ગયો હોય. શ્રીચંદ મારી આજ્ઞાંકિત પુત્ર છે, મારી આજ્ઞા સાર્થક કર્યા વિના રહેજ નહી. જરૂર તે વીણારવની પછવાડે ગયે હશે.આ પ્રમાણે લક્ષ્મીદા શેઠ ચિંતવવા લાગ્યા.. આ વૃત્તાંત કુશસ્થળીમાં પ્રસરી ગયા. લેકે તે સંબંધી ચર્ચા કરવા લાગ્યા. શ્રીચંદ્ર એકાકી ગુમ થવા વિષે લેકે અનેક જાતની વાત કરવા લાગ્યા. કેઈ લક્ષ્મીદત્ત શેઠને અને કોઈ વીણરવને ધિક્કાર આપવા લાગ્યા. રાજા પ્રતાપસિંહને પણ આશ્ચર્ય થયું કે, શ્રી ચંદ્રકુમાર કેમ ગુમ થયેલ હશે? તેવો સુજ્ઞ અને વિદ્વાન નર એકાએક ચાલ્યો જાય, એ અસંભવિત છે. તેના ગુમ થવામાં મહાન હેતુ હોવો જોઈએ. સુગરથનું દાન આપ્યા પછી પશ્ચાતાપ કરે, તે તે અધમ પુરૂષ નથી. તેનામાં દિવ્ય શક્તિ છે. આહત શાસ્ત્રને તે મહાન વેત્તા છે, તે સાધારણ કારણને લઈ આવું સાહસ કરે નહી. આવું વિચારી પ્રતાપસિંહે તેની શોધ કરવા અનેક દૂતને મેકલ્યા, ૫ણ શ્રીચંદ્રકુમાર સંબંધી કઈ પણ વૃત્તાંત જાણવામાં આવ્યું નહીં. શ્રીચંદ્રના મિત્ર ગુણચંદ્રને આ ખબર મળતાં અત્યંત શક થઈ આવ્યો. તે અગાઉથી એટલું તે જાણતો હતો કે, શ્રી ચંદ્રકુમારનું હદય પિતાના સ્વભાવને લઇને ચિંતાગ્રસ્ત છે, તે કુશસ્થળીમાં હવે ચિરકાળ ટકશે નહીં, તથાપિ જ્યારે તેના જાણવામાં આવ્યું કે, પિતાને પ્રાણપ્રિય મિત્ર શ્રીચંદ્ર સર્વને છોડી ચાલ્યો ગયો, ત્યારે તેને બહુ દુઃખ લાગી આવ્યું ક્ષણવાર તે તેણે મૂછ સ્થિતિ અનુભવી, તેના નેત્રમાંથી અશ્રુધારા ચાલવા લાગી, છેવટે મુક્ત કઠે રૂદન કરવા લાગ્યું. તેણે પિતાના હદયને સંબોધીને કહ્યું, અરે હદય ! તેં તારી અપૂર્વ શાંતિ ગુમાવી છે. તને શીતલ છાયા આપનાર અને વિશ્રાંતિને આનંદ અર્પણ કરનાર એક સુંદર કલ્પવૃક્ષને તેં ગુમાવ્યું છે. મિત્ર શ્રીચંદ્ર ! તારા જેવા For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ આનંદ મંદિર, સુર નરને આમ કટ કરવું ઘટે નહીં. તે મને કદિ પણ વિખૂટો કર્યો નથી, મૈત્રીધર્મના તરવને તું જાણે છે, શુહ મૈત્રીનું લક્ષણ તારા ધ્યાનમાંથી ચાલ્યું જાય, એ આશ્ચર્ય છે. અકસ્માત આ શું કર્યું ? તારા આશ્રિત અને તારા બાધારથી જીવનને જીવન આપનાર ગુણચંદ્રને દૂર કરવામાં તું તારા દયા ધર્મને ભુલી ગયે, એ કેવી વાત ? મિત્ર ! જે આમ કરવું હતું, તે મને તારા પ્રેમસાગરમાં મમ કર નહે. પ્રેમ એ દિવ્ય વસ્તુ છે, પણ તે વિરહમાં વિષ સમાન થઈ પડે છે. સુહ૬મણિ ! તું પ્રમશાને જ્ઞાતા છું, પ્રેમના પવિત્ર પાઠે તને કંઠસ્થ છે, પ્રેમજીવનના તવને તું પૂર્ણ અભ્યાસી છે, પ્રેમ અને વિગ એ બંને શબ્દને સંધિ કે ભયંકર છે, તે તું મારી રીતે જાણે છે. પ્રેમ શબ્દની સાધના એક કવિતામાં વર્ણવેલ છે. આટલું કહી ગુણચંદ્ર નીચેની કવિતા ઉંચે સ્વરે બોલ્યો પ્રેમતણે બે લઇને, યમને લઇ સકાર, પ્રેમ ઈસી પર નીપજે, તિથી દુઃખદાતાર પ્રેમ તે પ્રાણીને કરે, પ્રાણુતો પરવાર, પ્રેમ તે હિમપર દાઝ, મુખ મુકે નીસાસ. આ કવિતા બેલી તેણે ઘણે ખેદ કર્યો, બીજા તેના સ્નેહીઓએ તેને આશ્વાસન આપ્યું. ક્ષણવાર આશ્વાસન પ્રાપ્ત કરી, ગુણચંદ્ર ગ્લાન મુખે રૂદન કરતે ચંદ્રકળાની પાસે આવ્યા. જ્યારે શ્રીચંદ્રકુમારને પત્તે કોઈ ઠેકાણે મળે નહીં. એટલે લક્ષ્મીદત્ત શેઠને નિશ્ચય થયું કે, જરૂર પુત્ર મારા વચનથી દુઃખ પામી વિદેશમાં ચાલ્યો ગયો. સુવેગરથનું દાન આપી, પિતાના આત્માને કૃતાર્થ માનનારા મારા પુત્રને મેં વિપરીત આશા કરી, તે મોટી ભુલ કરી છે. શ્રીચંદ્ર જે ઉદાર પુરૂષ આપેલું દાન પાછું લે, તે અને સંભવિત છે, તે છતાં મેં લોભગ્રસ્ત થઇ, તેવી પ્રેરણું કરી, તે ઘણું વિપરીત કર્યું. અરે અજ્ઞાની હૃદય ! તેં શે વિચાર કર્યો ? અરે દુષ્ટ લેભ ! તને જરાપણ લજજા આવી નહીં ? મારા નિર્મળ હૃદયમાં પ્રવેશ કરી, મને કલંકિત કેમ કર્યો? વત્સ શ્રીચંદ્ર! તેં તારા લુબ્ધ પિતાને તિરસ્કાર કેમ ન કર્યો ? આમ અચાનક વિદેશમાં કેમ ચાલ્યા ગયે ? અરે દયાળુ પુત્ર! વૃદ્ધ માતાપિતાની આમ ઉપેક્ષા કરવી, તે તારા જેવા આજ્ઞાંકિત પુત્રને ઘટે નહીં. આ ગ્રહ, વૈભવ, સંપત્તિ વિગેરે તારા વિના શૂન્ય છે. આ પ્રમાણે કહેતા કહેતા લક્ષ્મીદત શેઠ મૂછ પામી ભૂમિ ઉપર પડી ગયા. રાજા પ્રતાપસિંહે શીતપચાર કરાવી સ્વસ્થ કર્યો. પછી કેટલાએક શાંત વચનેથી તેમને આશ્વાસન આપી, રાજા પ્રતાપસિંહ સૂર્યવતીની સાથે શોક કરતે, પિતાના મહેલમાં ચાલ્યા ગયે. આ પ્રમાણે ત્રણ દિવસ સુધી કુથસ્થલીમાં સર્વત્ર શક પ્રસરી રહે, લોકે પણ શ્રીચંદ્રના સગુણ સંભારી અફસેસ કરતા હતા. રાજા પ્રતાપસિંહને પણ ઘણે શોક થત હતા, રાણુ સૂર્યવતી શ્રીચંદ્રના સદ્ગુણે સંભારી સંભારી ઘણે અફસોસ કરતી હતી, અને તેના વિયોગને શોક અંતઃકરણથી દર્શાવતી હતી. પ્રતાપસિંહના રાજમહેલમાં For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ અંતર્ધટનું ઉદઘાટન ૧૬૧ સર્વત્ર શોકનો દેખાવ થઈ રહ્યા હતા, તેનાં દાસ, દાસી અને રાજપરિવાર સર્વેની મુખમુદ્રા ઉપર શેકાંકુર ફુરી રહ્યાં હતાં. લક્ષ્મીદત્ત શેઠની કોઈ નિંદા કરતાં હતાં, કોઈ તેમાં કર્મનો દેષ જણાવતાં હતાં. શ્રીચંદ્રના ગુમ થવામાં રાજસેવકે અનેક અનેક કલ્પનાઓ બાંધતા હતા, કોઈ વીણારવ ગાયકને તિરસ્કાર આપતા હતા, કોઈ લેભની નિંદા કરતા હતા. મહારાજા પ્રતાપસિંહ અને રાણી સૂર્યવતી બંને મહેલના એકાંત ભાગમાં બેઠાં હતાં, શ્રીચંદ્રના ગુમ થવાની વાર્તા ચાલતી હતી, અનેક તર્ક વિતર્ક કરી સૂર્યવતી પિતાના પતિની સાથે તે વિષેની ચર્ચા ચલાવતી હતી. છેવટે સૂર્યવતીએ રાજા પ્રતાપસિંહને જણાવ્યું, પ્રાણનાથ ! આજે રાત્રે શ્રીચંદ્રકુમાનાજ વિચાર આવ્યા હતા. નિદ્રામાં પણ એ તેજસ્વી કુમારનાં દર્શન થતાં હતાં, જાગ્રત અને સ્વમ બંને સ્થિતિમાં મને શ્રીચંદ્રનું જ સ્મરણ થાય છે. પુત્રના વિયોગે તેની પુત્ર વત્સલા માતાની જેવી સ્થિતી થાય, તેવી સ્થિતી મારી થઈ છે. શ્રીચંદ્રનો વિયોગ અને પુત્ર વિયોગના જેવો દુસહ લાગે છે, મારી મનોવૃત્તિમાં પુત્રવાત્સલ્યને પ્રવાહ વહન કરે છે, ક્ષણે ક્ષણે ચિંતામય તરંગ હૃદયસાગરમાંથી ઉભરાઇ જાય છે. પ્રાણ પતિ ! આ શું હશે ? તે ભેદ મારા જાણવામાં આવી શકતા નથી. આમાં કાંઈ પણ ગુપ્ત અને ચમત્કારી હેતુ રહેલ હોય, એમ મને લાગે છે. તે વિષે કાંઈ પણ નિર્ણય થઈ શકતો નથી. આવા ગુમ અને ચમત્કારી હેતુઓ કેવળીગમ્ય હેય છે. આ પ્રમાણે સૂર્યવતી પિતાની વાધારા ચલાવતી હતી, ત્યાં છડીદારે આવી ખબર આપ્યા કે, કઈ સેવક મહારાજાને મળવા દોડતો આવ્યો છે. પ્રતાપસિંહે પ્રવેશ કરાવાની આજ્ઞા કરી, એટલે છડીદાર તેને લઈ અંદર આવ્યો. સેવક વિનયથી નમન કરી બે– કૃપાનાથ ! બહેરના ઉદ્યાનમાં કોઈ જ્ઞાની મુનિરાજ પધાર્યા છે. તે ખબર સાંભળતાં પ્રતાપસિંહ ખુશી થયો. તત્કાળ તે ખબર લક્ષ્મીદા શેઠને મોકલાવ્યા. મહારાજા પ્રતાપસિંહ સૂર્યવતી અને બીજા રાજકુટુંબ સાથે મુનિને વંદના કરવા ઉત્સવ સહિત ઉદ્યાનમાં આવ્યો. શેઠ લક્ષ્મીદત્ત પણ પિતાનું સર્વે કુટુંબ લઈ મુનિને વંદના કરવા આવ્યા. શ્રી ચંદ્રકુમારનો પ્રિય મિત્ર ગુણચંદ્ર અને પરિણી ચંદ્રકળા પણ મુનિના ચરણકમળની સાનિધ્ય પ્રાપ્ત થયાં. સર્વ શ્રાવક મંડળે પરમ ભક્તિથી મુનિને વંદના કરી. રત્નમયધારી કૃપાળુ મુનિએ પ્રેમપૂર્વક તેમને ધર્મલાભની આશીષ આપી. ભુવક મંડળની પરિષદા જોઈ પ્રસન્ન થયેલા મુનિવરે નીચે પ્રમાણે વૈરાગ્ય પોષક દેશના આપી– ભદ્રિક શ્રાવક ! આ સંસાર સાગર અનંત દુઃખથી ભરેલો છે. આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ તરંગેની શ્રેણી તેમાં ક્ષણે ક્ષણે ઉદ્ભવ્યા કરે છે. તેમાં મગ્ન થયેલાં પ્રાણીઓ જે પ્રમાદરૂપ ખડકની સાથે અથડાય, તો તેઓ ધર્મ વિમુખ થઈ મહાન હાનિને પ્રાપ્ત કરે છે. કદિ પુર્વ પુણ્યના ભેગે જૈન ધર્મરૂપ દ્રઢ નાવ તેને પ્રાપ્ત થાય, તે તે એ મહાનસાગરને સેહેલથી તરી જાય છે. ધર્મના પ્રભાવથી પ્રાણી અનેક પ્રકારનાં સુખ સંપાદન કરે છે. ધર્મરૂપ કલ્પવૃક્ષ ધર્મના સર્વ વાંછિત પૂરા કરે છે. ધર્મરૂપ પ્રજવલિત અગ્નિમાં પ્રાણીઓનાં પાપ દગ્ધ થઈ જાય છે. સંસારરૂપ વિષવૃક્ષના કટુ ફળને ભક્ષણ કરનારાં પ્રાણીઓ જે ધર્મરૂપ અમૃતનું સેવન કરે છે, તેઓ નિર્વિષ થઈ અધ્યાત્મ સુખના ભાજન ૨૧ For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ આનદ મંદિર. થાય છે. પ્રત્યેક વિવેકી મનુષ્યે પોતાના આત્માને સોધી સૂચના આપવી. અરે આત્મા ! તને નિર્દોષ રત્નના જેવા આ મનુષ્ય ભવ પ્રાપ્ત થયા છે, તે સાથે સકુળમાં જન્મ થયે છે, તે છતાં જો તું પ્રમાદથી આર્હત ધર્મના તત્ત્વને સમજીશ નહીં, તે પછી આ દુ:ખમય સસારચક્રમાં તારે ભ્રમણ કરવું પડશે. અરે ભવાંધ જીવ ! તુ કષાયથી દૂર રહેજે, ક્રેધ સર્વદા તિરસ્કારનું પાત્ર છે, માન મદનુ સ્થાન છે, માયા કર્મબ ંધના હેતુ છે, અને લાભ સર્વ પાપનું મૂળ છે, એ વાત તારા અંતરગમાં ધારણ કરજે. અરે અધમ જીવ ! તેં તારૂ બાલ્યવય માહમય અંધકારમાં મગ્ન થઇ ગુમાવી દીધું, તારૂણ્યવય તરૂણીના ભાગમાંજ આસક્ત કરી પ્રસાર કર્યું, અને વૃદ્વવય જરાવસ્થાથી શક્તિ રહિત થઇ ગુમાવીશ, તે। પછી તારી શી ગતિ થશે ? અરે ચંચલ ચિત્ત ! જેને માટે તું સમુદ્રને ઉલ્લુ ધન કરે છે, ભય કર અટવીમાં ભ્રમણ કરે છે, લેકાને છેતરે છે, અને વચનના ભંગ કરે છે, તેવા દ્રવ્યથી નિવૃત્ત થઇ જા, અને ધર્મના પવિત્ર માર્ગ ગ્રહણ કર, અરે જીવ ! દ્રવ્ય, જળના પરપોટાના જેવુ ચપળ, શરીરને દીવાના કપના જેવું ક્ષણભંગુર, તાણ્યને ચપળા સ્ત્રીના કટાક્ષના જેવુ' અસ્થિર, અને બળને વિદ્યુના જેવુ ચલિત જાણી, દાન, ધ્યાન, તપ અને વ્રતધા પવિત્ર એવા ધર્મતે ધારણ કર. આ પ્રમાણે આત્માને પ્રતિષ્ઠાભ આપી, સર્વ પ્રાણીએ ધર્મ આમરણ કરવું. સર્વદા હૃદયમાં શ્રા અદ્વૈત પ્રભુનું ધ્યાન કરવું. જેના પવિત્ર હૃદયમાં સર્વદા પરમાત્માનું ધ્યાન પ્રવર્ત્તમાન હોય, તેને તર્ક, છંદ, શસ્ત્ર, સ્વાધ્યાય પાઠ અને લક્ષણશાસ્ત્રની શી જરૂર છે ? તે પ્રાણી પડિત શિરામણી છે. આ મહા પોંકરૂપ સંસારમાંથી પોતાના આત્માના તે ઉદ્ધારક છે. યોગ્યતારૂપ રગિત વસ્ત્રને ધારણ કરનારી, શીલરૂપ પુંગરાગથી સુશેભિત, શ્રદ્ધા, ધ્યાન તથા વિવેકરૂપ આભૂષણવાળી, કરૂણારૂપ હારને પહેરનારી, સોધરૂપ અંજનથી ર ંજન કરનારી, અને ચારિત્રરૂપ પતલકથી અલ કૃત એવી ક્ષમારૂપ પ્રિયા તેવા પુરૂષનેજ આલિ ંગન કરે છે. એ નવરગિત સુંદરીને તે સર્વદા ભોક્તા થાય છે, ભવિ જને ! સર્વદા તમારે જિનવાણીરૂપ સુધાનું પાન કરવું, એ પવિત્ર વાણીના પ્રસાદથી અનેક પ્રાણીએ ભવાદધીને તરી ગયાં છે. આર્હત વાણીના પ્રતિધ્વનિ જેના કર્ણ માર્ગમાં પડેલા છે, તે પ્રાણીઓનુ માનવ જીવન ઉન્નત્તિએ પહેાંચેલુ છે, તેવાં પ્રાણીએ જ્ઞાનનેજ પેાતાનેા મિત્ર માને છે, કામને શત્રુ માને છે, સ્ત્રીએનેજ જરાવસ્થા ગણે છે, અને અહિંસાનેજ પરમ ધર્મ ગણે છે. પ્રભુની વાસ્મુધાનું સેવન કરનારા સમ્યકત્વધારી પુરૂષા કદિ પણ ભવવાસમાં આસક્ત થતા નથી, વનિતાની વિકારી ચેષ્ટાને આધીન થતા નથી, અને કષાયના મલિન ભાવના વિષયમાં આવતા નથી, તેવી અદ્વૈત વાણીનું સેવન કરવુ, સર્વદા તેનુ ંજ મનન કરવું, મન, વચન અને કાયાવડે તે ઉપર શુદ્ધ શ્રહા ધારણ કરવી, એજ માર્ગાનુસારીઓને પરમ ધર્મ છે, અને એજ આદુઃખમય સં. સારમાંથી મુક્ત થવાનો ઉપાય છે. જિનવાણીના પ્રભાવ કેવળી શિવાય બીજાથી વર્ણવી શકાય તે નથી, એ સામાન્ય જનની વાણીના અગાયર છે, નિર્વાંચનીય છૅ, અને અગમ્યું છે. For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ અંતરંટનું ઉદ્દઘાટન. આ પ્રમાણે દેશના આપી મુનિ વિરામ પામ્યા, એટલે રાણી સ્વતી વંદના કરી વિનયથી બેલી–મુનિરાજ ! કેટલાંક વર્ષ પહેલાં મારે પુત્ર થયો હતો, મારા સપન્ન પુત્ર જયકુમાર વિગેરેના ભયથી મેં મારા બાળપુત્રને કોઈ ગુપ્ત સ્થાને રાખ્યો હતો, ત્યાંથી તે પુત્ર અકસ્માત ગુમ થઈ ગયેલ છે, તે ક્યાં હશે ? જે તેને પુષ્પના રાશીમાં રાખ્યો હતો, મારો અનાથ બાળપુત્ર કાના હસ્તમાં આવ્યો હશે ? આપ ત્રિકાળજ્ઞ છો, પરોપકારી છે, અને દુઃખી પ્રાણીઓના આધારરૂપ છો. મારા સંશયને છેદી દૂર કરશો. એ મારા રસ પુત્રનો સંગમ મને થશે કે નહીં ? મારું જીવન એ કુમારરત્નના દર્શન નથી કૃતાર્થ થશે કે નહીં ? એ આપ જ્ઞાનના પ્રભાવથી જણાવશે. ભવસાગરમાં મગ્ન રહેનારી, અને રાગ દશાને સર્વદા અનુભવ કરનારી, આ અધમ નારીને પુત્રમેહ અત્યંત દુઃખ આપે છે. સંવેગ રત્ન આપ કૃપા કરી તે વૃત્તાંત જણાવશે, તે મારા મેહમમ હૃદયને શાંતિ મળશે. ગૃહસ્થાવાસમાં રહી, ધર્મસાધન કરવામાં મને સંપૂર્ણ સહાય મળશે. આપ સારી રીતે જાણો છો કે, ગૃહસ્થાવાસી મનુષ્યોની રાગદશા પ્રબળ હોય છે, એ પ્રબળ રાગદશાને લઈને તેમને અનેક અંતરાયો ઉત્પન્ન થાય છે, એ અંતરાયથી તેઓને ધર્મસાધન કરવામાં શિથિલતા થઈ જાય છે. સૂર્યવતીનાં આવાં નમ્ર વચન સાંભળી અનગાર શિરોમણિ જ્ઞાનદ્રષ્ટિથી અવલોકી જરા વિચાર કરી બોલ્યા–સૂર્યવતી ! તારે પુત્ર તને ઘણી વાર મળે છે, પણ અજ્ઞાનરૂપ અંતર્પટને લઈ, તું જાણી શકી નથી. જ્યારે સપનૂ પુત્રના ભયથી તેં તારા પુત્રને પુન રાશીમાં મુક્યો, ત્યારે ગોત્રદેવીના કહેવાથી આ લક્ષ્મીદત્ત શેઠે ગ્રહણ કરે છે. અપુત્ર લક્ષ્મીદ તેને પુત્રવત માની સ્વીકારે છે. તેનું નામ શ્રી ચંદ્રકમાર છે. જુવો તેની મુદ્રિકા ઉપર તે નામ લખવામાં આવ્યું છે, શેઠાણી લક્ષ્મીવતીએ ઉછેરેલે તે પુત્ર હાલ વન લ્યને પ્રાપ્ત થયો છે. રાજ પ્રતાપસિંહ ! તમારે જ્યારે તેને પ્રથમ સમાગમ થયો, ત્યારે તમને તેની ઉપર અતિ વાત્સલ્ય ઉત્પન્ન થયું હતું. ઉલ્લંગમાં બેસારી અતરના સ્નેહથી તમે તેને કર્ણકોટ નગરનું રાજ્ય ઇનામમાં આપ્યું હતું, એ તમારે અપૂર્વ સ્નેહ પુત્ર વાત્સલ્ય સુય હતે. સૂર્યવતી ! તારો તેની ઉપર જે અપૂર્વ પ્રેમ હતો, તે તારી પુત્રતાને જણાવતો હતો. શ્રાવિકા સૂર્યવતી ! આ પ્રમાણે તારા પુત્રની સ્થિતી થઈ છે. બીજું શું જાણવાનું છે ? તે કહે. મુનિનાં આવાં વચન સાંભળી સૂર્યવતી આશ્ચર્ય પામી ગઈ, તેના નયનની આગળ શ્રીચંદ્રની મનોહર મૂર્તિ ખડી થઈ ગઈ. સ્તનમાંથી પયોધારા છુટવા લાગી. તેના હૃદયમાં પુત્રને મળવાની ઉત્કંઠા વિશેષ જાગ્રત થઈ આવી, વધુ ઉં. પર રેમે દુગમ થઈ આબે, રાજા પ્રતાપસિંહ પણ સાનંદાશ્ચર્ય થઈ ગ. શ્રીચંદ્રકુમાર પિતાને આરસ પુત્ર જાણું તે પિતાને ધન્ય માનવા લાગ્યો. તે કુશસ્થળી નગરીને ભવિ ધ્યમાં રાજા થવાથી તે પિતાને અને પિતાના રાજ્યને આબાદ જાણવા લાગ્યું. શ્રી ચંદ્રકુમારને મળવાની આતુરતા વધવાથી તેને આત્મા અપાર ઉત્કંઠામાં મગ્ન થઈ ગયા. લક્ષ્મીદા શેઠ અને લક્ષ્મીવતી બંને અજાયબી સાથે મોટા વિચારમાં પડયાં, એક રાજકુમારનું વડિલપણું આટલે વખત સંપાદન કર્યું, તેને માટે તેઓ પિતાને કૃતાર્થ માનવા લાગ્યાં. તે સાથે તેમના હૃદયમાં એ વિચાર થયો કે, હવે શ્રીચંદ્ર અમારા ઘરમાં રહેશે For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ આનંદ મંદિર, કે નહીં ? એ રાજકુમાર વણિકગૃહમાં રહેવાનું કેમ પસંદ કરશે ? રાજ્ય લક્ષ્મીના વિલા સમાં મગ્ન થઈ એ અમને તદ્દન ભુલી જશે. 1. સૂર્યવતી હૃદયમાં આનંદ પામી, ગુરૂને પ્રેમપૂર્વક વંદના કરી બલી-મહા મુનિ ! હવે એ કુમાર મને ક્યારે દર્શન આપશે ? તે કૃપા કરી જણાવશે. આપે મારા મનની ભ્રાંતિને નિર્મળ કરી છે. આપ મહાશયના જ્ઞાનતેજથી મારૂ૩ ચિરકાળનું અંધકાર દૂર થઈ ગયું છે; પણ સાંપ્રતકાળે એ શ્રીચંદ્ર અમને વિયોગાગ્નિમાં મુકી ચાલ્યો ગયે છે, તેથી તેના સમાગમને મહાન લાભ અમને ક્યારે પ્રાપ્ત થશે ? તે જાણવાની પ્રબળ ઈચ્છા છે. જ્ઞાનરૂ૫ દિવ્યમણિથી પ્રકાશિત એ મહાનુભાવ મુનિ મંદ હાસ્ય કરતા બોલ્યા-રા જશ્રાવિકા ! ચિંતા કરશે નહીં. તમારે કુમાર શ્રીચંદ્ર સુખી છે. આજથી ખક વર્ષે તેને સુખદાયક સમાગમ તમને પ્રાપ્ત થશે, ત્યાં સુધી જ તમારે પુત્ર વિયોગનો અધ છે. એ મહાનુભાવ રાજકુમાર તમારાં રાજકુટુંબને આનંદરૂપ થશે. છેવટે આત્મસ્વરૂપને અવલેકી, તે પોતાના આત્માને પણ શ્રેય શ્રેણીમાં આરૂઢ કરશે. ભારતવર્ષમાં એક અદ્વિતીય કેવળીપદ સંપાદન કરશે. | મુનિવરનાં આવાં વચન સાંભળી રાણી સૂર્યવતી, રાજા પ્રતાપસિંહ, અને લક્ષ્મીદત્ત, તથા લક્ષ્મીવતી પરમાનંદને પ્રાપ્ત થઈ ગયાં. મુનવરે આપેલાં આ સત્ય આવાસનાથી તેઓની વિયોગાગ્નિની જવાળા લગભગ નિર્વાણ પામી ગઈ, તેમની આશાલતા હૃદયરૂપ ક્યારામાં નવપલ્લવિત થઈ ગઈ, પતિપ્રાણુ ચંદ્રકળાને નવું જીવન પ્રાપ્ત થયું. પિતે એક રાજવીરની પત્ની છે, એમ જાણે તેણીના હદયમાં આનંદનો પાર રહ્યા નહીં હવે એક વર્ષ પછી તે એક મહારાણીની પદવીની અધિકારિણી થશે, અને ભવિષ્યમાં કુશસ્થળી પુરીના યુવરાજા અને અનુક્રમે મહારાજાની એક પવિણ પટરાણી થશે. આ મનોરથે તે ણીના અંતરંગમાં શીતળતાનો સંચાર કરવા માંડયો; સર્વ રાજકુટુંબ અને શ્રેષ્ટિકુટુંબ અતિ આનંદને પ્રાપ્ત થયું. ક્ષણ વાર પછી લક્ષ્મીદત શેઠે મુનિને વંદના કરી પુ. છયું–સ્વામી ! શ્રી ચંદ્રકુમાર ચાલ્યો ગયો, તેનું શું કારણ હશે ? મુનિ બોલ્યા-ભદ્ર ! તેનું કારણ તમે પિતે જ છો, તેણે આપેલા દિવ્ય રથને પાછો લેવાના તમારા આગ્રહે એ રાજકુમારના હૃદયને ભ કર્યો છે. તમારી વણિક જાતિના સ્વભાવે દર્શાવેલ લેભ, એ રાજવીરને કેમ પસંદ પડે ? આ સાંભળી લક્ષ્મીદા શેઠને પશ્ચાત્તાપ થયો. શ્રી ચંદ્ર જેવા ઉદાર અને સગુણી પુત્રને પિતે દુભાવ્ય, તેને માટે પિતાને શોક ઉત્પન્ન થયા. લક્ષ્મીદ. ત્તની મુખમુદ્રા પ્લાન જોઈ, રાજા પ્રતાપસિંહે કહ્યુંલેસ્ત્રશ્રેષ્ટિવર્ય ! તમે અોસ કરશો નહીં. સર્વ પ્રાણી માત્રને પ્રેરણા કરનાર કર્મ છે, કર્મના પ્રભાવથી પ્રાણી પરાધીન થઈ જાય છે, તેમાં તમારે કાંઈ પણ અપરાધ નથી. તમે તે માત્ર નિમિત્તરૂપ છે. આવાં રાજાનાં વયનથી લક્ષ્મીદા શેઠને જરા આશ્વાસન મળ્યું; સર્વે જૈન ધર્મનો જય બોલાવી પિતતાને સ્થાને ચાલ્યાં ગયાં. પરમજ્ઞાનધારી મુનિ ત્યાંથી બીજે વિહાર કરી ચાલ્યા ગયા. For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ અંતર્ધટનું ઉદ્દઘાટન. ૧૬૫ શ્રી ચંદ્રકુમાર એક વર્ષ પછી આવશે, અને તે રાણ સૂર્યવતીને ગુમ થએલે કુમાર હતા આ વાર્તા શેરમાં ફેલાવાથી લેકેમાં આનંદ ઉત્સવ થઈ રહ્યું. શ્રી ચંદ્રકુમાર ભવિષ્યમાં પિતાને રાજા થશે, એવા ઉમંગથી લોકો હર્ષના આવેશમાં આવી ગયાં. ચાટે, ચકલે, અને શેરીએ શેરીએ આનંદ મંગળ વર્તાઈ રહ્યા, રાજા પ્રતાપસિંહ અને રાણી સૂર્યવતીએ ચંદ્રકળાને લાવી, પુત્રવધુ તરીકે માન આપ્યું, પવિણ ચંદ્રકળાને મહારાજાના અંતઃપુરમાં નિવાસ સ્થાન આપ્યું, લક્ષ્મીદા શેઠને દુઃખ ન લાગે તેવા હેતુથી ચંકકળા કઈ વાર થોડા દિવસ સુધી તેમને ઘેર પણ રહેતી હતી, પિતાના ધર્મવીર પતિની રાહ જોઈ આહત ધર્મનું આરાધન કરતી હતી. એ સદ્ગુણી રાજશ્રાવિકાએ નિશ્ચય કર્યો હતો કે, ધર્મના પ્રભાવથી સર્વ સંપત્તિ, રૂપ, ભાગ્ય, સૌભાગ્ય, અને સત્કીર્તિ પ્રાપ્ત થાય છે. ધર્મના પસાયથી રોગ, વિપત્તિ, સંકષ્ટ, અને કલેશ દૂર થાય છે. એ મહાશયા રાજમહેલમાં રહી, ધર્મ આરાધન કરતી, પતિનું શ્રેય ચિંતવતી, અને સર્વદા નીચેના લોકનું સ્મરણ કરતી હતી. धर्मोऽयं धनवल्लभेषु धनदः कामार्थिनां कामदः सौभाग्यार्थिषु तत्पदः किमपरं पुत्रार्थिनां पुत्रदः । राज्यार्थिष्वपि राज्यदः किमथवा नानाविकल्पैःकृतै, स्तक्कि यन्न करोति किंतुं कुरुते स्वार्गापवर्गावपि ॥ १ ॥ ધર્મ, જેમને ધનની ઇચ્છા હોય તેમને ધન આપે છે, કામના અથઓને કામ આપે છે, સૌભાગ્યના અર્થઓને સૌભાગ્ય આપે છે, પુત્રની કામનાવાળાને પુત્ર આપે છે, અને રાજ્યની ઈચ્છાવાળાઓને રાજ્ય આપે છે, અથવા એવા વિવિધ જાતના વિકલ્પ કરવાથી શું ? એવું શું છે કે, જે ધર્મ કરી શકતો નથી ? તે સ્વર્ગ અને મોક્ષને પણ આપે છે. | દ્વિતીય ખંડ સમાપ્ત . For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ આનંદ મંદિર. તૃતીય ખંડ પ્રકરણ ૩૮ મું. મંત્ર ગુટિકા, એ ક ભયંકર જંગલમાં વિવિધ જાતનાં વૃક્ષની શ્રેણી આવેલી છે, એક કatી તરફ નાની નાની ટેકરીઓ જાણે મહા ગિરિની પુત્રીઓ હય, તેમ ( શ્રેણીબંધ ઉભેલી છે, આસપાસ પશુ પક્ષીઓનીજ વસ્તી રહેલી છે, આ ક્ષણેક્ષણે વનવાસી મૃગના ભયંકર ધ્વનિ થાય છે, એક તરફ ગિરિમાંથી નિર્મળ જળનાં ઝરણાંઓ મધુર ર વહે છે, કોઈ કઈ સ્થળે પવનથી મૃત્ય કરતાં વૃક્ષમાંથી અદ્દભુત અવાજ ઉદ્ભવે છે, વનનાં વિકરાળ પ્રાણીઓના ગર્જરવથી ગિરિગુહાઓ ગાજી રહી છે, પવનના પ્રચંડષ્યની સાથે મિશ્ર થયેલે શુષ્કપણને પટવની પ્રસરી રહ્યા છે, આવા ઘોર અરણ્યમાં એક તરૂણ પુરૂવ હદયમાં અનેક તરંગ કરતો ચાલ્યો જતા હતા. તેના ઘવાળા હૃદયમાં જરા પણ ભયને અવકાશ મળતું ન હતું. તેના પવિત્ર હૃદયમાં ધર્મ ભાવના જાગ્રત હતી, પરમેષ્ટી મંત્રને મહાજપ તે જપતે હ, અંતરંગમાં આહંત ધર્મની મહાયોત પ્રકાશતી હતી, રોમ રેમ અહંતપ્રભુની ભક્તિનો પ્રકાશ વ્યાપી ગયો હતો, એ ધર્મવીર વૈભવને તૃણવત્ ગણી, અને વિષયના લાલિત્યને અસાર માની આ નિર્જન અરયમાં વિચરતું હતુંતેના હૃદયમાં કોઈ વાતને મેહ ઉત્પન્ન થયો નહતો. કેટલેક દૂર જતાં સાયંકાળને સમય તેના જોવામાં આવ્યો. ગગનમણિને રથ અસ્તગિરિના શિખર તરફ વળતા હતા, પક્ષીઓ મધુર ધ્વનિ કરતાં પોતાનાં વાસસ્થાનમાં એકઠાં થઇ વિશ્રાંતિ લેવા આવતાં હતાં, અંધકારરૂપ મલિન રાજા પિતાનું મહાસૈન્ય લઈ વિશ્વને આક્રાંત કરવા આવતો હતો. આ સમયે તે ધાર્મિક વિશે વિચાર્યું કે, આ અરણ્ય હા વિશાળ લાગે છે, કોઈ ગામ કે નગર નજિક જોવામાં આવતું નથી, તેથી અહિં કોઈ વૃક્ષ તળે વિશ્રાંતિ કરી નિશા નિર્ગમન કરવી યોગ્ય છે. આવા ભયંકર જંગલમાં મંગલરૂપ પરમેષ્ટી મંત્રીનું શરણ લેવું ઊંચત છે. તેના હૃદયમાં “ઘર્મો રક્ષતિ રક્ષિત:” એ મહાવાક્ય સ્યુરી આવ્યું. તત્કાળ એવો નિશ્ચય કરી તે તરૂણ પુરૂષ એક છાયાદાર વૃક્ષ નીચે વિશ્રાંતિ લેવા બેઠા. કેટલીએક ઘડી રાત્રિ ગયા પછી ચંદ્રને ઉદય થયે, મહારાજા નિશાકરે પિતાનાં કરણોના પ્રકાશથી રાત્રિ રાણને શણગારી દીધી. નિશા નારીએ આછા આછા તારારૂપ અલંકાર ધારણ કરવા માંડયા. આ વખતે તે યુવાન પુરૂષ વિશ્રાંત થવાને વૃક્ષ ઉપર ચડી ગયો. ભૂમિ ઉપર રહેવા કરતાં તેને વૃક્ષ ઉપર રહેવું વિશેષ યોગ્ય લાગ્યું. વૃક્ષની શાખામાં For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ મંત્ર ગુટિકા. ૧૬૭ વિશ્રાંત થઈ બેઠો, ત્યાં એક પુરૂષની છાયા તેના જોવામાં આવી, પ્રકાશિત રાત્રિએ તે છે ને અનુસારે તેણે ચોતરફ જવા માંડયું, પણ કેઈ આકૃતિ જોવામાં આવી નહીં, તેના મનમાં આશ્ચર્ય ઉત્પન્ન થયું, તેણે ચિંતવ્યું કે, “ આ કેઇ સિદ્ધ પુરૂષ લાગે છે, અંજનાદિકના યોગથી તેણે પિતાની આકૃતિ છુપાવી છે, માટે ચાલ તેની પછવાડે જાઊ. “આવું ચિંતવી તે તરણ પુરૂષ તેની પછવાડે ગયે. આગળ જતાં વૃક્ષોની ઘાટી ઝાડી આવી, એટલે તે ત્યાં ઉભો રહ્યા. એમ કરતાં સૂર્યોદય થયો. સૂર્યના પ્રકાશથી પૃથ્વી ઉપર પગલાં પડેલાં જોવામાં આવ્યાં. તેને અનુસાર તે યુવાન આગળ ચાલ્યો. ત્યાં એક મહા પર્વત આવ્યો. પર્વતની પાસે તે પગલાંની શ્રેણી એક ગુફા તરફ પડેલી જોઈ, તે ગુદાની પાસે આવ્યો. અહિં પ્રવેશનાં પગલાં તેના જેવામાં આવ્યાં, પણ નીકળવાનાં જોવામાં આવ્યાં નહીં, આથી તે પુરુષ નીકળવાની રાહ જોઈ ત્યાં રહ્યા. તેની પાસે એક સ્વચ્છ જળની વાપીકા હતી, તેમાંથી જળ લઈ ફળાહાર અને જળપાન કરી તે યુવાન ત્યાં એક વૃક્ષ નીચે પેલા પુરૂષની રાહ જોઈ બેઠો. દિવસના ત્રીજે પાર થશે. એટલે તે ગુહામાંથી એક તરૂણ પુરૂષ નીકળે, તેના વેષ ઉપરથી તે એર હોય તેમ દેખાતો હતો. વાપીકામાં આવી તેણે જળપાન કર્યું, પછી પિલી ગુહા ઉપર એક શિલા આડી મુકી પાછો વાપિકામાં આવ્યું. ત્યાં સ્નાન કરી એક વસ્ત્રની ગાંઠ છોડી તેમાંથી એક પ્રભાવિક ગુટિકા લઈ મુખમાં આરોપણ કરી. તત્કાળ તે ગુટીકાના પ્રભાવથી અદશ્ય થઈ ગયો. પછી આગળ કઈ નગર તરફ ચાલ્યો. છાયાને અનુસારે પેલે તરૂણ પુરૂષ પણ તેની પાછળ ચાલ્ય, પેલે ગુટીકાના પ્રભાવથી વેગવડે દોડવા લાગ્યો, એટલે આ તરૂણ પુરૂષ પાછો વળ્યો, જ્યાં પેલી તેની ગુફા હતી, ત્યાં આવ્યો. તે બળવાન પુરૂષે બળથી ગુહા ઉપરની શિલા ઉખેડી નાંખી, અને મેટી હીંમત ધરી અંદર દાખલ થયો. ગુહાની અંદર કેટલેક દૂર જતાં એક રત્નભરિત સુંદર ઘર જોવામાં આવ્યું, તેની અંદર એક સાંદર્યથી સુશોભિત અને પ્રઢ તેજથી પ્રકાશિત મને હર બાળા જોવામાં આવી. આ તરૂણ નરને જોઈ બાળ ચમકી ગઈ, એટલે તે પવિત્ર પુરૂષ બોલ્ય–બેન ! તમે કોણ છો ? આવા ભયંકર સ્થાનમાં કયાંથી આવ્યાં છે ? અને એકલાં કેમ રહે છે ? બાળા ! મારાથી ભય પામશો નહીં, મને તમારો ભ્રાતા જાણજો. તે પુરૂષની ભદ્ર આકૃતિ જોઈ એ સુંદરીને પુર્ણ આશ્વાસન મળ્યું. તેણીનાં નેત્રમાંથી અશ્રુધારા ચાલવા લાગી, રૂદન કરતી એ રમણી વિનયથી બેલી–ભાઈ ! હું સંપૂર્ણ દુઃખી છું, મારું ચરિત્ર કષ્ટ ભરેલું છે. આપનું આ હૃદય જોઈ મને કહેવાની પ્રેરગાં થાય છે. અનાથ બંધુ ! નાયકપુરમાં સારથિપતિ નામે એક બ્રાહ્મણ રાજા છે, તેને રવિદત્ત નામે મંત્રી છે, તેની શિવમતી નામે હું પત્ની છું. એ નગરમાં હમેશાં અદૂભૂત ચોરી થતી હતી, તે ચેર ગામમાં ચોરી કરીને વિચિત્ર રીતે સંતાઈ જતો હતો. રાજ દ્વિજપતિએ ઘણી ચોકીઓ રાખી, પણ કોઈ રીતે તે સિદ્ધ ચર પકડવામાં આવતો નહતો. રાજાએ તેને પકડવા માટે અનેક યુક્તિ કરી, અને મોટાં મોટાં ઈનામ જાહેર કરાવ્યાં, તો પણ કોઈ તેને પકડી શકતું નહતું. જે કોઈ પકડવાની હીંમત કરે, તેનાજ For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ આનંદ મંદિર. ઘરમાં તેજ રાત્રે ચોરી થતી હતી આ અદ્દભુત બનાવથી ગામમાં હાહાકાર થઈ રહ્યા હ, લોકો દુઃખી થઈ નાયકપુરને છોડી ચાલ્યા જવાને તૈયાર થઈ ગયા. રાત્રે કોઈ સુખે તું નહીં, તે નિર્દય ચોરને ભયંકર ત્રાસ વર્તાઈ ગયે. બધુ ! આથી કરીને નાયકપુર ના રાજાએ ફેધ કરી મારા સ્વામિ રવિદત્તને બોલાવીને કહ્યું કે, મંત્રી ! ગમે તેમ કરીને આ ભયંકર અને ચમત્કારી ચોરને પકડી લાવો. નહીંત મંત્રીપદ છેડી છે. અથવા મારી શિક્ષા સહન કરો. રાજાનાં આવાં વચન સાંભળી મારા શાંત પતિ કંપી ચાલ્યા, તેણે પ્રાણ જાય તોપણ ભલે, એવો નિશ્ચય કરી તે ચોરને પકડવાનું કાર્ય માથે લીધું. તે પિતાનું ઘર ખાલી રાખી, મને એકને તેમાં રાખી ચોરની શોધ માટે રાત દિવસ ભમવા લાગ્યા. મારા પતિને નિશ્ચય જાણી એ ઈર્ષાળુ દુષ્ટ ચેર મારા ઘરમાં આવ્યું. ઘર ખાલી કરેલું હતું, કાંઈ પણ દ્રવ્ય કે વસ્તુ હાથ આવી નહીં, પછી તે દુર મને ઉપાડીને અહિં લાવ્યા છે. પ્રિય ભાઈ ! ત્યારથી હું એ દુષ્ટના પજમાં સપડાણી છું. મારે એક બાળપુ. ત્ર છે, તેની શી દશા થઈ હશે ? પતિ અને પુત્રના વિયોગે હું અહિં કષ્ટ દશા ભોગવું છું. એ દુષ્ટ ચોરે મને આ ભયંકર કારાગૃહમાં નાખી છે. પુણ્યયોગે હું અદ્યાપિ પવિત્ર રહી છું. સદૈવની અનુકૂળતાથી મારા શીળને હું સાચવી શકી છું. હાલા ભાઈ ! જો શક્તિ હોય તે મારી સહાય કરશે. એ દુષ્ટ ચોર કોઇનાથી પરાભૂત થાય તેવો નથી. તે ચેરનું નામ રત્નાકર છે, તેની પાસે એક સિદ્ધ અંજન ગુટીકા છે, તેના પ્રભાવથી તે અદશ્ય થઈ શકે છે. કૃપાળુ બંધુ ! આપના વિશાળ લલાટ ઉપર ક્ષાત્ર તેજ ચળકી રહ્યું છે, આપનું સામર્થ્ય, આકૃતિ ઉપરથી દેખાઈ આવે છે. દયા લાવી આ દુ:ખી બેનની રક્ષા કરે મારા બાળપુત્રના મુખનું દર્શન અને કરાવે, આ પ્રમાણે કહી તે રમણી ઉચે સ્વરે રૂદન કરવા લાગી. વાંચનાર ! અધીરા થશો નહીં, આ તરૂણ પુરાય તે આ વાર્તાનો નાયક શ્રીચંદ્રકમાર હતા. લક્ષ્મીદત્ત શેઠની લુબ્ધતાથી કંટાળી કુશસ્થલીનગરીને છોડી ચાલ્યા પછી આ ભયંકર અટવીમાં તે આવી ચડયો હતો, એ ધર્મવીર શ્રી ચંદ્રને આ ગુહામાં તે દુઃખી સ્ત્રીને સમાગમ થઈ આવ્યો હતો, તે બાળાને દુઃખી જોઈ, તેના દયાળુ હદયમાં ઘણી અસર થઈ હતી. શ્રીચંદ્રકુમાર-ધર્મ ભગિની ! રૂદન કરે નહીં, હું તમારો ધર્મ બંધુ છું, કઈ જાતની ચિંતા રાખશો નહીં. હું વિદેશી છું. સર્વદા મને રૂચે ત્યાં હું ભણું છું. યથાશક્તિ તમને સુખી કરવાનો હું પ્રયત્ન કરીશ. બેન ! મારી સાથે ચાલો, હું તમને તમારે ઘેર પહોંચાડું. તે દુષ્ટ ચેર આવ્યા પહેલાં આપણે ચાલ્યા જઈએ તો સારું. શ્રીચંદ્રનાં આવાં વચન સાંભળી શિવમતી સત્વર તૈયાર થઈ. શ્રીચંદ્ર શિવમતીને લઈ નાયકપુરમાં આવ્યા. ત્યાં તેને ઘેર પહોંચાડી, તેને પતિ રવિદત્ત પિતાની સ્ત્રીને જોઈ અપાર આનંદ પામ્યો. શિવમતીએ પિતાના ઉપકારી રાજકુમારની પ્રશંસા કરી, એટલે રવિદત્ત શ્રીચંદ્રના ચરણમાં પશે. અત્યંત પ્રેમ લાવી, તેને સત્કાર કર્યો, અને પોતાના તરફથી સુવર્ણ દ્ર. બને બદલે તેને આપવા માંડ્યો. ઉપકારશળ શ્રીચંદે તે લેવાની ના પાડી, અને પિતાની For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ મંત્ર ગુટિકા. ખરેખરી અકારણ બંધુતા દર્શાવી આપી. ઘણે આગ્રહ કરતાં પણ જ્યારે શ્રીચંદ્ર કાંઈપણ લીધું નહીં, ત્યારે રવિદત્ત વિનયથી બે – ઉપકારી મહાશય ! આપે કરેલા ઉપકારને બદલે મારાથી શી રીતે વળશે ? જ્યારે આપ મારી પાસેથી કાંઈપણ ઉપહાર લેતા નથી, તે છેવટે મારી એક પ્રાર્થના છે, તે આપ સ્વીકારશે. તમારા જેવા મહેપારી મહાશયનું મને સર્વદા સ્મરણ રહે, તેથી આપના નામની મુદ્રા અને અર્પણ કરો. શ્રીચંદ્ર સ્નેહથી પોતાની નામમુદ્રા રવિદતને આપી, પિતાની ધર્મબેન શિવમતીની રજા લઈ શ્રીચંદ્ર ત્યાંથી ચાલી નીકળ્યો. લેકેના સુખને માટે પેલા રત્નાકર ચોરને નિગ્રહ કરવાની તેની ઇચ્છા થઇ, તેથી શ્રીચંદ્ર પાછો તે ભયંકર ગુહા તરફ ચાલ્ય. પેલો દુષ્ટ ચોર રત્નાકર ગામમાંથી આવી, ગુહા પાસે આવ્યો ત્યાં ગુહાનું દ્વાર શિલા રહિત જોઈ આશ્ચર્ય પામી ગયે. અંદર પ્રવેશ કરી જુએ, ત્યાં તે સ્ત્રીને પણ જોઈ નહિ, આથી તેના મનમાં મોટી ચિંતા ઉત્પન્ન થઈ કે, મારા ગુપ્ત દ્વારમાં કાણું આવ્યું હશે ? આ ગુપ્ત સ્થળમાં કોઈથી આવી શકાય તેમ નથી. મારી ગુફાના દ્વારની શિલા મારા શિવાય ઉધાડી શકે તેવો કે હશે ? આમ ચિંતવતે ગુહાની બહેર આવ્યો. ચારે તરફ જેવા માંડયું, ત્યાં શ્રી ચંદ્રકુમારને આવે . રત્નાકર ચારે વિચાર્યું કે, આ કઈ ચોર હશે, તેને અહીં બેલાવું. રત્નાકરે તેને પાસે બેલાવીને કહ્યું – ભાઈ ! તમે કોણ છો ? અને તમારું નામ શું છે ? શ્રીચંદ્ર યુક્તિ કરી છે મારું નામ લક્ષ્મીચંદ્ર છે, હું એક સ્વેચ્છાચારી મુસાફર છું. તમે કોણ છે ? અને તમારું નામ શું છે? રત્નાકર બો –મારું નામ રત્નાકર છે, હું એક પરોપકારી પુરૂષ છું. તે સાંભળી શ્રીચંદે કહ્યું, તમારા જેવા પરોપકારી મિત્રને જોઈ હુ ખુશી થયે છું. મિત્ર ! તમારા મુખ ઉપર ગ્લાનિ કેમ દેખાય છે ? એવી શી ચિંતા છે ? તે કૃપા કરી જણાવશો. રત્નાકરે કલ્પિત ઉત્તર આવે. મિત્ર ! મારા મસ્તક પર કાર્યને બેજો ઘણો છે. પરકાર્યની ઉપાધિને લઈ મારું મુખ સર્વદા ગ્લાનિને ધારણ કરે છે. આ પ્રમાણે તેઓ બંને વાતચિત કરતા હતા, ત્યાં કોઈ પાંચ મુસાફરો આવી ચડ્યા. તેમને જોઈ આ ઠગારા ચોરે વિચાર્યું કે, જે બને તે આ પુરૂષને ઠગી લેવા, તેમની પાસે કાંઈ દ્રવ્ય હશે, આવું વિચારી રત્નાકરે તેમને પ્રેમથી બેલાવ્યા, પરસ્પર સુખપૃછા કરવામાં આવી. મુગ્ધ હૃદયના તે મુસાફરો રત્નાકરનાં વંચક વચનોથી ભોળવાઈ ગયા. તે મુસાફરોને જેયા, એટલે દુષ્ટ રત્નાકરે પોતાની પાસે રાખેલી પેલી સિદ્ધગુટિકા છુપી રીતે પોતાના માથાના ફેંટાની સાથે બાંધી લીધી, તે શ્રીચંદ્રકુમારના જોવામાં આવી. ચતુર કુમારે નિશ્ચય કર્યો કે, હવે કઈ યુક્તિ કરી આ ગુટિકા છીનવી લેવી, જેથી ઘણું લોકોનું કલ્યાણ થાય. આવું ચિંતવી શ્રી ચંદ્ર બોલ્ય-મિત્ર રત્નાકર ! મારે તમારી સાથે ગમ્મત કરવી છે, એમ કહી તેને ફેંટ પતે હાથમાં લીધે, તેની સાથે પિતાનું વસ્ત્ર રાખી બંને વસ્ત્ર એક શિલા નીચે દબાવ્યાં. પછી કહ્યું કે, આપણામાંથી જે કઈ આ શિલા નીચેથી વસ્ત્ર ખેંચી લે, તેને હું એક સુવર્ણ મુદ્રા આપીશ, અને જે જે વસ્ત્ર ખેંચી લે, તેને તે વસ્ત્ર પણ મળશે. આ ઠરાવમાં પેલા પાંચ મુસાફરોને સાક્ષી રાખવામાં આવ્યા, પછી ચતુર શ્રીચકે બે વસ્ત્ર લઈ શિલાની નીચે દબાવ્યાં. For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ આનંદ મંદિર, સુવર્ણ મુદ્રાના લાભથી રત્નાકર અતિ બળ કરી, તે વસ્ત્ર ખેંચવા લાગ્યો, તથાપી શિલા નીચેથી તે કાઢી શકે નહીં. તેણે પ્રસ્વેદ ઉત્પન્ન થાય તેવી રીતે શરીરને ઘણે પ્રયાસ આપે, તથાપિ શિલા નીચેથી વસ્ત્રો નીકળી શકયાં નહીં. તે પછી પેલા પાંચ મુસાફરો અતિબળથી અને બાહર કાઢવા મથ્યા, તેમનાથી પણ શિલા ચલાયમાન થઈ નહીં, જ્યારે તેઓ શાંત થઈ ઉભા રહ્યા, એટલે બળિષ્ટ રાજકુમારે તે સર્વની સમક્ષ શિલા નીચેથી તે વ ખેંચી લીધાં. વસ્ત્રની સાથે તેને ગુટિકાને અલભ્ય લાભ મળી ગયો. તેના મનમાં વાંછિત લાભ મળવાથી અપાર હર્ષ ઉત્પન્ન થયો. પછી રાજકુમારે આમ્રફળ મંગાવ્યાં, તે વડે સર્વને તપ્ત કર્યા. દુષ્ટ રત્નાકર નિસ્તેજ થઈ ગયે, વસ્ત્રની સાથે બાંધેલી ગુટીક જવાથી તેના મનમાં અતિશે ખેદ ઉત્પન્ન થયો. જે તે ગુટીક જાહેર કરી માગી લે, તે રાજકુમાર તેને આપે તેમ નહોતો, પેલા પાંચ મુસાફરોની સાક્ષીએ તેણે પ્રથમથી જ ઠરાવ કર્યું હતું કે, જે તે વસ્ત્રને ખેંચી લે, તે વસ્ત્રને સ્વામી થાય. રત્નાકરે મનમાં વિચાર્યું કે, આ કુમાર બળવાન છે, તે જે ગુટિકાને પ્રભાવ જાણે, તો પછી મારી ગુપ્ત ગુફાને ઓળખી લે, માટે હાલ કાંઈ પણ કહેવું નહીં, હળવે હળવે યુક્તિ કરી તેની પાસેથી તે મેળવી લઇશ, આવું ચિંતવી રત્નાકર કાંઈ પણ બે નહીં. આ પ્રમાણે પેલા પાંચ મુસાફર કે જેઓ ચોર હતા, તે અને રત્નાકરની સાથે શ્રીચંદ્રકુમાર અનેક જાતની ગંમત કરતે હતો, તેવામાં દૂરથી એક મેટે કોલાહલ સાંભળવામાં આવ્યું. તે કોલાહલ નાયકપુરના રાજાનાં માણસોને હતો. તેઓ ચોરની શોધમાં કરતા હતા. તે કોલાહલ સાંભળતાં જ પેલા પાંચ શેર જીવ લઈને નાશી ગયા. રત્નાકર પણ ભય પામતો પલાયન કરી ગયે. તે વખતે શ્રીચંદ્રકુમાર પેલી સિદ્ધ ગુટિકા મુખમાં રાખી, અદશ્ય થઈ વૃક્ષ ઉપર ચડીને ઉભો રહ્યો. રાજસેવોએ ત્યાં આવી જોયું, એટલે કાઈ ચેર લોક જોવામાં આવ્યા નહીં, તેઓ તેમને પગલે પગલે આગળ શોધવાને ચાલતા થયા. શ્રીચંદ્રકુમાર એ સ્થાનને નિશાનીથી ધ્યાનમાં રાખી વિદેશનાં કૌતુક જેવાને ત્યાંથી પ્રસાર થઈ ગયે. For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ દુષિત સાં. ૧છી પ્રકરણ ૩૯ મું, દુષિત સાં. પ્ર : તકાળને સમય હતે, ગગનમણિમાંથી કીરણોને પ્રકાશ વિશ્વને સુવર્ણરંગી " કા કરતે હો, પ્રવૃત્તિમાન પ્રવાહ માં પ્રવર્તતો હતો, ગાઢ અંધકા &ી રમાંથી મુક્ત થએલું જગત અનેક આનંદની આશાઓ બાંધતું હતું, Bક છે નિશાપતિ પોતાની રાત્રિરમણીના વિયોગથી નિસ્તેજ થઈ, શક પ્રદર્શિત કરતે હેય, તેમ દેખાતે હતો. આ સમયે એક સુંદર મુગ્ધા જાગ્રત થઈ હતી; પણ તેના નેત્રનું અંધકાર દૂર થતું નહતું, તે જન્મથી જ ઘોર અંધકારમાં મમ હતીવિધાતાની પ્રકાશ શક્તિને તે બીલકુલ જાણતી નહતી; એ બાળા જન્મથી અંધ હતી, તેનું સૌંદર્ય અનુપમ હતું, પણ આ મહાન દેશથી તે દૂષિત હતું. અંધત્વ આપનારી કર્મ પ્રકૃતિની તે ભોગ થઈ પડી હતી. નગ્રત થયા પછી એ બાળા અફસોસ કરતી બેલી કે, અરે કર્મરાજે ! તારી સત્તા સર્વોપરી છે. સર્વ જાતનાં જંતુજાળ ઉપર તારૂં એક ચારાજ્ય ચાલે છે. સ્થાવર જંગમ સર્વ પદાર્થ તારી અનુëધ્ય આજ્ઞાને તાબે છે, તારી ઇચ્છાથી માનવમંડળ પ્રવર્તી છે. રંક રાજા થવાને, અને રાજા રંક થવાને તારી આગળ ઉભા છે; આ વિશ્વની ચમત્કારી મહા વિદ્યા તારા એક દેશમાં રહેલી છે, એ મહા વિદ્યાનો અધ્યાપક તું મહારાજા એકજ છું. અરે રાજા ! લોકો તેને વિધાતા નામથી પણ ઓળખે છે, અને દુઃખી લેકે તને નિર્દય કહી બોલાવે છે. જૈન તત્વ શાસ્ત્રનું થોડું ઘણું જ્ઞાન મેં સાંભળી સાંભળી તારું સ્વરૂપ જાણ્યું, તેથી હું તને નિર્દય કહેતી નથી. તથાપિ મારા સ્વાર્થને લઈ દુઃખથી એટલું તો કહેવું પડે છે કે, મારા દુઃખને અંત ક્યારે આવશે? રાજાને ઘેર જન્મ થવાથી રાજકુમારી કહેવાઉં છું. તે સાથે લેકે મારા સૈદયને વખાણે છે, જે સૈદિર્ય કેવું છે, તે મારા જેવામાં આવ્યું નથી. પ્રત્યેક પ્રેક્ષક મને જોઈ નિઃશ્વાસ મુકે છે અને તારી ઉપર વિવિધ ગાળે અને શાપની વૃષ્ટિ કરે છે, કર્મપતિ ! હવે તારી કૃપા ક્યારે થશે ? તને અનુકૂળ કરવાને મેં આહંત ધર્મનું શરણ લીધું છે. આ પ્રમાણે તે મુગ્ધા શયા ઉપર બેઠી બેઠી શેકે દુગાર કાઢતી હતી, તે વખતે એક પ્રઢ વયની સ્ત્રી તેની પાસે ઉભી ઉભી સાંભળતી હતી. તે સાંભળતાં તેણીના નેત્રમાંથી અશ્રુધારા ચાલતી હતી. ક્ષણ વાર પછી રૂદન કરતી તે પ્રઢા ત્યાંથી ચાલી ગઈ. વાંચનારને જાણવાની ઉત્કંઠા થઈ હશે. તે અફસેસ કરનારી મુગ્ધા કેણું હશે? તેને શોકેદગાર સાંભળી રૂદન કરતી ચાલી જનારી પ્રેઢા પણ કેણ હશે ? એ મુગ્ધા For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ આનંદ મંદિર. માહેંદ્રનગરના રાજા ત્રિલોચનની પુત્રી સુલોચના હતી. રાજકુમારી સુલોચનાનું સાંદ અલૈકિક હતું. માનવ સૌદર્યમાં તેણે અગ્રપદ મેળવ્યું હતું. પણ કર્મયોગે તે જન્માંધ હતી. તેનાં પ્રેમી માતાપિતાએ પુત્રી પ્રેમને વશ થઈ તેણીનું નામ સુચના પાડયું હતું, પણ તે નામ આ મનહર બાળામાં કૃતાર્થ નહતું. કઈ જ્ઞાનીએ ભવિષ્યમાં તે સુલોચના થશે, એવી સૂચના કરવાથી પુત્રીવાત્સલ્યને વશ થયેલા રાજા ત્રિલોચને તે નામ કાયમ રાખ્યું હતું. જ્યારે સુચના પ્રાતઃકાળે પિતાના અંધપણાને અસ કરતી હતી, તે વખતે તેની માતા ગુણસુંદરી આવી ચડી હતી. પુત્રીનો વિલાપ સાંભળી તેણીનું હદય ભરાઈ આવ્યું હતું, તેણીનાં નયનમાંથી અશ્રુધારા ચાલતી હતી. પુત્રી વત્સલા માતા પિતાની જન્માંધ પુત્રીને જોઈ, પ્રતિદિન અપાર શક કરતી હતી. સુલોચનાની પાસેથી ગુણસુંદરી પોતાના પતિ ત્રિલોચન રાજા પાસે આવી, પ્રિયા ને અશુપૂર્ણનયના જોઈ, રાજાએ કહ્યું, પ્રિયા ! પ્રાતઃકાળમાં આવું અમાંગલ્ય કેમ કરો છો ? શયામાંથી ઉઠયાં ત્યારે મુખચંદ્ર ઉપર હર્ષમય કિરણો સ્પરતાં હતાં, અને ક્ષણવારમાં તે કેમ બદલાઈ ગયાં ? પતિના આવા પ્રશ્ન સાંભળી રાજમણું ગુણસુંદરી બોલી, પ્રાણનાથ! શવ્યામાંથી ઉઠીને હું સુલોચના પાસે ગઈ હતી. ચતુર પુત્રી પિતાના જન્માંધ પણાને અફસોસ કરતી ઉઠતી હતી. પ્રાણેશ ! ગમે તેમ કરી એ પ્રિય પુત્રીને દુઃખમાંથી મુક્ત કરાવે. કદિ અર્ધ રાજ્ય કે અનગળ દ્રવ્યને વ્યય થાય, તે પણ એ કાર્ય આપણે મહાન પ્રયાસથી કરવું જોઈએ. આવી અંધ પુત્રી માવજીવિત ઘરમાં રહે, તે અતિ કષ્ટ છે. રાજપુત્રીની જિંદગી નિષ્ફળ થાય, એ આપણને નામેશી છે. ગમે તે ઉપાય કરી એ રાજકુમારીને દુઃખમાંથી મુક્ત કરે. પુત્રી વાત્સલ્ય પૂર્ણ રીતે પ્રકાશ કરો, અને પિતાની પવિત્ર પદવીને કૃતાર્થ કરે. રાણી ગુણસુંદરીનાં આવાં વચન સાંભળી રાજા ત્રિલેચનના હૃદયમાં ઘણી અસર થઈ આવી. પુત્રીને અંધ૫ણુના દોષમાંથી મુક્ત કરાવવા પ્રયાસ કરવાને તેણે હદયથી નિશ્ચય કર્યો. રાજાએ હદયથી કહ્યું, પ્રિયા ! તમારાં વચન સાંભળી મારા હૃદયમાં ઘણી અસર થઈ છે. સુચના જેવી સુદર પુત્રી અંધ થઇ અંતઃપુરમાં રહે, એ મને ઘણી નામોશી છે. મહાન પ્રયાસ કરી એ રાજપુત્રીને દુઃખ મુક્ત કરવી જોઈએ. જ્યાં સુધી સુચના અંધપણાનું દુઃખ ભોગવે છે, ત્યાં સુધી મારા જીવિતને ધિક્કાર છે. જગતમાં ત્રિલેચન રાજા નિંદાનું પાત્ર છે. પ્રિયા !હવે સત્વર તેને ઉપાય કરવા હું પ્રયાસ કરીશ. આટલું કહી રાજા ત્રિલોચન ત્યાંથી બેઠો થયો, સભા મંડપમાં આવી તેણે પોતાના મુખ્ય મંત્રીને બોલાવ્યો. ક્ષણવારે મંત્રી હાજર થયો, એટલે રાજા ત્રિલોચને આજ્ઞા કરી–સચિવમણિ! આજે માહેંદ્રનગરમાં એવી આઘેષણ કરાવે છે, “ જે કે પુરૂષ દિવ્ય વિદ્યાથી, મણિ, મંત્ર, કે આષધીના પ્રયોગથી રાજપુત્રી સુલોચનાને ખરેખરી સુલોચના કરશે, તેને અર્ધ રાજ્ય, તે પુત્રી અને સર્વ પ્રકારની મિત્રતા સાથે સત્તા આપવામાં આવશે. ” રાજાની આવી આજ્ઞા મસ્તક ઉપર ચડાવી મંત્રી વિદાય થયા. For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ યક્ષ કન્યા. ૧૭૩ માહેંદ્રનગરમાં તે આષણા કરવામાં આવી, એથી અનેક પ્રકારની લેકચર્ચા ઉત્પન્ન થઈ. દેશવિદેશમાં પણ એ વાર્તા પ્રસાર પામી. આ વાર્તા સાથે સુલોચનાનું સૌંદર્ય પણ વિશેષ પ્રકાશમાં આવ્યું. ઘણા દિવસ સુધી આષણા કરવામાં આવી, પણ કોઈ તેને ચમત્કારી પુરૂષ મળ્યો નહીં. રાજા ત્રિલોચન હૃદયમાં નિરાશ થયો, પણ તેણે તે ઉદ્યોગ જારી રાખ્યો. દેશવિદેશમાં આ વાર્તા પ્રસાર પામવાથી અનેક માંત્રિકે, નેત્રર્વ અને ઉપાસક તાપસે આવી, વિવિધ જાતના પ્રયોગો કરવા લાગ્યા, પણ કોઈ સુલોચનાને સુલોચના કરી શક્યું નહીં. રાણી ગુરુસુંદરીના હૃદયમાં ચિંતા થવા લાગી. પિતાની પ્રિયપુત્રીનું અંધત્વ દૂર કરવા તે મહારાણી અનેક કષ્ટ ભરેલાં તપ કરતી હતી, અનેક ઔષધ ઉપચાર જાણનારા વૈદ્યની અને માંત્રિક મહાશયોની સેવા કરતી હતી. - - - પ્રકરણ ૪૦ મું. - યક્ષ કન્યા, 1] હીં શ્રીચંદ્રકુમાર અનુક્રમે ફરતે ફરતે એક સુંદર નગરની નજીક આવે, દૂરથી તે શહેર ઘણું રમણીય લાગતું હતું, તેની અંદર ધનાઢયની હવેલીઓ My શ્રેણીબંધ ઉભી હતી. તેમની ચંદ્રશાળા ( અગાશીઓ ) ગગનની સાથે જ વાત કરતી હતી. શહેરના કિલ્લાની શોભા અતિ રમણિય હતી, નગરદ્વાર ઉપર આવેલી કમાને કારીગીરીથી સુશોભિત લાગતી હતી. આ રમણીય નગરને દૂરથી જોઈ શ્રી ચંદ્રને હર્ષ ઉત્પન્ન થયો, તેણે વિચાર્યું કે, “ અહા ! આ કેવું સુંદર શહેર છે ? તેમની રમણિયતા પ્રત્યેક પથિકના હદયને આકર્ષે તેવી છે. તેને સુંદર કિલ્લો કે ભવ્ય લાગે છે ? ધનાઢયોની હવેલીઓ કેવી મનહર છે? આ નગર ખરેખર જોવા લાયક છે. ભારતવર્ષની રમણીયતા આવા શહેરની શોભાને લઈને જ લાગે છે. આજે મારાં અનેક તકે પૂરાં થશે. આટલા દિવસની મુસાફરી આજે સફળતા સંપાદન કરશે. ” આવું વિચારી શ્રીચંદ્ર ઉતાવળે ચાલી નગરહાર આગળ આવી પહોંચ્યો. નગરદ્વારની આગળ ઉભા રહ્યા, ત્યાં કોઈ મનુષ્ય તે કારમાંથી નીકળ, કે પેસતે જોવામાં આવ્યો નહીં. આથી તેને આશ્ચર્ય થયું. આશ્ચર્યથી ક્ષણવાર વિચાર કરી નગરદ્વારમાં પેસવા માંગ્યું, ત્યાં દ્વારના ઉદ્દે ભાગેથી “ રાજકુમાર પ્રવેશ કરશે નહીં, પ્રવેશ કરવામાં ઘણું વિદને છે. ” આ વાક્ય સાંભળી શ્રીચંદ્ર ચમકી ઉભો રહ્યા. ઉચે દ્રષ્ટિ કરી જોયું, ત્યાં એક સારિકા જેવામાં આવી. કુમાર સારિકાને જોઈ બોલ્ય–પક્ષિણી ! મને પ્રવેશ કરતાં કેમ વારો છે ? આવા સુંદર નગરમાં પિસવામાં શું વિત છે ? અહીં કોઈ પણ માણસ કેમ જોવામાં આવતું નથી ? આ શહેરમાંથી પ્રજા For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર. બાહેર કેમ નીકળતી નથી ? સારિકા બેલી-રાજકુમાર ! અહીં કુંડળગિરિ નામે એક ગિરિપ્રદેશ છે, તેની આસપાસ માટે દેશ રહેલે છે, તેની રાજધાની આ કુંડળપુર નામે નગર છે, આ નગરમાં અર્જુન નામે એક રાજા થઈ ગયો છે, તેને પાંચ રાણીઓ હતી, તે સર્વમાં રૂપથી રતિને તિરસ્કાર કરનારી સુરસુંદરી નામે પટરાણું છે. આ સુંદર નગરમાં છ દિવસ ગયા પછી સાતમે દિવસે ચોરી થતી હતી, આ ચોરીને પત્તિ બીલકુલ લાગતો નહીં. આથી રાજા અર્જુન અજાયબ પામી પિતાની જાતે તેની તપાસ કરવા લા . એક વખત સાતમે દિવસ આવ્યું, એટલે રાજ અર્જુન શહેરમાં ફરવા નીકળે. દેવગે પેલે ચોર કોઈને માલ લઈ જતે દૃષ્ટિએ પો. રાજા ગુપ્ત રીતે તેની પાછળ ચાલ્યો. સાથે કોટવાળને પરિવાર લીધે. ડેક દૂર જતાં તે પૂર્વ ચેર સર્વની નજર ચુકવી કે મઠમાં પિસી ગયા. ત્યાં કોઈ તાપસ સૂતો હતો, તેની પાસે તે ધનને માલ મુકી ચોર ક્યાંઈ ચાલ્યો ગયો. રાજા અર્જુને અને પિલીસે ઘણી વાર સુધી તે ચેરને શે, પણ પ મળે નહીં. છેવટે રાત્રી વીતી ગઈ, ત્યાં સવારે પેલા મઠમાં પડેલે તાપસ જોવામાં આવ્યું. તાપસની પાસે ચેરીને માલ જોઈ પોલીસે તેને પકડશે, અને ક્રોધ પામેલા રાજાના હુકમથી તેને ત્યાંજ મારી નાખવામાં આવ્યું. રાજકુમાર ! તે નિરપરાધે તાપસ હૈદ્ર ધ્યાન કરતાં મૃત્યુ પામી રાક્ષસ . પિતાનું વૈર લેવા તેણે આ નગરમાં મોટા ઉપદ્રવ કરવા માંડયા. શહેરમાં અનેક લેકેને છવથી મારી નાખવા માંડયા. છેવટે રાજા અર્જુનને અંધારી રાત્રે મારી તેની સેનાનાં અને પિલીસનાં માણસને પણ ઘેર સંહાર કરવા માંડે. રાક્ષસના ત્રાસથી કુંડળપુરમાં હાહાકાર થઈ રહ્યા. લેકે શેહેર છોડી જીવ લઈ નાસી ગયા રાજાની તમામ સેના, અને મંત્રીવર્ગ ભય પામી ચાલ્યા ગયા, તે નિર્દય રાક્ષસે અર્જુન રાજાના અંતઃપુરને રોધ કર્યો, અને તેની પાંચ રાણીઓને ભોગની લાલસાએ ત્યાંજ જીવતી રહેવા દીધી, તેમાં રાણું સુરસુંદરીને ગર્ભ હતો, અને પ્રસવ થવાને વખત નજીક હતું, તે ચતુર રાણેએ જાણ્યું કે, જે મારે પુત્ર થશે, તે તે આ નિર્દય રાક્ષસને મારી મને દુઃખમાંથી મુક્ત કરશે, આવી ઉત્તમ આશ ધારણ કરી રહેલી, તે રાણીને એક પુત્રી થઇ, જેના જન્મ વખતે રાણી નિરાશ થઈ મૂછ પામી હતી, તે પુત્રીનું નામ ચંદ્રમુખી છે, હાલ તે યોગ્ય વયે પહોંચી છે. રાજકુમાર ! તે નિર્દય રાક્ષસ આ ઉજજડ નગરમાં એક રહે છે, તે રાણીઓના અંતઃપુરથીજ આનંદ માને છે, જે કોઈ મનુષ્ય આ નગરમાં આવે, તેને તે જીવથી મારી નાખે છે, તેવી રીતે અનેક માનવ હત્યા કરી, તે આત્માને કૃતાર્થ માને છે. ભદ્ર રાજકુમાર ! તેથી હું તમને અંદર જવાની ના કહું છું, તમારી સુંદર આકૃતિ જોઈ, અને તમારા જેવા નરરત્નનું જીવન ઉપયોગી જાણી, મને તમારા પુણ્ય પ્રેરણા કરી છે, ગમે તે પરાક્રમી હેય, તેપણ તે દુષ્ટ રાક્ષસને ભોગ થઈ પડે છે. જ્યાં સુધી તેનાં પાપી પરિણામ પ્રમુખ થયાં નથી, ત્યાં સુધી કોઈ પણ તેને મારવાને સમર્થ થઈ For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ચક્ષ કન્યા, ૧૭૫ શકતું નથી. સુંદરકુમાર ! તમે ખરેખરા વીર દેખાઓ છે, તમારા લલાટ ઉપર ક્ષાત્રતેજ ઝળકે છે, તથાપિ આવા સાહસમાં ઉતરવાને હું તમને સલાહ આપી શક્તી નથી. સારિકાનાં આવાં વચન સાંભળી શ્રીચંદ્ર હાસ્ય કરતાં કહ્યું, ભદ્રે ! તમારું કહેવું યથાર્થ છે. કેટલાંએક વિધ ભરેલાં કાર્ય સાહસથી કરવાં અશક્ય થઈ પડે છે; તથાપિ આ દુષ્ટ રાક્ષસનું ચરિત્ર સાંભળી મને અતિશય ક્રોધ ઉત્પન્ન થાય છે, તેને પરાભવ કરવાની મારામાં શક્તિ છે કે નહીં, તે હું ગર્વથી કહી શકતું નથી, પણ તેવા દુષ્ટને શિક્ષા કરવાનું મારું કર્તવ્ય છે, એમ તો મારા હદયમાં નિર્ણય થાય છે. ક્ષત્રિઓનું જીવન પરો. પકારી, સાહસ ભરેલું અને નિર્ભય હોય છે, પ્રજા ઉપર શાસન ચલાવવાની શક્તિ ધારણ કરનાર કોઈ પણ રાજવીર પ્રજાને દુઃખી જોઈ શકતા નથી. તત્કાળ તે પ્રજાની સહાય કરવાને આગળ પડે છે. તે પિતાને પ્રજાપાલનને ધર્મ સમજી પ્રાણને પણ ગણતો નથી. ભદ્રે તમે મારા હિતની ખાતર મને જવાની મના કરે છે, પણ હું સાહસ કરી અંદર પ્રવેશ કરીશ, જે બનશે તે, એ રાજવંશી રમણીઓને દુઃખમાંથી મુક્ત કરાવીશ. શ્રીચંદ્રકુમારનું અપૂર્વ ધર્ચ અને ક્ષાત્ર જાતિનું અભિમાન જોઈ, સારિકા હર્ષ પામી, તેને હદયથી આશિષ આપી ઉડી ગઈ. રાજકુમારે તે શન્ય નગરમાં પ્રવેશ કર્યો. રાજમાર્ગમાં નવરંગિત હવેલીઓની શ્રેણીઓ, ગેખ, અટારી, અગાશી અને છજાઓની નમુનાદાર રચનાઓ અને હકારના તેરણાલંકૃત કમાનદાર દેખા ઉજડ થયેલાં જોઈ શ્રીચંદ્રને 'વિશેષ અફસોસ થયો. જુદીજુદી આકૃતિવાળી શેરીઓ, હારબંધ ચાટાના માર્ગે, નમુનાદાર દુકાનેની શ્રેણી જોતે જેતે શ્રીચંદ્રકુમાર દરબારગઢ પાસે આવ્યા. મહારાજા અર્જુન નૃપતિનું રાજદ્વાર જઈ તે ચકિત થઈ ગયો હતે. અમૂલ્ય રત્ન, હીરા અને માણેકથી સુશોભિત રાજમહેલ જોઈ તે સાનંદાશ્ચર્ય થઇ ગયો. આવો સુંદર રાજમહેલ કે જેમાં હજારે દાસદાસીઓ ફરતાં હોય, તેવા દેખાવનું સ્મરણ કરી, રાજકુમારે ઉડે નિઃશ્વાસ મુ, અને તે દુષ્ટ રાક્ષસ ઉપર તેને વિશેષ રેષ ઉત્પન થશે. આવી મનહર રાજધાનીને ઉજડ કરનાર તે દુષ્ટ રાક્ષસને શિક્ષા કરવાને તેણે નિશ્ચય કર્યો. અનુક્રમે આગળ ચાલી રાજકુમારે રાજમહેલની અ દર પ્રવેશ કર્યો. ધંધરૂપી તીક્ષણ અને ધારણ કરી, વીરપુત્ર અર્જુન નરેશના અંતઃપુરમાં આવ્યા. અંદર જઈને તેણે પિતાને રાજવેષ ધારણ કર્યો. ત્યાં આકાશ તરફ જોઈ ચિંતવન કરતી ગોખ ઉપર બેઠેલી રાણીને જોઈ, તેની દ્રષ્ટિએ ન પડાય, તેમ છુપી રીતે પાછો વળી મહેલના એક ભુવનમાં આવ્યું, ત્યાં એક સુંદર હીંડોળાખાટ લટકતી હતી, તે ઉપર કમળ તળાઈ અને ઉપર સ્વચ્છ શ્વેતવણ ઓછાડ પાથર્યો હત; આ શૂન્ય શયા ઉપર શ્રીચંદ્ર સુઈ ગયે. તેણે પંચપરમેષ્ટીના પ્રભાવિક મંત્રથી પોતાના અંગની રક્ષા કરી, એ મહામંત્રરૂપ કવચ પહેરી રાજકુમાર નિશ્ચિત થયો હત; શયન કરતાં જ તેને નિદ્રા આવી ગઈ. ઘણા દિવસ થયાં અરમ્રવાસ કરી શાંત થયેલા રાજકુમારને પૂર્વની સ્થિતીનું સુખ સંપાદન થયું. લક્ષ્મીદત્ત શેઠના સુંદર મેહેલમાં તેણે જેવી નિદ્રા લીધેલ, તે નિદ્રાનો આજે અનુભવ થયો. For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ આનંદ મંદિર. આ ક્ષણવાર પછી નરમાંસ ભક્ષક પેલે રાક્ષસ બહેરથી આવ્યો. રાજમેહેલ આગળ આવતાં તે મનુષ્યના પગલાં તેના જેવામાં આવ્યાં. તે પગલાંની શ્રેણી રાજમહેલની અંદર જતી જોઈ તે આશ્ચર્ય પામ્યો. તેને અનુસાર મહેલમાં શોધ કરતાં જ્યાં શ્રીચંદ્ર નિશ્ચિત થઈ સુતો હવે, તેજ ભુવનમાં આવ્યો. તેને જોતાંજ રાક્ષસ આશ્ચર્ય પામી ગયો. તેના મનમાં આવ્યું કે, આ ધીર પુરૂષ કેણ હશે ? પોતાના જીવિતની અપેક્ષા કર્યા વગર મારી શયા ઉપર આવી સુતે છે, એ કેવું સાહસ ! આ નિર્ભય પુરૂષને સુતેજ જળમાં ફેંકી દઉં, નથી તેના ચૂરેચૂરા કરી નાખું, કે દંડવડે શયા સહિત ટીપી દઉં? આવું ચિંતવી રાક્ષસે હાક મારી, અરે નિર્લજ! તું કેણ છે? સત્વર ઉઠી જા. રે ગમાર!તું કયાં સુ છું ? એ વિચાર કર. આ કોના સ્થાનમાં આવ્યો છું? અરે શીયાળ ! કેશરીસિંહના સ્થાનમાં આવી સુતાં તને કેમ શરમ આવતી નથી ? હું કોણ છું ? તે તેને વિચાર પણ ન થયો ? આવાં રાક્ષસનાં વચન સાંભળી રાજકુમાર જાગી ગયો. તેણે પિતાની પાસે ઉન ભેલા રાક્ષસને જોયે. રાજકુમાર નમ્રતાથી બે, અરે ભાઈ ! તું નીતિ જાણે કે નહીં? કોઈ પણ સુતેલા માણસને જગાડવે તે નીતિ વિરુદ્ધ છે. તે નીતિ વિરૂદ્ધ વર્તનાર અધમ પુરૂષ કહેવાય છે. જેને માટે નીચે પ્રમાણે નીતિને લેક છે. धर्मनिंदी पंक्तिभेदी निद्राच्छेदी निरर्थकः । कथाभंगी गुणद्वेषी पंचैत परमाधमाः ॥ १॥ ધર્મની નિંદા કરનાર, પંક્તિભેદ કરનાર, નીરર્થક નિદ્રાને ભંગ કરનાર, કથામાં ભંગ પાડનાર, અને ગુણનો દેવ કરનાર, એ પાંચ અતિ અધમ પુરૂષ છે. ૧ ભદ્ર!તુ વિચાર કર, હું તારે ઘેર મુસાફર અતિથિ આવ્યો છું. ઘેર આવનાર અતિથિને ઘણે સ્નેહ બતાવવો જોઈએ. ઉત્તમ પુરૂષ ઘેર આવેલા મિજમાનની સારી બરદાસ કરે છે. રાજકુમારનાં આવાં વચન સાભળી રાક્ષસ બે, અરે અધમ ! તું શા માટે મારી ખુશામત કરે છે ? હવે તારા પ્રાણને અંત આવવાને છે, પુછયા વિના બીજાના ઘરમાં પ્રવેશ કરે, તે કેવું નીચ કામ છે ? તારા જેવા બીચ પુરૂષનું આતિથ્ય કરવું યંગ્ય નથી. શ્રીચંદ્ર ક્રોધ કરી બે –અરે દુષ્ટ ! આવાં અનુચિત વચન કેમ બોલે છે ? હું મારા બનથી તારા ઘરમાં પેઠો છું. નપુંસકની જેમ યાતદ્દા શું બકે છે ? તે ઘણાં દૂર કર્મ કાં છે, અદ્યાપિ ફૂર કર્મ કરવાથી શું નથી થાક્યો ? હજુ તારાં કુકર્મથી તું તૃપ્ત થયો નથી ? આવા સમૃદ્ધિમાન રાજ્યને તે પાયમાલ કરી દીધું, એ કેવી વાત ? અરે અધમ! આ રાજકુટુંબને કારાગ્રહમાં રાખતાં તને લજજા પણ આવી નહીં ? તારા મર્મને હું સારી રીતે સમજું છું. તું એમ જાણે છે કે, હું શસ્ત્રધારી છું, અને આ કુમાર શસ્ત્ર રહિત છે, તેથી શું થયું ? એથી તારે જરા પણ ફુલાઈ જવાનું નથી. કદિ મૂર્ખ સ્થલ હેય, અને પ્રાસ કૃષ હોય, તેથી શું થયું ? કાકપંકિત ઉંચા વૃક્ષ ઉપર બેસે, અને હંસશ્રેણી ભૂમિ ઉપર ચાલે, તેથી કાંઈ હંસશ્રેણીનું ગૌરવ ઘટતું નથી. For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ યક્ષ કન્યા, રાજકુમારનાં આવાં વચન સાંભળી રાક્ષસ ચમકી ગયો. કુમારની પ્રાભાવિક કાંતિ જોઈ તે નિસ્તેજ થઈ ગયે. તત્કાળ તેના હદયમાં વિચાર થયો, આ રાજકુમાર ખરેખર કીંમતવાન છે. મારા જેવા ક્રૂર રાક્ષસના ઘરમાં આવી તે નિશ્ચિંત થઈ સુઈ ગયો, એ કેવું ધેર્થ ! આવા વીર શિરોમણિ કુમારને મારે ધન્યવાદ આપવો જોઈએ. આવું વિચારી રાક્ષસ ખુશી થઈ બોલ્યો, રાજવીર ! તમારી હિંમત જોઈ હું ખુશી થયો છું. તમારું અપૂર્વ સત્વ જોઈ મારું હદય અતિ સંતુષ્ટ થયું છે, જે ઈચ્છા હોય તે માગી લે. તમારી હિમ્મત, વીરત્વ અને વૈર્ય જે તમારી કે ઉત્તમ જાતિ છે, એમ જણાઈ આવે છે. રાજકુમાર પ્રીતિ દર્શાવી બે –ભદ્ર ! જે તમે ખરેખર પ્રસન્ન થઈ મને વર આપવા ઈચ્છતા હો તે, એટલીજ માગણી છે કે, “હવેથી ફૂરપણું છોડી ઘા, અને દરેક મનુષ્ય ઉપર સારી નજરથી અવલોકન કરો. આ ઉજડ નગર વસાય તેમ કરો, અને પુણ્ય બુદ્ધિ ધારણ કરો. ” શ્રીચંદ્રની આવી માગણી સાંભળી તે રાક્ષસ પ્રસન્ન થયે. પ્રેમથી રાજકુમારના ચરણમાં નમી બે –ભદ્ર ! તમે મારા ધર્મદાતા છે, મારી ઉપર અસાધારણ ઉપકાર કરનારા છે, આ કુંડલપુરને ઉદ્ધાર કરે. તમે ધર્મી છે, ધર્મની પસાયથી સર્વ જાતને ઉદય થાય છે. તમારા જેવા ધર્મવીરનાં જ્યાં પગલાં થાય, ત્યાં સર્વ પ્રકારની સમૃદ્ધિ થાય છે. મહાનુભાવ ! હવે મારી જેમ આ રાજધાનીને દીપાવે. આ પ્રમાણે કહી તે રાક્ષસ શ્રી ચંદ્રને લઈ અંતઃપુરમાં આવ્યો. અર્જુન રાજાની રાણી સુરસુંદરીને નમીને બો –ભદ્ર ! મારા અને તમારા ભાગ્યથી કોઈ આ સુકૃતિ પુરૂષ આવ્યા છે. તે મહાનુભાવનાં દર્શન કરી તમે કૃતાર્થ થાઓ. દેવી ! મારા અપરાધને ક્ષમા કરજે. આજથી તમે મારાં ભગિની છે. મેં આ તમારું રાજ્ય એ મહાનુભાવને સોંપ્યું છે. આ નરવરના પુણ્યથી તમે સુખી થશે. રાક્ષસની આવી સત્તિ જોઈ રાણી ખુશી થઈ. શ્રીચંદ્રની સૌમ્ય અને સુંદર મૂર્તિ જોઈ તેના હદયમાં પૂર્ણ સ ષ થયો. રાણી વિનયથી નમન કરી બોલી–મહાનુભાવ! આપની આકૃતિ જ ઉત્તમ કુળ, જાતિ અને સગુણ સૂચવી આપે છે. તેથી જે કાંઈ તે વિષે પુછવું, તે પુનરૂક્તિ છે. તથાપિ એટલી તે પ્રાર્થના છે કે, આપ ક્યાંથી આવે છે? અને આ ઉજડ નગરમાં કેમ આવી ચડયા ? તે સંક્ષેપમાં જણાવશો. રાજકુમારે સસ્મિત વદને કહ્યું-ભદ્રે ! હું એક મુસાફર છું. વિદેશી કૌતુકે જોવાની ઈચ્છાથી ભારતવર્ષ ઉપર ભમ્યા કરું છું. ઘર છોડયા પછી અનેક સ્થળે ફરતા ફરતે એક મુસાફરોની ધર્મશાળામાં આવી ચડ્યો. રાત્રી પડવાથી મેં પણ તેજ ધર્મશાળામાં વાસ કર્યો. વિવિધ દેશના મુસાફરો ત્યાં સુતા સુતા અનેક જાતની વાત કરતા હતા, તેવામાં કોઈ વૈતાલિકે મારી પૂર્વની વાર્તા કહેવા માંડી. જેમાં પ્રથમથી તે આજ સુધીની મારી સ્થિતિનું તેણે યથાર્થ ખ્યાન કર્યું, જે સાંભળી હું ઘણોજ આશ્ચર્ય પામી ગયો. પ્રાતઃકાળે મેં આનંદથી તે વાપ્ત કરનારાઓને ભોજન કરાવ્યું, અને કેટલીક વસ્તુઓની ભેટ આપી ખુશી કર્યા. મહાદેવી ! માંથી હું આગળ ચાલે, કેટલેક દૂર જતાં દંડકા નામે એક એવી For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ આનંદ મંદિર, આવી, તે અટવી ભયંકર હતી, પણ પુણ્યના પ્રસાદથી હું તેમાં નિરાબાધ રહ્યા. અટવીના મધ્યભાગે આવતાં સૂર્ય અસ્ત ગિરિ પર આવી ગયો, અને રાત્રિ પડી ગઈ. ભયંકર અટવીમાં રાત્રિ નિર્ગમન કરવા એક વૃક્ષ નીચે ઉભો રહ્યા. તે વૃક્ષ ઉપર શુક પક્ષીઓને મોટો સમૂહ રહેતો હતો, વિવિધ પ્રદેશમાંથી આવેલા શુક પક્ષીઓ પરસ્પર નવીન સમાચાર પૂછતાં હતાં, તેવામાં એક વૃદ્ધ શુક પક્ષી બોલ્ય–બચ્ચાંઓ ! હું આજ ત્રણ દિવસે ઘરે આવ્યા છું. બચ્ચાંઓ બધાં–પિતાજી ! કાંઈ પણ નવીન સમાચાર લાવ્યા હો તે કહે. અમારે કૌતુક સાંભળવાની ઘણી ઇચ્છા છે. વૃદ્ધ શુક બો –પુત્રો ! મારી નવીન વાર્તા સાંભળી તમને આશ્ચર્ય લાગશે. અહિંથી પૂર્વ દિશામાં માહેદ્ર નામે નગર છે, તેમાં ત્રિલેચન નામે રાજા રાજ્ય કરે છે, તેને ગુણસુંદરી નામની રાણીથી સુચના નામે પુત્રી થઈ છે, એ રાજકુમારી ચોસઠ કળામાં પ્રવીણ અને સંદર્યવતી છે, તથાપિ તે જન્મથી અંધ છે. અંધ બાળા પ્રજ્ઞારૂપ ચક્ષુથી સર્વ વિદ્યા અને કળામાં પ્રવીણ થઈ છે. રાજપુત્રીને વિનવતી જોઈ, તેની માતા ગુણસુંદરી પુત્રીના વિવાહ માટે ચિંતામગ્ન રહ્યા કરે છે. રાણની ચિંતા જાણી રાજા ત્રિલોચને મંત્રીને બોલાવી માહેંદ્ર નગરમાં પડે વગડા કે, જે કોઈ રાજકુમારી સુલોચનાને દેખતી કરે, તેને તે પુત્રી અને અર્ધ રાજ્ય આપવું. આ પડદની આઘેલણાની વાર્તા ઘણું પ્રદેશમાં ફેલાણી છે. આજે પાંચ માસ પૂરા થઈ છઠો માસ બેઠો, ત્યાં સુધી એ પહને કેઈએ સ્પર્શ કર્યો નથી. હવે તેનું શું બને છે તે જોવાનું છે. લઘુ પક્ષીઓ બોલ્યાં–પિતાજી ! તે બીચારી રાજકુમારીનું શું થશે ? જન્મથી અંધ થયેલાં મનુષ્યને દેખતાં કરવાના ઉપાય જાણનાર કોઈ મળશે કે નહીં ? તે ઉપાય જગતમાં હોય કે નહીં ? તે કૃપા કરી કહે. વૃદ્ધ શુ બોલ્યો–બચ્ચાંઓ ! તેવો ઉપાય અહીંજ છે, અને મારા જાણવામાં છે, પણ તે તમને કહી શકાય તેમ નથી. તેવી વાત ગુહ્ય રાખવી જોઈએ. કદ કહેવી હેય, તે રાત્રે તે કહેવાય જ નહીં. બચ્ચાંઓ આગ્રહથી બોલ્યાં–પિતાજી ! અમને કહ્યા વિના ચાલશે જ નહીં, રાત્રે શા માટે ન કહેવાય ? વૃદ્ધ શુક બો –શિશુઓ ! રાત્રે ગુપ્ત વાત કહેવાની નીતિ શાસ્ત્રમાં ને કહેલી છે, તેને બ્લેક નીચે પ્રમાણે છે – दिवा निरीक्ष्य वक्तव्यं रात्रौ नैवच नैवच । संचरंति महाचा वटे वररुचिर्यथा ॥ १ ॥ દિવસે ગુપ્ત વાત કહેવી હોય તે, આસપાસ તપાસીને કહેવી; રાત્રે તે કહેવીજ નહીં. કારણ કે, મેટા ધ લેકે રાત્રે ગુપ્ત રીતે પૂર્યા કરે છે. તે પ્રમાણે વડના વૃક્ષ ઉપર વરચિને બન્યું હતું For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ યક્ષ કન્યા ૧૭ બાળ, સ્ત્રી અને મૂર્ખ લોકાની હઠ ઘણી હોય છે. બચ્ચાંઓએ કૅ કરી કહ્યું— તાજી ! ગમે તેમ કરો, પણ અમેને તે વાત કહ્યા વિના ચાલશે નહીં. બચ્ચાંઓની આવી હઠ જોઇ વૃદ્ધ શુક ખેલ્યુંા— શિશુએ ! સાંભળેા. આ વૃક્ષ નીચે બે પ્રકારની ઔષધીઓ છે તે પ્રભાવિક અને પીળા વધુની છે. તેમાં પેલી અષધી અમૃત સંવિની છે, જેનાં પત્ર લાંબા અને પહોળાં છે. બીજી ત્રણ હરણી નામે છે, તેનાં ગાળાકાર નાનાં પાત્રાં છે. પ્રથમની આષધીથી અંધત્વ દૂર થઇ જાય છે, અને ખીજી આષધીથી શસ્રાદિકના ધા રૂઝાઈ જાય છે. વૃદ્ધ શુકનાં આવ્યું વચન સાંભળી તેનાં બચ્ચાં ખુશી થઇ ગયાં. દેવી ! વૃક્ષ નીચે રહેલા મેં તે વૃદ્ધ શુનાં વચન સાંભળી લીધાં. તત્કાળ તે આષધી લઈ હું ત્યાંથી ચાલતા થયા. ખીચારી જન્માંધ રાજકુમારી સુલોચનાને ઉપકાર કરવા માહેદ્ર નગર તરફ જતા હતા, ત્યાં માર્ગમાં આ ઉજડ નગર જોખ઼ અહિ આવ્યો છું. આ નગરના ઇતિહાસ મેં કાઇ સારીકા પાસેથી સાંભળી, મતે અહિં આવવાનું વિશેષ કૈાતુક થયું હતું. તમારા દુઃખની વાત જાણી મને સહાય કરવાની ઈચ્છા થઇ, અને આ રાક્ષસ પુરૂષે વિગ્રહ કયા વગર પેાતાની ક્રૂરતા છેાડી દીધી, તેથી હું મારૂં આગમન કૃતાર્થ માનું છું. આ ભદ્રપ્રકૃતિ પુરૂષ મને આ નગરનું રાજ્ય આપવા કહે છે, પણ તે લેવાની ઇચ્છા નથી, તમે પ્રસન્ન થઇ, મને રજા આપે. કાઈ ખીજા કુળવાન્ રાજપુત્રને આપશે. રાણી—ભદ્રે ! આ શું ખેલે છે ? તમારા જેવા ઉત્તમ પુરૂષ અમને ક્યાંથી મળે ? પ્રાપ્ત થએલ અમૃત રસ જેવાં મધુર જળને તૃષાતુર મનુષ્યક્રમ ન પીએ ? રાજવીર ! કૃપા કરી હિંજ રહી. આ મારી પુત્રી ચંદ્રમુખીને તમારી અાગના કરો. શ્રીચંદ્ર—માતા ! કુળ, જાતી અને શીળથી હું અજ્ઞાત છું, તેવા અજ્ઞાતને રાજકન્યા આપવી, તે યુક્ત નથી. તે વિષે દીર્ધ વિચાર કરે. તે સાંભળી રાક્ષસ ખેલી ઉયા—માતા ! તે ગમે તેમ કરે, તેપણુ તમારૂં વચન તેમને માન્ય કરવું જોઇશે. મહાન પુરૂષ સર્વમાં નિઃસ્પૃહ હાય છે, તથા જે ઉદય આવે, તે ટાળી શકાતું નથી. એમ કહી, તે ચંદ્રના ચરણમાં નમી પાયે, અને અતિ પ્રાર્થના કરી, તે યક્ષે કન્યાને સ્વીકારવાનું ક્ચ્યુલ કરાવ્યું. યક્ષના અતિ ચ્યાગ્રહથી શ્રીઅે તે રાજ્ય ત્રણ કર્યું, અને ગાંધર્વ વિધિથી રાજ-કન્યાનું પાણીશ્રહણ કર્યું. ચંદ્રમુખી શ્રીચંદ્ર જેવા સદ્ગુણી પતિને વરી અત્ય ંત આનંદ પામી. શ્રીદ્ર પણ યક્ષ કન્યાના અભિનવ વિલાસ સુખથી પરમ સંતુષ્ટ થયા. અનુક્રમે કુંડલ ગિરિની રાજ્યધાનીમાં લેકે આવી વસવા લાગ્યાં. રાજ્યના મંત્રી અને સામા પાછાઆવ્યા. રાજ્યસેના, હાથી, ધેડા, અને રથ તથા રાજ્યની સર્વ સમૃદ્ધિ એકત્ર થઇ ગઇ શ્રીચકે કુંડલપુરને પૂર્વની સ્થીતિમાં મુકી દીધું. સર્વત્ર જયનાદ પ્રવર્તી. એક વખતે યક્ષે મહારાજા શ્રીચંદ્રકુમારને વિનતિ કરી કે, વજ્રપુર નામના રે મને ખેતી આળ ચડાવી માર્યેા હતા, તે ચમત્કારી ચેર અહિંથી દૂર આવેલા કુક For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ આનંદ મંદિર, ગિરિના શિખર ઉપર રહેતો હતો, મેં તેને ત્યાંજ મારી નાખે છે, તે રળેિ તેણે લેકેનો ચોરીને ઘણો કીંમતી માલ સંગ્રહિત કરે છે; તે બધે ગિરિ સુવર્ણ રત્નથી જ ભરે છે, માટે ત્યાં જઇને તે સંચય હસ્તગત કરો. પક્ષના કહેવાથી શ્રીચંદ્ર કુંડળગિરિના શિખર ઉપર આવ્યો, ત્યાં જઈ તેણે તે ચેરનું અનગળ દ્રવ્ય હાથ કર્યું. તે પછી યક્ષના કહેવાથી તે સ્થળે ચંદ્રપુર નામે એક બીજાં શહેર વસાવ્યું. જેની અંદર ઉત્તમ કારીગીરીવાળી હવેલીઓ અને ચાટાની શ્રેણીઓ ગોઠવવામાં આવી, જયાં ચેરનું વધસ્થાન હતું તેની ઉપર એક યક્ષચેત્ય બનાવ્યું, તેમાં પક્ષની પાષાણુમય મૂર્તિ કરી સ્થાપ્તિ કરી, વજપુર ચેરની મૂર્તિ ઉપર તે મરિને બેસારી, તેનું નામ નરવાહન પાળ્યું. કેટલાક દિવસ ત્યાં રહી, શ્રીચંદ્રકુમાર પાછો કુંડળપુરમાં આવ્યો, ત્યાં મંત્રીવર્ગને રાજ્ય શાસનની આજ્ઞા આપી, રાજ્યસિંહાસન ઉપર પિતાની પાદુકા રાખી, યક્ષની આજ્ઞા સંપાદન કરી, ત્યાંથી મહેદ્રપુર જવા તૈયાર થયે. ચાલતી વખતે ચંદ્રમુખીની પાસે આવી રજા માગી, પ્રેમપૂર્ણ ચંદ્રમુખી વિન. યથી બોલી–પ્રાણેશ ! હવે પુનઃ ક્યારે મળશો ? સાહિત્યકારો જે કહે છે, તે તમે યથાર્ય કરે છે, એમ કહી ચંદ્રમુખી નીચે પ્રમાણે અર્ધ શ્લેક બેલી. “વિમા ઢિ જે આંથન સાટું” “ જગતમાં કેઇને પ્રેમ જ હશે નહીં, કદિ હોય તો મુસાફરની સાથે થશો નહીં.” શ્રીચંદ્રકુમારે કહ્યું–પ્રિયા ! નિશ્ચિંત રહો, ધર્મના પ્રભાવથી સર્વ પ્રકારનું સુખ થાય છે. હું કાર્ય સિદ્ધ કરી પાછો સત્વર આવીશ, આટલું કહી સાથુનયના ચંદ્રમુખીને આલિંગન કરી શ્રીચંદ્ર પ્રિયાથી છુટા પડે. નગરની બાહર નીકળી પેલી ગુટિકાનો પ્રયેગ આદર્યો, અને મુસાફરીને પૂર્વ વેષ ધારણ કરી ચાલતો થયો. For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ સુચના, સુચના થઈ. પ્રકરણ ૪૧ મું. સુચના, સુચના થઈ તેમજ હૈદ્રનગરમાં આજે લેકેનાં ટોળેટોળાં રાજમહેલ તરફ જાય છે. પ્રજાના મુખ ઉપર હર્ષના અંકુર ફુરી રહ્યા છે, લેકે શેરીએ શેરીએ વિવિધ જાતની વાત કરે છે. નગરની મધ્ય ભાગે કોઈ બે પુરૂષને દેડતા જોઇએક કૌતુકી પુરૂષે પુછ્યું, મિત્રે ! આમ ઉતાવળા માં જાઓ છો ? આજે દરબારમાં લોકોની મેદની કેમ ભરાય છે ? તે દેડનાર પુરૂષો રાજસેવક હતા, તેઓએ પિતાના જાણીતા મિત્રને કહ્યું, મિત્ર ! શું તને કાંઈ ખબર નથી ? આજે અમારા મહારાજા ત્રિલોચનનાં કુંવરી સુલોચનાને કોઈ સિદ્ધ પુરૂષ દેખતાં કરે છે. છ માસ થયાં જે પડહ આઘોષણા થતી હતી, તે આજે કૃતાર્થ થઈ છે. કોઈ મુસાફર તે અસાધ્ય કાર્ય કરવાને તૈયાર થયો છે. મહારાજાના મનોરથ પૂર્ણ થવાનો આજે સમય આવ્યું છે. જાહેર દરબાર ભરી મહારાજની સમક્ષ તે ચમત્કારી પ્રયોગ થવાને છે. તે જોવાને લેકે ટોળાબંધ ત્યાં જાય છે. મિત્ર ! તું પણ અમારી સાથે ચાલ. આ વાર્તા સાંભળી તે પુરૂષ પણ તેમની સાથે દરબારમાં ગયો. રાજમહેલમાં લોકોની ધમાલ મચી રહી હતી, છડીદારો મેટા પિકાર કરી લેકેને શાંત કરતા હતા, રાજ શાસનના પ્રભાવથી લેકને કોલાહલ શાંત થયે, એટલે કેહારાજા ત્રિલોચન સમાજ વચ્ચે હાજર થયો. એક તરફ મર્યાદા સાથે અંતઃપુરની બેઠકની ગોઠવણ કરવામાં આવી હતી. બરાબર સમય થયો, એટલે આ વાર્તાનો નાયક શ્રીચંદ્રકુમાર રાજાએ મોકલેલા ગજેંદ્ર ઉપર ચડી, ગાજતે વાજતે દરબારમાં આવ્યો. રાજાના પ્રધાન મંડળે સામા જઈ તેને સત્કાર કર્યો, અને સન્માન સાથે સભામાં તેને પ્રવેશ કરાવ્યું. મહારાજાએ ઉભા થઈ શ્રીચંદ્રને કર ગ્રહણ કર્યો, અને ઉત્તમ આસન ઉપર તેને બેસા. હર્ષ યુક્ત નરપતિએ તે મુસાફરને વિનયથી કહ્યું, ભદ્ર ! તમારા જેવા સિદ્ધ પુરૂષનાં દર્શનથી અમે કૃતાર્થ થયા છીએ. રાજકુમારીના ભાગે તમારા જેવા સગુણ પુરૂષને આકર્ષી છે. તમારો નિવાસ કયાં છે ? અને અહીં આવવાનું પ્રયોજન શું છે ? શ્રીચંદ્ર વિનયથી કહ્યું, રાજેદ્ર ! હું કુશરથળનગરીને નિવાસી છું, અહીં આવવાનું પ્રજન બીજું કાંઈ નથી. ભારતવર્ષનાં કૌતુક જેવાના શેખથી સર્વ સ્થળે ભ્રમણ ત્રિલેચને આતુરતાથી જણાવ્યું, હવે કાર્ય કરવાનું છે, તેને સત્વર આરંભ કરો. કુમારે જણાવ્યું, રાજકુમારી કયાં છે ? તેને અહીં બેલા. તત્કાળ મહારાજાએ આજ્ઞા કરી, એટલે સેવકે રાજકુમારીને ત્યાં લાવ્યા. સુંદર વેષ ધરનારી દાસીઓ એ રાજબાળને દેરતી દેરતી ત્યાં લાવી. સુલોચનાએ રાજશાક પહેર્યો હતો, તેનું અનુપમ સંદ For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ આનંદ મંદિર. મેં દેદીપ્યમાન લાગતું હતું, તેના લાવણ્યની પ્રભાથી સર્વ સમાજ પ્રકાશિત થઇ ગયા. આવા નિરૂપમ સાંદર્યને જોઇ, શ્રીચંદ્ર ચકિત થઇ ગયા. અહા ! કેવું અનુપમ સૌંદર્ય ! આવા સાંદર્યને કલંકિત કરનાર વિધાતા પેતેજ લકિત થયેા છે. તે વખતે શ્રાદ્રી નીચેના બ્લેક આદ આવ્યા शशिनि खलु कलंक: कंटकः पद्मनाले जलधिजलमपेयं पंडिते निर्धनत्वम् । दयितजनवियोगो दुर्लभत्वं स्वरूपे धनवति कृपणत्वं रत्नदोषी विधाता ॥ १ ॥ ચંદ્રમાં કલંક, કમળના નાળમાં કાંટા, સમુદ્ધુ જળ ખારૂં, પંડિતમાં નિર્ધનતા, પ્રિય જનને વિયોગ, સ્વરૂપની દુર્લભતા, અને ધનવાનમાં લેભ, એટલાં વિપરીતપણે કરનાર વિધાતા ખરેખર રત્નને દૂષિત કરનારા છે. પછી શ્રીચંદ્રકુમાર એÀા થયા, પવિત્ર જળ મંગાવી ચારે તરફ છાંટયુ મધ્યભાગે કેવળજ્ઞાની તથા દેવના મોટા પટ્ટની સ્થાપના કરી, કન્યાને પડદામાં ઉભી રાખી. પછી દો દિશાએ બળિદાન આપ્યાં, અને “ ૐ ૐા 19 એ સત્રના જાપ કર્યા. શક્તિ ભવાની અને શાંબરી દેવીના ઉલ્લેખ કર્યા, આ બધા દેખાવ કરી, શ્રૌંચદ્ર પડદામાં ગયા. કન્નનાં નેત્ર ઉપર પત્ર રાખી, તેમાંથી પેલી ચમત્કારી ઔષધી રસ દ્વારા અંદર હળવે હળવે દાખલ કર્યો. રસો સ્પર્શ થતાંજ સુલેાચના, સુલાયના થઇ ગઇ. તેનાં નેત્રમાંથી દિવ્ય ન્યુતિ પ્રગટ થયું. કુ મળના પત્રની જેમ નેત્રના વિકાશ થયા. તેણીના જન્મનું અંધકાર દૂર થઈ ગયું. રાજકુમારીએ નેત્ર ઉઘાડી, પેાતાના પરમ ઉપકારી પુરૂષનાં દર્શન કર્યું. દર્શન કરતાંજ તે સ્તબ્ધ થઇ ગઇ. શ્રીચ પાતાની મુદ્રિકા આગળ ધરી કર્યું, સજમાળા ! આ અક્ષર વાંચી જુએ. પ્રજ્ઞાથી જે લિપી જ્ઞાન હતું, તે અત્યારે કૃતિએ સ્ફુરિત થઇ ગયું. સ્થાપના સ્વરૂપે પણ તેના મનેબળમાં પ્રવેશ કર્યો. રાજકુમારીએ તે મુદ્રાલેખ વાંચી જોયા, મુદ્રા ઉપર શ્રીચંદ્રકુમારનું નામ અક્ષરે અક્ષર એાળખી વાંચ્યું. તે વાંચતાંજ - મંગમાં આવી રાજબાળા ખેલી—ઉપકારી મહાશય ! મારા પિતાની પ્રતિજ્ઞા પ્રમાણે તમે મારા પ્રાણેશ થઇ ચુકયા છે, એટલે તમને પ્રાણનાથ કહેવામાં હું દુષિત નથી. હું આપને મન, વચન, અને કાયાથી વરી ચુકી છું. આપના મુદ્રાલેખ ઉપરથી જાતિ, કુળ, વિગેરે જણાઇ આવે છે. આ દાસી તમારા મહેાપકારમાં આક્રાંત થઇ ગઇ છે. માસ નિરર્થક જીવનને આપે સાયક કર્યું છે. શરીર અને પ્રાણુદાતાની સમાનજ આપ ઉપકારી મા છે, તેના બદલામાં જે કાંઇ મપાય તે અતિ સ્વલ્પ છે. ઘુંટ ટ્ સ્વાહા For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ કાપડી ગુમ થયે. ૧૮૩ સુલોચનાનું આવું સંક્ષિપ્ત બેલવું સાંભળી શ્રીચંદ્ર પ્રસન્ન થઇ ગયો. તત્કાળ તે જવનિકામાંથી બહાર આવ્યો. સર્પની સમક્ષ જવનિકા દૂર કરી રાજકન્યાને બહાર લાવવામાં આવી. અનુપમ સંદર્યવતી સુચનાને દેખતી જોઇ, સર્વ સમાજ સાનંદાશ્ચર્ય થઇ ગયો. પદ્મનાં જેવાં વિશાળ લોચનવાળી રાજબાળા નેત્ર ફેરવતી સર્વ સમાજને જોવા લાગી. મહારાજા ત્રિલોચન હર્ષના આવેશમાં બેઠે થયો, પુત્રીને આલિંગન કરી ઉસંગમાં લીધી, પ્રજાજને મહારાજાની જય બોલાવી. જયનાદ અને હર્ષનાદની ગર્જનાથી દરબાર ગાજી ઉઠો. અંતઃપુરમાં આનંદ આનંદ થઈ રહ્યા. રાણુ ગુણસુંદરીને હર્ષને પાર રહે નહીં. રાજપુત્રીનું જીવન સફળ થયેલું જાણી, તે અપાર હર્ષ ધારણ કરતી, પુત્રીને મળવા ઉત્સુક થઈ. રાજબાળા પિતાના ઉસંગમાંથી માતા પાસે આવી. પુત્રીવત્સલા માતાએ હર્ષનાં અશુ લાવી બાળાને હૃદયથી ચાંપી, અને પ્રેમથી દુઃખડાં લઈ મુખ નિરીક્ષણ કર્યું. આ પ્રસંગે મહેંદ્રનગરની પ્રજાએ મોટો મહોત્સવ કર્યો, ધ્વજા પતાકા અને તેરણથી સદન શભા કરી ધવલમંગળનાં ગીત ગાવા માંડયાં. શેરીએ શેરીએ અભિનવ વસ્ત્રાભરણ ધારણ કરતી પર વનિતાઓ રાજકુમારીને જેવા અને વધાવા શ્રેણીબધ આ. વવા લાગી. રાજકીય અને પ્રજા વર્ગધ અગ્રેસર લેકો શ્રીચંદ્રને અભિનંદન આપવા લાગ્યા, અને એક અવાજે કહેવા લાગ્યા કે, રાજકુમારી સુચનાને ખરેખરી સુલોચના કરનાર આવા સિદ્ધ પુરૂષે ભારતવર્ષમાં ભાગ્યે જ મળે. પ્રકરણ ૪ર મું. કાપડી ગુમ થ. 2 છે. રા હું જા ત્રિલેચન મંત્રીઓની સભા ભરી બેઠો છે, પુત્રીનું જન્માંધપણાનું ખ ( દૂર થવાથી તેના હૃદયની ચિંતા દૂર થઈ છે, તેવામાં છડીદારે આવી ખબર જ આપ્યા કે, કોઈ તાપસ આપની પાસે મળવા આવે છે. રાજાએ મંત્રીના મુખ સામું જોઈ આના આપી, એટલે છડીદાર તે તાપસને અંદર તેડી લાવ્યા. ૧ આ તાપસ આ વાતનો નાયક શ્રીચંદ્ર હતો, તે રાજપુત્રીને દેખતી કરી કોઈ સ્થળે જઈ રાજવેષ દૂર કરી બીજે તાપસનો વેષ લઈ આવ્યો હતો. વસ્ત્ર ઉપર કોષાય રંગ લગાવ્યો હ, શારીરે ભસ્મ ચોળી હતી, કેશ છુટા રાખ્યા હતા, તેણે રાજાની પાસે આવી કહ્યું, રાજેન્દ્ર ! મેં મારું કર્તવ્ય પૂર્ણ કર્યું છે, હવે શી આના છે ? For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ આનંદ મદિર. રાજા તાપસના વેષથી તેને ઓળખી શક્યા નહિ, ક્ષણવાર વિચારમાં પડી, એટલે ચતુર મંત્રીએ કહ્યું કે, મહારાજા ! સુલે:ચનાને સુલાચના કરનાર આપણા ઉપકારી પુરૂષ આવ્યા છે. તત્કાળ રાજાએ તેને ઓળખી લીધા, કાપડીના વેષ જોઇ રાજા વિચારમાં પડયા. જો કે મારી પ્રતિજ્ઞા પ્રમાણે અર્ધ રાજ્ય અને રાજકન્યા આ પુરૂષને આપવાં જોઇએ, પણ આ વેષ ઉપરથી તેની જાતિ અને કુળ કેવાં હશે ? આવા અજ્ઞાત પુરૂષને રાજ્ય આપવું તે કાંઇક યોગ્ય, પણ રાજકન્યા આપવી મેગ્ય નથી. રાજાને વિચારમાં પડેલા જાણી ચતુર મંત્રી સમજી ગયેા. તત્કાળ વિનયથી તે કાપડીને પુછ્યું, ભદ્ર ! આપ જાતે કેવા છે ? કયા વંશમાં આપને જન્મ છે ? ૧૮૪ શ્રીચંદ્ર મીડમાં એક્લ્યા—રાજેંદ્ર ! હવે કુળ, જાતિ પુછે, તે શા કામનાં છે ? પાણી પીને ધર પુછવા જેવા ન્યાય તમે કરી છે, તમારે હવે તે વિચાર કરવાના નથી. જે પ્રતિજ્ઞા તમે કરેલી હતી, તે સત્ય કરવી છે કે નહીં ? રોગ મટ્યા પછી વૈદ્ય વેરી થાય, એ પ્રમાણે તમારૂં વર્ઝન થાય છે, તથાપિ મારી જાતિને ઇતિહાસ સાંભળેા. કુશસ્થળનગરમાં લક્ષ્મીદત્ત નામે એક શ્રેષ્ટ છે, તેનેા હું વ્યસની પુત્ર છું. ઘરમાંથી છાની રીતે લઈ લક્ષ્મી ઉડાડવાનું મારામાં વ્યસન છે, મારા એ વ્યસનથી કંટાળી પિતાએ મને ધણાં વાર વાયા, તથાપી હું સુધર્યા નહીં, એટલે મારા પિતાએ મને ધરમાંથી કાઢી મુક્યા છે, મારે ધન ખર્ચવાનું વ્યસન હાવાથી દ્રવ્ય વીના મને ગેતું નહતું, તેથી મેં મુસાફરી કરી એક સિદ્ધ પુરૂષને શોધી કાઢયે. તેણે મંત્ર, તંત્ર અને ઔષધના પ્રયેાગે મને બતાવ્યા, જે મારે દ્રવ્ય ઉપાર્જન કરવામાં સાધનભૂત થયા છે. દ્રવ્યની ા માટેજ મેં તમારી સમક્ષ આ પ્રયાગ કર્યો છે, હવે શું કહેો છે ? કાપડીનાં આવાં વચન સાંભળી રાજા વિશેષ વિચારમાં પડ્યેા. આ વાતના નિર્ણય કરવા રાજાએ તે કાપડીને વિનતિ કરી કહ્યું, ભદ્ર ! મારી પ્રતિજ્ઞા નિષ્ફળ નહીં થાય, થોડા દિવસ આ નગરમાં કૃપા કરી નિવાસ કરે. આ પ્રમાણે રાજાના કહેવાથી તે રજા લઇ પોતાને ઉતારે આવ્યા. રાજા ત્રિલેાચન હવે શું કરવું, તે વિષે નિર્ણય કરવા અંતઃપુરમાં ગયેા. રાણી ગુણસુંદરી રાજાને આવતા જોઇ હર્ષભેર બેઠી થઇ, ઉત્સગમાં એડેલી સુલેચના પણ ઉભી થઇ. નરપતિના મુખ ઉપર ગ્લાનિ જોઇ ચતુર રાણી ખેલી— પ્રાણનાથ ! આવા ઉત્સવ પ્રસગે મુખ ઉપર ગ્લાનિ કેમ દેખાય છે ? પુત્રીનું જન્માંધપણાનું દુઃખ દૂર થવાથી માહેંદ્રપુરની સર્વ પ્રજા આનંદમાં મગ્ન છે, ત્યારે આપ મહારાજાના મુખ ઉપર ગ્લાનિ કેમ ? નરપતિએ કહ્યું, રાણી ! સુલેાચનાને મહાન દોષ દુર થયા, તેથી આન ંદજ થવા જોઇએ; પણ મે' કરેલી પ્રતિજ્ઞા મને ચિંતાનું કારણ થઈ પડી છે. રાજપુત્રી તે ઉપકારી પુરૂષને આપતાં આનંદ આવે તેમ નથી. તે પુરૂષ હીન જાતિના દેખાય છે, તે છતાં વળી વ્યસની છે. તેવા જાતિહીન અને વ્યસની પુરૂષને રાજકન્યા આપવી, તે વિચારવાનું છે. જે ન આપીએ તેા પ્રતિજ્ઞાની હાનિ થાય છે; હવે શું કરવું, તે નિર્ણય થઇ શકતા નથી. રાજાનાં આ વચન સાંભળી, ચતુરા સુલેચના લજ્જાથી આક્રાંત ય, પણુ For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ કાપડી ગુમ થયા, ૧૮૫ હમત કરી બોલી–પિતાજી ! આપની આગળ લજજા સાથે જણાવવું પડે છે કે, તે પુરૂષ જાતિહીન નથી, મેં તેની મુદ્રિકા ઉપર લેખ વાંચ્યો હતો. આપની પ્રતિજ્ઞા સાથે જ મેં તે પુરૂષને પતિપદી આપી દીધી છે. તેવા ઉપકારી પુરૂષોની આગળ પ્રતિજ્ઞા ભંગ ક, રવી, તે પ્રતિષ્ઠાની હાનિનું મહાન કારણ થાય. રાજકન્યાઓ ક્ષત્રિય કન્યા છે, તે ધારેલા પુરૂષ શીવાય બીજાને વરી અભિશાપ પામતી નથી. સુચનાનાં આવાં વચન સાંભળી રાજા ત્રિલોચન ખુશી થયો. તેના હૃદયમાં રાજકન્યાની વાણુએ ઘણી અસર કરી. તત્કાળ સ્વસ્થ થઈ, રાજાએ પોતાની પ્રતિજ્ઞા સફળ કરવાનો નિશ્ચય કર્યો. ત્યાંથી સભા મંડપમાં આવી મંત્રીઓને બોલાવ્યા, અને સર્વની સંમતિ લઈ, લગ્નનો નિશ્ચય કરવા રાજજોપિઓને બોલાવ્યા. તે પ્રસંગે કાપડીને વિષ ધરનાર શ્રી ચંદ્રકુમારને તેડવા રાજસેવકોને ઉતાવળા મોકલ્યા. જેવીઓ ગણિત વિદ્યાથી લગ્નનો નિર્ણય કરતા હતા, એક તરફ મહારાજા વિલેચન સિંહાસન ઉપર બેઠો હતે, બીજી તરફ મંત્રીઓનાં આસન અનુક્રમે આવેલાં હતાં, એક તરફ રાણી તથા સુલેચના સુંદર પિશાકથી પ્રકાશતાં હતાં. ક્ષણ વાર વિચારી વિદ્વાન જેવીઓએ લગ્નને દિવસ નક્કી કરી, મહારાજાની સમક્ષ જાહેર કર્યા લગ્નમાં આવેલા ગ્રહનું બળ તેઓ પ્રમાણ આપી સિદ્ધ કરતા હતા. તે પછી રાજ્ય ગુરૂએ ઉભા થઈ, સવને કુંકુમના ગંધાક્ષત કર્યા. પ્રસન્ન થયેલા રાજાએ ઉત્તમ દાન આપી, સર્વ જેવીઓને સંતુષ્ટ કર્યા. તેમણે હદયની પ્રસન્નતાથી બધા રાજકુટુંબને આશીર્વચન આપ્યાં. અહીં સમારંભ શ્રી ચંદ્રકુમારની રાહ જોઈ બેઠે છે, તેવામાં તેને તેડવા ગએલા રાજસેવકોએ આવી ખબર આપ્યા કે, મહારાજા ! કોઇ ઠેકાણે તે વિદેશી પુરૂષને પત્તા લાગતું નથી. પ્રત્યેક પ્રખ્યાત સ્થાનમાં તેની વિશેષ શોધ કરવામાં આવી, પણ કોઈએ તેના ખબર આપ્યા નહીં. આ ઉપરથી એમ સમજાય છે કે તે નારાજ થઈને વખતે ચાલ્યો ગયે હેય. આ ખબર સાંભળતાંજ અભિનવ આશારૂપ સરિતાની લહરીમાં દલિત થતી સુલોચના લતાની જેમ મૂછિત થઈ, પૃથ્વી ઉપર પડી ગઈ. ક્ષણ વારે સાવધાન થઈ, કરૂણ સ્વરે વિલાપ કરવા લાગી. પુત્રીની આવી દઢ લાગણી જોઈ, રાજા ત્રિલોચને મંત્રીઓને આજ્ઞા કરી કે, આપણ નગરમાં કોઈ કુશસ્થળમાંથી આવ્યો હોય, તે તેની તપાસ કરે, અને કુશસ્થળમાં શ્રીચંદ્ર કે પ્રખ્યાત છે ? તે જાણી લીઓ. રાજાની આવી આજ્ઞાથી મંત્રીઓએ નગરમાં તપાસ કરવા માંડી. દૈવયોગે કઈ પુરૂષે આવી ખબર આપ્યા કે, હું કુશસ્થળપુરીની વાત જાણું છું. મંત્રીઓ તે પુરૂષને રાજા ત્રિલોચન પાસે લઈ ગયા. રાજાએ પુછ્યું, ભદ્ર ! શ્રીચંદ્ર વિષે શી વાત જાણે છે ? તે કહે. તે પુરૂષ બો –હું એક ધન નામના શેઠને સેવક છું. મારા શેઠની ધનવતી નામે પુત્રી છે, તેને શ્રીચંદ્રને આપી છે. તે શ્રીચંદ્ર લક્ષ્મીદા શેઠને પુત્ર છે. કુરારથળી નગરીમાં ઘણો વિખ્યાત છે. આ કૃત નણી રાજા ખુશી થયે, તેણે આવી રાણી ગુણસુંદરીની સમા તે ૨૪ For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ આનંદ મંદિર. વૃત્તાંત સુલોચનાને જણાવ્યું, અને ધીરજ આપી કહ્યું કે, અહીંથી તેને તેડવાને માણસો મેકલવામાં આવશે, તે સાથે વિશેષ જણાવ્યું કે, શ્રીચંદ્ર કુશસ્થળીમાં પ્રખ્યાત પુરૂષ છે, ઘણા ધાર્મિક, વિદ્વાન અને સદ્ગુણી છે, તે સાથે તેની સમૃદ્ધિ રાજસમૃદ્ધિના જેવી છે. પિતાનાં આવાં વચન સાંભળી સુચના આશ્વાસન પામી. પિતે એક સગુણી અને પ્રખ્યાત પતિ સંપાદન કર્યો છે, તેને માટે મગરૂર થવા લાગી. માહેંદ્રનગરમાંથી શ્રીચંદ્ર નીકળી ગયો, એ વાત પ્રજા વર્ગમાં ચર્ચાવા લાગી. લેકે અનેક પ્રકારની કલ્પનાઓ કરવા લાગ્યા. સુલોચના પુનઃ આશીલતાનું અવલંબન કરી, રાજમેહેલમાં શોક સહિત રહેતી હતી, અને મન, વચન, તથા કાયાવડે ચંદ્રને વરવાને નિશ્ચય કરી, તેનું જ સ્મરણ કરતી હતી. પ્રકરણ ૪૩ મું. ચંદ્રલેખા. Bક એ ક સુંદર ઉદ્યાન વસંતના પ્રભાવથી ખીલી નીકળ્યું હતું, આસપાસ વસંતની વન સમૃદ્ધિ પૂર્ણ રીતે વિકાશતી હતી, વિવિધ ક્ષેની ઘટામાંથી પક્ષીઓનું કૂજિતરૂપ સંગીત ચાલતું હતું, વસંતે પોતાના મિત્ર મદનને જાણે આમંત્રણ કરેલ હોય, તેમ નવરંગિત પુખરૂપ ગલીચા વૃક્ષ સ્થળ ઉપર પાથર્યા હતા, ચારે તરફ શાખારૂપ પતાકાઓ પ્રેમથી ફરકતી હતી, કાક્ષા મંડળમાં વિવિધ જાતની કમાને કરવામાં આવી હતી. આવા સુંદર ઉદ્યાનની નજીક એક કમળ પુષ્પથી સુશોભિત સ્વચ્છ જળવાળું સરોવર આવેલું હતું. સરોવર અને ઉદ્યાનની વચ્ચે માત્ર એક ક્ષેત્ર પ્રમાણ ભૂમિનું જ અંતર હતું. આ સરોવરના તીર ઉપર એક મુસાફર ઉભા ઉભો સરોવરની શોભા જેતે હતો. કમળ ઉપર ક્રીડા કરતાં પક્ષીઓના છંદ ઉપર તેની દૃષ્ટિ સ્થિર થઈ હતી. આ મુસાફરની બટુક મુર્તિ હતી, નાજુક અંગ ઉપર તેણે કાપડીને વેષ ધારણ કર્યો હતો, તેની મુખ મુદ્રા ઉપર કૌતુક જોવાની વાંછા પ્રબળ હતી. દ્રષ્ટિ શાંત છતાં ચાપત્યથી ભરેલી હતી. આ બટુકે સરોવરની શોભા જોઈ પડખે દ્રષ્ટિ કરી, ત્યાં તરતજ પેલું સુંદર ઉદ્યાન તેના જોવામાં આવ્યું. તત્કાળ તે ઉદ્યાન તરફ ચાલ્યો. ક્ષણવારમાં તો ઉધાનમાં પ્રવેશ કરી મધ્ય ભાગે આવ્યો, ત્યાં તેણે ચિત્તને ચમત્કાર કરે તેવો નીચેનો દેખાવ અવલો . એક કુમાર વલ્કલ વસ્ત્ર પહેરી હીંડોળા ઉપર હીંચકો હતા. તેના મસ્તક ઉપર For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રલેખા. ૧૮૭ ચાંદ ચળકતા હતા, તેની કાંતિના પ્રકાશ હીંડાળાની આસપાસ પડતા હતા, તેના હીંડાળાની ભંને બાજુ એ તાપસ ખાળા ઉભી હતી. હીંચકા લેતા તે તાપસ કુમાર અનેક જાતની ગમ્મત કરી તે અને બાળિકાને આનંદ આપતા હતા. આ દેખાવ જોઇ બટુક આશ્ચર્ય પામી ગયા. તેને પૂર્ણ રીતે જોવાને એક નજીકના વૃક્ષની નીચે બેઠા બેઠા વિચાર કરવા લાગ્યું. આ ઉદ્યાન રાજકીય જેવું લાગે છે, પણુ તે રાજકીય નથી. કુદરતી રીતે વૃક્ષાની રચના ઉદ્યાનના જેવી થઇ ગઇ છે, અથવા કાઇ તાપસેએ અથાગ શ્રમ લઇને આ વનને ઉદ્યાનના રૂપમાં મુક્યું છે. અહીં નજીકમાં કાઇ શહેર કે ગામ દેખાતું નથી, તે છતાં અહીં લાંકાનું ગમનાગમન હોય તેવું ભાસે છે. આ કુમાર અને બાળિકા તાપસ લાગે છે. તેમનેા દેખાવ તાપસના જેવાજ છે, તાર્કાપ તેઓના લલાટ ઉપર રાજતેજ ચળકે છે. હડાળા ઉપર હીંચનાર આ તાપસ કુમારને દેખાવ વેષ ઉપરથી પુરૂષનું ભાન કરાવે છે, પણ તેના અવયવની રચના ના જેવી દેખાય છે. તેની ચેષ્ટાએમાં ક્ષણે ક્ષણે સ્ત્રી જાતિના ભાવ જણાઈ આવે છે. ” આ પ્રમાણે બટુક વિચાર કરતા હતા, તેવામાં દક્ષિણુતરની વૃક્ષ ઘટામાંથી એક ખાળિકા નીચેની ગાથાને મધુર સ્વરે ગાતી ગાતી આવી. गाथा. k રાજકુમારી ચદ્રકળા સર્વ કલ્યાણુનું પાત્ર થઈ જય પામે છે, જેણીએ પેાતાની મેળે પરીક્ષા કરીને શ્રીચંદ્રકુમારને પતિ . '' चंदकला रायसुया, सा सब्वकल्लाणभायणं जयह । सिरिचंदो वरो जाए, सयमेव परिक्खिजण कओ ॥ १ ॥ • આ ગાથા સાંભળી તે બટુકને વિશેષ તક થયું. આ શુંરો? ચંદ્રકળાસ ંબધી મારા વૃત્તાંત આ બાળા કર્યાંથી જાણતી હશે ? અહીં કાંઇક જાણવાનું મળે તેમ લાગે છે, ત્યાં જઇને જીજ્ઞાસા તૃપ્ત કરૂં. આવું ચિંતવી તે ટુક તાપસ બેઠા થયેા, જ્યાં તે તાપસ બાળિકા ક્રીડા કરતી હતી, ત્યાં આવી પહોંચ્યા. ચતુર વાંચનારે આ બટુકને પ્રશ્નગ ઉપરથીજ જાણી લીધા હશે. આપણી વાત્તાના નાયક શ્રીચંદ્રકુમાર છે. માહેદ્રનગર-માંથી દેહચિંતાનું બહાનું કરી, ઉતારાથી પ્રસાર થઇ, તે અદૃશ્ય ગુટિકાના પ્રભાવે અહી આવી ચડયા છે. આ વિચિત્ર બટુકને જોઇ તે તાપસ બાળિકાએ તેની સામે આવી, પુષ્પની માળા અર્પણુ કરી સ્વાગત પુછી, તેને એક રાયણના વૃક્ષ નીચે ખેસા, અને તેઓ વિ. નયથી ખેલી—મહાશય ! આપને જોઇ અમે અત્યંત પ્રસન્ન થયાં છીએ. ક્ષણવાર વિસ્તૃત થઈ અમારૂં આતિથ્ય સ્વીકારી; એમ કહ્યા પછી તેમણે ફળ જળ લાવી, તેમની આગળ નિવેદન કર્યું. સર્વ તાપસ રમણીએ તેની આસપાસ વીંટાઇ વળી. For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર. આ સમયે એક વૃદ્ધા તાપસી ત્યાં આવી, તે વિધવા હતી. શ્વેત વસ્ત્ર તેણીએ પહેર્યા હતાં. તેની મુખમુદ્રા ઉપર થ્રઢતાને પૂર્ણ પ્રકાશ દેખાતો હતો. તેણીએ પેલા આ વેષધારી તાપસને પુરૂષને વેષ આપો. તરતજ તેણીની દૃષ્ટિ બટુકની ઉપર પડી, બટુકને જોતાં જ તેને પ્રેમ ઉત્પન્ન થયું. તે વિનયથી નમી બટુક પ્રત્યે બેલી–ભદ્ર ! અપ કોણ છે ? અને કયાંથી આવે છે ? બટુકે કહ્યું, માતા ! હું મુસાફર છું, કુશસ્થલી નગરીમાંથી આવું છું. કુશસ્થલીનું નામ સાંભળતાં જ સર્વે ઉસુક થઈ ગયાં, બીજી તાપસ બાલિકાઓ ઈંતેજારીથી બેલી ઉઠી, મહાશય ! બહું સારું થયું. જે વાતની અમારે જિજ્ઞાસા હતી, તે સફળ થવાનું કારણ બન્યા. કહે, કુશસ્થલીના શા ખબર છે ? રાજકુમારી ચંદ્રકળાને કોઈ પતિ થે કે નહીં ? તે જાણતા હો તો કૃપા કરી કહો. બટુક બે -લક્ષ્મીદા શેઠને પુત્ર શ્રી ચંદ્રકુમાર ચંદ્રકળાનો પતિ થયો છે. તેમને વિવાહેત્સવ ઘણી ધામધુમથી કરવામાં આવ્યું છે. તે સાંભળી સર્વ બાળીકાઓ ઉમંગથી બોલી–ચંદ્રકળા સુખી છે ? બટુકે ઉપેક્ષા બતાવી કહ્યું, તે સુખી છે કે નહીં, તે હું કહી શક્તો નથી. હું કાપડી મુસાફર છું. વિશેષ વૃત્તાંત મેળવવાની મારે શી જરૂર ? કહે તમે બધાં કોણ છે ? આ એકાંત ઉદ્યાનમાં કેમ વસ્યાં છો ? વૃદ્ધા નયનમાંથી અશ્રુ પાડતી બોલી–મહાશય ! હું દુઃખી સ્ત્રી છું, મારો વૃત્તાંત આપ એક ચિત્તે સાંભળો. વસંત નામના નગરમાં વીરસેન નામે રાજા હતા, તેને વીરમતી અને વીરપ્રભા નામે બે રાણીઓ છે. તેમાં વીરમતી હું પોતે છું. મારા પિતાનું નામ મંગુ રાજા છે. મારા પિતા મંગુને બે પુત્રીઓ છે, તેમાં મોટી જયશ્રી અને નાની પુત્રી હું છું. મારું બીજું નામ વિજયવત છે. મારી મોટી બહેન જયશ્રી કુશસ્થલીના પ્રતાપ સિંહ રાજાને આપેલ છે, તેને જય વિગેરે ચાર પુત્રો છે. હું વસંત નગરમાં હતી. મારા રાજયમાં ઘણાં પ્રમાણિક અને અમારા પિતરાઈ શુભમતી નામે મંત્રી છે. મારી પત્ની વિરપ્રભાને નરવર્મા નામે એક પુત્ર છે, તે ઘણે સાહસી, પરાક્રમી અને શસ્ત્ર વિદ્યામાં નિપુણ થશે. મારે વીરવ નામે પુત્ર અને ચંદ્રલેખા નામે એક પુત્રી થઈ છે. આ પુરૂષનો વેશ પહેરી રહેલી તે મારી પુત્રી ચંદ્રલેખા છે. મારો પુત્ર વીર વર્ગ પાંચ વર્ષને થયે છે. જુઓ, તે આ રહ્યા. એક વખતે રાજા વીરસેનને અકસ્માત કાળજવર આવ્યો. તેનાથી તેના શરીરમાં દાહ ઉત્પન્ન થયો, તે વખતે રાજાએ પોતાના વિશ્વાસુ મંત્રી શુભમતીને તેડાવી કહ્યું કે, કુમાર વીરવને મારું રાજ આપજે. તે પછી એક મુદ્ધજ પછી રાજાએ સ્વર્ગવાસ ક. જદ્ર મહાશય ! રાજાના સ્વર્ગવાસ પછી બળવાન કુમાર નરવર્માએ પિતાના જેરથી રાજ્ય દબાવી લીધું અને અમને નગરીની બાહર કાઢી મુક્યાં. હું મારી પુરી અને For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રલેખા. ૧૮૯ બાળપુત્રને લઈ અબુપાત કરતી નગરની બહાર નીકળી, તે વખતે અમારી વફાદાર પ્રજાએ અમારી સાથે જ અથુપાત કર્યો. મંત્રિવર શુભમતિની સહાયથી અમે કોઈ અરણ્યને આ શ્રય લેવા માગે ચાલ્યાં. થોડેક દૂર આવતાં એક વિદ્વાન નિમિત્તિઓ અમને સામે મળે. અમારી દીન સ્થિતી જોઈ તે મહાનુભાવને દયા ઉત્પન્ન થઈ. અમારી સાથે ચાલતાં મંત્રી શુભમતિએ વિનંતી કરી, તે વિદ્વાન જેવીને એક વૃક્ષ નીચે બેસારી આ પ્રમાણે પુછ્યુંમહાશય ! આ બાળકુમારને રાજ્યસુખ મળશે કે નહિ ? આ રાજકુમારી ચંદ્રકળાને સ્વામી કેણ થશે ? તે આપ કૃપા કરી જાવશે. વિદ્વાન ગણકે સમયને અનુસાર પ્રશ્ન બાંધી કહ્યું, મંત્રિરાજ ! તમારે છેવટે સુખ મળવાનું છે. આ ચંદ્રકળાને પતિ પ્રતાપસિંહને કુમાર થશે, તે કુમાર ભારતવર્ષમાં પ્રખ્યાત છે. અહીંથી થોડે દુર એક ખદિરનું વન આવે છે, ત્યાં તમે નિવાસ કરી રહેશે, સુંદર ઉદ્યાનમાં રાસડા કરી, કાળ નિર્ગમન કરજે. જે કોઈ પુરૂષ આ ચંદ્રકળાને પતિ થવાને છે, તે ત્યાં આવશે. જે પુરૂષની ઉપર તે રાયણના વૃક્ષમાંથી દુધની ધારા છુટે, તે ચંદ્રકળાને પતિ, એમ સમજી લેજો. આ પ્રમાણે કહી તેણે અમને એક ગાથા લખી આપી, તે પછી તે વિદ્વાન જોષી અમારો સકાર લઈ ત્યાંથી ચાલ્યો ગયો. મહાનુભાવ ! તે જોષીનાં વચને અમને પૂર્ણ આશ્વાસન આપ્યું, ત્યારથી અમે અહીં આવીને રહ્યાં છીએ. તે ઉપકારી જોષીએ ઉદ્ધવ અને માધવ નામે બે પુરૂષ ગીને વેષે મોકલ્યા હતા, તેમણે અમને ચંદ્રલેખાને વિવાહ કોઈ શ્રેષ્ટીના પુત્ર સાથે કરો, રાજકુમાર સાથે કહા નહિ; આથી અમે વિશેષ શંકામાં પડ્યાં છીએ. અદ્યાપિ કોઈ પુરૂષ મળ્યો નથી. તેની રાહ જોઇને કાળ નિર્ગમન કરીએ છીએ. આ બાળા ચંદ્રકળા પુરૂષો વેષ પહેરી તેની સખીઓની સાથે ગમ્મત કરે છે, કેઈ વાર મધુર સંગીત કરી, આત્માને અતિ આનંદ આપે છે. તે વૃદ્ધાના મુખથી આ વૃત્તાંત સાંભળી, બટુક કાપડી વિચારમાં પશે. “ અહીં પણ બંધનનો યોગ થયો, ચાલ હવે અહીંથી ચાલ્યા જઈએ.” આવું વિચારી બટુક ઉભો છે. ઉમે થઈ ચાલવા લાગ્યો, ત્યાં રાયણના વૃક્ષમાંથી દુધની ધારા છુટી. તે જે સર્વ રાજકુટુંબ અને સખીઓ આશ્ચર્ય સાથે આનંદમગ્ન થઈ ગઈ. માતાના કહેવાથી ચંદ્રલેખાએ વિનયથી કાયા નમાવી, તે બટુના કંઠમાં વરમાળા આરોપણ કરી. સર્વ સખીઓએ મળી ગીત ગાયાં, અને સ્વાદિષ્ટ ફળ પુલ લાવી વિવાહભોજન કર્યું. યથાશક્તિ દાન આપવામાં આવ્યાં. શ્રીચંદ્ર પણ ચંદ્રલેખાને વરી, હૃદયમાં હર્ષ પામે. પછી વીરમતી પિતાના બાળકુમાર વિરવર્માને આગળ કરી, શ્રીચંદ્રને કહેવા લાગી મહાવીર ! આ કુમારને નિધાનની જેમ ગુપ્ત રાખી ઉછેર્યો છે. હવે તમે તેને સ્વામિપદ આપે. જો કે તે વયમાં બાળ છે, પણ તમારા જેવા આશ્રયને લઈ તે હવે મે થયો છે. ગુણીના આશ્રયથી વધુ પણ ગુરૂ થાય છે. તે વિષે એક નીતિને ક યાદ આવે છે. માત્રયવરોન રિયા વિના ર ના તેડવાણ ! विध्ये विध्यसमानाः करिणो वत दर्पणे लघवः ॥१॥ For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૯o આનંદ મંદિર, પુરૂષોને ગુરતા અને લઘુતા આશ્રયને લઇને થાય છે. વિંધ્યાચળના આક્યથી ગજે વિંધ્યાચળ જેવા દેખાય છે, અને દર્પણના આશ્રયથી દર્પણના પ્રમાણમાં લઘુ દેખાય છે. મહાનુભાવ ! પુષ્પમાળાના સંગથી સૂત્રને તંતુ મસ્તક પર ધારણ કરાય છે. શંકરે મસ્તકપર રાખેલો ચંદ્ર નિષ્કલંક ગણાય છે. આ કુમારને હવે તમારેજ આશ્રય છે. તમે અમારા અંતરના હિતેચ્છુ થયા છે, જે યોગ્ય લાગે તે કરશો. સાસુનાં આવાં વચન સાંભળી શ્રીચંદ્ર બેલ્યો–માતા ! મનમાં જરાપણ અર્ધ રાખશો નહિ, તમને શુભમતિ પ્રધાનની સહાય છે, તે તમારી પૂર્ણ સહાય કરશે. મારી સંમતિ પ્રમાણે તમે અહીંથી કુંડળપુરમાં જાઓ, ત્યાં મારો પૂર્ણ સંબંધ છે. ત્યાંના મંત્રી ઉપર હું એક ભળામણ પત્ર લખી આપું. એમ કહી શ્રીચંદે એક કુંડળપુરના મં ઉપર પત્ર લખી આપે. બીચદ્ર પત્ર આપતાં જણાવ્યું, ભદ્રે ચિંતા કરશો નહિ. હું અહીંથી વિદેશમાં જાઉં છું, કાર્ય સિદ્ધ કરી પાછો સત્વર આવી, તમને કુંડલપુરમાં મળીશ. આટલું કહી શ્રીચંદ્ર સર્વની રજા લઈ ચાલત થયે. જુદા પડતી વખતે સર્વ પરિવારના નેત્રમાંથી અશ્રુ પ્રવાહ છુટછે. જ્યાં સુધી તે માર્ગે જોવામાં આવ્યું, ત્યાં સુધી સર્વ તેનું દર્શન કરવા ઉત્સુક થઇ ઉભાં રહ્યાં. બીચંદ્ર ગયા પછી વૃદ્ધ રાણી વીરમતિ પિતાને પરિવાર લઇ કુંડળપુને માર્ગ ચાલી. અનુક્રમે ચાલતાં માહેદ્રનગરના સીમાડામાં આવી પહોંચ્યાં. એ સુંદર શહેરની બહાર એક ઉદ્યાનમાં વિશ્રાંત થઈ બેઠાં, ત્યાં નીચેની ગાથાઓ સાંભળવામાં આવી. राहावेह विहीए, सयंवरे परि यो तिलय मंजरीए । सच निवगव्वहरणो, वीरिको जयउ सिरिचंदो ॥१॥ सिंहपुरे वियणयरे, सुहगांग मुयाइ पुन्वभवनेहा । पउमणीचंदकलाए, वरिणीओ जयउ सिरिचंदो ॥ २ ॥ णयरे कुशस्थलंमि, पुहवीसपयावसिंहकुलचंदो । सिरि मुरियवइ तणो, सिरिचंदो जयउ भुवणयलो ॥ ३ ॥ • તિલકમંજરીને રાધાવેધની વિધિથી જે વરેલ છે, અને જે સર્વ રાજાઓ ગર્વને હરનાર છે, તે એકવીર શ્રીચંદ્ર જય પામે. સિંહપુરનગરમાં શુભગાંગ રાજાની પુત્રી ચંદ્રકળા પવિણ પૂર્વ ભવના સ્નેહથી જેને વરી છે, તે શ્રીરાંન્દ્રકુમાર જ્ય પામે. કુર For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ચાગિની. ૧ સ્થલી નગરીના રાન્ન કુળચંદ્ર પ્રતાપસિ ંહ રાજાના પુત્ર શ્રીચદ્રકુમાર આ પૃથ્વીતલ ઉપર જય પામે. "" આ ગાથાને અર્થ નણી તવ પામતી વીરમતિ પોતાના પરિવાર સાથે તે ઉદ્યાનમાં ગઇ, ત્યાં માહેદ્રનગર પતિ પોતાના કુટુંબ સાથે આવ્યા હતા, તેને જઇને રાણી વીરતિ મળી. તેણીએ વિસ્તારથી પોતાને વૃત્તાંત અને શ્રીચંદ્રકુમારના સંબંધ જણાવ્યા, તે જાણી રાજા ત્રિલેચન અને તેને પરિવાર ખુશી થયા. સન્માન સાથે તે પાતાના દરઆરમાં તેમને લઇ ગયા, ઘણા આગ્રહ કરી, તેમના આતિથ્ય સત્કાર કર્યો. સુલોચના અને ચંદ્રલેખાના પરસ્પર સખીભાવ થયા. શ્રીચંદ્રના ગુણુનું સ્મરણ કરી તે બંને રાજબાળાએ અયંત આનંદ પામ્યાં. કૈટલાએક દિવસ સુધી વીરમતિ સપરિવાર ત્યાં રહી, પછી કુંડળપુર જવાને રાજા ત્રિલેચનની આજ્ઞા માગી. છેવટે રાણીના આગ્રહ ઉપરથી રાજા ત્રિલોચને તેમને કુંડળપુર જવાની આજ્ઞા આપી. હવે આગળ શ્રીચદ્રકુમારનું શું થયું, તે આપણે જાણીએ. પ્રકરણ ૪૪ મુ. ચાગિની. તેની આસપાસ નવરગિત વાવટા ળી ઉપર સૂર્યના તડકા પડવાથી ક સુંદર મહેલ પોતાનાં ઊંચાં શિખરેાથી ગગનની સાથે વાત કરતા હતા, કરકતા હતા, તેના ગામ અને જા અભિનવ શેાભા થતી હતી, પ્રત્યેક ગા ખ ઉપર મનને આકર્ષે તેવી ઉત્તમ કારીગરી કરવામાં આવીદ્યુતી, માર્ગ ચાલતા લોકેા તેની શોભા ોઇ, આન ંદ પામતા હતા, કેટલાએક ગોખની આગળ મેના પોપટનાં સુવર્ણમય પાંજરાં લટકાવ્યાં હતાં, રસ્તે જનારાં સ્ત્રી પુરૂષોને તે શુક પક્ષીઓ આવકારના શબ્દોથી ખેલાવતાં હતાં. મેહેલની ચારે બાજુ જુદી જુદી આકૃતિના મનેહર ગેખ મુકવામાં આવ્યા હતા, કેટલાંએક દાસદાસી તે સુ ંદર ગેાખાંથી સુખ કાઢી નગર ચર્ચા જોતાં હતાં. મ આ મહેલના એક ગામ ઉપર કાઇ તરૂણ પુરૂષ બેઠા હતા, તેના હૃદયમાં વિ. ષય વિકારના પ્રવાહ વહન થતા હતા. તેની વય માત્ર સાળ વર્ષની હતી. અદ્યાપિ તે શ્રૃંગાર રસથી અજ્ઞાત હતો, હજુ તેનેા શ્રૃંગાર માત્ર વાત્તામાંજ સમાપ્ત થતા હતા. કાઇ સુંદર બાળાને સંપાદન કરવાની તે ઉમદી આશા બાંધતા હતા. કાઇ તરૂણુ સ્ત્રી તે માર્ગે પ્રસાર થતી, તે તેને તે વિકારી દ્રષ્ટિએ જોતા હતા, તથાપિ તેના વિકાર માનસિક હતા, કાયિક વિકારથી તે દૂર હતા. For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર, વાંચનારને જિજ્ઞાસા થઈ હશે. આ સુંદર મેહેલ હેમપુર નગરના રાજા મકર દવજનો છે. એ ગેખ ઉપર બેઠેલો પુરૂષ તે મદનપાલ નામે તેન કુમાર છે, તે - વનવયને પ્રાપ્ત થયો છે, તથાપિ તે અવિવાહિત છે. રાજા મદનપાલ કુમારને માટે ઉત્તમ કન્યાની શોધમાં છે, પણ હજુ કોઈ કન્યા પ્રાપ્ત થઈ નથી. કુમાર મદનપાલ ગેખ ઉપર બેસી પિતાના વિવાહના અને શૃંગાર વિલાસના માનસિક સંકલ્પ કરતે હતો, ત્યાં એક ગિણી તે માર્ગે પ્રસાર થતી જોવામાં આવી. ચોગિનીને વેષ મનહર હતા, તેના હાથમાં એક ચિત્રપટ હતું, તેના મુખ અને નયન ઉપર ચાતુર્થ પ્રકાશનું હતું. વિષ ઉપરથી તે યોગિની છે, એમ જણાઈ આવતું હતું. તેને જોતાંજ રાજકુમાર ઉત્સુક થઈ ગયે. તત્કાળ તેણે ગિનીને પિતાની પાસે બોલાવી, અને માન આપી પુછયું, ભદ્રે ! કુશળ છે ? ચતુરગિની બેલી–ભદ્ર! આ અસાર સં. સારમાં કુશળતા શું પુછવી ? ભાઈ ! વિચાર કર, કાળના મહાન પ્રભાવ આગળ કેણ કુશળ રહી શકે ? જરાવસ્થારૂપ પ્રચંડ રાક્ષસી જ્યારે મસ્તક ઉપર આવી ચડી બેસે છે, ત્યારે શ્યામવર્ણના સુંદર કેશ ધોળા થઈ જાય છે, અને ઇન્દ્રિયની શક્તિ હતી જાય છે, વન વયની સુંદર ઇમારત તે રાક્ષસી ક્ષણમાં તોડી નાખે છે, તેથી શરીરનું સૌંદર્ય નષ્ટ થઈ જાય છે, અને માણસ વિરૂ૫ બની જાય છે. ભદ્ર! તું મને ભેળો લાગે છે, માનવ જીવનની કુશળતા પુછવી જ નહીં. એક પલકમાં આયુષ્ય પૂર્ણ થઈ જાય છે, તે પછી કુ શળતાની વાત શી કરવી? તે છતાં પ્રાણુ કામ, ક્રોધ અને મોહને વશ થઈ નરકની પી. ડાને પાત્ર બને છે. ભદ્ર ! નીચેની ગાથાઓ વિચારી જે, એટલે તેને કુશળતા પુછવાની ખબર પડશે. Tથા कुशळ तेहने जेह न जाया, जाया तेह मरंदा । तो शी कुशलनी बात कही जे, ए दीसे जनदा ॥ १ ॥ आसन मारे पण आश न मारे, भस्म धुणी अंग धारे । कंथा धरे पण विकथा न छंडे, तो शी मुद्रा धारे ॥ २ ॥ पहेरी कोपिन पण किंचि न परिहरे, मांडे जनशुं माया । युंही संसारमे आया जाया, कीधा योग न पाया ॥ ३ ॥ चारखाण चळशी लख जोणी, तिहां रहि भमि भमि आया । विषय पाया तृणशं मन टाले, तो परब्रह्मही पाया ॥ ४ ॥ For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ચાગિની. ते माटे जे जिन धर्म जाणे, कुशळपणुं ते वखाणी, मारे बाह्य आभ्यंतर कुशलं, जाणुं श्री जिन वाणी. ॥ ५ ॥ મેકિંગનીના મુખથી ઉપરની ગાથાઓ સાંભળી, મદનપાળને જરા અસર થઈ, પણ તેના હૃદયમાં પ્રબળ વિકારે હાવાથી તે અસર અસ્તવ્યસ્ત થઇ ગઇ. ચેાગિની પુન: વિનયથી ખેલી—રાજકુમાર ! અવિનયને માટે ક્ષમા કરજો. ત મારા મુખ ઉપર વિકૃતિ જોઇ, ખાસ ખેોધ આપવાની ખાતરજ મેં તમને કહ્યું છે. હવે મારૂં વૃત્તાંત સાંભળેા. હું કાંતિનગરથી આવું છું, મારે કુશસ્થળી નગરીમાં જવાનુ છે, ખાસ એક કાર્યને માટે જાઉં છું. એમ કહી તેણીએ પેાતાના હાથમાંથી ચિત્રપટ ખતાવી કહ્યું, રાજકુમાર ! જુએ આ ચિત્રપટ. મદનપાળ તે ચિત્રપટ જોતાંજ ચિકત થઇ ગ યો. તેના હૃદયમાં પ્રબળ મેહ ઉત્પન્ન થઇ આવ્યા. મદનપાળની ઉપર મદનના મૃદુ છતાં તીક્ષણ ખણની પિષ્ટ થવા લાગી, મદન ઉપર મદને ચડી કરી, બીજા મદને તે માનુષી મદનને પરાજિત કરી દીધા. મદનપાળે વિકારી વાણીએ કહ્યું, ભદ્રે ! આ અનુપમ રૂપ કેતું છે ? આવુ અપૂર્વ સાંદર્ય જોવાને મને પ્રથમ વખત મળ્યા છે. ભારતવર્ષમાં આવાં સુદય વિશેષ નહીં હોય. આ ચિત્તડુરા ચિત્રમય સુંદરી કાણુ છે ? તે કૃપા કરી જણા વશે. તેનુ વારંવાર દર્શન કરતાં પણ તૃપ્તિ થતી નથી. એ ચિત્રપટ મને સતત જોવાને આપો તે, આ જીવન કૃતાર્થ થાય. યાગિની ખેલી—રાજકુમાર ! કાંતિપુરમાં નૃસિંહ નામે રાજા છે, તેને પ્રિય ગુમ જરી નામે કન્યા છે, તેનું આ ચિત્રપટ છે. તે રાજકુમારી ગુણધર નામના શિક્ષકની પાસે સર્વ વિદ્યા અને કળાએ ભણેલી છે. તે શિક્ષકે કુરશસ્થલી નગરીના બીચદ્રકુમારના ગુણનું વર્ણન કરવાથી તેણે તે કુમારનેજ વરવાનો નિશ્ચય કર્યો છે. શ્રીચદ્રકુમાર પણ ગુણધર ગુરૂની પાસે ભણેલ છે. મહા રાન્ન નૃસિંહે પોતાની પુત્રીને કરાદો જાણી, મને આ ચિત્રપટ લઇ, કુશસ્થલી નગરીએ મેકલેલ છે. રાજકુમાર ! રજા આપે, હવે હું જાઉં છું. મદનપાળે તે ચિત્રપટ લેવા આગ્રહ જણાવ્યો, પણ યોગિનીએ તેને શાંત વચનથી સમજાવ્યા, અને ચિત્રપટ આપ્યું નહીં, અને તે ત્યાં સત્તર ચાલી નીકળી. 5 ૧૯૩ ચેગિનીના ગયા પછી મદનપાળને વિશેષ માડુ વૃદ્ધિ પામ્યા, તે ચિત્રપટ ઉપર ચીતરેલી સુદરીતે વારંવાર યાદ કરી, વિરહાતુર થવા લાગ્યા. ભાજન, શયન, અને કાઇ પણ વિલાસ તેને ગમતા નહતા. સર્વદા ઉદાસીન પિત્તએ બેસી રહેતા હતા. કુમારની આ સ્થિતીના ખબર તેના મિત્ર તરફ્થી પિતા મકરધ્વજના જાણવામાં આવ્યા. મકરધ્વજ પુત્રવત્સલ પિતા હતા. પુત્રની ઋષ્ણા પૂર્ણ કરવા તે સર્વદા તત્પર રહેતા હતા. રાજા મકરધ્વજે પોતાના ખાસ મત્રીને કાંતિપુર માકળ્યા; તેણે પ્રિય ગુમ ́જરીને માટે નૃસિહ રાજાની પાસે માગણી કરી, રાજાએ પુત્રીની ઇચ્છા જાણી લઇ મકરધ્વજ રાજાના મ ંત્રીને ના કહી. મČત્રી નિસ્તેજ થઇ પાળે આવ્યા, અને તે વૃત્તાંત પેાતાના સ્વામીતે જણાવ્યા. For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ આનંદ મંદિર, રાજા મકરધ્વજ પિતાના કુમારની પાસે આવ્યા. પુત્રને ઉત્કંગમાં બેસારી આ પ્રમાણે કહ્યું, વત્સ ! હૃદયમાં શા માટે શોક કરે છે ? ભારતવર્ષ ઉપર બીજી ઘણી રાજ કન્યાઓ સ્વરૂપવતી છે, પ્રિયંગુમંજરીને માટે વૃથા આગ્રહ શામાટે રાખે છે ? બીજી સેદર્યવતી સુંદરીની સાથે તારે વિવાહ કરીશ. રાજા નૃસિંહે મારું અપમાન કરેલું છે, તેનો બદલે હું આગળ ઉપર લઈશ. પુત્ર ! તેવા અભિમાની રાજાને વારંવાર પ્રાર્થના કરવી, તે ક્ષત્રિયવટને ઉચિત નથી. રાજા સિંહે આપણું મંત્રીને ના કહી છે, એટલું જ નહીં, પણ એક નીચેને શ્લેક લખીને સાથે મોકલાવ્યો છે. यवागूजरणे जाड्यं मोदकानां तु का कथा । वचनेऽपि दरिद्रत्वं धनाशा तत्र कीदृशी ॥ १ ॥ જે રાબડી [ જાવલી ] ને પચાવવાને અશક્ત છે, તેમની આગળ લાડુની તે શી વાત કરવી ? જ્યાં વચનમાં દરિદ્રતા છે, ત્યાં ધન મેળવવાની આશા કયાંથી રખાય ? આ ઉપરથી આપણે જાણવું જોઈએ કે, તમારે પ્રિયંગુમંજરીની આશા રાખવીજ નહીં. વત્સ ! તું સુજ્ઞ છે, તેવી દુર્લભ રાજકન્યાની આશા શા માટે રાખવી જોઈએ ? તારે માટે બીજી હજારો રાજકન્યાઓ તૈયાર છે. આ પ્રમાણે રાજા મકરધ્વજે તેને ઘણું સમજાવ્યો, પણ તે દુરાગ્રહી રાજકુમાર સમજ્યો નહીં. તેના હૃદયમાંથી ચિત્રપટની મોહરા જરા પણ દુર થઈ નહીં. પ્રતિદિન તેનુજ ચિંતવન કરવા લાગ્યો. ઘણું દિવસ સુધી મેહેલના ગોખ ઉપર બેસી, તેનેજ વિચાર કરવા લાગ્યો. હાલતાં, ચાલતાં, ઉઠતાં અને બેસતાં તેનું જ મનન કરતો હતો. પુનઃ તે યોગિની ક્યારે મળે ? એવી હવાઈ કલ્પના કરી, તેજ દિશા તરફ જોતો હતે. છેવટે રાજ્યવૈભવને અનાદર કરી, તે મેહી મદનપાળ નગરમાંથી ગુપ્ત રીતે ચાલ્યો ગયો. રાજ મકરધ્વજ અને તેનું રાજકુટુંબ ભારે ચિંતામાં આવી પડયું For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ યક્ષ મંદિર, પ્રકરણ ૪પ મું. યક્ષ મંદિર, એ ક રમણીય નગરના દ્વાર આગળ લેકેનું ટોળું એકઠું થયું હતું, જુદી જુદી જાતીના લેક અનેક જાતની વાત કરતા હતા, કેઈ વૃદ્ધ જન ( % આવી તેઓને વારતા હતા, અને હિતકારી ઉપદેશ આપતા હતા. “ભાઈઓ!રા સEછે. જાની જે તે વા કરવી, તે યુક્ત નથી. રાજકીય ચર્ચાથી વખતે રાજકોપ થાય છે. પ્રજા વર્ષે રાજસ્થામાં સામેલ થવું ન જોઈએ. પિતાના સ્વામીની વાર્તા કે ચર્ચા કરવી, તે રેજદ્રોહ ગણાય છે. રાજકુટુંબની વાત સારી કે નઠારી ચારૂપે ન કરવી જોઈએ. તેમ કરવાથી રાજા પ્રજાની ઐક્યતા રહેતી નથી. રાજા, તે પ્રજાનો પાલક પિતા છે. તેની સ્તુતિ, તેનું યશોગાન કરવું, તેજ આપણો ધર્મ છે ? વૃદ્ધ જનનાં આવાં વચનથી લેકે સમજી ગયા, કેટલાએક તે તે ટોળામાંથી ચાલી નીકળ્યા, કેઈ જુદા જુદા બેસી છાની રીતે બેલવા લાગ્યા, તથાપિ તે લેકેનું વૃંદ તે તેમનું તેમ એકઠું થતું ઉભું રહ્યું હતું આ વખતે આપણી વાર્તાને નાયક શ્રીચંદ્રકુમાર કાપડીને વેષ લઈ, તે નગરના દરવાજા પાસે નીકળે. લેકેનું ટોળું એકઠું થએલું જેમાં શ્રીચંદ્ર ઉભો રહે. તેના હદયમાં તેની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ, તેવામાં એક પ્રૌઢ વયને વણિક ત્યાંથી પસાર થતા જોવામાં આવ્યો. કુમારે વિનયથી તેને પુછયું, ભાઈ ! આ લેકોનું ટોળું કેમ એકઠું થયું છે ? આ નગરનું શું નામ છે ? તે વણિક ઉભો રહી બે –ભદ્ર ! તમે કઈ કુલીન પુરૂષ દેખાઓ છે, તમારે વેષ કાપડીને છે, પણ તમારી મુખમુદ્રા ઉપર કુલી. નતા દેખાઈ આવે છે. આ નગરનું નામ કપિલ નગર છે. અહીં જિતશત્ર નામે રાજ છે, તેમની રાણીનું નામ રતિ છે, તે રતિના ઉદરથી કનકરથ નામે એક કુમાર અને કનકવતી નામે પુત્રી થએલ છે. થોડા દિવસ પહેલાં વીણારવ નામે એક પ્રખ્યાત ગવૈયે અહીં આવ્યો હતો, તેણે અમારા દરબારમાં રાધવેધને ખેલ કરી બતાવ્યો હતો. તે ચમત્કારી ખેલમાં કુશસ્થળીના શ્રીચંદ્રકુમારનું ચરિત્ર દર્શાવી, અને તેનુ યશગાન કરી, રાજકુટુંબને ખુશી કર્યું હતું. તે વીણાવ કેટલાએક દિવસ સુધી રહી, અમારા રાજા જિતશત્રુ પાસેથી ઇનામ તથા સત્કાર મેળવી ચાલ્યો ગયે, તે ગયા પછી કુમાર કનકરથ કેટલાક મિત્રોની સાથે તે રાધાવેધને ખેલ કરવા લાગે. મહાશય ! એ ચતુર કુમાર તિાના મિત્રોની સહાયથી રાધાવેધને સારો ખેલ ભજવી બતાવે છે. કેઈ રાધાવેધને સ્તંભ કરે છે, કોઈ શ્રીચંદ્ર For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર. કુમાર બની રાધાવેધ કરવા ઉભો થાય છે, કોઈ રાજકન્યા થઈ પાલખીમાં બેસી રાધાવેધ કરનાર શ્રી ચંદ્રને વરવા આવે છે, કોઈ રાજકન્યાની સખીઓ થઈ તેની પાસે હાજર રહે છે, કઈ રાધાવેધ થાય, એટલે શ્રી ચંદ્રને જયનાદ કરી, સ્વયંવર મંડપને ગજાવે છે, તે વખતે શ્રીચંદ્ર અને પુરૂષ સર્વ સમાજ વચ્ચેથી પ્રસાર થઈ જાય છે, અને ચારે તરફ તેની શોધાશોધ થઈ પડે છે. - ભદ્ર ! આ પ્રમાણે કુમાર કનકરથ પોતાના દરબારમાં અને લોકોના સમાજમાં રાધાવેધના ખેલ કરી સર્વને આનંદ આપે છે. ગઈ કાલે કુમારે અંતઃપુરમાં તે ખેલ ભજવી બતાવ્યો હતો. તે વખતે તેની બેન કનકવતી પોતાની ત્રણ સખીઓની સાથે ત્યાં રહેલી હતી. રાજકુમારી કનકવતીને પ્રેમ અને વિશ્વાસનું પાત્ર પ્રેમવતી, ધનથી અને હેમશ્રી નામે ત્રણ સખીઓ છે. પ્રેમવતી મુખ્ય મંત્રીની પુત્રી છે, ધનથી સાર્થવાહની પુત્રી છે, અને હેમથી નગરશેઠની પુત્રી છે. શ્રી ચંદ્રકુમારે કરેલ રાધાવેધ અને તેના ગુણનું ખ્યાન સાંભળી રાજપુત્રી કનકાવતીએ અને તેની ત્રણ સખાઓએ શ્રાચંદ્રકુમારને વરવાનો નિશ્ચય કર્યો છે. રાધાવેધના ખેલમાંથીજ તે બાળાઓના વિચાર ઉત્પન્ન થયા, અને ધાત્રી માતાની દ્વારા તે વૃત્તાંત રાજાને જણાવ્યું. રાજા જિતશત્રુ મોટી ચિંતામાં આવી પડે, તે સાથે તેને મંત્રી, સાર્થવાહ અને નગરશેઠ પણ ચિંતાતુર થઈ ગયા. સર્વ કુમારીઓ આગ્રહ કરી બેઠી, એટલે રાજાએ આજે કુશસ્થળીમાં શ્રી ચંદ્રની શોધ કરવા મંત્રી વિગેરે માણસોને મોકલ્યાં છે. - આ વાતની ચર્ચા નગરમાં ઉત્પન્ન થઈ છે, અને તે ચચાને માટે આ લેકોનું ટોળું એકઠું થયું છે. રાજકીય વાર્તા ચર્ચવી તે યુક્ત નથી, એમ જાણી હું તેમાંથી પ્રસાર થઈ ચાલે જાઉં છું. આ પ્રમાણે કહી તે પ્રઢ વણિક ત્યાંથી ચાલી નીકળ્યો, અને શ્રીચક પણ પિતાને બંધન થશે, એવો ભય રાખી તે નગરીની અંદર નહીં જતાં, પરભા બજે માર્ગે ચાલતે થે. આગળ જતાં એક સુંદર મંદિર જોવામાં આવ્યું. મંદિરની શોભા અપૂર્વ હતી. ઉંચા શિખર ઉપર ધ્વજાઓ ફરકતી હતી, પ્રજાઓની સાથે ઘંટડીઓના નાદ થતા હતા, મંદિરદ્વાર ઉપર અનેક જાતની પાષાણમય પ્રતિમાઓ ગોઠવી હતી, તે મંદિરની આસપાસ વૃક્ષોની વાટિકા હતી, વાટિકામાં અનેક જાતનાં રંગબેરંગી પૂષ્પો વિકસિત થયાં હતાં; ગુલાબ, જાસુદ, જુઈ, ચંબેલી, કરેણ, અને મેગરાનાં પુનાં વૃક્ષ શ્રેણીબંધ ઉભાં હતાં. આ પુષ્પથી લોકે તે મંદિરમાં રહેલા યક્ષની પૂજા કરતા હતા. કેટલાક પળનાં વૃક્ષોમાંથી ફળ લઈ, તે યક્ષને નૈવેદ્ય ધરતા હતા. શ્રી ચંદ્રકુમાર વાટિકામાં ફરી યક્ષ મંદિરમાં આવ્યો. વાટિકાના મધ્ય ભાગે દેવ વિમાનના જેવું સુંદર મંદિર જોઈ તેને ત્યાં રહેવા પ્રીતિ ઉત્પન્ન થઈ. મંદિરની કારીગરી અને ભવ્ય દેખાવ જોઈ તે મંદિરના કરનારની પ્રશંસા કરવા લાગે. મંદિરની શોભા જ તો જે તે રાજકુમાર અંદર ગયે, ત્યાં યક્ષની મોટી પ્રતિમા જોવામાં આવી. પ્રતિમાની ઉપર ચંદન અક્ષત અને પુષ્પની માળાઓ જથ્થાબંધ રહેલી હતી. પ્રતિમાને દેખાવ ઉગ્ર છતાં સુંદર હતો. તે પ્રતિમાને જોઈ જમણી તરફ રાજકુમારની દૃષ્ટિ પડી, ત્યાં એક તરૂણ પુરૂષ ભરાઈ બેઠેલ For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ યક્ષ મંદિર. ૧૯૭ જોયો. તે પુરૂષો મુખ ઉપર ગ્લાનિ, શોક અને ચિંતા ભરપૂર દેખાતાં હતાં, તે તેજસ્વી છતાં ચિંતારૂપ અંગ્ન જવાળાથી દગ્ધ થઈ, નિસ્તેજ થઈ ગયો હતો. તે પુરૂષને જોઈ કીચંદ્ર ઉભો રહ્યા, તેના હૃદયમાં તેને માટે દયા ઉત્પન્ન થઈ. તે બો –ભદ્ર ! તમે કોણ છે? તમારી આકૃતિ પૂણે ચિંતા સૂયવી આપે છે. આ મંદિરમાં આવી કેમ બેઠા છે? યક્ષની આરાધના કરી છે, કે ગુપ્ત રહેવા આવ્યા છે? જે કાંઈ પણ બાધ ન હોય, તે તમારું વૃત્તાંત મને જણાવશે. તે પુરૂષ શ્રી ચંદ્રને જોઈ પ્રસન્ન થયો. “ આ કઈ કુલીન પુરૂષ છે,” એમ તેને નિશ્ચય થયો. પિતાના દુઃખના ભાગીદાર થાય, તેવા આ સુશીલ પુરૂષ છે. તેને મારે વૃત્તાંત જણાવું, તે વખતે લાભ થાય. આમ વિચારી તે પુરૂષ બેલ્યો, મહાશય ! હું અને ત્યંત દુ:ખી છું, અનિવાર્ય ચિંતાએ મને ઘેરી લીધો છે, મારો વૃત્તાંત આપ જેવા પરોપકારી પુરૂષને સાંભળવા યોગ્ય છે. અહીંથી નૈરૂત્ય ખૂણામાં હેમપુર નામે નગર છે, તેમાં મકરધ્વજ નામે રાજા છે, તેને મદનપાળ નામે એક કુમાર છે, તે કુમાર એક વખત ગોખમાં બેઠે હતો, ત્યાં કોઈ યોગિની ચિત્રપટ લઈને નીકળી, તેને કુમારે બેલાવી. ગિણીએ પિતાને વૃત્તાંત જણાવી, તે ચિત્રપટ મદનપાળને બતાવ્યું. મદનપાળ તે ચિત્રપટ જોઈ મેહમગ્ન થઈ ગયો. તત્કાળ તેણે ચિત્રપટનો વૃત્તાંત પુછે, એટલે તે યોગિણીએ કહ્યું, રાજકુમાર ! આ ચિત્રપટ કાંતિનગરના રાજા નૃસિંહની પુત્રી પ્રિયંગુમંજરીનું છે. પ્રિયંગુમંજરીને તેના શિક્ષક ગુરૂ શ્રીગુણધરે કુશસ્થળીના શ્રીચંદ્રકુમારની અતિ પ્રશંસા કરી, તેથી એ રાજબાળાએ શ્રી ચંદ્રને વરવાનો નિશ્ચય કર્યો છે. પુત્રીને દઢ નિશ્ચય જાણી રાજા નૃસિંહ આ ચિત્રપટ લઈ મને કુશસ્થળીમાં મોકલે છે. ભદ્ર ! તે ચિત્રપટને માટે મોહ પામેલા મદનપાળે ઘણી પ્રાર્થના કરી, પણ યોગિનીએ તે ચિત્રપટ આપ્યું નહીં. મદનપાળને મદનપીડામાં નાખી, એગિની ત્યાંથી ચાલી ગઈ. કુમાર મદનપાળ ત્યારથી પ્રિયગુમંજરી માટે તીવ્ર ઈચ્છા રાખી તેનું જ સ્મરણ, તેનું જ ધ્યાન અને તેનું જ મનન કરવા લાગે. આ ખબર તેના પિતા મકરધ્વજને પડવાથી તેણે કુમારની ઈચ્છા પૂર્ણ કરવા પિતાના મંત્રીને કાંતિપુરમાં પ્રિયંગુમ જરીનું માગું કરવા મોકલ્યા. રાજા નૃસિંહે ના પાડી, એટલે મંત્રી નિષ્ફળ થઈ પાછા આવ્યા. પિતા મકરધ્વજે પુત્ર મદનપાળને સમજાવ્યા. કે, તારે માટે બીજી સુંદર રાજકન્યા શોધી લાવીશ; પણ મદનપાળને પ્રિયંગુમંજરીને મેહ દૂર થયો નહીં, તેને વિશેષ ચિંતા થવા લાગી, છેવટે તે રાજ્યવૈભવ છોડી પ્રિયંગુમંજરીને માટે ફકીરી લેવા તૈયાર થયે, નગરમાંથી રાત્રે ગુપ્તપણે ચાલી નીકળ્યો. - ભદ્ર ! તે હું પોતેજ મદનપાળ છું, અતિ ચિંતાથી વ્યાકુળ થઈ, આ યક્ષમંદિરમાં આવી ગુપ્ત રીતે રહ્યો છું. અહીંથી કાતિપુર નજીક છે, રાજકુમારી પ્રિયંગુમંજરી પ્રતિદિવસ આ વાટિકામાં રમવા આવે છે, તેને મેળવવાની આશાએ હું અહીં રહ્યો છું. મિત્ર ! ગઈ કાલે આ વાટિકાની માલણ મને મળી હતી, તે માલણ રાજકુમારીની પાસે ઘણી વાર જાય છે, મેં તેને દ્રવ્ય આપી સ્વાધીન કરી લીધી છે. માલણની સાથે રાજબાળા પ્રિયંગુમંજરીને સ્નેહ છે. મેં વિનતિ કરી માલણને કહ્યું કે, બેન ! રાજકુમારીને For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ આનંદ મંદિર, મારી વતી નિવેદન કર કે, હેમપુરીના રાજા મકરધ્વજનો મદનપાળ નામે કુમાર છે, તે ચિત્રપટ ઉપર તમારું અનુપમ સૌંદર્ય જોઈ, મેહ પામી ગયું છે. તમારા ગુણ અને રૂપથી આકર્ષાઈ, તે યક્ષમંદિરમાં આવી રહ્યા છે; તે તમારા રાગી તરૂણને તમે પ્રેમને પાત્ર કરી કૃતાર્થ કરો, તે ઉપરાંત તને જે યોગ્ય લાગે, તેમ બીજાં મિષ્ટ વચન ઉચરજે. હું તારા ઉપકારનો બદલે સારી રીતે વાળીશ. મારા વચનથી તે નિમકહલાલ માલણે રાજકુમારીને મારો સંદેશો કહ્યા, તે ઉપરાંત તેણુએ મારા ગુણનું યથાર્થ અને અતિશયોક્તિ ભરેલું વર્ણન કર્યું. પછી ચતુર કુમારીએ પુષ્પની છાબમાંથી એક રાતું પુષ્પ લીધું, તેને કાન ઉપર ચડાવી દૂર કર્યું, પછી બીજું સો પાંખડીવાળું કુંકુમવણું પુષ્પ લઈ નેત્ર પાસે રાખી હૃદય ઉપર મુક્યું. આ પ્રમાણે સમશ્યા કરી રાજકુમારીએ માલણને કહ્યું, બેન ! તે કુમારને કહેજે કે, આ પુષ્પની સમસ્યાને ઉત્તર આપે. તે પ્રત્યુત્તર લાવ્યા પછી હું તેમની ચાતુરી જાણી લઈશ. પ્રિય મિત્ર ! આજે માલણે આવી મને તે સમસ્યાની વાત કહી; હું તેમાં જરા પણ સમજ નથી. ઘણું વાર સુધી તેને વિચાર કર્યો, પણ મારી મનોવૃત્તિમાં તે આવી નહીં. છેવટે નિશ્વાસ મુકી, નિરાશ થઈ અન્નજળને ત્યાગ કરી અહીં બેઠે છું. - ભદ્ર ! તે રાજકુમારી હમેશાં અહીં આવે છે, પણ મારા જોવામાં આવતી નથી. તેણીની સાથે અંગરક્ષક પુરૂષ આવી પ્રથમથી કઈ પુરૂષને અહીં રહેવા દેતા નથી, તેથી હું છુપી રીતે અહીં બેસી રહું છું. હાલા મિત્ર! તમારું હૃદય પ્રેમાળ છે, તમે પરદુઃખ ભંજન દેખાઓ છો, આ દુઃખી જનને કોઈપણ સહાય કરવા કૃપા કરો. તમે વિદેશી છો, છતાં તમારા હૃદયમાં સર્વને સ્વદેશી સમજે છે, તમારા અંતરંગમાં “વસુધેર ટું એ મહાવાક્ય રમી રહેલું છે, પરોપકાર કરવામાં તમારી પ્રવૃત્તિ જાગ્રત છે. મિત્ર ! તમે ઉપકાર ધર્મની મહત્તા જાણે છે. આ પ્રમાણે કહી મદનપાળ નીચેના દેહા બોલે. રો. आरिसा परे संक्रमे, परदुःखहृदये जेह । विरला परदुःख देखीने, ते सज्जन गुणगेह ॥१॥ જેના હૃદયમાં દર્પણની જેમ બીજનું દુઃખ પ્રતિબિંબિત થાય, તેવા સજજન પુરૂષ વિરલા હેય છે. મદનપાળની સ્થીતિ જોઈ શ્રીચંદ્રને દયા આવી. તેના હૃદયમાં થયું કે, અહા ! શ્રી મોહ કે પ્રબળ છે? સ્ત્રીઓના મેહજાળમાં આ દીન કુમાર ફસાઈ પડે છે, મારે { યથાશક્તિ સહાય કરી, આ દુઃખી પુરૂષને ઉદ્ધાર કરવો જોઈએ. મૃગાક્ષીઓના મેહપાસમાં બંધાએલા યુવાનની કેવી અધમ સ્થિતી થાય છે ? આ મહી મદનપાળને રાજ્યવૈભવ, રાજબેગ, અને લક્ષ્મીવિલાસ અત્યારે વિષમય થઈ ગયાં છે. રાજકુમારી પ્રિયંગુમંજરીએ For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ યક્ષ મંદિર, પુછેલી સમસ્યા ખરેખરી ચાતુર્યની પરીક્ષક છે, સમશ્યા ઉપરથી સમજાય છે કે, મારા વિદ્યાગુરૂ શ્રી ગુણધરની તે શિષ્યા હશે. શ્રી ગુણધર આ દેશમાં આવેલા હતા, એમ મેં પૂર્વ સાંભળ્યું હતું, આવું વિચારી રાજપુત્ર બેલ્યો–ભાઈ મદનપાળ ! ચિંતા કરશો નહીં, હું મારાથી બનશે તેટલી તમને સહાય કરીશ. રાજકુમારીએ પુછેલી સમસ્યા ગૂઢાર્થ છે. પુષ્પની છાબમાંથી રાતું પુષ્પ લઈ કાને અને નેત્રે અડાડી નીચે મુક્યું, એથી એ ચતુર બાળાએ સૂચવ્યું કે, તમે આ રાતાં પુષ્પની જેમ મારી ઉપર રકત છે, પણ તમે કેવા છે ? તે મેં કાને સાંભળ્યા નથી, અને નજરે જોયા પણ નથી. બીજું એ પાંખડીવાળું કમળ લઇ કાને અડાડી હૃદય ઉ ર નાખ્યું, તેથી એમ સૂચવ્યું કે, કુશસ્થલીને શ્રી ચંદ્રકુમાર મારીપર રકત નથી, પણ મેં તેમના ગુણ કાને સાંભળ્યા છે, તેથી મેં તેને હૃદયમાં રાખ્યો છે. સર્વદા તે રંગી શ્રીચંદ્ર મારા હૃદયમાં વસ્યો છે. શ્રીચંદ્રનાં આવાં વચન સાંભળી મદનપાળ ચકિત થઈ ગયો. અહા ! કેવું ચાતુર્ય ! કેવી વિદ્વતા ? કે વાગવિલાસ ! આવું પાડિય છતાં તેના મુખ ઉપર જરા પણ ગર્વ નથી. પ્રત્યેક અંગ ઉપર વિજ્યની છયા કેવી પ્રસરી છે ? વચનમાં કેવું માધુર્ય છે ? આટલું ચિતવી મદનપાળ શ્રી ચંદ્રને નમી પડ્યો. ઉપકારી બધુ! તમારી બુદ્ધિની શું પ્રશંસા કરું ? આ દુ:ખી જન તમારી સહાયથી સુખી થશે, કોઈ પણ ઉપાય કરી એ ચતુરાની સાથે મારે યોગ કરી દે, મારા પરિતપ્ત હૃદયને શાંતિ આપો, મારા કાર્યની સિદ્ધિ તમારાથી જ થવાની છે. મારા જીવનની સાર્થકતા તમારે સ્વાધીન છે. મિત્રવર્ય ! દુઃખસાગરમાં પડતા એવા મારા હસ્તને અવલંબન આપે. આ પ્રમાણે બંને વાત કરતા હતા, ત્યાં વાટિકામાંથી શંખને નાદ સાંભળવામાં આવ્યો. તરત મદન બોલ્યા–મીત્ર ! સાંભળો, આ શંખને નાદ થાય છે; રાજકુમારી પ્રિયંગુમંજરી પિતાના પરિવાર સાથે ઉદ્યાનમાં આવે છે. મૃદંગ, વિષ્ણુ, શંખ, કાંસી, અને કડતાળ વાગી રહ્યાં છે, અસંખ્ય યોદ્ધાઓ તેની સાથે પરિવૃત્ત થઈ ચાલ્યા આવે છે, જુઓ પેલી સખીઓ અહીં આવે છે. ચાલો, આપણે એક ખુણામાં ભરાઇ બેસીએ. શ્રીચંદ્રને લઈ મદનપાળ યક્ષ મંદિરના એક ખુણામાં ભરાઈ રહ્યા. પેલી સખીઓ યક્ષ મંદિરમાં આવી દાખલ થઇ, તેવામાં રૂદનને મહા ધ્વનિ સાંભળવામાં આવ્યું. મંદિરમાં આવેલી સખીઓ ચમકી ગઈ. દ્વાર બાહર નીકળી, ત્યાં એક દાસી દોડતી આવી. સખીઓએ સંભ્રમથી પુછ્યું–બેન ! આ શું થયું ? રાજકમારી કુશળ તે છે ? તે બોલી બેન ! એક ચિત્તે સાંભળ. આપણુ મહારાજાએ જે યોગિનીને કુશસ્થળી મોકલી હતી, તે નિષ્ફળ થઈ પાછી આવી છે. કુશસ્થળીમાં શ્રીચંદ્રકુમારના નિવાસને પત્તા મળે, પણ તે જોવામાં આવ્યો નહીં. રાજકુમારી તેને શેઠને પુત્ર ધારી વરી હતી, પણ તે રાજપુત્ર નીકળ્યો છે. તેનાં માતા પિતાએ તેને ઓળખી લીધો છે. આ ખબર યોગિની પાસેથી સાંભળતાંજ રાજકુમારી પ્રિયંગુમંજરી મૂછ ખાઈ નીચે પડી ગઈ, તે જોઈ સખીઓ આક્રંદ કરી રૂદન કરે છે. ચાલે, આપણે ત્યાં જઈ For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ २०० આનંદ મંદિર. કપૂર અને ચંદન જેનું સિંચન કરી રાજકુમારીને સાવધાન કરીએ. તરતજ સર્વ સખીએ ત્યાંથી પ્રસાર થઈ ગઈ. આ વાત્તા સાંભળી શ્રીચંદ્ર ખેલ્યે—મિત્ર મદનપાળ ! પ્રિય ગુમ જરીની પ્રીતિ શ્રીચંદ્ર ઉપર ધણી લાગે છે. એ ખરેખર શ્રીયદ્રનીજ રાગી થઇ છે; પરકીયા થયેલી, તે પ્રેમદા તમને શી રીતે મળશે ? વનિતાએ વિદ્યુત્તી જેમ ચપળા છે, તેવી સ્ત્રીના પ્રતિખ ધથી પુરૂષને કર્મના બંધ થાય છે. મીત્રવર્ય ! બને તે આ ક્દમાં પડશે। નહીં, તે મેહનાની માયા તમારે દુઃખરૂપ થશે, તેને માટે આર્હત ધર્મમાં નિષેધ કરેલા છે. જેના સારરૂપે નીચેની કવિતા છે, તે એક ચીત્તે સાંભળે. मदनपाळ वे, सुंदर शीख सुणी जे, जण जण ती वे, यारी प्रीति न कीजे. ( त्रोटक . ) कीजे नवि परतरुणी सेती, केती वार ए प्रीतडीयां, विषफलीनीपरे मुखडे मीठी, परिणामे दुःखवेलडियां | शेलडियांपरे ग्रहिलो जाणे, अंते विरसदुःख देहडियां, दीवानापरे फरे पुरवने, भीतर बाहिर शेरडयां. ( त्रोटक . ) निंद न आवे वे, रसिक न रयणी विहाणे, अन्य न भावे वे, धीरज मनमां नाणे. नाणे कोइ शंका जाणी रंका, लंकापति परें दुःख पाये । राज मर्यादा घरे नवि तेहनी, जेहनी मति स्त्री शुं बांधी, इह भव परभव केरो कोइ, परमारथ न शके साधी. ॥ २ ॥ ॥ १ ॥ राग देखावे वे, राति कणयर कलियां, अंतरकाली वे, काठी बोरके ठलियां . ( त्रोटक . ) मलिया शुं हेजे हळी मळती, छिनमे छेह देखावतियां, झेर हलाहलथी पण अधिकी, जेहनी जाणी जे छतीयां । इंद्रचंद्र नागेंद्र भोलाए, निसुणी निरुपमजस वतीयां, हरिहर ब्रह्मा तरुणी पुरंदर, विकल थई करतां नतियां ॥ ३ ॥ For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ યક્ષ મંદિર. ૨૦૧ विषकी कदली बे, भूमिविना जगमाहि, વિર વાઘા રે, રાધિ પર નિરિ. ( . ) निर्नामे कोइ अपरमहाग्रह, विष नामांतर निपायु; फणि विणु सापिणी पापिणी जाणे, जस मन तरूणी लायु; द्वादशमो छायासुत बेठो, जसमनपर तरूणी इहा, गति मति छति सवि होइ हीणी, होइ वली दुर्बल देहा ॥ ४ ॥ इम मन जाणी वे, चंचलता निवारी, કૃતિ પતિ ઘરિ રે, શિક્ષા વિધારી. ( . ) धारी जे शिक्षा थइ दक्षा, लख्या लेख न छुटी जे, तुं कुमर भूभाला मदनपाला, सत्व थकी नवि त्रुटी जे । ज्ञानविमल मति शुं चित्त धरजे, शीख हमारी अति सारी, जम इहभवे परभवे होय सुखकारी, सहेजथकी मुणो नर ના છે છે. મિત્ર મદનપાળ ! ઉપરની કવિતાના અર્થનું મનન કરો. સ્ત્રી મોહ સ્વરૂપ છે, તેની સાથે યારી કરવી ન જોઈએ. તેમાં પરસ્ત્રીની સાથે તે કદિ પણ પ્રીતિ કરવી નહીં. એ સ્ત્રી, વિષ ફળની જેમ મુખે મધુરી લાગે છે, પણ પરિણામે તે દુઃખની વલ્લી થઈ પડે છે એ પરસ્ત્રી દશમો ગ્રહ છે, બીજા નામનું વિષ છે, અને ફણ વગરની સર્પિણ છે, જેનું મન પરસ્ત્રીમાં આસક્ત છે, તેને બારમો રાહુ બેઠો સમજ. સ્ત્રીના પ્રસંગથી ગતિ, મતિ, અને મનોબળ હીણ થઈ જાય છે, શરીર દુર્બળ થઈ જાય છે. રાજપુત્ર ! વૈર્ય રાખો, ગુરૂની શિક્ષા હૃદયમાં ધારણ કરે; તમે રાજાના પુત્ર છે, તમારે સત્વથી ભ્રષ્ટ થવું ન જોઈએ. હિતશિક્ષા અને ધાર્મિક સાવ રાખવાથી આ ભવ અને પરભવમાં સુખ પ્રાપ્ત થાય છે. મિત્ર ! આ શિક્ષાનો પ્રતિબોધ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. તે છતાં તમારા હદચમાં જે મોહની સત્તા ઓછી થાય તેમ ન હોય, તો હવે કોઈ યુક્તિ કરી, તે રાજબાળાને સંપાદન કરો. યુકિત કર્યા વિના આ કાર્ય સિદ્ધ થશે નહીં. પ્રથમ તે દ્રવ્ય વાપરવાની ઉદારતા રાખવી પડશે, અસાધ્યમાં અસાધ્ય કાર્ય પણ દ્રવ્યથી સાધ્ય થઈ શકે છે. દ્રવ્યને માટે નીચેની કહેવત છે – For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર. धन उपाय करि मेलिए, धनथी होये सवि काम, अवगुण पण गुण करिलिये, जगमा मोहन दाम. ॥ १॥ कुरूप रूप निर्गुण गुणी, सघळा वांछित थाय, लोकतणो व्यवहार छे, प्राये एम कहाय. ॥२॥ મિત્ર મદનપાળ ! તમે કાંતિનગરમાં જઇ નિવાસ કરો. રાજકુમારને સુંદર વેલ ધારણ કરી, ગુપ્ત રીતે રહેજો. હું તમારી સાથે સેવક થઈને રહીશ. કોઈ કોઈ લેક પાસે “ શ્રીચંદ્રકુમાર છું " એમ ગુપ્ત રીતે વાત ચલાવજો. જે કોઈ યાચક આવે, તેને અને ગણિત દાન આપજે, ગૃહ વૈભવનો દબદબો રાખજે, એમ કરવાથી અનુક્રમે નૃસિંહ રાજ એવું જાણશે કે, શ્રીચંદ્ર ગુપ્ત રીતે અહીં આવી રહેલો છે; તેમ કરતાં જે તમારાં ભાગ્ય હશે, તે તમે પ્રિયંગુમંજરીને મેળવી શકશે. શ્રીચંદ્ર આવી યુક્તિ બતાવી, તેથી મદનપાળ ખુશી થશે. તત્કાળ તે શ્રીચંદ્રની સાથે કાંતિનગરમાં આવ્યા. મદનપાળની પાસે ઘણું દ્રવ્ય અને ઝવેરાત હતું, તેમાંથી તેણે એક સાત માળની હવેલી ખરીદ કરી. શહેરના ગુણીજનેને બેલાવી, નિત્ય ગોષ્ટી કરવા લાગે. તેઓને મોટાં મોટાં ઇનામો આપી, સત્કાર કરવા લાગે. અસંખ્ય યાચકોને વાંછિત દાન આપી, સંતુષ્ટ કરવા લાગે. શહેરમાં પ્રત્યેક સ્થાને તેના ગુણના પ્રવાહ છુટવા માંધ્યા. લકે શ્રીચંદ્રનું. યશગાન અતિ આનંદથી કરવા લાગ્યા. આ વૃત્તાંત રાજા નૃસિં. હના જાણવામાં આવ્યા. પિતાના રાજ્યમાં શ્રી ચંદ્રકુમાર આવી ગુપ્ત રીતે રહેલો છે, એમ જાણી રાજ અતિ ખુશી થયો. પોતે ધારેલી ધારણું અનાયાસે સફળ થઈ, તેથી તે પતાને ચરિતાર્થ માનવા લાગ્યો. તેણે પિતાના મંત્રી અને સામંત વર્ગને સૂચના કરી કે, શ્રી ચંદ્રકુમારની સાથે પ્રીતિ કરી, રાજકુમારીને સંબંધ જોડી દ્યો. રાજાની ઇચ્છાથી મંત્રીઓ અને સામંત મદનપાળને ઉતારે જવા લાગ્યા. અલ્પ સમયમાં મદનપાળની સાથે તેઓની પ્રીતિ થઈ. બધા કાંતિપુરમાં શ્રીચંદ્રની કીર્તિ ચંદ્રવત પ્રકાશવા લાગી. શ્રીચંદ્રના મેહેલ આગળ રાજમંત્રીઓ અને સામે તેની ગાડીઓની શ્રેણી સર્વદા ઉભી રહેવા લાગી. કાંતિપુરના ધનાઢય વ્યાપારીઓ અને ગુણી જનોનાં છંદ ઉપરાઉપર ત્યાં આવવા લાગ્યાં. શ્રીચંદ્ર સેવક થઈ મદનપાળને ચાતુર્ય ભરેલી શિક્ષા આપતે હતે. મદનપાળ તે પ્રમાણે પ્રવૃત્તિ કરતા હતા. તેની ઉદારતાથી, વિનયથી, અને પ્રેમથી કાંતિપુરના લેકનાં મન અતિ રંજિત થયાં હતાં. ઘેર ઘેર તેનીજ પ્રશંસા અને તેની ચર્ચા થતી હતી. * મદનપાળ એ શ્રીચંદ્ર છે ” એમ લેકેને પૂર્ણ ખાત્રી થઈ ગઈ હતી. જ્યારે મદનપાળ ગાડીમાં બેસી ફરવા નીકળતે, તે વખતે લોકોના ટોળેટોળાં તેને જોવાનું એકત્ર થતાં હતાં. For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ વેષ પરાવર્ત. પ્રકરણ ૪૬ મું. વેષ પરાવર્ત.. - ses છે ; તિનગરમાં આજે ધામધુમ થઈ રહી છે, દરબારગઢ ધ્વજા પતાકાથી શણગારવામાં આવ્યો છે, મંગળ રણની માળા ચારે તરફ લટકાવી છે, માનિનીના મુખમાંથી માંગલ્ય ગીત ગવાય છે, વિવિધ જાતનાં વા જિત્રોના નાદ થઈ રહ્યા છે. શહેરના લેકે નવરંગિત આભૂષણ ધારણ કરી, મંડપની રચના જેવાને આવજાવ કરે છે, રાજ્યના અધિકારીઓ અને સામંતો સુંદર પોશાક પહેરી રાજભુવનમાં ગમનાગમન કરી રહ્યા છે. કુમાર મદનપાળના મહેલને પણ સારી રીતે શણગારવામાં આવ્યું છે, તેનાં દ્વાર આગળ મધુર વાજિ 2 વાગી રહ્યાં છે, નવનવા પોષાક પહેરી મદનપાળને સેવક વર્ગ તૈયાર થઈ રહ્યા છે, રાજકુમાર વિવાહનો પોશાક પહેરી ગેખ ઉપર સજજ થઇ બેઠો છે, પિતાના ઉપકારી મિત્ર શ્રી ચંદ્રની સાથે નવનવા મરથ ભરેલી પ્રિયંગુમંજરીની વાર્તા કરે છે. આ વખતે બે સુંદરીઓ ગેખ નીચે પાણીના બેડાં લઈ જતી હતી, તેઓએ સુંદર પિશાક પહેર્યો હતો, નવીન તારૂણ્યના નવરંગથી તે રંગિત હતી. તેમાંથી એક સ્ત્રી બેલી–પ્રિય બેન ! આજે રાજકુમારી પ્રિયંગુમંજરીના લગ્નમાં શું થવાનું છે? તેની વાત તે કર. તે બોલી–બેન ! તને પણ તેની ખબર હશે. ના બેન ! મારા જાણવામાં બીલકુલ નથી. આજે રાજકુમારીના લગ્નનો દિવસ છે, એટલું જ હું જાણું છું, પણ લગ્નમાં શું થવાનું છે, તેની મને બીલકુલ ખબર નથી. તે બેલી–સખી ! મારા ઘરની નજીક રાજકુમારીની ખાસ દાસી રહે છે, તેના મુખથી મારા સાંભળવામાં આવ્યું છે કે, આજે શ્રીચંદ્રકુમારની સાથે પ્રિયંગુમંજરીનાં લગ્ન થશે, પાણિગ્રહણ વખતે રાજકુમારી પદ્મિણી વિગેરે સ્ત્રીઓનાં અને પુરૂષનાં લક્ષણે પુછશે, તે સાથે ચેસઠ કળી સ્ત્રીની અને બેતિર કળા પુરૂષની પુછવામાં આવશે. આપણું રાજકુમારી અને શ્રીચંદ્ર એક ગુરૂનાં શિષ્યો છે. સર્વ પ્રકારની પરીક્ષા કર્યા પછી રાજકુમારીનું પાણીગ્રહણ થશે. આ શિવાય બીજી કેટલીએક વાર્તા કરતી તે બે સ્ત્રીઓ આગળ ચાલી ગઈ. કુમાર મદનપાળ તે સ્ત્રીઓની વાત સાંભળી ચિંતામાં પડ્યો. તેણે નિઃશ્વાસ મુકી શ્રીચંદ્રને કહ્યું, મિત્ર ! મારા ભાગ્યમાં આ રાજકન્યાને ગજ નથી, સ્ત્રી અને પુરૂષનાં લક્ષણે ચેસઠ તથા બેતેરે કળાઓની મને બીલકુલ ખબર નથી; હું તે ચતુરાને શી રીતે ઉત્તર આપીશ ? મિત્ર ! લગ્નમંડપમાં મારું ઉપહાસ્ય થશે, હવે શું કરવું? મારા હૃદયમાં ઘણજ પશ્ચાતાપ થાય છે; રાજકુમારને જે જે વિદ્યાઓ અને કળાઓ શીખવી જોઈએ, તે હું પૂર્ણ રીતે શીખ્યો નથી. મેં પિતાને, માતાને અને ગુરૂનો ઉપદેશ મા નહીં. For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ આનંદ મંદિર. અહા ! કેવી અજ્ઞાનતા ? કેવી મૂર્ખતા ? જે બાળકે પિતા વિદ્યમાન છતાં વિદ્યા સંપાદન કરતાં નથી, તે ખરેખર મારી જેમ ઉપહાસ્યનું પાત્ર થાય છે. વિદ્યા અને કળા વિનાને પુરૂષ પશુ સમાન છે. પ્રિયંગમંજરી એક સ્ત્રી જાતિ છે, પુરૂષથી ઉતરતી છે, તેનાથી મારે ભય પામવું, એ કેવી શરમની વાત ? હું ખરેખર નપુંસક બની ગયો છું. પ્રિય મિત્ર ! મારા જેવા નિરક્ષરને ઉદ્ધાર કર, હું દિગમૂઢ થઈ ગયે છું, હવે શું કરવું ? તે મને બીલકુલ સૂઝતું નથી. મદનકુમારની દીનતા જોઈ શ્રીચંદ્રને દયા ઉપજી, તેણે વિચાર કરી જણાવ્યું, રાજમિત્ર ! ચિંતા કરો નહીં, તમારો વેવ મને આપો, અને વિવાહ મંડપમાં પણ મને જ મોકલે, તમે મારો વેષ પહેરી સાથે આવે, છેવટે રાજકુમારીને કર તમને જ સોંપીશ, કોઈ વાતે ચિંતા રાખશો નહીં, મારું હૃદય શુદ્ધ છે. મદનપાળે તે વાત સ્વીકારી, અને શ્રી ચંદ્રને માંગલ્ય વેષ પહેરાવ્યો. તમને સમય થયો, એટલે મંગળ ગીત અને વાઘના નાદ સાથે સર્વ સાજન માજના તૈયાર થઈ રાજભુવનમાં ચાલ્યું. શ્રીચંદ્ર વષ ધારણ કરી સાથે ચાલ્યો, સુવર્ણ રત્નના શિરોભૂષણથી અને હીરાજડિત કુંડળોથી દેદીપ્યમાન શ્રીચંદ્રકુમાર મોટા સરઘસ સાથે મંડપ તરફ ચાલે, માર્ગમાં અગણિત દાન આપતો હતો. જ્યારે રાજ્યદ્વાર ઓવ્યું, એટલે તારક નામે ભાટ નીચેની કવિતા પ્રાકૃત ભાષામાં બેલ્યો. तइया विवाहसमए, धणवइ पमुहाण अट्ठकन्हाणं । सिरिचंदो सिठि घरे, जो दिलो सोइमो जयउ ॥ १ ॥ વિવાહ સમયમાં ધનવંતી પ્રમુખ આઠ કન્યાઓને પરણનાર જે શ્રીચંદકુમાર શ્રેષ્ટિને ઘેર દીઠ હતો, તે શ્રીચંદ્રકુમાર જય પામે. શ્રીચંદ્રની પૂર્ણ ચંદ્ર જેવી મનહર છબી જોઈ કાંતિપુર પતિ અત્યંત ખુશી થશે. પિતે સન્મુખ લેવા આવ્ય, શ્રીચંદ્રને સન્માન સાથે મંડપમાં સુંદર સિંહાસન ઉપર બેસાય. રાજકુમારી પ્રિયંગુમંજરીને માતૃહમાં પધરાવવામાં આવી, ધવલમંગળના ગીતનો આરંભ થા. જૈન વિવાહના વિધિ મંત્રોના ઉચ્ચાર થવા લાગ્યા. પાણિગ્રહણનો સમય છે, એટલે રાજબાળા સર્વની સાક્ષીએ લજજા સાથે મધુર સ્વરે વરની પ્રત્યે બેલી–સ્ત્રીના કેટલા ભેદ છે ? શ્રીચકે ઉત્તર આપો–સ્ત્રીના ચાર ભેદ છે. ૧ પદ્મિની, હરિતની, ૩ ચિત્રિણ અને ૪ શંખિની. For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ २०५ ३५ ५२॥त. પદ્મિનીનાં લક્ષણ નીચે પ્રમાણે છે. सवैया. पद्म उपमान देह, मुखजित अमृत जेह, हंसगति गमन रेह, स्निग्ध तनुदंत है; सुख मग्न श्याम केश, दीर्घ नेत्रको है निवेश, पृथुलहि उरोज देश, अल्प निंद लेतु है. अल्प काम अल्प मान, पतिसें रहे एकतान, अल्प स्वेद अल्प रोष, वीजकी चमक है; अल्प हास अल्प भाष अल्प है. निघास पद्माकर पुष्प भोग प्रियकी धमक है ॥ १ ॥ જેના શરીરમાં કમળની ખુશબ હોય, ચંદ્રને પરાભવ કરે તેવું મુખ હય, હંસના જેવી જેની ગતિ હોય, જેના દાંત સમ અને સ્નિગ્ધ હેય, કેશ શ્યામ હોય, નેત્ર વિશાળ હોય, સ્તન ગોળ અને પુષ્ટ હેય, નિદ્રા અલ્પ હય, કામ તથા માન અલ્પ હય, પતિની સાથે એકતાન હોય, પતિને અને રોષ ડાં હોય, વીજળીના જેવી ચમક હોય, ભાષણ અને હાસ્ય અ૫ હેય, અને પુષ્પને ભોગ પ્રિય હેય, તે પદ્મિણીનાં સોળ લક્ષણ છે. हस्तिनी लक्षण. विजित गति गयंद, तास मदमत्त गंध, थूल केश नैन लधु परमत्तवारी है; बहु कामको उमेद, बहु स्वेद बहु खेद, बहुत व्यापार भेद, बहुत आहारी है. शंख विषम हे हस्त, मौक्तिक पिय प्रशस्त, आप मत रहे मस्त, क्रोधभर भारी है। हस्तिनीकी एह जाति, जानिए युं भलिभाती, पमिनी ये विजातिपर, बुद्धिबळ सारी है ॥२॥ For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર. જેની ગજેંદ્રના જેવી ગતિ હોય, શરીરની ખુશખા મદિરા જેવી હાય, કેશ જાડા હાય, નૈત્ર ઝીણાં હાય, મદમત્ત રહેતી હોય, કામ ધણા હાય, ઉમેદ ઘણી હાય, પસિન ધણા આવતા હાય, ખેદ બહુ હાય, વ્યાપાર-ઉદ્યાગ ધણા હોય, આહાર ઘણા હાય, હ્રાથ શંખના જેવા વિષમ હાય, મેાતીના અલંકાર પ્રિય હૈાય, મનમાં મસ્ત રહેનારી હોય, ભારે ક્રોધી હાય, અને બુદ્ધિબળ ધણું હોય, તે હસ્તિની સ્ત્રીનાં સાળ લક્ષણુ છે. તે પદ્મિનીથી વિપરીત હોય છે, ૨૦૬ चित्रिणी लक्षण. चित्रिणीको विचित्र गंध, उरु शोभा सुदृढ बंध, एणगति सुषमदंत, केशको कलाप है; उन्नत उरोज रोज, नेत्र जित नील सरोज, अल्प निंद है हग़ज, मधुर आलाप है. मिताचार मिताहार, वार वार काम प्रचार, मध्य स्वेद तीच्छण, कटाक्ष खेद व्याप है; मकर समान हस्त, भूषण प्रिया विहस्त, ગંગા અને રંગ, અનંગ મેરી છાપ હૈ ॥ રૂ ॥ જેના શરીરમાં વિચિત્ર ખુશખા હેમ, સાથેાળની શૈાભા સારી હાય, બધા મજભુત હાય, હરણના જેવી ચાલ હોય, દાંત સરખા હોય, કેશ કલાપ મોટા હોય, સ્તન મેટાં હોય, નીલ કમળ જેવાં નેત્ર હાય, નિદ્રા થાડી હાય, ભાષણુ મધુર હાય, આચાર થોડા હાય, આહાર અલ્પ હાય, કામ વારંવાર થતા હાય, પસિના મધ્યમ હોય, કટાક્ષ તીક્ષ્ણ હોય, ખેદ વ્યાપતા હાય, હાથ મધર જેવા હાય, અલંકાર પ્રિય હાય, અગમાં અનેક રંગ થતા હોય, અને કામદેવની અંગમાં છાપ હોય, તે ચિત્રિણી સ્ત્રીનાં લક્ષણ છે. शंखिनी लक्षण. शंखिनीको मत्स्य गंध, शोभा कुचकी प्रबंध, दीर्घ स्तन दीर्घ दंत, खरकी गति धारी है; ' पिंग नेत्र पिंग केश, करत है विचित्र वेष, दीर्घ हास्यको प्रवेश, दीर्घ काम विकारी है. '' For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ વેષ પરાવર્ત. ૨૦૭ दीर्घ रोप दीर्घ शोष, अकाजसें पीयत कोष, न पेखत निज दोष, अमिताहार आहारी है। मत्स्य सम विषम हाथ, कलहप्रिय के लिये साथ, दुशमनता पाणनाथसें, पण धारी है. ॥ ४ ॥ જેના શરીરમાં મત્સ્યના જેવી ખુશબે હય, સ્તનની શોભા ભારે હય, સ્તન મોટાં હેય, દાંત મોટા હોય, ગધેડાના જેવી ચાલ હેય, નેત્ર માંજરાં હોય, કેશ ભુખરા હોય, વિચિત્ર વેષ ધરતી હોય, ખડખડ હસ્તી હેય, કામવિકાર ઘણે હેય, ક્રોધ લાંબે ચાલતો હોય, રીસ ઘણી હોય, અકાર્ય ઉપર પ્રીતિ હોય, પિતાના દોષ જેતી ન હોય, આહાર ઘણો હોય, મત્સ્યના જેવા હાથ હેય, કછો ગમતો હેય, કીડાપર પ્રીતિ હેય, અને પતિ સાથે વૈરભાવ હોય, તે શંખિની સ્ત્રીનાં લક્ષણ છે. તે પ્રત્યેક સ્ત્રીનાં સોળ સોળ લક્ષણે છે, તે એકંદર ચોસઠ લક્ષણો થાય છે. તેમાં પણ જાતિ, ગુણ અને લક્ષણને અનેક ભેદ થઈ શકે છે. રાજબાળા ! સ્ત્રીના શુભ અને અશુભા એ ભેદ, લક્ષણ ઉપરથી કહી શકાય છે. શુભ લક્ષણવાળી શુભા, અને અશુભ લક્ષણવાળી અશુભ કહેવાય છે. શુભા સ્ત્રીના શરીર ઉપર રેખા, વ્યંજન | મસા તિલ વિગેરે ] અને અવયવનાં શુભ ચિહો શુભ હોય છે, અને અશુભાના અંગ ઉપર અશુભ ચિહે હોય છે. જે સ્ત્રી પૂર્ણચંદ્ર જેવા મુખવાળી અને જેના શરીરની કાંતિ બાળ અરૂણુના જેવી દીપાયમાન હૈય, મુખ વિશાળ હોય, હોઠ રાતા હોય, અને અવયવ નાજુક હય, તે શુભ લક્ષણવાળી સ્ત્રી છે. સુલક્ષણ–સારાં લક્ષણવાળો પુરૂષ નઠારાં લક્ષણવાળી સ્ત્રીના વેગથી હીનભાગ્ય થઈ જાય છે. કાંજીના સંગથી દૂધ દૂષિતજ થઈ જાય, જે સ્ત્રીના હસ્તમાં અંકુશ, કુંડળ અને ચક્રનાં ચિન્હ હોય, તે સ્ત્રી પ્રથમ પુત્રને જ જન્મ આપે છે, અને તેને પતિ પ્રામાધીશ થાય છે. જેના હાથમાં ગઢ, તોરણ, મંદિર, પદ્મ, કુંભ, છત્ર અને ચક્રનાં ચિહે હોય, તે દાસ કુળમાં જન્મી હોય, તો પણ તે રાજાની પત્ની થાય છે. જેના હાથમાં મેર અને છત્રની રેખા હેય, તે ઘણા પુત્રવાળી રાજપત્ની થાય છે. તે સાથે તે પતિરક્તા અને સુશીલ હોય છે. જેને કેશ કલાપ વક્ર, મુખ ગોળાકાર અને નાભિ દક્ષિણાવર્ત હોય, તે પુણ્યવતી, પ્રેમવતી, અને ઘણું પુત્ર પુત્રીઓની માતા થાય છે. જેના કેશ લાંબા અને આંગળીઓ લાંબી હોય, તે દીર્ધાયુ, ધન, ધાન્ય અને પરિવારવાળી થાય છે. તેની ઉપર ૫તિની પ્રીતા ઘણી હોય છે. જેને ચંપકવણું હેય, વચન સ્નેહ ભરેલાં હોય, અંગ સ્નિગ્ધ અને નેત્ર પ્રેમાળ હૈય, તે ઘણાં સુવર્ણ આભુષણ પહેરનારી અને સુખી થાય છે, જે સ્ત્રીને હાસ્ય કરતાં લલાટપર સ્વસ્તિક ( સાથીયાને ) આકાર પડે, તેને ઘડા, હાથી અને રથના વાહનનો લાભ મળે છે. જેના ડાબા અંગ ઉપર મસ, તલ અને ગળા તથા સ્તન For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ આનંદ મંદિર, ઉપર તે ચિન્હ હોય, તે પુત્રને જ પ્રસવ કરનારી, અને દારિદ્રને ધનારી થાય છે, સ્ત્રીને અલ્પ પસિન, અપ રૂવાંટા, અલ્પ નિદ્રા, અ૫ ભોજન, અલ્પ હાસ્ય અને અંગ ઉપર રૂવાંટા ન હોય, તે સ્ત્રી ઉત્તમ ગણાય છે. સ્તન ભરેલાં, સાથળ હાથીની સૂંઢ જેવા, એની પીપળાના પાન જેવી, નિતંબ અને લલાટ વિશાળ, નાભિ ગૂઢ અને ઉંડી હેય, શીત અને ઉષ્ણ ઋતુમાં આલિંગન સુખ સરખું હેય, રૂવાંટા ન હોય, તે નિર્ધન કુળમાં હેય, તોપણુ રાજાના જેવું સુખ ભોગવે છે. જે સ્ત્રીના અંધા, સ્તન, મુખ અને હેઠ ઉપર રૂવાંટી હેય, નાભિ તથા લલાટ ભમરાળાં હોય, તે સ્ત્રી સત્વર વિધવા થાય છે. જે સ્ત્રીની જંધા ઘણી જાડી હોય, અને પગ ચપટા હોય, તે સ્ત્રી દાસી, દરિદ્રી, દુઃખી, મૃતપ્રજા કે વંધ્યા થાય છે. જેને પૃષ્ટ ભાગે આવર્ત ( ઘુમરી) હેય, તે પતિને મારનારી થાય છે, હદયમાં આવર્ત હોય, તે પતિભતા થાય છે, કટ ઉપર આવર્ત હોય, તે સ્વચ્છંદ–વ્યભિચારિણી થાય છે. એ સ્ત્રીઓની ત્રણ ગતિ કહેલી છે. જે સ્ત્રીને લલાટ, ઉદર અને યોનિ એ ત્રણ લાંબાં હોય, તે સ્ત્રી સાસરાને, દીયરને કે વરને હણનારી, અને પુત્ર સુખથી રહિત થાય છે. જે સ્ત્રીની જીભ કાળી હોય, નેત્ર પીળાં હેય, હઠ લાંબા હોય, સ્વર ઘોઘરો હોય, અને અંગે અતિ કાળી કે અતિ ગોરી હોય તે સ્ત્રી વર્જવા યોગ્ય છે. જે સ્ત્રીને હાસ્ય કરતાં ગાલ ઉપર ખાડા પડે, તે સ્ત્રી પતિ ઘેર રહેતી નથી. સ્વેચ્છાચારી થઈ કુળ લજજા ગુમાવતી ફરે છે. જેના અંગુઠા પગથી વધતા હોય, તે સ્ત્રી પણ પિતાના ઘરમાં રહેતી નથી, અને જેના પગના અંગુઠા મધ્ય ભાગે ઉંચા હેય, તે કામ વિના રહી શકતી નથી. જેના ચરણના ભાગ પૃથ્વીને અડે નહીં, અને પાની ઉપડતી હેય, તેમજ અનામિકા આંગળી પણ પૃથ્વીને સ્પર્શ નહીં, તે જારને ઘેર રહેનારી થાય છે. જેના પગની ટચલી આંગળી ભૂમિને અડતી ન હોય, તે પણ જાર સ્ત્રી હોય છે. જેણીના કેશ કપલવણું હોય, તે દરિદ્રી અને દાસી થાય છે. જેના હાથ અને પગ સરખા હેય, અને જંઘા પણ તેવી હોય, તે ગૃહમાં રહેનારી થાય છે. જેને સ્વર કાગડાના જે હોય, જંઘા પણ કાગડાના જેવી હોય, દાંત લાંબા હેય, અને પૃષ્ટ ભાગે રૂવાંટી * હોય, તે પરણ્યા પછી દશ માસે પતિને હણનારી થાય છે, તે વિષ કન્યા ગણાય છે. જેના આંગળાંમાં છિદ્ર પડતાં હોય, આંગળીઓ વિષમ હોય, અને નાસિકા ચીપટી હોય, તે શ્રી વૈર વધારનારી અને પતિને અણગમતી થાય છે. જે ધમધમાટ કરતી ચાલતી હોય, તે પણ વૈર વધારનારી થાય છે. જે સ્ત્રી અતિ લાંબી, અતિ ટુંકી, અતિ દુબળી, અતિ કાળી, અને અતિ ગોરી હોય, તે સ્ત્રી વાદિલી અને કલહ કરનારી થાય છે. જે સ્ત્રી બીજાના ઘરની પ્રશંસા કરે, બીજાને અનુકૂળ રહે, અસ્થિર આસને બેસે, અને સામો ઉત્તર આપે, તે સ્ત્રી વંશને પ્રતિકૂળ સમજવી. જે પતિની સામે આક્રોશ કરે, જે પગ પહોળા કરી બેસે, મુખ વાંકું રાખે, અને ડોળા પીળા હોય, તેવી સ્ત્રી પુત્રવતી હોય, તે પણ ત્યાગ કરવા યોગ્ય છે. તે શુભ અને અશુભા સ્ત્રી ઓળખવા માટે નીચેનાં બે સંસ્કૃત કાવ્ય સર્વદા મનન કરવા એગ્ય છે– For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ વેષ પરાવર્ત. ૨૦૯ पीनोरुः पीनगंडा मुशमितदशना दक्षिणावर्सनाभिः स्निग्धांगी चारुशुभ्रा पृथुकटिजघना मुस्वरा चारुकेशी । कूर्मप्रष्टा धनूष्णा द्विरदसमपृथुस्कंधभागा मुवृत्ता सा कन्या पद्मनेत्रा सुभगगुणयुता नित्यमुद्राहयोग्या ॥१॥ જેના ઉરૂ પુષ્ટ હોય, ગંડસ્થળ ભરેલાં હોય, દાંત સરખા અને નાના હોય, નાભિ દક્ષિણાવર્ત હેય, અંગ ચીકણું હેય, સુંદર ગેરવર્ણ હોય, કેડ અને જધન [ પડને ભાગ ] વિશાળ હોય, સ્વર મધુર હોય, કેશ સુંવાળા હોય, પૃષ્ટ ભાગ કાચબાના જે હોય, શરીરમાં ગરમી અને શીતળતા સમાન હોય, સ્કંધનો ભાગ હાથીની જેમ સરખો હોય, ગોળ આકૃતિ હોય, નેત્ર કમળ જેવાં હોય, અને ગુણ સારા હૈય, તેવી કન્યા વિવાહ કરવાને લાગે છે. ૧ पिंगाक्षी कूपगंडा परपुरुषरता स्थूलजंघोर्ध्वकेशी लंरोष्टी दीर्घवक्त्रा प्रविरलदशना श्यामताल्बोष्ट जिह्वा । शुष्कांगी संगरक्ता विषम कुचयुगा नासिकाक्रांतवक्त्रा सा कन्या वर्जनीया सुत सुखरहिता भ्रष्टशीला च नारी. ॥२॥ જેનાં નેત્ર પીંગળાં હોય, ગંડસ્થળ કુવા જેવા હોય, જે પરપુરૂષમાં આસક્ત હોય, જધા સ્થળ હવ, કેશ ઉભા હોય, હોઠ લાંબા હોય, મુખ લાંબું હોય, દાંત છુટા છુટા હોય, તાળ, હોઠ અને જીભ શ્યામ હય, આંગ સૂકાયાં હોય, સ ગ કરવામાં રાગી હોય, સ્તન વિષમ હોય, અને મુખમાં નાક બેઠેલું હોય, તેવી પુત્ર સુખ વિનાની શીળ રહિત કન્યા વર્જવા યોગ્ય છે. ૨ - મુખ ઉપરથી ડહાપણ, નેત્ર ઉપરથી આચાર, નાસિકા ઉપરથી સરળતા, અને શરીર પ્રમાણે સુખિતા, એમ અનેક સામુદ્રિકનાં લક્ષણ જોઈ, સ્ત્રીની પરીક્ષા થાય છે. સ્ત્રીઓના બીજ ૧ ઉઠા, ૨ અનટ, ૩ સ્વકીયા અને ૪ પરકીયા એવા ચાર ભેદ થાય છે. તે સિવાય જ્ઞાતવના, અજ્ઞાતવના, પ્રૌઢા, મધ્યા, ધીરા, વાસકશયા, અતિસારિકા, કામકંદની, મુગ્ધા, વિપ્રલબ્ધા, વિશ્રધ્ધા અને પ્રેષિતપતિકા વિગેરે ઘણુ ભેદ ચાય છે. તે રસમંજરી, રસિકપ્રિય નાટક અને શૃંગારશતક વિગેરેમાં દર્શાવ્યા છે. આ પ્રમાણે સ્ત્રીનાં શુભ અશુભ લક્ષણે શ્રી ચંદ્રના મુખેથી સાંભળી પ્રિયંગુમંજરી ખુશી થઈ; તત્કાળ તેણીએ પ્રસન્નતાથી બીજો પ્રશ્ન કર્યો. નાયક કેટલા પ્રકારના છે ? શ્રીચંદ્ર બો -- અનુકુળ, દક્ષિણ, શક, અને પ્રણ, એ ચાર પ્રકારના નાયક છે. For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ આનંદ મંદિર. જે પરસ્ત્રીમાં પ્રીતિ કરે નહિ, પિતાની સ્ત્રીમાંજ પ્રીતિ કરે, અને સ્ત્રીને ખુશ રાખે, તે અનુકૂળ નાયક કહેવાય છે; તે સર્વદા શુભ લક્ષણવાળો હોય છે. જેના ચિત્તમાં પરસ્ત્રી રમી રહી હોય, પણ તેવા વિકારો દેખાવ કરે નહીં, અને કુળાચારને ચુકે નહીં, તે દક્ષિણ નાયક કહેવાય છે. મુખે પ્રિય બોલે, પણ પ્રિય કરે નહીં, અને કેપ રાખ્યા કરે, તે શઠ નાયક કહેવાય છે; એવા નાયકને પ્રચાર ઘણે હોય છે. જે પિતાના અપરાધ જાણે નહીં, અને અપમાન કરે, તો પણ અજ્ઞાનથી કામ કરે, તે ધષ્ટ નાયક કહેવાય છે. એ સિવાય વર્ણભેદથી તેઓના ચાર ચાર ભેદ થતાં એકંદર સોળ ભેદ થાય છે. નાયકના ભેદ યથાર્થ સાંભળી પ્રસન્ન થયેલી પ્રિયંગુમંજરીએ પુનઃ પ્રશ્ન કર્યો– સ્વામી ! રસ કેટલા ? - શ્રીચંદ્ર બોલ્ય-રસ નવ. શૃંગાર, હારય, વીર, કરણ, અદૂભૂત, ભા–રૌદ્ર, બીભત્સ અને શાંત. તે પ્રત્યેકના સ્થાપીભાવ, સંચારીભાવ, સાત્વિકભાવ વિગેરે પ્રકાર છે. શૃંગારરસ સ્ત્રી પુરૂષના રાગથી ઉત્પન્ન થાય છે. તે સંગ શૃંગાર અને વિગ શૃંગાર એવા બે પ્રકાર છે; તેના પણ પ્રચ્છન્ન, અપ્રચ્છન્ન વિગેરે ઘણા પ્રકાર થાય છે. હાસ્યરસ સહજ અને નિમિત્ત હાસ્ય, એમ બે પ્રકારે થાય છે. વીરરસના દાનવીર, ધર્મવીર અને યુદ્ધવીર એવા ત્રણ પ્રકાર છે. કરૂણરસના ભેદ મૂંગારની જેમ થઈ શંક છે. રૌદ્ર અને બીભસરસ શરીરના આવેશ તથા ચેષ્ટા ઉપરથી જણાય છે. રૌદ્રરસ ભયંકર દેખાવથી ઉત્પન્ન થાય છે, બીભત્સની ઉત્પત્તિ ગંદાઈમાંથી થાય છે. પૂર્વના સર્વ રસની પુછતા જેના ગુણથી થાય, તે શાંતરસ; ને સર્વથી વિશેષ પોષણ કરવાને યોગ્ય છે, તેને માટે અર્વતની વાણીમાં ઘણું વર્ણન કરેલું છે. सम्यग्ज्ञान समुत्थानः शांता निःस्पृह नायकः । रागद्वेषपरित्यागाच्छांतो रस उदाहतः ॥१॥ સમ્યગ જ્ઞાનથી ઉત્પન્ન થયેલો અને નિસ્પૃહ નાયક શાંત કહેવાય, અને રાગ, દેષના ત્યાગથી શાંત રસ કહેલો છે. - રસનું સંક્ષેપમાં વર્ણન સાંભળી પ્રિયંગુમંજરી પ્રસન્ન થઈ, તત્કાળ તે હૃદયથી તેજ પતિને વરી. પ્રેમથી સંબોધન આપી બોલી–પ્રાણનાથ ! પુરૂષની બોતેર કળાનાં નામ કહે. શ્રીચંદ્ર બો–૧ લેખન, ૨ ગણિત, ૩ ચિત્ર, ૪ ગીત, ૫ નૃત્ય, ૬ વાઘ, ૭ સાત સ્વરનું જ્ઞાન, ૮ મૃદંગાદિવાઘ, ૯ તાલમાન, ૧૦ જુગાર, ૧૧ પાસા, ૧૨ શેગંજ–બાજી, ૧૩ જનવાદ, ૧૪ દક્ષતા, ૧૫ મિટ્ટીનું જ્ઞાન, ૧૬ અશન, ૧૭ પાન, ૧૮ વસ્ત્ર, ૧૯ વિલેપન, ૨૦ શયન વિધિ, ર૧ આથી, રર પ્રહેલિકા, ૨૩ માગધકા, ૨૪ For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ વિષ પરાવર્ત. ૨૧૧ ગાથા, ૨૫ ગીતિકા, ૨૬ શ્લેક, ૨૭ હિરણ–સુવર્ણ, ૨૮ ચૂર્ણ, ૨૯ મેગ, ૩૦ ભૂષણ ધારણ વિધિ, ૩ તરૂણ સેવાનું કર્મ, ૩૨ સ્ત્રી લક્ષણ, ૩૩ નર લક્ષણ, ૩૪ અ% લક્ષણ, ૩૫ ગજ લક્ષણ, ૩૬ વૃષભ લક્ષણ, ૩૭ મણ પરિક્ષા, ૩૮ કુર્કટ લક્ષણ, ૩૮ છત્ર, ૪૦ દંડ, ૪૧ ખ ૪૨ કાકિણી રત્ન, એ સર્વનાં લક્ષણ તથા ગુણ દોષ જાણવા. ૪૩ વાસ્તુવિઘા, ૪૪ ગ્રહ સ્થાપના, ૪૫ નગર માન, ૪૬ ચાર, ૪૭ પ્રતિચાર, ૪૮ સેના બૃહ, ૪૯ પ્રતિ બૃહ, પ૦ યુદ્ધ, ૫૧ નિયુદ્ધ, [ બાયુદ્ધ ] પર ચક્ર વ્યુહ, ૫૩ શકટ બૃહ, ૫૪ ગરડ વ્યુહ, ૫૫ અતિ યુદ્ધ, ૫૬ અસિ યુદ્ધ, પ૭ મુષ્ટિ યુદ્ધ, ૫૮ બાહુ યુદ્ધ, ૫૯ ધનુર્વેદ, ૬૦ ક્ષર પ્રભેદ, ૬૧ વૃષદ, ૬૨ ઇસ લતાયુદ્ધ, ૬૩ હિરણ્ય પાક, ૬૪ સુવર્ણ પાક, ૬૫ સૂત્ર ખેડ, ૬૬ વસ્ત્ર ખેડ, ૬૭ બેત્ર ખેડ, ૬૮ ઘટી ખેડ, ૬૯ કાષ્ટ ઘટન, ૭૦ સજીવકરણ, 19૧ નિર્જીવકરણ, કર શકુન-પક્ષી વાણી જ્ઞાન, એ બતર પુરૂષની કળા કહેવાય છે. કોઈ શાસ્ત્રમાં બીજે પ્રકારે પણ બેતર કળા કહેલી છે, તે નીચે પ્રમાણે કાવ્ય છે. लिखित पठित संख्या गीति नृत्यानि ताला पटह मरुजवीणा वंशभेरी परीक्षा । द्विरद तुरग शिक्षा धातुदृग् मंत्रवादा वलिपलित विनाशौ रत्न नारी नृलक्षम् ॥ १ ॥ छंदस्तर्क सुनीति तत्व कविता ज्योतिः श्रुतिवैद्यकम् भाषायोग रसायनां जनलिपि स्वमेंद्रजालं कृषिः । बाणिज्यं नृपसेवनं च शकुनं वार्यग्निसंस्तंभनं दृष्टिलेपनमर्दनोगतयो बंधभ्रमौ द्वौ घटे. ॥ २ ॥ पत्रच्छेदनमर्मभेदनकलाकृष्यंबुदृष्टिलता लोकाचारजनानुत्तिफलभित्खड्गक्षुरीबंधनम् । मुद्रौ जोरदकाष्टचित्रकृतिदोर्टग्मुष्टिदंडायसि वाग्युद्धं गरुडादि भूतदमनं योगादि नामालयः ॥ ३ ॥ ૧ લેખન, ૨ પઠન, ૩ સંખ્યા, ૪ ગીત, ૫ નૃત્ય, ૬ તાળ, ૭ ઢેલ, મૃદંગ, છે વીણા, ૧૦ વંશ, ૧૧ ભેરી, ( એ સર્વની પરીક્ષા ) ૧૨ ગજ શિક્ષા, ૧૩ અશ્વ શિક્ષા, ૧૪ ધાતુવાદ, ૧૫ દ્રષ્ટિવાદ, ૧૬ મંત્રવાદ, ૧૭ વલીયાને નાશ, ૧૮ પળીયાને નાશ, ૧૯ For Personal & Private Use Only www.jaineltbrary.org Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ આનંદ મંદિર. રત્ન લક્ષણ, ૨૦ શ્રી લક્ષણ, ૨૧ પુરૂષ લક્ષણ, ૨૨ છંદ–પીંગળ, ૨૩ તર્ક, ૨૪ નીતિ, ૨૫ તત્વ, ૨૬ કવિતા, ૨૭ જ્યોતિષ, ૨૮ શ્રુતિ [ વેદ ] ૨૮ વઘક, ૩૦ ભાષા, ૩૧ યોગ, ૩૨ રસાયન, ૩૩ અંજન, ૩૪ લિપિ, ૩૫ સ્વનિ, ૩૬ ઇદ્રજાળ, એ સર્વનું જ્ઞાન] ૩૭ કૃષિ, ૩૮ વ્યાપાર, ૩૯ રાજસેવા, ૪૦ શકુન, ૪૧ જળ સ્તંભન, ૪૨ અગ્નિ સ્તંભન, ૪૩ દ્રષ્ટિ, ૪૪ લેપન, ૪૫ મર્દન, ૪૬ ઉર્ધ્વગતિ, ૪૭ ઘટ બંધ, ૪૮ ઘટ ભ્રમ, ૪૯ પત્ર છેદન, ૫૦ મર્મભેદન, ૫૧ કૃષિ જ્ઞાન, પર જળ જ્ઞાન, ૫૩ વૃષ્ટિ જ્ઞાન, ૫૪ લેકચાર ૫૫ જનાનુવર્તન, પ૬ ફળ ભેદન, ૫૭ ખ, ૫૮ સુરી બંધન, ૫૯ મુદ્રા, ૬૦ ઓજ, ૬૧ દંત, ૬ર કાષ્ટકૃતિ, ૬૩ ચિત્રકૃતિ, ૬૪ ભુજ યુદ્ધ, ૬૫ દ્રષ્ટિ યુદ્ધ, ૬૬ મુષ્ટિ યુદ્ધ, ૭ દંડ યુદ્ધ, ૬૮ ખ યુદ્ધ, ૬૯ વાયુદ્ધ, ૭૦ ગરૂડાદિ બૃહ, ૭૫ ભૂતદમન, અને કર ગ, એ બેતર કળાઓ છે. આ પ્રમાણે જુદા જુદા પ્રકારે પુરૂષની બેતર કળા સાંભળી, પ્રિય ગુમંજરી ખુશી થઇ. પુનઃ મધુર સ્વરે બેલી–પ્રાણેશ ! સ્ત્રીની ચોસઠ કળાનાં નામ કહે. * * શ્રીચંદ્ર તત્કાળ નીચે પ્રમાણે સ્ત્રીની ચોસઠ કળાનાં નામ આપ્યાં-૧ ત્ય, ૨ ઉચિત, ૩ ચિત્ર, ૪ વાજિંત્ર, ૫ મંત્ર, ૬ તંત્ર, 9 જ્ઞાન, ૮ વિજ્ઞાન, ૮ દભ ૧૦ જળ સ્તંભન, ૧૧ ગીત જ્ઞાન, ૧૨ મેઘ વૃષ્ટિ જ્ઞાન, ૧૩ વૃદ્ધરોપણ, ૧૪ આકાર ગોપન, ૧૫ અન્ન સૃષ્ટિ, ૧૬ કૃષિ જ્ઞાન, ૧૭ ધર્મ વિચાર, ૧૮ શકુન જ્ઞાન સાર, ૧૯ ક્રિયા કલ્પ, ૨૦ સંરકૃત જલપન, ૨૧ ગ્રહ નીતિ, ૨૨ ધર્મ નાતિ, ૨૩ લીલા ગતિ, ૨૪ કામ વિકાર ભાષણ, ૨૫ સુવર્ણ સિદ્ધિ, ૨૬ વર્થક વૃદ્ધિ, ૨૭ સુગંધિ તૈલ કર્મ, ૨૮ અશ્વ પરીક્ષા, ૨૯ ગજ લક્ષણ, ૩૦ પુરૂષ લક્ષણ, ૩૧ શ્રી લક્ષણ, ડર અઢાર લિપ, ૩૩ સુવણુ રત્ન ભેદ, ૩૪ તાત્કાળિક બુદ્ધિ, ૩૫ વાસ્તુ સિદ્ધિ, ૩૧ વૈદ્યક ક્રિયા, ૩૭ કામ ક્રિયા, ૩૮ ઘટ ભ્રમ, ૩૯ સેગઠાબાજી, ૪૦ ચૂર્ણ યોગ, ૪૧ અંજન યોગ, ૪૨ હસ્ત લાઘવ, ૪૩ વચન પટુતા, ૪૪ ભોજન વિધિ, ૪પ વાણિજય વિધિ, ૪ મુખ મંડન, ૪૭ શાલ ખંડન, ૪૮ કાવ્ય શક્તિ, ૪૯ કથા કથન, ૫૦ રાદન કળા, ૫૧ પુષ્પ ગ્રથન, પર વાત, ૫૩ વેષ નિધાન, ૫૪ આભાર વિધિ, ૫૫ સકળ ભાષા જ્ઞાન, ૫૬ ભૃત્યોપચાર, પ૦ ગૃહચાર, ૫૮ પર વચન નિરાકરણ, ૫૯ કેશ બંધન, ૬૦ વીણા વાદન, ૬૧ લેક વ્યવહાર, કર એક વિદ્યા, કટ વિતંડાવાદ, અને ૬૪ પ્રશ્ન પ્રહેલિકા. આ ચોસઠ કળા ઉપરાંત શ્રીચંદ્ર ત્રિરાશિ, લીલાવતી, ગુણાકાર, ભાગાકાર અને મૂળ ઘનવર્ગ વિગેરેનું સવિસ્તર વર્ણન કરી બતાવ્યું. રાજબાળા હૃદયમાં અતિ આનંદ પામી ગઈ. શ્રીચંદ્ર અને પિતાના વિદ્યાગુરૂ એકજ છે, તેવો તેને નિશ્ચય થઇ ગયે પતિનું અપૂર્વ ચાતુર્થ તેના જાણવામાં તે આવી ગયું, પણ તેના હૃદયમાં શ્રીચંદ્રની મધુર અને વિકતા ભરેલી ભાષા સાંભળવાને ભાવ વધવાથી તેણીએ પ્રહેલિકાથી પ્રશ્ન કરવા માંડયા For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ વેષ પરાવર્ત. पढमक्खर विण जग जीवाडे, मजक्खर विणु जगने पाडे, अंतक्खर विण सहुने मीठो, सो स्वामी में नयणे दीठो ॥१॥ પિલો અક્ષર ન હોય તે જગતને જીવાડે, વચલે અક્ષર ન હોય તે જગતને પાડે, અને છેલ્લો અક્ષર ન હોય તો સર્વને માઠે લાગે, તે શું ? શ્રીચંદે તત્કાળ ઉત્તર આપે- “ કાજળ ? રાજકુમારી બોલી पढमक्खर विण मीठो लागे, अंतक्खर विणु पंखी लागे, वजक्खर विण सुखमां जाय, ते आवे तो बहु पसाय ॥२॥ પેલે અક્ષર ન હોય તો મીઠે લાગે, છેલ્લે અક્ષર ન હોય તે પક્ષી થાય, અને વચલે અક્ષર ન હોય તે સુખમાં જાય, તે આવે તે ઘણી મહેરબાની કહેવાય. કહે તે શું? શ્રીચંદે તેને ઉત્તર આપે–તે “કાગળ मन्जक्खर विण जलमां वसतो, आदिक्खर विण घर सोहंतो अंतक्खर विणु सहुपें वाहाली, तुमने जोवाने में आली ॥३॥ જે વચલે અક્ષર ન હોય તો જળમાં વસનાર થાય, જે પેલો અક્ષર ન હોય તે, તેથી ઘર શેબે, અને જે છેલ્લે અક્ષર ન હોય તે તે સર્વની વહાલી હોય તે થાય, તે મેં તમને જેવાને આપી છે. કહે તે શું ? શ્રીચકે સત્વરે કહ્યું, “આંખડી ? अंतक्खर विणु वहे सन्यासी, मजक्खर विण करे अविमासी, आदिक्खर विणु लिखता बाला, शिसें शोहा ते हे सुकुमाला ॥४॥ છેલ્લો અક્ષર ન હોય તો તે સન્યાસી રાખે છે, વચલો અક્ષર ન હોય તે તે અવિચારી માણસ કરે છે, અને પેલે અક્ષર ન હોય તે તે વડે બાળકે લખે છે, તે મસ્તક પર કમળપણે શોભે છે. કહે તે શું ? શ્રીચંદ્ર – “ રાખડી રાજકુમારી હૃદયમાં પ્રસન્ન થઈ નીચેની સમસ્યાનું કવિત બેલી – For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ २१४ આનંદ મંદિર. कोइ अक्खर नर नार कोप चडी नरने मारे, देखे सघळा लोक, थोक पण कोइ न वारे नाठो जाणी नाथ, केडे शिर झाली आण्यो, वळी दिये बहु मार, नारी गुण तेह वखाण्योः कर पग विणु एम खेलना करे करावे अति घणी, अवधि कही छ मासनी, नारी वांकी ते सुणी ॥१॥ यतुर श्रीयंद्र सरप२ मोट्या- तेने। त२, 2017 રાજકુમારીએ બીજી સમસ્યા કહી. त्रण अक्षरनी नार, नगर मांहे बहु दीशे, वदन अनेक विशाल, जीभ कर पाय न दीसे, नाटक करे अपार, अन्न खाती न धराये; क्यारे न पिवे नीर, जीव विण सघळे व्यापे, ते नारीने दाखवो, अवधि मास षट् जाणीये; तुरत कहे जे तेहनी, बुद्धि सरव वखाणीए ॥१॥ ચતુર રાજકુમારે ઉંચે સ્વરે કહ્યું –તેને ઉત્તર, “ચાળણી ? મનમેહના વિયંમંજરીએ ફરીથી પુછયું– पिउ परदेश सीधावते करे समश्या नारी, पय जल सूरज द्विरदना, करे आकार मनोहार ॥ १ ॥ એ શું મંગાયું તે કહો ? શ્રીચંદ્ર તેને ઉત્તર દેહથી જ આપો. तव श्रीचंद्र कहे इश्युं, खारोदक गज वार, मंगावियुं धणियाणीए, ए संज्ञा चित्त धार ॥ १ ॥ તે સ્ત્રીએ બારગજ ખાદક [ ગેરીયું | મંગાવ્યું. રાજકુમારી બોલી For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ વિષ પરાવર્ત. ૨૧૫ प्रिय परदेशथी आवियो, दीधी मुक्ता राशि, प्रिया करे गुंज जाणिए, नाखी दिये करि हांसि, શ્રીચંદ્રકુમાર બે – तेहनो हेतु दाखीये, कहे श्रीचंद्रकुमार, अरुण करतले बिंबिया, नयन कांति छबी धार. તે સમસ્યાને અર્થ સમજુ રાજકુમારી બેલી– कवित. हैया म करिश होंश तुं, देखी पराइ ऋद्धि, पर आशे शुं नीपजे, जिहां साहस तिहां सिद्धिः जिहां साहस तिहां सिद्धि, बुद्धि पण तेहवी आये, तेवा मळे सहाय दाय पण तेवा थावे; जे पामे मुखचेन, तेणे कांइ आगे दीया, इहां नहिं कोइनो चार, धैर्य धरि रहे तुं हैया. તરતજ રાજકુમારી નીચેની ગૂઢક્તિનું કાવ્ય બેલી – गिरितनया माता तणो, जामाता सुत यान, तस भख तस रिपु तस पति, तस बंधव रिपु जाण; तस रिषु तस सुत तुम प्रते, मंगल करो विचित्र, आ अवसर ते थापियें, एहवं कहे पवित्र ॥१॥ श्राव था थु, तेनो उत्तर गणेश : આ ઉત્તર સાંભળતાં રાજબાળાના અંગ ઉપર રેમે દુગમ થઈ આવ્યો. તરતજ લાવણ્યની કાંતિ સાથે પ્રિયંગુમંજરી ઉભી થઈ. પ્રેમવતીએ પ્રેમથી શ્રીચંદ્રના મનહર કંઠમાં વરમાળા આરોપણ કરી, લેકેએ મંડપને જયધ્વનિથી ગજાવી મુકશે. તે પછી ગૃહસ્થ ગુરૂએ જૈન વેદના મંત્રોનું ઉચ્ચાર કરી વિવાહવિધિને આરંભ કર્યો. ચોરીમાં ચાર મંગળ વર્તાવવામાં આવ્યાં. પ્રત્યેક મંગળ મહારાજા નૃસિંહે વરવધને અમૂલ્ય દાય For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ આનંદ મંદિર. અર્પણ કર્યો. વાજિશના નાદ સાથે વિવાહવિધિ સમાપ્ત કરવામાં આા. તે પછી અભિનવ દંપતીને વરઘોડા ચડયા. માર્ગમાં ઈંદ્ર ઈંદ્રાણી, કામ રતિ, કૃષ્ણુ લક્ષ્મી, ચંદ્ર રાહિણી, શિવ પાર્વતિ અને સૂર્ય રાનાદેનાં સાભાગ્ય લેકા તરથી કહેવામાં આવ્યાં. શ્રીદ્ર રાજરમણીને લઇ મદનપાળના મહેલમાં આવ્યા. મહેલને પ્રકાશમાન રૂશનાથી પ્રકાશિત કરવામાં આવ્યા હતા, રતિમદિરની શૈાભા અદ્ભુત કરવામાં આવી હતી, ચારે તરફ મનહર વિલાસનાં અને શ્રૃંગારનાં સુશોભિત ચિત્રા મુકેલાં હતાં. મનગમતા વિદ્વાન અને વિલાસી પતિની સાથે રતિસુખની ઉંમદી ઇચ્છા કરતી પ્રિય ગુમ જરી પલીંગ ઉપર આવી. સમાન વયની સખીએ અને દાસીએ સાથે મુકવા આવી. શયન મંડપમાં જતાં સખીએ અને દાસીએ બહાર ઉભી રહી. રાજબાળા મુખવજ્ર ઉધાડુ કરી રમણની સામે વિનયથી ઉભી રહી, તે વખતે શ્રીદ્રે કહ્યું, રાજકુમારી ! આજ્ઞા આપે, મારે શરીર ચિંતાએ જવું છે, પાછો હું સત્વર આવું છું. ચતુર પ્રિયા લજ્જાથી હા ના કહી શકી નહીં. શ્રીચંદ્ર મહેલની નીચે ઉતર્યા; ત્યાં મદનપાળ આકુળ વ્યાકુળ થઇ ઉભા હતા. શ્રીચંદ્રે કહ્યું, મિત્ર ! હવે કાર્ય સિદ્ધ કર્યું છે, હું ચાલ્યેા જાઉં છું, એમ કહી જે રાજા તરફથી ભેટ મળી હતી, તે તેને સેાંપી, સાસરાએ નાખેલી મુદ્રિકા પેાતાની આંગળીમાંથી કાઢી આપી. પેાતાને નવરચિત વેષ મદનને પહેરાવ્યો, પોતે કાપડીના વેષ ધારણ કર્યો. શ્રીચંદ્ર જવા તૈયાર થયા, એટલે મદનપાળ એલ્સેા, મિત્ર ! તારા જેવા ઉપકારી મિત્ર થેાડા હશે, મારે માટે તેં બહુ કર્યું છે, એક વિદેશી થઇ મારા જેવા અપરિચિત મિત્રને તે જે સહાય આપી છે, તે ખીજાથી આપી શકાય તેમ નથી. મિત્ર ધર્મને ખરેખરા નમુને તારામાંજ છે. મિત્ર કેવા જોઇએ ? મૈત્રી ધર્મમાં શું રહસ્ય છે ? મિત્રનું કર્તવ્ય શું છે ? એ બધા પાઠ તનેજ વિદિત છે. ઉપકારી વીર ! જગતમાં તારા જેવા પરોપકારી, દયાળુ અને પરદુઃખભંજન વિરલા હશે, મિત્રતાની ઉજ્વળ કાર્ત્તિ, મિત્રતાની પરમ પવિત્રતા તમારા અંતરગમાં રજુરી રહેલી છે. પ્રિય બાંધવ ! તમારે હું પૂર્ણ આભારી છું, યાવવિત તમારી દાસતિત્ત કરવા તૈયાર છું. કહા મિત્ર ! હવે પાછા ક્યારે મળશે ? આ સદાના તમારા રૂણી મિત્રને કિંચિત્ પ્રત્યુપકારરૂપ સેવાના લાભ કયારે આપશે। ? આટલું કહી મદનપાળ શ્રીચંદ્રના ચરણમાં નમી પડયા. શ્રીચંદ્ર તેને કરવડે · ખેડા કરી પ્રેમાલિંગન આપી, ત્યાંથી સત્વર વિદાય થયા. For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ દી મદનપાળની વિડંબના, પ્રકરણ ૪૭ મુ મઢનપાળની વિડંબના, ૨૧૭ પક શ્રેણીથી સુશોભિત રતિમ ંદિરમાં પ્રિય ગુમંજરી પલંગ ઉપર બેસી, પતિની રાહ જોતી હતી, દ્વારની બહાર તેની સખીએ અને દાસી ઉભી ઉભી ચતુરાની ચેષ્ટા જોતી હતી, રાજબાળા ચિંતવવા લાગી, પ્રાભુનાથ કેમ હજી આવ્યા નહીં ? કાષ્ટ મેાહિત દાસીએ કે, મારી સ્વાર્થી સખીએ તેમને રોક્યા તેા નહીં હોય ? એ મદનમૂર્ત્તિ, પ્રાણેશની પ્રેમમૂર્ત્તિ, કને રૂચિકર ન થાય ? તેઓએ દેચિંતાનું બહાનુ તે બતાવ્યું નહીં હોય ? વખતે મારી તરથી કાંઇ અનાદાર થયા હશે ? અથવા મેં તેમને સમસ્યા અને પ્રને પુછ્યા, તેથી કાંઇ મારીપર અભાવ તે નહીં થયા હોય ? આ પ્રમાણે રાજબાળા વિચાર કરતી હતી, ત્યાં મદનપાળ નીચેથી મોંગળ પે શાક ધારણ કરી આવ્યો. પેાતાના સ્વાર્થ સિદ્ધ થવાથી તેની મુખમુદ્રા હર્ષિત દેખાતી હતી, કામના આદેશથી તેના ચરણ વેગથી ઉપડતા હતા, સત્વર આવી, તે શયન મ ંદિરમાં દાખલ થયા. પ્રિયંગુમ ંજરી સંભ્રમથી બેઠી થઇ, શ્રીયદ્ર આવ્યેા ધારી, તેના મુખચંદ્ર - પર હાસ્યપ્રભા પડી ગઇ. તત્કાળ તેણીએ પોતાના પ્રાણેશની સામું જોયું; જોતાં તે સાંદર્ય, તે ભવ્યતા, તે ચાતુર્ય ભરેલ ચાલાકી, કાંઇ પણ જોવામાં આવ્યું નહીં. શ્રીચંદ્રની છષ્મી જે તેણીના મનેાદ્વારમાં ચિત્રાઇ ગઇ હતી, તે જોવામાં આવી નહીં, ખીજીજ આકૃતિ જોવામાં આવી, કૃત્રિમ વેષ ઓળખવામાં આવ્યે. તત્કાળ રાજપુત્રી શયન મંદિરમાંથી બહાર આવી, તેણીએ પાકાર કર્યા સખી ! જુએ, આ કાઇ બનાવટી વેષ પહેરી પુરૂષ આવ્યા છે, તપાસ કરા, એ કાણુ છે ? સખીએ અને દાસીઓ દોડી આવી. તે ખાલી—પ્રિય મેન ! બીજો કાણુ હાય ? તમારા પતિજ હશે, ખરાખર નિરીક્ષણુ કરે. રાજકુમારી ખેલી—ભદ્રે ! હું સત્ય કહું છું, મારા ખરા પતિ નથી; આ ક્રાઇ વિલક્ષણ, કામી, અને કપટી પુરૂષ છે, તમે તેની પાસે જપ્ત પુછી જુએ. તત્કાળ સર્વે સખી મદનપાળની પાસે આવી, તેને શ્વેતાંજ તેઓએ જાણી લીધેા. જરૂર કાંઇ પણ દગા થયા, આ પુરૂષ તે દ્વારપાળ હતા, હમણાંજ આપણે જોયે હતેા, શ્રીચદ્રકુમાર તે નહીંજ, એવા નિશ્ચય થયા. મહેલની આસપાસ શેાધ કરી, પણ શ્રીચદ્રકુમારના પત્તા લાગ્યા નહીં. રાજકુમારી પ્રિય’ગુમ જરી એક દાસીને ત્યાં રાખી, બીજી સખીઓને સાથે લઇ, પેાતાની માતા પાસે ઉતાવળી આવી. માતા પુત્રીને રાત્રે પાછી આવેલી જોઇ, આશ્રર્યં પામી ગઇ. માતાને જોતાંજ પ્રિય ગુમ જરીના નેત્રમાંથી અશ્રુધારા ચાલવા લાગી, અને શરીર કપવા લાગ્યું. માતા છાતી સાથે દબાવી, ભય પામી ખેાલી—વસે ! શુ છે ? હર્ષને સ્થાને શાક ક્યાંથી ? તને શું થયું ? જે હેાય તે સત્વર જાવ. પ્રિય ગુમ જરી २८ For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ આનંદ મંદિર, મંદ સ્વરે રૂદન કરતાં બોલી-જનની ! વિવાહમાં કાંઈ દગો થયું છે. મને પરણનાર રાજપુત્ર ક્યાંઈક ચાલ્યા ગયા. કેઈ બીજો પુરૂષ તેને વેષ પહેરી મારા મંદિરમાં આવ્યો છે. વિવાહિત પતિ દેહચિંતાનું બહાનું બતાવી ચાલ્યા ગયા છે, તેને ક્યાંઈ પત્તો નથી. બીજા કોઈ અરસિક અને અકુલીન પતિએ શયનગૃહમાં પ્રવેશ કર્યો, તેથી હું ય પામી અહીં છુટી આવી છું. માતા ! ધર્મની સહાયથી મારા શીળનું રક્ષણ થયું છે. હવે શું કરવું ? તે પુરૂષ અદ્યાપિ મારા મહેલમાં રહ્યા છે. રાણી આશ્ચર્ય પામી બેલી–બેટા ! એ બનવું અસંભવિત છે, ગમે તેમ થાય, પણ તને પરણનાર તે વીર પુરૂષ કદિ પણ તેવો દગો કરે નહીં. કદિ કોઈ કારણથી તેમ બન્યું હોય, તો પણ તને મુકી દીયે, એ વાત તો બને જ નહીં, ગમે ત્યાંથી તે પાછો આવી, તને શરણ આપશે. તેવા વિદ્વાન અને વીર રાજપુત્ર પિતાની પરિણીત પતિનને પરપુરૂષને અર્પણ કરે, તે અસભવિત છે. પુત્રી ! ધે રાખ, નિશ્ચિંત રહે, હમણાંજ તેની તપાસ કરાવીએ. રાણી પિતાના મેહેલમાં પુત્રીને રાજાની પાસે લાવી, બનેલ સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળી રાજા આશ્ચર્ય પામી ગયો. તત્કાળ તેણે મંત્રીને બોલાવી, શ્રીચંદ્રના ને હેલ ઉપર પહેરી રાખવા આજ્ઞા કરી. પ્રાતઃકાળે નૃસિંહ રાજાએ ક્રોધથી સિંહવત બની, મદનપાળને પોતાની પાસે બેલાવ્યું. તેને સુંદર વેષ જોઈ, રાજા વિચારમાં પડયો. આકૃતિ ઉપરથી “ આ શ્રીચંદ્ર” નથી, એ નિશ્ચય તે થયો, તથાપિ તેને શંકા રહેવાથી પુછ્યું, રાજકુમાર ! જે તમે ખરેખરા શ્રીચંદ્ર છે, તે મુદ્રાલેખ બતાવે, અને વિવાહ વખતે જે પ્રશ્ન પુછવામાં આ વ્યા હતા, તે ફરી વાર જશું. રાજાનાં આ વચન સાંભળી, મદન પાળ ભયભીત થઈ ગયો, તે કાંઈ પણ બેભ્યો નહીં, તેનું શરીર કંપવા લાગ્યું; તે જોતાંજ રાજાને વધારે વ. હેમ પડશે. ક્ષણ વારે નિશ્ચય થતાં તત્કાળ રાજા ક્રોધથી બે –અરે કપટી ! તું કોણ છે ? આવો બનાવટી વેષ લઈ રાજમંદિર આવ્યો, તે શું વિચારીને ? તથાપિ મદનપાળ કાંઈ બોલ્યા નહીં, એટલે રાજાને વિશેષ કપ ચડયો. તત્કાળ મદનપાળની ઉપર ચાબુખના ઘા કરવા માંડયા; માર એ પંદરમું રત્ન છે. તત્કાળ મદનપાળ પિકાર કરતો બોલ્યો– સ્વામી ! ક્ષમા કરે, હું મકરધ્વજ રાજાનો પુત્ર મદનપાળ છું, તમારા રાજ્યના પાડોશ માંજ મારા પિતાનું રાજ્ય છે. શ્રીચંદ્ર મારો ઉપકાર કરવા વેષ પરાવર્ત કરી, રાજકુમારીને પરણ્યો હતો. તે ઉપકારી પુરૂષે પ્રથમથી જ મારી સાથે સંકેત કરી, આ કામ કર્યું હતું, એમ કહી પોતાનો સર્વ વૃત્તાંત પ્રથમથી નિવેદન કર્યો. મદનપાળની વાત ઉપર રાજને જરા વિશ્વાસ આવ્યો, તત્કાળ તેણે એક રાજપુર જાણી છોડી દીધે, અને જે લગ્નમાં દાયજો વિગેરે આપવામાં આવેલ, તે બં! રાજાએ પાછું લઈ લીધું. મદન જીવ લઈ પોતાની રાજધાનીમાં ચાલતે થે. For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ શ્રીચંદ્ર ગુફામાં. ૨૧૯ રાજા નૃસિંહે પિતાના મંત્રીઓને અને શહેરના આગેવાનોને બોલાવી, શ્રીચંદ્રને માટે શું કરવું, તેને વિચાર કર્યો; તે વખતે તારક મને એ : ભાટ કે જે શ્રીચંદ્રની સ્થિતીને જાણતા હતા, તેણે રાજાને ધીરજ આપી કહ્યું કે, મહારાજા ! ચિંતા કરશો નહિ, શ્રીચંદ્ર પાછા સત્વર આવી, રાજકુમારીને મળશે. તે વિદ્વાન ગુરુ છે, ઘણે સ્થાને તેમના આવી રીતે જ વિવાહ થએલા છે. આથી રાજાને વિશેષ ધીરજ અવી. તે ચતુર ભાટે વિલાપ કરતી રાજકુમારી પ્રિયંગુમંજરીને પણ આશ્વાસન આપ્યું. પ્રિય બેન ! ચિંતા કરશો નહીં, રાજકુમાર શ્રીચંદ્ર અહીંથી જતાં મને મળ્યા હતા, તેમણે તમને આપવાને આ મુદ્રિકા આપી છે, એમ કહી તે બારોટે રાજકુમારીના હાથમાં મુદ્રિકા આપી, અને કહ્યું કે, આ મુદ્રિકાને પતિની પ્રેમમૂર્તિ જાણજે, અને પ્રતિદિવસ તેની પૂજા કરજે. તે મુદ્રકા લઈ પ્રિયંગુમંજરી ખુશી થઈ, અને આશારૂપ સરિતાના પ્રવાહમાં તણાતી તણાતી પિતૃગૃહમાં રહી, દિવસ નિર્ગમન કરવા લાગી. પ્રકરણ ૪૮ મું. શ્રીચંદ્ર ગુફામાં. ક ભયંકર ગુફા હતી, ગુફામાં ઉતરવાને પગથીયાંની મોટી શ્રેણી હતી, આગળ જતાં એક બે માળનું નવરંગિત મંદિર ઉભું હતું, મંદિર આગળ સારો પ્રકાશ પડતો હતો, તે પ્રકાશ સૂર્યને ન હતો, પણ વિવિધ જાતનાં રત્નનો હતો, મંદિરનો દેખાવ ઘણો રમણીય હતા, રત્નજડીત થાંભલાઓથી તે ઘણું સુશોભિત લાગતું હતું. આ મંદીરમાં એક પુરૂષ દાખલ થયે. તેને વેષ ક્ષત્રિય કુમારના જે હવે, હાથમાં એક દિવ્ય ખડું રાખ્યું હતું તે વીરનર આ નવીન મંદિરના માળ ઉપર ચડે, ત્યાં એક વિચિત્ર મણિમય મંડપ જોવામાં આવ્યો. મડપની ચારે બાજુ સુંદર ફરનીચર ગોઠવેલું હતું, મધ્ય ભાગે એક સિ હાત મુકેલ હતું. પેલા યુવાન પુરુષ તે સિંહાસન ઉપર જઈને બેઠે. આવા સુંદર ગૃહમાં કોઇ પણ મનુબ નવે તેનું કારણ હશે ? એમ તે વિચાર કરતે હતા, ત્યાં મંડપની એક તરફ જરા ખુલ્લું રહેલું એક દ્વાર ના આવ્યું. તે જોતાંજ યુવાન બેઠો થયો, તે દ્વાર ઉઘાડી અંદર પેઠે, ત્યાં એક નમસ શયા ઉપર બેઠેલી વાનરી જોવામાં આવી આવા નિર્જન સ્થળમાં આ પ્રાણી કયાં ? એમ તે આશ્ચર્ય પામે. For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ આનંદ મંદિર, તે પુરૂષને જોતાંજ વાનરી શયામાંથી બેઠી થઈ, ચરણમાં આવી તેણીએ વંદના કરી, અને તે યુવાન પુરૂષને છેડે પકડી તેને આગ્રહ દર્શાવી શયા ઉપર બેસા. તે જોઈ તરૂણ પુરૂષ આશ્ચર્ય પામી ગયે. તત્કાળ તેણે વાનરીને કહ્યું, અરે મુંગા પ્રાણી ! તું ઉપરથી મને મનુષ્ય જાતી લાગે છે, તે છતાં વાનરીરૂપે કેમ દેખાય છે ? તારું વૃત્તાંત જાણવાની મને ઉત્કંઠા છે. તરૂણ પુરૂષનાં આવાં વચન સાંભળી વાનરીના નેત્રમાંથી અને સુધારા ચાલવા લાગી. રૂદન કરતી કપિનીએ પિતાને હાથ લાંબો કરી, તે પુરૂષને એક આ રીયું બતાવ્યું. તે સંજ્ઞાથી જાણી લઈ, પુરૂષે બેઠા થઈ તે આરીયું ઉઘાડયું, તેમાં બે કુંપા જોવામાં આવ્યા. કુંપાની અંદર એકમાં કાળું અને બીજામાં છેલ્લું, એમ બે જ તનાં અંજન જોવામાં આવ્યાં. વાનરીએ શ્યામ અંજન ઉપર આંગળી કરી, પિતાની આંખને સ્પર્શ કર્યો. એ ચેષ્ટા ઉપરથી જાણી લઈ તરૂણ પુરૂષે, તે શ્યામ અંજન વાનરીના નેત્રમાં આંક્યું, અંજન જતાંજ તે કપિરૂપ છોડી સુંદર માનુષી થઈ ઉભી રહી, તેના શરીર ઉપર દિવ્ય સ્રદ ઝળકી ઉઠયું, મનહર મુખની છબી પૂર્ણચદ્રને શરમાવવા લાગી, પાનાં જેવાં વિશાળ લેચન ઉપર ચપળતા છવાઈ રહી, પવનથી લલિત એ લલનાએ ક્ષત્રિય કુમારને પ્રણામ કર્યા. તરૂણ પુરૂષ બે –સુંદરી ! તમે કોણ છે ? આવા એ કાંત સ્થળમાં તમને કેણુ લાવ્યું છે ? આ સ્થાન કેનું છે ? તમારા જેવી મનહર માનુષ સ્ત્રીને વાનરીરૂપે કરનાર કોણ છે? આવું અધર્મ કાર્ય કોણે કર્યું ? આ સર્વ વૃત્તાંત જાણુવાની મને ઉત્કંઠા છે, જે કઈ પણ બાધ ન હોય, તે મને જણાવશો. એ સુંદરીએ વિનયથી તરૂણ પુરૂષને આ પ્રમાણે જણાવ્યું. તેમપુર નગરમાં રૂપથી કામદેવને જીતનાર મકરધ્વજ નામે રાજા છે, તેને મદનાવલી નામે રાણી છે, તેણીના ઉદરથી મદનપાળ નામે એક પુત્ર અને તેથી નાની મદન સુંદરી નામે પુત્રી થઈ છે. રાજકુમારી મદનસુંદરી તેના માતાપિતાને વધારે વહાલી છે, અનુક્રમે તે બાળા યૌવનવયને પ્રાપ્ત થઈ, માયાળુ માતાપિતાએ તે બાળાને વિદ્યાભ્યાસ કરાવ્યો, સ્ત્રીઓની અને પુરૂષોની કળા તેણુને શીખવી, તેમાં પુરૂષોનાં બત્રીસ લક્ષણે તેણીના જાણવામાં આવ્યાં, એટલે તે આળાએ નિશ્ચય કર્યો કે, બત્રીસ લક્ષણવાળો જે પુરૂષ હોય, તેની સાથે મારે વિવાહ કરે. આવી તેની પ્રતિજ્ઞા માતાપિતાના જાણવામાં આવી, તેમણે પણ તેમાં અનુમોદન આપ્યું. વીર મહાશય ! એક વખત એવું બન્યું કે, મદનસુંદરીને ભાઈ મદનપાળ ફરવા જતો હતો, ત્યાં પ્રિયંગુમંજરી નામે એક કુમારીકા તેની નજરે ચડી ગઈ. તેણીનું સુંદર રૂપ જોઈ મદનપાળ દેહ પામી ગયે, તેના હદયમાં તેણુને વિરહાગ્નિ પ્રગટ થયા. રાગી મદનપાળ બનતા પ્રયત્ન કરીને પણ પ્રિયંગુમંજરી મેળવવાને યત્ન કરવા લાગે. તેને યત્ન સફળ થતો ન હતો, કારણ કે પ્રિયંગુમંજરી રાધાવેધ કરનાર એક શ્રીચંદ્રકુમાર ઉપર રાગી થઈ હતી. શ્રી ચંદ્રકુમારના રાગને લઈ તેણીએ મદનપાળ ઉપર જરા પણ પ્રેમ કર્યો નહીં. આથી મદનપાળ ઘેલા જે થઈ રાજ્યમાંથી ચાલી નીકળ્યા. રાતદિવસ પ્રિય For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ - શ્રીચંદ્ર ગુફામાં. ૨૨૧ ગુમંજરીના નામની જપમાળા ફેરવી તે જંગલમાં ભટકવા લાગે, અને રાગધેલ થઈ ઘણી વિટબનાઓ ભોગવવા લાગ્યો. એક વખતે કોઈ પ્રવીણ ગાયક હેમપુરના રાજાના દરબારમાં આવી ચડે. તેની ગાયન કળા સાંભળવાને રાજા મકરધ્વજે એક જાહેર સભા ભરી. તે ચતુર ગાયક કુશસ્થલીના રાજા પ્રતાપસિંહના પુત્ર શ્રી ચંદ્રકુમારના ગુણોનું ગાયનમાં વર્ણન કર્યું, તે સાંભળી મહારાજ અને બીજા શ્રોતાઓ ઘણા ખુશ થઈ ગયા. રાજા મકરધ્વજે તે ગાયકને મોટું ઈનામ આપ્યું. શ્રી ચંદ્રકુમારના ગુણ સાંભળી રાજા મકરધ્વજે પિતાના મંત્રી સાથે વિચાર કર્યો કે, રાજકુમારી મદનસુંદરીને સંબંધ શ્રી ચંદ્રકુમારની સાથે કરે, અને તેને માટે યોગ્ય ગોઠવણ કરવા પણ માંડી. આ અરસામાં મદસુંદરી સખીઓની સાથે વનમાં રમવા ગઈ. તે બાલિકા એક પુષ્પગ્રહમાં પોતાની સખીઓની સાથે રમતી હતી, ત્યાં કોઈ વિદ્યાધર આકાશમાંથી અચાનક આવ્યો. કામપીડિત એ વિદ્યાધર મદન સુંદરીને ત્યાંથી હરી ચાલતે થયે. તે વિદ્યાધરે પિતાની સ્ત્રીના ભયથી તે રાજકુમારીને આ ગુફામાં મુકી, તે મદનસુંદરી હું તેજ છું. તે દુષ્ટને મેં ઘણી પ્રાર્થના કરી, પણ તેણે માન્યું નહીં, અને બળાત્કારે મારી સાથે વિવાહ કરવાની ઈચ્છા કરી, તે વિવાહની સામગ્રી લેવાને બહાર ગયું છે. મને પેલા કંપામાંથી અંજન લગાડી વાનગી બનાવી ચાલ્યો ગયો છે. તે ગયા આજે પાંચ દિવસ થયા છે, મેં જ્યારે રૂદન કરી ઘણી આજીજી કરી, ત્યારે તેણે ચાલતી વખતે મને કહ્યું–સુંદરી ! હું રત્નસુડ નામે વિદ્યાધર છું, મને સ્વામી તરીકે સ્વીકારતાં તે ઘણુંજ સુખી થઈશ. મારા ગોત્રના વિદ્યાધર રાજાઓએ એકઠા મળી, મને મારી રાજધાનીમાંથી બહાર કાઢી મુકો છે, મણિભૂષણપુર નામે મારી સુંદર રાજધાની છે, મારું રાજ્ય તેઓએ પિતાને સ્વાધીન કરી લીધું છે. મૃગાક્ષી ! એક વખતે પદભ્રષ્ટ થઈ હું ભટકતા ભટકતે કુશસ્થળી નગરીમાં આવી ચો, ત્યાં એક મોટા સૈન્યને પડાવ મારા જોવામાં આવ્યું. હાથી, ઘેડા, રથ અને પેદલની ઘણી સંખ્યા તેમાં સામેલ હતી, તેમાં દાખલ થયે; ત્યાં એક મેટે વિશાળ તંબુ જોવામાં આવ્યું, તેમાં સુવર્ણના પલંગ ઉપર એક પવિણ શ્રી પિતાની સખીઓની સાથે ક્રીડા કરતી બેઠી હતી. તેના તંબુની આસપાસ ઉઘાડી તરવાર લઇ વીર સુભટ ચેકી કરવા ફરતા હતા, તે પદ્મિણ પિતાને સાસરેથી પિતાને ઘેર જતી હતી, તે મને રમાને જોતાંજ મને ઘણો મેહ ઉત્પન્ન થયો, તેનું હરણ કરવાને લાગ જોઈ હું છાની રીતે ત્યાં રહ્યા, પણ મને લાગ મળે નહિ; વળી તે બાળા સતી હતી, પતિ શિવાય પ્રાણુતે પણ અન્ય પુરૂષને સ્પર્શ કરે તેવી ન હતી, તેણીનાં શીલની રક્ષા કરવા માટે દિવ્ય પુરૂષો તેની પાસે રહેતા હોય, તેવું મને ભાન થયું, તેથી હું નિરાશ થઈ પાછો ફર્યો. તે પછી ! કોઈ પણ બીજી સુંદર સ્ત્રીની શોધમાં દેશદેશ હું કરવા લાગ્યા. ફરતાં ફરતાં હેમપુર નગ રમાં આવ્યો, ત્યાં મારા જેવામાં તું આવી, તારા અલોકીક સંદર્ય ઉપર મારું ચિત્ત કર્યું, For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ આનંદ મંદિર. અને લાગ જોઈ હું તને હરણ કરી અહીં લાવ્યો છું. મારી સ્ત્રી સ્વભાવે ઉઝ છે, તેથી તેનાથી ભય પામી હું તને અહીં એકાંતે લાવ્યો છું. તે સાથે તેણે જણાવ્યું કે, આતે ગુરૂવારે મધ્યાન્હ હું તારી સાથે લગ્ન કરીશ. હું લગ્નની સામગ્રી લેવા જાઉં છું. " મહાનુભાવ! તે દુષ્ટ વિદ્યાધર આ પ્રમાણે કહી ગયો છે. આજે ગુરૂવારના દિવસ છે, એ દુષ્ટ હમણાં જ આવી પહોંચશે, તે પહેલાં મારો બચાવ કરે.. આ પ્રમાણે મારે વૃત્તાંત મેં આપને જણાવ્યો, હવે આપ કોણ છે ? અને ક્યાંથી આવે છે ? તે કૃપા કરી જણાવશે. આકૃતિ ઉપરથી તમે કોઈ પરાક્રમી દેખાઓ છે, મારાં શુભ કર્મ આપને મોકલ્યા હોય તેમ લાગે છે. હવે હું નિર્ભય છું, એમ મને નિશ્ચય થાય છે. તમારા જેવા સાહસિક શિરોમણિ નરનાં દર્શનથી હું પૂર્ણ રીતે કૃતાર્થ થઈ છું. મારા શીળનો ભંગ થવાની શંકા હવે જરાપણ રહેતી નથી. વાંચનારે અનુમાનથી તે જાણ્યું હશે કે, આ તરૂણ પુરૂષ તે આપણી વાતને મુખ્ય નાયક શ્રી ચંદ્રકુમાર છે. એ સમર્થ વીર યક્ષકન્યાને પ્રાપ્ત કરી આગળ ચાલ્યો, તે વખતે તેણે ક્ષત્રિય વેષ ધારણ કર્યો હતો. આગળ જતાં એક ભયંકર અટવી આવી, તે અટવીમાં પલ્લીપતિઓ ઘણું રહેતા હતા, જાતજાતનાં શીકારી પ્રાણીઓના અવાજ સાંભળવામાં આવતા હતા. ભયંકર અટવીમાં ફરતો શ્રીચંદ્રકુમાર એક ઘાટી ઝાડીમાં દાખલ થયે. વૃક્ષોની ઘટાથી સૂર્યનાં કીરણો પણ દેખાતાં ન હતાં, ચારે તરફ અંધકાર છવાઈ રહ્યો હતો. આગળ જતાં એક વૃક્ષ નીચે તેજને ગોળો જોવામાં આવ્યો, ચારે તરફ તેનો દિવ્ય પ્રકાશ થઈ રહ્યા હતા. સાહસિક શ્રીચંદ્રે ત્યાં જઈ જોયું, ત્યાં એક તેજસ્વી ખ પડેલું જોયું. રાજકુમારે ખડે હાથમાં લીધું, ત્યાં તેના જાણવામાં આવ્યું કે, “આ તો ચંદ્રહાસ ખ છે.” આવા ઘાટા જંગલમાં આ ખરું કે લાવ્યું હશે ? ઇત્યાદિ અનેક વિચાર કરતા શ્રીચંદ્ર ખડું લઈ, આગળ ચાલ્યો. થોડે દુર જતાં એક વાંસનું જાળ જોવામાં આવ્યું, ખની તીણતા જેવાને કુમારે તે જાળ ઉપર અને ઘા કર્યો, ત્યાં જાળની સાથે એક પુરૂષને કપાય જે. કમળનાં નાળવાંની જેમ પુરૂષના બે કટકા જઈ, શ્રીચંદ્ર ચમકી ગયે. અરે ! આ શું વિપરીત બન્યું ? મેં કઈ પુરૂષને ઘાત કર્યો, મહા પાપ લાગ્યું, આ પાપથી નરકમાં પણ મારો વાસ થશે નહીં. મારા જેવા અહિંસાધર્મને પં ચંદ્રિયને ઘાત મહા પાપનું કારણ થયો. આ પાપમાંથી હું કયારે મુક્ત થઈ. ? આવું ચિંતવી તે કપાએલા પણ તડફડતા પુરૂષની આગળ ચંદ્ર આવ્યા, તેણે પેતાનું ! તેના હાથમાં આપી કહ્યું, ભદ્ર ! હું તારો ઘાતક મહા અપરાધી છું, આ ખવડે મારું મસ્તક છેદી નાખ, જેથી હું તારા અપરાધમાંથી મુક્ત થાઉં. તે ધાયેલ પુરૂષ શિથિળ થઈ ગયે હતો, તેણે સંજ્ઞા કરી જણાવ્યું કે, મને જળપાન કરાવે. તે જાણી શ્રીચંદ્ર પાસેના એક ઝરણુમાંથી જળ લાવી આપ્યું. જળપાન કરી તે મૃત્યુ પામી ગયે. શ્રીચંદ્ર તે આખો દિવસ પાપના પશ્ચાતાપમાં આકુળ વ્યાકુળ રહ્યા, તેણે આખો દિવસ અન્ન જળ લીધાં નહિ. જ્યારે રાત્રિ પડી, એટલે તે કોઈ આશ્રય શોધવાને આ For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ શ્રીચંદ્ર ગુફામાં. २२३ ગળ ચાલ્ય, હાથમાં ચંદ્રવાસ ખ લીધું. થોડે દૂર જતાં એક વડનું જંગી ઝાડ આવ્યું; તે વડની નીચે એક દર્ભનો સંથારો જોવામાં આવ્યું. શ્રીચંદ્ર તે ઉપર સુવાની ઇચ્છા કરી, અને મનમાં ચિંતવ્યું કે, જે પેલા નરનો મેં ઘાત કર્યો, તે પુરૂષનું આ શયનસ્થાન હશે. આવું ચિંતવી તેણે ર્ભનો સંથારો ઉંચો કર્યો, ત્યાં એક બખોલ જોવામાં આવી, તે ઉપર કાષ્ટ તથા ઘાસ ઢાંકયાં હતાં, તે દુર કરી જોયું, ત્યાં એક ગુફા જોવામાં આવી; તેમાં ઉતરી આગળ ચાલ્યો, ત્યાં એક શિલા પડેલી જોઈ. શિલાને દુર કરી, ત્યાં પગથીયાંની શ્રેણી જોવામાં આવી, તે શ્રેણીમાં ચાલતાં ઉપર કહેલ નવરંગિત ભુવન અને મદનસુંદરીને વૃત્તાંત બન્યો હતો. શ્રીચંદ્ર કહ્યું –ભદ્ર ! એક મુસાફર છું; હું કુશસ્થલીમાંથી આવ્યો છું, દારિ, દથી દુ:ખી થઈ દ્રવ્યને માટે દેશાટન કરું છું, કર્મયોગે આ ગુહામાં આવી ચડ્યો છું, તમે મનમાં જરા પણ ખેદ કરશે નહીં. કદિ તે વિદ્યાધર પરણે, તે પણ ખેદ કરશે નહીં, કમની રેખા કદિ પણ ટળતી નથી; પ્રાણીને કર્મ પ્રેરક છે, માટે હૈયે રાખજે. કર્મથી કોઈ બળવાન નથી, આ સચરાચર જીવલોક કર્મને આધીન છે. શ્રીચંનાં આવાં વચન સાંભળી બદસુંદરીએ હૃદયમાં વિચાર્યું; “ આકૃતિ ઉપરથી આ કોઈ પુરૂષ બત્રીસ લક્ષણવાળો દેખાય છે, માટે આ પુરૂષને જ પતિ કર ગ્ય છે.” આવું ચિંતવી મનાતુર મદના બેલી–રાજકુમાર ! મારા ભાગ્યયોગે તમે પધાર્યા છે, મારું હૃદય હું આપનેજ તાબે કરું છું. હવે હું આપની થવા ઇચ્છું છું. મહાનુભાવ ! મેં પ્રથમ પ્રતિજ્ઞા કરી હતી કે, બત્રીસ લક્ષણવાળા પુરૂષને વરવું, તે મારી પ્રતિજ્ઞા તમારાથી સફળ થાય તેમ છે, તમારા સુંદર શરીર ઉપરજ બત્રીસ લક્ષણે સ્પષ્ટ દેખાય છે. શ્રીચ કે હસતાં હસતાં કહ્યું–રાજકુમારી ! મારામાં બત્રીસ લક્ષણો હોય, તે મારે દેશાટન કરવું કેમ પડે ? વળી તે બત્રીશ લક્ષણો કયાં ? તે મને જણાવો. મદન સુંદરી બોલી–મહાનુભાવ ! તે બત્રીસ લક્ષણવાળો પુરૂષ દેશાટન કરે, તચાપ તેને સર્વ સુખ પ્રાપ્ત થાય છે, તેને વિસ્તાર સામુદ્રિક શાસ્ત્રમાં કહે છે. જેના શરીરમાં પાંચ લાંબાં, ચાર ટુંક, પાંચ સૂમ, ચાર ઉંચા, સાત રાતાં, ત્રણ પહેળાં, ત્રણ ગંભીર અને એક શ્યામ અંગ હોય, તે બત્રીસ લક્ષણવાળો પુરૂષ હોય છે. બે હાથ, બે નેત્ર, આંગળાં, જીભ અને નાસિકા, એ પાંચ લાંબાં હોય; વાંસે, કટિ, લિંગ અને જાંધ, એ ચાર ટુંકાં હેય; દાંત ત્વચા, નખ, પર્વ અને કેશ, એ પાંચ ઝીણું હોય; કાખ, ખંભા, મસ્તક અને પગ એ ચાર ઉંચાં હોય, હાથપગનાં તળીયા, તાળવું, જીભ, નેત્રના ખૂણા, નખ અને હેઠ, એ સાત રાતાં હોય; લલાટ, હૃદય અને મુખ, એ ત્રણ પહેળાં હોય, નાભિ, સત્વ અને સ્વર, એ ત્રણ ગંભીર હોય, અને જેના કેશ અતિ શ્યામ હેય, તે બત્રીસ લક્ષલવાળો પુરૂષ કહેવાય છે. વળી બીજે પ્રકારે પણ બત્રીસ લક્ષણ રેખા ઉપરથી ગણાય છે. જેઓની રે બાઓમાં ૧ છત્ર, ૨ કમળ, ૩ ધનુષ્ય, ૪ વજ, ૫ વાવ્ય, ૬ સ્વસ્તિક, છ તરણ, ૮ રથ, For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ २२४ આનંદ મંદિર, ૯ અંકુશ, ૧૦ કાચબો, ૧૧ સિંહ, ૧૨ ધ્વજા, ૧૩ ક્ષ, ૧૪ હાથી, ૧૫ મસ્ય, ૧૬ જવ, ૧૭ મહેલ, ૧૮ સ્તૂપ, ૧૯ પર્વત, ૨૦ દર્પણ, ૨૧ ચામર, ૨૨ સરોવર, ૨૩ પુપની માળા, ૨૪ વૃષભ, ૨૫ કમંડળ, ૨૬ પૂર્ણકુંભ, ૨૭ કમળાકર, ૨૮ ચક્ર, ૨૯ શંખ ૩. મેર, ૩૧ મઘર અને ૩૨ સમુદ્ર; એવાં ચિહ હેય, તે પણ બત્રીસ લક્ષણવાળા પુરૂષ કહેવાય છે. આવાં લક્ષણવાળો પુરૂષ જ્યાં જાય, ત્યાં સમૃદ્ધિ પાપ્ત થાય છે, તેના મહેલની આગળ નેબતોને નાદ થાય છે, તેના રૂપ ઉપર સુંદર રમણીઓ મેહ પામે છે, ભય કર અંતરાય પણ તેને નડી શકતો નથી, તેના શરીરમાં વર્ણથી અધિક સ્નિગ્ધતા હોય છે, અને સ્નિગ્ધતાથી અધિક વચનની કમળતા હોય છે, અને કોમળતાથી વિશેષ ગાંભીર્ય હોય છે. આ બધાં લક્ષણો તમારામાં સ્પષ્ટ દેખાય છે, તેથી મન, વચન અને કાયાએ કરી મેં તમને પતિ કર્યા છે પ્રાણનાથ ! આ દાસીને સ્વીકાર કરે, આ સંસારમાં હવે તમારોજ આધાર છે. કદિ એ વિદ્યાધર આવે, તો પણ મારે તેનું કોઈ કામ નથી. પીતળની સાથે સુવણને યોગ કરવા કોણ ઈચ્છા કરે? પ્રાણેશ ! હવે મારો ઉદ્ધાર કરો. તે દુષ્ટ વિદ્યાધર આવ્યા પહેલાં અહીંથી ચાલ્યા જવું જોઈએ. હવે તેને આવવાને સમય છે. દુર્જનથી દૂર રહેવું એ સારું છે; તે વિષે સાહિત્ય શાસ્ત્રમાં નીચેનું એક પદ્ય કહેવાય છે शकटं पंचहस्तेन, दशहस्तेन वाजिनम् । गजं हस्तसहस्रेण, देशत्यागेन दुर्जनम् ॥ १ ॥ ગાડાંથી પાંચ હાથ દૂર રહેવું, ઘોડાથી દશ હાથ દૂર રહેવું, હાથીથી એક હજાર હાથ દૂર રહેવું, અને દુર્જનથી દેશને ત્યાગ કરી દૂર રહેવું. ૧ પ્રાણેશ ! અથવા મારે હવે શી ચિંતા છે? તે ચિંતા આપને રાખવાની છે. જે સિંહના ઉત્સંગમાં બેસે, તેને બીજા શીકારી પ્રાણીઓને શો ભય હેય ? હવે સત્વર ગાંધર્વવિધિથી મારું પાણિગ્રહણ કરે. મદન સુંદરીનાં આવાં વચન સાંભળી શ્રીચંદે કહ્યું, રાજકુમારી ! તે વિદ્યાધરની બીક રાખશો નહિ, દેવગુરૂનું સ્મરણ કરે. કર્મની ઘટના હશે તે, તમારી ઇચ્છા સફળ થશે. તમે કહે છે કે, મધ્યાન્હ કાળે લગ્નને સમય છે, તે તે સમય આ ગુફામાંથી શી રીતે જાણી શકાશે ? રાજકુમારી બેલી, સ્વામી ! આ મંદિરની નજીક એક ખાડ છે, તેમાં એક બારી છે, તે બારીએથી બાહેરને ભાગ દેખાય છે, તે ઉપરથી દિવસનું પરિમાણ થાય છે, એમ કહ્યા પછી શ્રીચંદ્રને મદનાએ તે બારી બતાવી. મદનસુંદરીએ મધ્યાન્હ કાળ થયો, એટલે પ્રથમ દિવસના અપવાસનું પારણું કરી શ્રીચંદ્રની સાથે ગાંધર્વવિધિથી વિવાહ કર્યો. નાગરવેલ અને સોપારીની જેમ તેમનો યુગ For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્ર ગુફામાં ૨૨૫ શોભવા લાગે, રનની સાથે સુવર્ણનો વેગ થયે, રાજકુમારી સ્ત્રીજીવનને કૃતાર્થ માનવા લાગી, નવયૌવના સુંદરી વૈવનવયનું ફળ પ્રાપ્ત કરી હૃદયમાં અત્યંત આનંદ પામી. | મધ્યાન્તકાળ થયા પછી રાજબાળાએ સ્વામીને પુછયું, કાંત ! અદ્યાપિ તે વિ. ઘાધર કેમ નહીં આવ્યો હોય ? શ્રીચંદ્ર જણાવ્યું, પ્રિયા ! પાપી પિતાના પાપથીજ નાશ પામી જાય છે, તે વિષે એક સંસ્કૃત કાવ્ય જાણવા જેવું છે. कुभत्रैः पच्यते राजा फलं कालेन पच्यते । लंघनैः पच्यते तापः पापी पापेन पच्यते ॥ १॥ રાજા નારા વિચારોથી પચાય છે, કાળવડે ફળ પચાય છે, લાંઘણ કરવાથી તાવ પચે છે, અને પાપી પાપવડે પચે છે. ૧ રાજકુમારીએ પુછયું, તે શી રીતે બન્યું ? પ્રિયા ! જ્યારે હું આ વનમાં આવ્યો, ત્યારે આ ચંદ્રહાસ ખરું પડેલું મારા જેવામાં આવ્યું. તે ખ લઈ મેં એક વાંસના જાળ ઉપર વાપર્યું. તે જાળની સાથે એક પુરૂષ કપાઈ ગયેલે મારા જેવામાં આવ્યું, એ નરહત્યાથી મને ઘણો પશ્ચાતાપ થયો; અદ્યાપિ મારા હૃદયમાં તે શલ્યની જેમ પીડે છે. તે પુરૂષે પ્રાણાંતકાળે મારી પાસે જળ માગ્યું, મેં તેને જળપાન કરાવ્યું, જળપાન કર્યા પછી તે પરલોકે ચાલ્યો ગયો, અને મારા હૃદયમાં પાપનો પશ્ચાતાપ મુકતો ગયો. પ્રાણેશ્વરી! મને લાગે છે કે, એ મરનાર પુરૂષ તેજ વિદ્યાધર હશે. એ પાપી પિતાના પાપથી વિનાશ પામી ગયો. આ વૃત્તાંત સાંભળી મદના નિર્ભય થઈ ગઈ. પછી પેલા બે ચમત્કારી કંપા લઈ, બંને દંપતિ ગુફાની બહાર નીકળી આગળ ચાલ્યાં. ગુફાની ઉપર એક શિલા મુકી દીધી, અને પિતાની વિવાહભૂમિની રક્ષા કરી, શ્રી ચંદ્ર હાથમાં ચંદ્રહાસ ખ લઈ, પિતાની પ્રિયાની સાથે આગળ ચાલ્યો. અરણ્યને ઉલ્લંઘન કરી ચાલતાં એક ગામ આવ્યું, ત્યાં રહેલી મુસાફરોની ધર્મશાળામાં તે દંપતિ ઉતર્યો. ધર્મશાળાની આસપાસ એક નાની વાડી હતી, વાડીને રક્ષક માળી, તે ધર્મશાળાના મુસાફરોની બરદાસ કરતા હતા, અને તેમાંથી પોતાને નિર્વાહ ચલાવતા હતા. શ્રીચંદ્ર ધર્મશાળામાં પિતાની પ્રિયાની પાસે રસોઈ કરવા ઈચ્છા જણાવી. મદના તેથી ખુશી થઈ, માળીની પાસે ઘી, સાકર, મશાલે અને બીજી ઉંચી સામગ્રી મંગાવી, મદનાએ પ્રિયને માટે સ્વાદિષ્ટ રસોઈ બનાવી. માલપુવા, ઘેબર, મોદક, અને જાતજાતનાં શાક સંસ્કારથી સુધારી તૈયાર કર્યા. શ્રીચંદ્રને ભોજન લેવા વિનંતી કરી, એટલે આસ્તિક શિરોમણી શ્રીચંદ્ર સ્નાન કરવા ગયો. પ્રાસુક જળથી સ્નાન કરી, પવિત્ર વસ્ત્રાભરણ ધારણ કરી, તીર્થની સન્મુખ ઉભો રહી, પછી પંચાંગ પ્રણામ કરી, ઉત્તરાસંગ રાખી, કરકમળ લલાટ ઉપર જેડી, અને મદ મત્સર ભાવને ત્યાગ કરી, નીચે પ્રમાણે રમૈત્યવંદન તેણે મધુર સ્વરે ઉચ્ચાર્યું. For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ આનંદ મંદિર. પરમાનંદ પ્રકાશ ભાસ, ભાસિત ભર પીળા, કલેક લેક, નિત એવી લીલા; ભાવ નિભાવપણે કરી, જેણે રાખે અળગે, તપરે પય મેળવી, તેહ થકી નવિ વળગે; તેણી પર આતમ ભાવને એ, વિમળ કે જેણે પુર, તે પરમાતમ દેવનું, દિન દિન વધતું નુર. ૧ નામે તે જગમાં રહ્યા, થાપના પણ તિમહીં, દવ્ય ભવ માંહે વસે, પણ ન કળે કિમહી; ભાવ થકી સવી એક રૂપ, ત્રિભુવનમેં ત્રિકાળે, તે પારંગતને વંદી, વિહુ ને સ્વ ભાળે; પાળે પાવન ગુણ થકી એ, એગ ખેમકર જેહ, જ્ઞાનવિમળ દર્શન કરી, પુરણ ગુણમણિ નેહ, ૨ આ પ્રમાણે ચૈત્યવંદન કરી “ નમુશ્કણું ? એ સ્તવન ભાવથી ભણી, શ્રીચંદ્ર તીર્થાભિમુખે અંગ નમાવી, વંદના કરી. ત્યાં રસોઈ કરી પ્રાણેશની રાહ જોઈ ઉભેલી મદનાએ શ્રીચંદ્રના નામની મુદ્રા દીઠી, અને તે નામ વાંચી આત્માને તે કૃતાર્ય માનવા લાગી. રાજકુમારીએ વિચાર્યું કે, કુશસ્થલીપુરને પ્રતાપી શ્રીચંદ્ર તે આ પતેજ, જેના ગુણનું યશોગાન પિલા ગાયકે પિતાના દરબારમાં કર્યું હતું. હવે મારો જન્મ સફળ થયો. પિતાજીની ધારણું પૂરી થઈ. આ પ્રમાણે મનમાં મગ્ન થતી મદના આશાના અનેક તરંગો ઉછાળવા લાગી, અને ભજનને માટે સ્વામીની રાહ જોઈ ઉભી રહી. For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ધર્મ દેશના. २२७ પ્રકરણ ૪૯ મું. ધર્મદેશના. છે છે મુનિ શાંત મુદ્રને ધારણ કરતા. વિચરે છે, તેમના શરીર ઉપર મુનિ ધન મને પ્રકાશ પડી રહ્યા છે, હાથમાં રાખેલાં રજોહરણ જાણે અહિંસારૂપ, રાજ્ય લક્ષ્મીનાં ચામર હોય, તેવાં દેખાય છે, શ્યામ વર્ણના દંડ જાણે જ નઠારાં કમને શિક્ષા કરવા ધારણ કર્યા હૈય, તેમ લાગે છે, મુખ શૃંગાર * વગરનાં વિરૂપ છે, તથાપિ તે ઉપર ધર્મનું સાંદી અળકી રહ્યું છે. આ બંને અનસાર પારણાને માટે ભિક્ષા લેવા જતા હતા. તે ભિક્ષા શરીરની પુષ્ટિ માટે ન હતી, પણ ધર્મ નિર્વહનું સાધન શરીર હોવાથી તેને માત્ર આહાર આપવાને માટે હતી. આ તરફ મનસુંદરી રસોઈ તૈયાર કરી ઉભી હતી. શ્રીચંદ્રનું ખરું સ્વરૂપ જાણી, તેના મનમાં હર્ષોલ્લાસ થતો હતે. શ્રીચંદ્ર ચૈત્યવંદન કરી, ભોજન કરવા આવ્યો, પણ તેના આસ્તિક હૃદયમાં અતિથી સંવિભાગ વ્રતનું સ્મરણ થઈ આવ્યું. કોઈ સુપાત્રને ભિક્ષા આપવાની મનમાં અભિલાષા થઈ, તે અભિલાષાથી તે ઉભો ઉભો દિશાવકન કરતું હતું, અને મનમાં ઉત્તમ ભાવના ભાવ હતો. તે બંને પવિત્ર અનગાર શ્રીચંદ્રની દષ્ટિએ પડ્યા. ભાગ્ય યોગે સુપાત્રને વેગ થઈ આવ્યું. ચંદ્રને જેવાથી ચકોર પક્ષીની જેમ, અને સૂર્યનાં દર્શનથી ચક્રવાકની જેમ શ્રીચંદ્ર અને મદનસુંદરીને આનંદ થયો. ભાવનાથી ભવ્ય હદયવાળે શ્રીચંદ્ર મુનિઓની સામે આવ્યું અને વંદના કરી, ભિક્ષા લેવાની પ્રાર્થના કરી. આહારની અપેક્ષાવાળા મુનિઓએ પ્રાર્થના સ્વીકારી અને તેના સ્થાનમાં આવી ઉભા રહ્યા. ઉમંગરંગમાં ભરપૂર એવા શ્રીચંદ્ર મુનિઓને ઉત્તમ પાન અને શાકાદિ એમ પદાર્થો વહેરાવ્યા. મુનિઓને પ્રતિલાભિત કરી, શ્રી ચંદ્ર આત્માને કૃતાર્થ માનવા લાગે; પછી પોતે પ્રિયાની સાથે ભોજન લીધું, પિતાની મુસાફરીમાં આવે અપૂર્વ લાભ તેને આ પ્રથમજ મજે, તેને માટે તેણે મદનાને ધન્યવાદ આપે, અને હૃદયમાં નિશ્ચય કર્યો કે, આ સારાં પગલાંની પત્નિને સર્વદા સાથે રાખવી. મદનાનું સૌભાગ્ય બળવાન થયું. ભોજન કર્યા પછી પિતાની પ્રિયાને લઈ, શ્રીચંદ્ર જ્યાં તે બન્ને મુનિઓને વાસ હતો ત્યાં ગયો. મુનિઓને વિધિપૂર્વક વંદના કરી, અને સુપાત્રને વેગ પિતાને પ્રાપ્ત * શ્યામ વર્ણના લંડને નિષેધ કરેલે સંભળાવ્ય છે, તેથી નિશ્ચય કરે. [ જુઓ પ્રવચન સારોદ્ધાર, } For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ २२८ આનંદ મંદિર. થયે, તેને માટે મુનિયાની આગળ વાત્તા ચલાવી. તે પછી પ્રસંગને લઇ, ઉપકારી અન ગાર માલ્યા——ભદ્ર ! સુપાત્રના યાગ દુર્લભ છે. સુપાત્રે અવસરે દાન, શુદ્ધ બુદ્ધિ, નિરૂપાધિ, અને અંતે સમાધિ-મરણ, એ અભવ્ય જીવને પ્રશ્ન થતાં નથી. પાત્રના ઉત્તમ, મધ્યમ અને જધન્ય, એવા ત્રણ પ્રકાર છે. ઉત્તમ સાધુ તે ઉત્તમ પાત્ર, શુભ શ્રાવક મધ્યમ પાત્ર, અને અવિરત સમ્યષ્ટિ, તે જધન્ય પાત્ર છે. રત્ન, સુણું, રૂપું, કૃતિકા, અને લેહ, એ પાંચ પ્રકારનાં પાત્રનાં, જેવાં અનુક્રમે જિન, મુનિ, શ્રાવક, સકિતી, અને મિથ્યાત્વી, એ પાંચ કહેવાય છે. મુખ્ય રીતે આગમમાં ત્રણ પાત્ર કહેલાં છે; જેમકે:~~ उत्तम साहु मज्जिम पत्तं च सावया भणिया । अविरय सम्मद्धिही जहन पत्तं मुणेयव्वं ॥ १ ॥ સાધુ ઉત્તમ પાત્ર, શ્રાવક મધ્યમ પાત્ર, અને અવિરત સમ્યગ્દષ્ટિ ધન્ય પાત્ર, એમ જાણવું. મુનિએની આ વાણી સાંભળી, શ્રીચદ્રને ખુશી ઉપજી. પછી પૂર્વે કરેલા પેલા નરહત્યાના પાપનું તેને મરણ થઇ આવ્યું. તત્કાળ વિનયથી અંજળી જોડી શ્રીચકે પુછ્યું, મહાશય ! જેમ વાદ્ય હરણને મારે, તેમ મેં અટવીમાં ક્રૂરતાં અજ્ઞાનતાથી એક પુરૂષને માર્યા છે, એ મહા પાપ મતે હૃદયમાં શલ્યની જેમ ખટક છે, તે આપ કૃપા કરી તેનું પ્રાયશ્ચિત આપે. આપ જેવા પરમ પવિત્ર ગુરૂને યાગ મને લાભકારક થવા જોઇએ. શ્રીચ નાં આવાં ભક્તિ ભરપૂર વચન સાંભળી મુનિ ખેલ્યા-ભદ્ર ! તારી ભદ્રિકતા જોઇ અમને ત્રી થાય છે કે, તું ખરેખર શુદ્ધ શ્રાવક છું. પુણ્યાત્મા ! તેં જે પાપ કરેલું છે, તે અજ્ઞાનથી કરેલું છે. તું ખરેખરા પાપથી ભીરૂ છે, તારૂં પાપ તે તારા પશ્ચાતાપથીજ દૂર થઇ જશે. પ્રમાદથી થયેલા પાપનું પ્રાયશ્ચિત હૃદયના પશ્ચાતાપ છે. વળી તે એચિત્તે અરિહંતનું ધ્યાન કરેલું છે, તે પણ તારાં પાપને દૂર કરવાનું હેતુરૂપ છે. અરિહંતનું ચૈત્ય કરાવવાથી, તેમના ઉપદેશ સાંભળવાથી, અને નિર્મળ મને તેમનું ધ્યાન કરવાથી લેશમાત્ર પાપ રહેતું નથી. તેને માટે મામિયાયે ' ઇત્યાદિ સિદ્ધાંતમાં કહેલું છે. ભદ્ર ! તારૂં પાપ ! જરા પણ રહેશે નહીં. તારી નિર્મળ ભાવનારૂપ મિવાળા પાપને સત્વર દહન કરી નાખશે. તારા લલાટ ઉપર દેખાતાં લક્ષા ઉપરથી તું સમૃદ્ધિમાન અને પ્રભાવિક રાજા છું એમ નિશ્ચય થાય છે. હવે સમ્યકત્વને ભજી ધર્મમાં રિયર રહે, એજ અમારા ઉપદેશ છે. શ્રાવકર્માણિ ! તું સમ્યકત્વનું સ્વરૂપ જાણે છે, તથાપિ ઉપદેશ આપવા, એ અમારા ધર્મ છે, તેથી પુન: કહેવાનું કે, આ સ ંસારમાં સમ્યકત્વ એકજ સારરૂપ છે, સમ્યકત્વ વિના દેવ વગરનાં દેરાંની જેમ ધર્મ શાલતેા નથી. દેવતાઓમાં જેમ ઇંદ્ર, તારાગણમાં જેમ ચંદ્ર, પર્વત જેમ માઁદગરિ, સ્ત્રીઓમાં જેમ લક્ષ્મી અને સર્વ દેવતાઓમાં જેમ For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ધર્મ દેશના ૨૨૯ જિનચંદ્ર; તેમ સર્વ ધર્મમાં સમ્યકત્વ છે. સમ્યકત્વ વિના બીજી ક્રિયાઓ આ સંસારરૂપ નાટકના ચાળા જેવી છે. ચિંતામણિ, કલ્પવૃક્ષ, કામધેનું, પારસમણિ અને નિધિરત્ન એ સમ્યકત્વની આગળ સેવક સમાન છે. તેને માટે સિદ્ધાંતમાં લખે છે કે – सम्मत्तं परमं तत्तं सम्मत्तं परमो गुरु । सम्मत्तं परमो देवो सम्मत्तं परमं पयं ॥ १ ॥ સમ્યકત્વ એજ પરમ તત્વ, પરમ ગુરૂ, પરમ દેવ, અને પરમ તત્વ છે. (૧) એ સમ્યકત્વ ધર્મરૂપ કલ્પવૃક્ષનું મૂળ છે, ચારિત્ર૩૫ દેવાલયની તે પીઠ છે, ધ“રૂપ વહાણનું તે જળસ્થાન છે, અને સર્વ ગુણરૂપ મણિઓનો નિધાન–ભંડાર છે. તે સમ્યકત્વ આત્મભાવથી અથવા ઉપદેશથી પ્રાપ્ત થાય છે, સમ્યકત્વ પ્રાપ્ત થવાથી કર્મની સાતે પ્રકૃતિને ક્ષય થાય છે, અને અનાદિ પદમાં દોષને નાશ થઈ જાય છે. જે જીવ સમકિતને સ્પર્શ, તે અદ્ધ પુદ્ગલ પરાવર્ત કરે છે. તેની ભવમાં કરેલી અશાતનાઓ દૂર થઈ જાય છે, ઉત્કૃષ્ટપણે સમ્યકત્વ-દર્શનનો આરાધક એ જીવ, જે ચારિત્રવડે યુકત થાય, તો તે આઠ ભવે શિવપુરીનાં દર્શન કરે છે, સમ્યકત્વને પ્રાપ્ત કરી, જે જીવ તેને હારે છે, તે તે અનંતકાળ સુધી ભવભ્રમણ કરે છે. જ્ઞાન અને દર્શન અને સાથે હોય, અને તેમાં જે ચારિત્ર ભળે, તો તેને ક્ષણમાં મેક્ષપદ મળે છે, અને તેનાં સંસારનાં સંકટો ક્ષણમાં ટળી જાય છે. જેમ શરદઋતુ કમળ વિનાની શેભે નહીં, તેમ સમ્યકત્વ વિના ક્રિયાઓ શોભતી નથી. ચતુરંગી સેના જેમ નાયક વિના શોભે નહીં, તેમ સમ્યકત્વ વિના ક્રિયા શોભતી નથી. ભરસમુદ્રમાં સઢ વિનાનું નાવ તરતું નથી, તેમ સમ્યકત્વ વિના આ સંસારરૂપ સમુદ્ર તરી શકાતો નથી. જેમ સંગ્રામ ભૂમિમાં હથીઆર વિનાને શૂરવીર નકામે છે, અને ઈંધણું વિનાનો અગ્નિ નિસ્તેજ છે, તેમ સમ્યકત્વ વિના ક્રિયા તેવી છે. સમ્યકાવ વિનાની ક્રિયા વડે નિર્જરા થતી નથી, સમકિત વિનાનું અનુષ્ઠાન બુઝાઈ ગયેલા અગ્નિ જેવું, બેરાની આગળ વાત કર્યા જેવું, અને અંધારે નાટક ભજવવા જેવું છે. જ્યાં સુધી મિથ્યાત્વ શમ્યું નથી, ત્યાં સુધી સમ્યકત્વને માટે જે પ્રયત્ન કર, તે ફોતરાં ખાંડ્યા જેવું, અને શબને શણગાયા જેવું છે. કેટલાએક એમ કહે છે કે, “ અમે સભ્યત્વવાળા છીએ” એ અભિમાનનાં વચન છે. સમ્યકત્વવાળા તેવું કહેતા નથી, જે શરા હેય, તે શરાપણું કહે નહીં, પણ શરાપણું કરી બતાવે છે. સંસારના સુખથી જે કે રહિત હોય, તો પણ શુદ્ધ સમકિતવાળા પુરૂષે પરભવથી ડરે છે; તેઓ કદિપણ આત્મપ્રશંસા કરતા નથી. ગણધર મોટા સમર્થ હોય છે, તથાપિ તેઓ સ્વપ્રશંસાની વાણી કહેતા નથી, પણ તેઓ ઉલટા બીજાના ગુણો સાંભળવા ઇછા કરે છે. કેટલાએક અવિરતિના બળથી પચ્ચખાણ કરતા નથી, તેઓ આ સંસાર સુખના સેવક થઈ રહે છે. વિરતિમાં ઉદ્યમવાળા પુરૂષો સ્વધર્મમાં વિશેષ દઢ રહે છે, અને અન્ય મતના દંભ દેખીને તેઓ પિતાનું મન * મેહનીય કર્મ ક્ષય, ક્ષયોપશમ, કે ઉપશમ, અનાદિ મિથ્યાત્વ દે. For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ २३० આનંદ મંદિર, લલચાવતા નથી. તેવા મહા પુરૂષો બીજાનો ઉપકાર પરમાણુ જે હોય, તેને મે પર્વતના જે ગણે છે. બીજાએ કરેલા ઉપકારને તેઓ કદિ પણ ભુલતા નથી, અને બને ત્યાં સુધી બીજાનાં દુઃખને દૂર કરે છે. રાગ દેજવાળા દેવને તેઓ ગણતા નથી, દૂષિત વચનને સાં ભળતા નથી. જ્યાં સંવર હેય, ત્યાંજ તત્વને માર્ગ છે; આશ્રવ સંસારના માર્ગને વધારે છે. રાજકુમાર ! સમ્યકત્વને માટે શાસ્ત્રમાં ઘણું કહેલું છે; તે ઉપર વિજય રાજા અને હરિબળ રાજાની પ્રખ્યાત કથાઓ છે. તમારી મનોવૃત્તિ પવિત્ર જોઈ, અમને સંતોષ થાય છે. તમે એવા સમ્યકત્વનું સર્વદા સેવન કરો, એ અમારો ઉપદેશ છે. આ પ્રમાણે દેશના આપી, મુનિ વિરામ પામ્યા. મુનિની દેશનાથી શ્રીચંદ્ર અને મદન સુંદરી ઘણુજ ખુશી થયાં. તેઓના હૃદયમાં સમ્યકનું સ્વરૂપ પાછું વિશેષ તાજું થયું, ભાવના ઉલ્લાસથી શરીર ઉપર રાદૂગમ થઈ ગયે, આહંત ધર્મના પ્રભાવિક તેજથી તેઓ પ્રકાશમાન થઈ ગયાં. ઉગ્રવિહારી મુનિઓ ત્યાંથી બીજે વિહાર કરી ગયા. શ્રીચંદ્ર અને મદના મુનિઓને વાંદી પિતાને સ્થાને આવ્યાં. તે રાત્રી ત્યાંજ રહી બીજે દિવસે તેઓ પણ આગળ ચાલવાને તત્પર થયાં. જેમનું દર્શન આપણને હવે બીજી ભૂમિકામાં થશે. પ્રકરણ ૫૦ મું. ત્રિપુરાનંદ યોગી. દરનગરની બહારની ભૂમિમાં એક અવધુત પુરૂષ બેઠો છે, માથે જ રાખેલી છે, કંઠમાં મોટા પારાની માળાઓ પહેરેલી છે, તે શરીરે કદાવર અને પુષ્ટ છે, તેની બ્રગુટીને દેખાવ ભયંકર છે, નેત્રના ખુણામાં રતાશ દેખાય છે, શરીરે કૃષ્ણ વર્ણ છે; આ ભયંકર પુરૂષની દૃષ્ટિ નગર તરફ હતી. કોઈ પણ પુરૂષ ત્યાં થઈને પસાર થતો, તેનું તે અવધૂત સૂક્ષ્મ દષ્ટિએ નિરીક્ષણ કરતે હતો. ઘણી વાર થઈ, પણ તેની ધારણું પ્રમાણે કઈ પુરૂષ તેને મળી આવ્યું નહિ, એટલે તે લાંબો નિશ્વાસ મુકી બેઠે થે. હળવે હળવે શહેરના વસ્તીવાળા ભાગમાં આવવા લાગે. વાંચનારને આ પુરૂષને ઓળખવાની ઇચ્છા થઈ હશે. તે પુરૂષ આ ચાલતા પ્રકરણને નાયક છે, તેનું નામ ત્રિપુરાનંદ યોગી છે, તેને સુવર્ણ પુરૂષ સાધવે છે. તે સાધનામાં બત્રીસ લક્ષણવાળા એક ઉત્તર સાધક પુરૂષની જરૂર છે, તે કઈ પુરૂષ તેને મળતું નથી. પ્રત્યેક શહેર અને ગામે તે શોધ કરતે કરે છે, તથાપિ હજુ તેની ઈચ્છા સફળ થઈ નથી. જયાં એ પુરૂષ અત્યારે ફરે છે, તે કયાણપર નામે નગર છે, આ નગરમાં For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ત્રિપુરાનંદ યેગી. ૩૩૧ જૈન વરતી ઘણી વસે છે, ગુણવિભ્રમ નામે ત્યાં રાજા છે, તેના તાબામાં બીજા સાત દેશ છે; આથી કલ્યાણપુરનું રાજ્ય જગતમાં મોટું રાજ્ય ગણાય છે, વળી તે યાત્રાનું સ્થળ છે. દંડકળશ નામે એક જિનાલય કલ્યાણપુરમાં આવેલું છે, તે મેરૂ પર્વતના જેવું ઉંચું અને નમુનાદાર છે, તેની અંદર ઉંચી જાતની કારીગરી કરવામાં આવી છે, વિદેશી યાત્રા જુઓ શ્રેણીબંધ તેનાં દર્શન માટે આવે છે, દંડકળશ ચત્યની દિવ્ય શોભા જોઈ, પ્રેક્ષકે ચકિત થઈ જાય છે. તેની અંદર આવેલી જિન પ્રતિમા ઘણી મનોહર, દિવ્ય અને ચમત્કારી છે. અધિષ્ઠાયક દેવના પ્રભાવથી એ જિનાલય પ્રભાવિક તરીકે વિશ્વમાં પ્રખ્યાત થયું હતું. પેલે ત્રિપુરાનંદ યોગી ચાલતા ચાલતે આ જિનાલય પાસે આવ્યો, ત્યાં લોકોનું મોટું ટોળું જમાવ થતું તેના જેવામાં આવ્યું, સ્ત્રી પુરૂષ દેહાદેડ કરી રહ્યાં હતાં. આ દેખાવ જોઈ લેગીએ વિચાર્યું કે, આવા જનસમૂહમાં વખતે કે તેવા પુરૂષને વેગ થઈ જાય તે, કાર્યસિદ્ધિ સત્વર થાય; આવું વિચારી, યોગી ચિત્યનાં દ્વાર આગળ ઉભો રહ્યો. લેનું મેટું વૃંદ અંદર એક થઈ શાંતપણે ઉભું હતું, સર્વની શ્રવણ ઈદ્રિય સુધાપાન કરતી હતી, ત્રિપુરાનંદ પણ કંઠમાધુર્યથી મેહિત થઈ, બહાર સાંભળવા ઉભો રહે, તેવામાં ત્યમાંથી નીચેનું સ્તવન વસંત રાગમાં તેના સાંભળવામાં આવ્યું. શ્રી જિન સ્તવન. [ રાગ વસંત, ] જિનરાજ હમારે દિલ વસ્યા, કિમ વસ્યા કિમ વસ્યા કિમ વસ્યા, * જિન. ન્યું ઘી મેર ચકોર કિશોર કે, ચંદ્રકળા જેમ મન વસ્યા. જિન, ૧ (એ આંકણી) વીતરાગ તુમ મુદ્રા આગ, અવર દેવ કહિયે કિશ્યા, જિન, રાગી થી કામી ફેધી, જે હોયે તેઓની શી દિશા. જિન, ૨ આધિ વ્યાધિ ભવની ભ્રમણા, આમથી તે સઘળા નશ્યા, જિન, જેણે તુમ સેવ લહીને છેડી, તેણે મધુમશપ કર ઘશ્યા, જિન. ૩ મોહાદિક અરિયણ ગયા દુરે, આપ ભયથી તે ખશ્યા, જિન, તાળી દઈ સયણ સદાગમ, પ્રમુખ તે સવિ મન વશ્યા, જિન, ૪ પ્રભુ તુમ શાસન આગે અવરના, મત ભાસિત ફિકા જિસ્યા, જિન, આજ અમારે એહુ શરીરે, હરખ માંચિત ઉલ્લસ્યાં જિન, ૫ For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ આનંદ મંદિર, મિથ્યા મત ઉગે બહુ પ્રાણી, જે હઠ વિષ ફરસે ડશ્યા, જિ. તે હવે જ્ઞાનવિમળ પ્રભુ પામી, સરસ સુધારસ મેં લક્ષ્યાં. જિન. ૬. " ઉપરના ગીતને મધુર ધ્વનિ ચારે તર૪ વ્યાપી રહ્યા, તેને પ્રતિધ્વનિ માધુર્યના વધારા સાથે સર્વત્ર પડી રહ્યા, છેતૃવર્ગ ચિત્રવત ખંભિત થઇ ગયે, કંઠના માધુર્ય ઉપરથી યેગી ત્રિપુરાનંદે નિશ્ચય કર્યો કે, આ ધ્વનિ કોઈ લક્ષણવાળા પુરૂષને લાગે છે. વસંત રાગનું સ્વરૂપ તેણે યથાર્થ ખડું કર્યું છે, તાલ અને તે સાથે પૂર્ણ રીતે રાગને પ્રકાશ કરનાર આ કઈ કળાવાન પુરૂષ દેખાય છે. ત્રિપુરાનંદ આવું ચિંતવન કરતું હતું, ત્યાં તેની દક્ષિણ ભુજા અને દક્ષિણ નેત્ર ફરકવા લાગ્યાં. આ શુભ સૂચનાએ તેના ઉત્સાહને દ્વિગુણ કર્યો. યોગીના હૃદયમાં આશાને આનંદ વ્યાપી રહ્યા. ઉમંગ રંગમાં ગિરાજ રમી રહ્યા. ક્ષણ વાર થઈ, ત્યાં ચિત્યમાંથી એક સ્ત્રી પુરૂષનું જોડું બાહર નીકળ્યું. પ્રિય અને પ્રિયાની સરખી જોડી જોઈ, કલ્યાણપુરની જેન પ્રજા સંતોષ માનવા લાગી. પ્રસાર થતાં એ જેડાં ઉ૫ર શ્રાવક અને શ્રાવિકાઓની સહસ્ત્ર દૃષ્ટિ પડતી હતી. કેટલાક ભાવિક લેકે મુનિની જેમ તેમને કર જોડી વંદના કરતા હતા, કોઈ આતિથ્ય કરવાનો આગ્રહ કરતા હતા. આ શ્રાવક દંપતિ કોણ છે? તે વાંચનારના જાણવામાં આવી ગયું હશે. પેલી ધર્મશાળામાંથી આગળ ચાલીને શ્રીચંદ્ર તથા મદનસુંદરી આ કલ્યાણપુરમાં આવી ચડ્યાં છે, નગરની જાહેરથીજ દંડકળશ ચૈત્યને જોઈ, અને લેકેની પાસેથી તેને યાત્રાનું સ્થળ જાણી, તેઓ સત્વર ચૈત્યમાં આવ્યાં હતાં. પવિત્ર હૃદયથી શ્રીચંદે પ્રિયાની સાથે ચિત્ય પ્રતિમાનાં દર્શન કર્યો, અને ઉપર કહેલું સ્તવન વસંત રાગમાં ગાયું હતું. એ સ્તવનનાં માધુધંથી કલ્યાણપુરનાં શ્રાવક શ્રાવિકાઓ સાંભળવાને દોડાદોડ કરી એકઠાં થયાં હતાં, તે વિષે ઉપર કહેવામાં આવ્યું છે. અહીં ચિત્યમાંથી શ્રીચંદ્રને બહાર નીકળતો જોઈ, યોગી ત્રિપુરાનંદ ખુશી થયો. એ વીરનરની આકૃતિ અને તેનાં લક્ષણ જોઈ, યોગીને નિશ્ચય થયો છે. આ પુરૂષ ખરેખર બત્રીસ લક્ષણ છે. તેના લલાટ ઉપર રવાભાવિક દયાળુતા દેખાઈ આવે છે; તે ઉપરથી ખાત્રી થાય છે કે, તે પરોપકારી પુરૂષ કદિ પણ મારી કાર્યની સિદ્ધિ માટે આનાકાની કરશે નહીં. આવો ઉત્તર સાધક પુરૂષ મળશે, તે પછી હું સહેલાઈથી સુવર્ણ પુરૂષને સાધી શકીશ. મારી જમણી ભુજા અને નેત્રે ફરકીને જે વિજય સૂચવ્યો છે, તે સફળ થવાને. આવું ચિંતવી ત્રિપુરાનંદ યોગી શ્રીચંદની પાછળ હળવે હળવે ચાલવા લાગ્યો. તે પ્રેમી જેવું ત્યાંથી થોડે દૂર આવેલા એક ઉદ્યાનમાં આવ્યું. વૃક્ષની ઘાટી છાયા નીચે તેમણે ઉતારો કર્યો. યેગી તેમની ચેષ્ટા જેત, ઉદ્યાનના એક ભાગમાં દૂર જઈ બેઠે, અને તે સમયની રાહ જોઈ આશાના તરંગમાં મહાલવા લાગે. શ્રીચંદ્ર પ્રિયાને રસોઈ કરવાની આજ્ઞા કરી, માળીની પાસે રસોઈની સામગ્રી મંગાવી, ચતુર મદનાએ અલ્પ સમયમાં રસોઈ તૈયાર કરી, બંને પ્રેમી દંપતિ આનંદપૂર્વક For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ત્રિપુરાનંદ એગી. ૨૩૩ ભેજન લઈ તૃપ્ત થયાં. વિદેશનાં કૌતુકેની અનેક વાર્તાઓ કરી, પરસ્પર આનંદ પામવા લાગ્યાં. આ સમયને લાભ લેવા પેલો ત્રિપુરાનંદ યોગી જ્યાં તે પ્રેમી દંપતી બેઠાં હતાં, ત્યાં આવ્યો. યોગીની પ્રચંડ આકૃતિ જોઈ મદના વિચારમાં પડી, અને તેને પ્રત્યક્ષ વિઘરૂ૫ માનવા લાગી. યોગી શ્રીચંદ્રની પાસે ઉભો રહ્યા; ક્ષણવાર શ્રી ચંદ્રની સામું જોઈ, તે નીચે પ્રમાણે બોલ્યોઃ દયાવર ! આકૃતિથી તમે કોઈ પરોપકારી અને દયાળુ જણાઓ છે, તમારા લલાટ ઉપર ધાર્મિક તેજ ચળકે છે, હૃદય નિર્મળ દેખાય છે, મુખમુદ્રાપર ગાંભીર્ય અને વિદ્વતાનું દર્શન થાય છે. મહાનુભાવ ! હું એક સાહસિક તાપસ છું, મારું નામ ત્રિપુરાનંદ યોગી છે, સુવર્ણ પુરૂષની સિદ્ધિને માટે ઘણું દિવસ થયાં મારો પ્રયાસ છે; બીજી સર્વ પ્રકારની તૈયારી મેં કરેલી છે, માત્ર ઉનરસાધક પુરૂષની જરૂર છે. બત્રીશ લક્ષણવાળો એક ઉત્તરસાધક પુરૂષ કોઈ મારા જેવામાં આવતો નહોતે, તેની શોધમાં હું ઘણા દિવસ થયાં ભમ્યા કરું છું, આજે મારાં ભાગ્યયોગે તમારો મેળાપ થયો છે. તમારી આકૃતિ ઉપર બત્રીસ લક્ષણે સ્પષ્ટ દેખાય છે, જે કૃપા કરી મારા કાર્યમાં સહાય આપશે, તે હું તને મારો આભાર માનીશ. તમે નીતિશાસ્ત્રના જ્ઞાતા છે; પરકાર્ય કરનારા પુરૂષોને માટે સાહિત્યકાર શું લખે છે, તે નીચેની ગાથા આપ ધ્યાન દઈ સાંભળશો. विरला जाणति गुणा विरला पिच्छंति अत्तणो दोसा । विरला परकज्ज करा परदुक्खे दुक्खिया विरला ॥१॥ विरला हि भये धीरा विरला पालंति निघणा नेहा । विरला अतहिं हिं पीडिया परसुहे सुहिया विरला ॥ २ ॥ બીજાના ગુણને જાણનારા, પિતાના દોષ જેનારા, પરકાર્યને કરનારા, અને પારકે દુઃખે દુઃખી થનારા પુરૂષો વિરલા છે; ભયમાં ધીરા રહેનારા વિરલા હોય છે, પોતાના નેહને પાળનારા, અને બીજાનાં સુખને માટે અતિ પીડા પામનાર વિરલા હેય છે. મહાનુભાવ ! ઉપકારને મહિમા જુદો જ છે; ચંદનનું વૃક્ષ ફળ વગરનું છે, તે પિતાના શરીરથી બીજાને ઉપકાર કરે છે, કૃષ્ણગરૂ પિતે દાહને સહન કરી, બીજાને ખુશબ આપે છે, એ સર્વ વાત તમારી જાણમાં છે. તમે પણ આકૃતિથી પરદુઃખભંજન દેખાઓ છે, તેથી હું આપને પ્રાર્થના કરું છું કે, મને મારી વિદ્યા સાધવામાં સહાય આપે. આશા છે કે, મારી પ્રાર્થનાનો ભંગ નહીં થાય. પ્રાર્થના ભંગ કરનાર કે હલકો હેય, તેને માટે નીચેની ગાથા આપને વિદિત હશે. परपथ्थणा पवजं मा जणणि जणेसि एरिसं पुत्तं । पा उयरोवि धिरिलइ सूपथ्यणभंगो को जेणं ॥ १ ॥ For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ આનંદ મંદિર, જે બીજાની પાસે પ્રાર્થના કરે, તેવા પુત્રને માતા જન્મ ન આપો, તેમજ જે બીજાની પ્રાર્થનાને ભંગ કરે, તેવા પુત્રને ઉદરમાં ધારણ ન કરે.” ' મેગીનાં આવાં દીન વચન સાંભળી ઉપકારી શ્રીચંદ્રનું હદય આદું થઈ ગયું; તેણે તત્કાળ ઊઢ સ્વરે જણાવ્યું, યોગીરાજ ! હું ખુશીથી તમારો ઉત્તરસાધક થઈશ. મારે લીધે જે તમારા સારા કાર્યની સિદ્ધિ થતી હોય, તે મારે પછી મારી જાતને શામાટે ઉપયોગી ન કરવી ? માનવ જીવન પરોપકારથી અલંકૃત થાય છે. જો કોઈ પણ માનવ શરીર ઉપકાર થઈ શકે તેમ હોય, તે શા માટે ઉપકાર ન કરવા? પશુ પક્ષીઓનાં શરીર અને સ્થાવર જાતિ બીજાના ઉપયોગમાં આવે છે, તે આ સચેતન માનવ શરીરથી પરોપકાર કેમ ન કરવો ? યોગીરાજ! કહે, કયારે તમારે મારી જરૂર છે? બીજી સાધનની સામગ્રી તૈયાર છે કે કેમ? શ્રીચંદ્રનાં આવાં ઉત્સાહ ભરેલાં વચન સાંભળી યોગી ખુશી થયો. તે આનંદના ઉભરાથી બે –મહાનુભાવ ! આજ રાત્રે તે ક્રિયા કરવાની છે; સ્મશાનમાં જઈ એક પુરૂષના શબ ઉપર તે સાધના થશે. હું ત્યાં જઈ બધી ગોઠવણ કરું છું, સમય વખતે આપ કૃપા કરી હાજર થજે. આ પ્રમાણે કહી યોગી બેઠે થયે; આનંદથી ઉતાવળાં પગલાં ભારતે સાધનાની સામગ્રી તૈયાર કરવામાં તત્પર થયે, યેગી ગયા પછી શ્રી ચંદ્ર પ્રિયાને કહ્યું, પ્રાણેશ્વરી ! આજે આ શરીરથી ઉપકાર કરવાનો સમય આવ્યો છે, તે બિચારા યોગીનું કાર્ય સિદ્ધ કરવા હું જઇશ, તે સમયે તમે કયાં રહેશે? પતિનાં વચન સાંભળી મદના બેલી–સ્વામિ ! આપ પરોપકાર બુદ્ધિએ જવા તૈયાર થયા છે, પણ મને શંકા આવે છે. એ પેગિની આકૃતિ પ્રચંડ છે, રખે તેમાં કાંઈ કપટ હશે, તે પછી શું કરીશું? પ્રાણેશ ! પ્રથમથી દીર્ધ વિચાર કરી, પગલું ભરજો; મને તે મોટી શંકા રહે છે. તે યોગીની આકૃતિ જોઈને જ મારું અંગ કંપતું હતું; એવા કુટિલ હૃદયવાળા તાપસને સંગ કર, તે મને તે જરા પણ રૂચતું નથી. નાથ ! તેવી ઘેર સાધનામાં તમને હું નહીં જવા દઉં. આ પ્રમાણે રકઝક કસ્તાં રાત્રિ થવા આવી, મદના પતિના વસ્ત્રને છેડે ઝાલી ઉભી રહી. શ્રીચંદ્ર મંદહાસ્ય કરી બે –આગ્રહી અબળા ! હવે રજા આપ; મનમાં જરા પણ શંકા રાખશો નહીં, નવકાર મંત્રના પ્રભાવથી મારા અંગની રક્ષા થશે. જ્યાં સુધી આહંત ધર્મની જ્યોતિ મારા હૃદયમાં પ્રકટે છે, ત્યાં સુધી મને કોઈ જાતને ભય નથી; મારા અંગની ચારે તરફ જૈન મહા મંત્રની રક્ષા છે. પ્રિયા ! વિશ્વાસ રાખો. જેનું હૃદય નિર્મળ છે, જે ત્રિકરણ - મન, વચન અને કાયાને] યોગે શુદ્ધ છે, તેને સર્વદા શુભ મંગળજ થાય છે, અંતરાયની મલિન છાયા તેની ઉપર પડતી નથી. જે મલિન હૃદયના હેય, તેમની ઉપર દુઃખની પરંપરા આવે છે; પાપી પિતાના પાપનોજ ભોગ થઈ પડે છે, હદયેશ્વરી ! વળી વિચારો કે, મેં તે યોગીને વચન આપ્યું છે, મારા વચન ઉપર વિશ્વાસ રાખી, એ તાપસ નિશ્ચિત થઈ પ્રવર્તે છે. વચનને ભંગ કર, એ ઉત્તમ પુરૂ For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ત્રિપુરાનંદ યોગી. ૨૩૫ પને ઘટે નહીં. જગતની મર્યાદા મહાન પુરૂષોનાં વચન ઉપરજ ટકી રહી છે. વચનને માટે ધર્મવીરે નીચેનું રમણીય પદ્ય ઉંચે સ્વરે બેલે છે. राज्यं यातु धियो यांतु यांतु प्राणा विनश्वराः । परं या स्वयमेषोक्ता वाचा मा यातु शाश्वती ॥१॥ • રાજ્ય જાએ, લક્ષ્મી ચાલી જાઓ, અને નાશવંત પ્રાણ ભલે જાએ, પણ પિતાની જાતે જે વચન કહેલું હોય, તે શાશ્વત વચન ન જાઓ. ” ગૃહેશ્વરી ! તમે પણ મારી સાથે ચાલો; પેલા પ્રભાવિક અંજનવડે તમને વાનરી બનાવી, તે પાસેના વૃક્ષ ઉપર રાખીશ. આહંત શાસનને મહા મંત્ર આપણા શરીરની રક્ષા કરશે, શાસનના અધિષ્ઠાયક દેવતાઓ ચોકીદારની જેમ આપણે આગળ ઉભા રહેશે. પ્રિયા ! હીંમત રાખો. આ પ્રમાણે શ્રીઅંકે કહ્યું, એટલે મદનાના હૃદયમાં હીમ્મત આવી, તે આસ્તિક અબળા પતિને અનુસરવા ઉભી રહી. શ્રીચંદ્ર પ્રભાવિક અંજનથી તેને વાનરી બનાવી, સ્મશનની ભયંકર ભૂમિ તરફ ચાલ્યો. કલ્યાણપુરનું સ્મશાન ભયંકર હતું, કાળી ચૌદશની રાત્રિ હેવાથી તે વિશેષ ભયંકર લાગતું હતું, ચારે તરફ ચિતાગ્નિમાંથી અગ્નિના ભડકા નીકળતા હતા, એક તરફ શ્વાનના ઘેર શબ્દ થતા હતા, શિયાળ, વરૂ વિગેરે માંસભક્ષી પ્રાણીઓ આમતેમ ફરતા હતા, અસ્થિઓની રાશિ શ્રેણીબંધ નજરે પડતાં હતાં, ભૂત, પ્રેત અને વેતાલ વિક્રાળરૂપે નૃત્ય કરી રહ્યાં હતાં, આ ભૂમિમાં શ્રીચંદ્ર આવ્યો. એક તરફ અગ્નિકુંડ પાસે પુરૂષનું શબ રાખી, યોગીજ ઉત્તરસાધકની રાહ જોઈ ઉભો હતે. મદના વાનરીરૂપે પાસેના વૃક્ષ ઉપર ચડી ગઈ. શ્રીચંદ્ર યોગીની પાસે આવી બે – મહારાજ ! હું આવી પહોંચ્યો છું, તમારો ઉત્તરસાધક છું, જે કાર્ય હાય, તે કહે. યોગી શ્રીચંદ્રને પિતાની પાસે બેસારી, મંત્ર, જાપ અને તેમ કરવા લાગે. કેટલીએક ક્રિયા કરતાં અર્ધી રાત્રિ થઈ, એટલે યોગીએ શ્રીચંદ્રને કહ્યું, મહાનુભાવ ! હવે તમારું કામ પડયું છે, અહીંથી થોડે દુર એક વડનું મોટું વૃક્ષ છે, ત્યાં એક ચરનું શબ છે, તે વડની શાખા સાથે લટકે છે, તેને અહીં લાવે છે, મારું કાર્ય સિદ્ધ થાય. વીરમણિ શ્રીચંદ્ર સાહસથી બેઠો થયે. ઉત્તર દિશામાં રહેલા વડની પાસે વડ ઉપર ચડી, ખવડે મુડદાના બંધને તેડી પાડી, શબ નીચે પાડયું, અને પોતે નીચે ઉતર્યો. પુનઃ તે શબ પાછું ત્યાં જઈને વળગ્યું. પછી પિતે ઉપર ચડી, બંધને છેડી, શબને હાથે પકડી નીચે ઉતાર્યું. હાથવડે મજબુત પકડી, ખાંધ ઉપર ચડાવ્યું, એટલે મુડ૬ ખખડ હસીને બેલ્યું, રાજકુમાર ! તું વીર રાજપુત્ર છે, મને એક કથા સંભળાવ, તે તારી સાથે આવું, તે સાભળતાંજ શ્રીચંદ્ર આશ્ચર્ય પામી ગયો, અને આશ્ચર્યને લીધે ક્ષણવાર મૌન ધારી રહ્યા. જ્યારે શ્રીચંદ્ર બે નહીં, એટલે શબે કહ્યું, રાજકુમાર ! જે તું હેકારે આપે, તો તને એક પત્રાવતીની વાર્તા કહું, એમ કહી મુદાઓ નીચે પ્રમાણે વાર્તા શરૂ કરી:-- For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજાને ગુણસુંદર નામે એક કુમાર હતો, તેને સુબુદ્ધિ નામે ગુણપર પ્રીતિ રાખનાર એક મંત્રિ હતા. એક વખતે તે રાજકુમાર અને મંત્ર બંને વિપરીત ગતિ શીખેલા અશ્વ ઉપર બેસી ફરવા નીકળ્યા. વિપરીત ગતિવાળા અને તેમને એક મોટી અટવીમાં ખેંચી લાવ્યા, બંનેને તૃષા લાગી. અશ્વ ઉભા રહ્યા, એટલે તેઓ એક સરોવર ઉપર આવ્યા. સરોવરની પાળ ઉપર એક યક્ષનું મંદિર હતું. જળપાન કર્યા પછી રાજકુમાર મંત્રિને અશ્વ સેપી સરોવરમાં ક્રિીડા કરવાને ગમે, તેવામાં કાંઠા ઉ. પર એક સુંદર કન્યા જોવામાં આવી, તેણીના હાથમાં એક કમળનું પુષ્પ હતું. રાજકુમાર ગુણસુંદરને જોતાંજ તે કન્યાએ કમળ, દાંત અને કાનનો સ્પર્શ કરી સંજ્ઞા બતાવી. એવી સંજ્ઞા કરી, તે કન્યા પિતાને સ્થાને ચાલી ગઈ. રાજકુમાર વિચારમાં પડ્યા, તેની સંજ્ઞા બરાબર સમજ્યો નહીં. તત્કાળ તેણે આવી સુબુદ્ધિ મંત્રીને પુછ્યું, મંત્રિશ્વર ! આ સરોવરમાં ક્રીડા કરવા જતાં તટ ઉપર એક સુંદર કન્યા ઉભી હતી, તેણીના હાથમાં કમળ હતું. મને જોઈ તેણીએ કમળથી દાંત અને કાનને સ્પર્શ કર્યો, અને મને તે બતાવી ચાલી ગઈ, એનો અર્થ શું હશે? ચતુર મંત્રિએ બુદ્ધિથી વિચાર્યું, અને તે બલ્ય, રાજ કુમાર ! એ કન્યાને આશય મારા જાણવામાં આવી ગયો છે. તે દાંતાનગરના રાજા કર્ણ" દેવની પડ્યા નામે પુત્રી છે, તે તમારી ઉપર અનુરાગ દર્શાવવા એ સંજ્ઞા કરી ચાલી ગઈ છે. આ સાંભળી રાજકુમાર ખુશી થયો, અને મંત્રિના ચાતુર્યને તેણે ધન્યવાદ આપે. પછી રાજકુમાર મિત્ર સહિત દાંતાનગરમાં ગમે. બાહરની વાડીમાં ઉતરી એક માલણને દ્રવ્ય આપી, પદ્માવતી રાજકુમારી પાસે પિતાના આવવાની ખબર આપવા મોકલી, અને સરોવરે જે પોતે મળેલ તે ઇધાણ કહેવરાવી. માલણે એ ખબર રાજકુમારીને કહી; તે સાંભળતાં જ તેણીએ માલણના મસ્તક ઉપર ચંદનથી ભરેલાં પાંચ આંગળાંવાળા હાથવડે લપડાક મારી, અને બહાર કાઢી મુકી. માલણ વિલખી થઈ રાજકુમારની પાસે આવી, અને તેણીએ પિતાને વૃત્તાંત નિવેદન કર્યો. ચતુર મિત્ર મંત્રિ તે મર્મ જાણી ગયો, અને તેણે રાજકુમારને કહ્યું, મિત્ર ! નાઉમેદ થશો નહીં, તે રાજબાળાએ પાંચ આંગળી વડે મસ્તકમાં લપડાક મારી, તમને એવી સૂચના કરી કે, આવતી શુકલ પંચમીને દિવસે તેનો મેળાપ થશે; આ સંકેત જાણું ગુણસુંદર ખુશી થયા, પછી બંને મિત્ર નગરમાં એક ઘર ભાડે રાખીને રહ્યા. જ્યારે પાંચમનો દિવસ આવ્યો, એટલે રાજકુમારને ઉત્કંઠા થઈ. પદ્માવતીને યાદ આપવા માટે માલણને પુનઃ જવા કહ્યું. માલણે પિતાનું અપમાન થયેલ, તેથી જવાની ના કહી. રાજકુમારે તેણીને ઘણું દ્રવ્ય આપવાની લાલચ બતાવી, એટલે માલણ છેવટે જવાને તૈયાર થઈ. દ્રવ્યથી શું નથી થતું ? માલણે આવી રાજકુમારીને કુમારને સંદેશો કા, તે સાંભળતાંજ રાજકુમારીને રીસ ચડી. કુકમ ભરેલાં ચાર આંગળાંવાળા હાથવડે ગાલ ઉપર લપડાક મારી, અને મહેલની પછવાડેની બારીએથી દેરીવડે બાંધી ઉતારી માલણને કાઢી મુકી. આવું ભારે અપમાન થવાથી માલણ જીવ લઈને નાશી આવી. તેણીએ પિતાનીપર વીતેલે વૃત્તાંત For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ત્રિપુરાનંદ વેગી. ૨૩૭ રાજકુમારને જણાવ્યું, અને કહ્યું કે, હવે હું કદિ પણ ત્યાં જઈશ નહિ. ચતુર મંત્રિ મિત્ર તેનો ભાવાર્થ સમજી ગયો. તેણે રાજકુમારને જણાવ્યું કે, મિત્ર! હાલ ધિરજ રાખે. કુંકુમવાળાં ચાર આંગળાંવાળા હાથની લપડાક ઉપરથી એવી સૂચના કરે છે કે, તે હાલ રજસ્વળા છે, ચાર દિવસે શુદ્ધ થશે. મહેલની પાછળ થઈ બારીએ દેરવડે તમને બોલાવશે. ચાર દિવસ વધારે વિલંબ થયો છે. મિત્ર ! ઉતાવળા થશે નહિ, ઉતાવળે આંબા પાકતા નથી. હે રાજપુત્ર ! તે પછી જ્યારે પાંચમ પછી નવમીને દિવસ આબે, એટલે રાજપુત્ર ગુણસુંદર રાત્રે પદ્માવતીના મહેલની પછવાડે ગયે. રાહ જોઈ બેઠેલી રામાએ કુમારને જોયે, એટલે દેરીના યોગથી ઉપર ચડાવ્યો. કુમાર રાજબાળાને પ્રેમથી મળે, પરસ્પર ક્રીડા સુખને આરંભ થવા લાગ્યો. રાજબાળાએ કહ્યું, પ્રિય ! મારા કહેવાને આશય તમે શી રીતે જાણે લીધે ? કુમાર બે, પ્રિયા ! મારી સાથે મારે એક ચતુર મંત્રિ મિત્ર છે, જે તમારે દીયર સમાન છે, તેની બુદ્ધિના પ્રભાવથી મેં તમારે સંકેત જા હતા. પછી રમણીએ રમણને ઉત્તમ રસોઇથી જમાડે, અને ઘણે આદર સત્કાર કર્યો. પ્રાતઃકાળ પહેલાં તે સ્વસ્થાને જવા નીકળ્યો, તે વખતે પદ્માવતીએ વક્ર હૃદયથી ઝેરને મેદક પિતાના દીયરને માટે કુમારની સાથે મોકલાવ્યું. રાજકુમાર પિતાને સ્થાને આવ્યો. પોતાને સર્વ વૃત્તાંત મિત્રને જણાવ્યા અને કહ્યું કે, તમારે માટે રાજકુ મારીએ આ એક મોદક મેકલાવ્યો છે, એમ કહી મંત્રિને મોદક આપો. મોદક લઈ ચતુર મંત્રિએ વિચાર્યું કે, રાજપુત્રી મને જરા પણ જાણતી નથી, તો આ મોદક મેકલાવી શા માટે મારી ઉપર રાગ કરે ? આમાં કાંઈક વિચારવાનું છે. એમ કરતાં સૂર્યોદય થયો, મોદક પિતાની પાસે મુક્ય, ક્ષણવારે તે ઉપર બેઠેલી માખીઓને મરી ગયેલી જોઈ, તે ઉપરથી તેને નિશ્ચય થયો કે, આ ઝેરને મેદક છે, તત્કાળ તેને ભૂમિમાં દાટી દીધો. સ્ત્રીઓની ઇર્ષ બુદ્ધિને ધિક્કાર આપ્યો. બીજે દિવસે રાત્રિ થઈ, એટલે મંત્રિએ રાજકુમારને શીખવ્યું. મિત્ર! જો આજે રાજકુમારીને મળવા જવું હોય તે, હું તમને એક ઉપાય કહું, તે કરો. જ્યારે રાજકુમારી નિદ્રાવશ થાય, ત્યારે તેની જાંગ ઉપર ત્રણ રેખાવાળું ત્રિશુળ કરી, પગમાંથી એક ઝાંઝર કાઢી લાવજો; એમ કરવાથી આપણને એ કુમારી સ્વતંત્ર રીતે મળશે. મંત્રિના કહેવા પ્રમાણે રાજકુમારે બીજી રાત્રે તેમ કર્યું. પછી બંને મિત્રોએ યોગીને વેષ લીધે, એક ગુરૂ અને બીજો શિષ્ય થયો. બને સ્મશાનમાં જઈ વસ્યા. શિષ્ય પેલું સુવર્ણનું ઝાંઝર લઈ નગરમાં આવ્યો. સોનાવાળાની દુકાને જઈ કહ્યું કે, આ ઝાંઝરનું જે મૂલ્યથાય, તે આપ. ઝાંઝર જોતાં જ વેપારીએ એ રાજાનું , એમ ઓળખી લીધું. તત્કાળ તે રાજાની પાસે લઈ ગયે. રાજાએ પિતાનું નામ વાંચી, તે શિષ્યને બોલાવી પુછયું કે, આ ઝાંઝર કયાંથી મળ્યું ? શિષ્ય કહ્યું, મને કાંઈ ખબર નથી. મારા ગુરૂ જાણે. પછી રાજાએ સ્મશાનમાંથી ગુરૂને બોલાવી પુછયું કે, આ ઝાંઝર તમને કયાંથી મળ્યું ? ગુરૂ બલ્યા, આજ રાત્રે સ્મશાનમાં એક ઉગ્ર બળવાની શક્તિ આવી હતી, મેં તેને પગે For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ આનંદ મંદિર, પકડવા માંડી, પણ તે જેર કરી ચાલી ગઈ. ચાલતી વખતે અમોએ તેની જાંગ ઉપર ત્રણ રેખા કરી, અને આ ઝાંઝર કાઢી લીધું છે. તે શક્તિ તમારા અંતઃપુરમાં ગઈ છે. આ સાંભળી રાજા અંતઃપુરમાં ગમે તપાસ કરતાં પિતાની પુત્રીને દૂષિત થયેલી જોઈ. તત્કાળ રાજાએ યોગીને પાસે બોલાવી કહ્યું, મહાનુભાવ ! તમારું કહેવું યથાર્થ છે. મારી પુત્રીજ દૂષિત થઈ છે. હવે તે નિર્દોષ કેવી રીતે થાય ? તે કૃપા કરી જણાવો. તમે સર્વ વિદ્યાના જાણે છે, અને મેટા દેવ સમાન છે. યોગી બોલ્યો, રાજા ! તમારી પુત્રીને નિર્દોષ કરવાને એક ઉપાય છે. હું તમને એક મંત્રેલું વસ્ત્ર આપું, તેવડે રાજકુમારીના પગ અને મુખ બાંધી, અને આંખે પાટા બાંધી રથમાં બેસારી, પૂર્વ દિશામાં એક વૃક્ષ નીચે મુકી આવે. તમારા સુભટે તેની સામું જોયા વગર પાછા ચાલ્યા આવે, પછી તે રાજકન્યા આઠ પહોર સુધી વનમાં સ્વેચ્છાએ ફરશે, એટલે તે તત્કાળ નિદૉષ થઈ જશે. ત્યાર પછી મેટા ઉત્સવ સાથે તેને દરબારમાં લાવજે. આ પ્રમાણે રાજાને ઉપાય બતાવી, બંને ગુરૂ શિષ્ય પોતાને ઘેર ગયા. રાજાએ રાજકન્યાને યોગીના કહેવા પ્રમાણે તે રાત્રે વનમાં મોકલી. બંને મિત્ર, ગી અને શિષ્યને વેષ છોડી દઈ, ઘોડા ઉપર બેસી, જ્યાં રાજકન્યા હતી ત્યાં આવ્યા. રાજકન્યાના બંધ છોડી બને તેણીને અશ્વ ઉપર બેસારી પિતાના નગરમાં લાવ્યા. માર્ગમાં રાજબાળાએ મંત્રિને કહ્યું, દીયરછ ! આ શું કર્યું ? મંત્રિ બલ્ય, ભાભી ! એ તમારું કામ છે. જે ઝેરના મોદકથી ઉગ, તે આવી બુદ્ધિ સુઝી. હવે કૃપા કરી, હૃદય નિર્મળ રાખજો. આમ વાતાવિનોદ કરતાં તેઓ પિતાના નગરમાં પહોંચી ગયાં. અહીં આઠ પહોર વીતી ગયા, પછી રાજા પોતાની પુત્રીને જોવા વનમાં આવ્યો. કોઈ ઠેકાણે પુત્રી જોવામાં આવી નહીં. આથી હૃદયમાં મેટે આઘાત થયે, અને તેથી રાજા મૃત્યુ પામી ગયો. શબે શ્રીચંદ્રને કહ્યું, રાજકુમાર ! કહે, એ રાજાની હત્યા કામે લાગી ? કન્યાને, રાજકુમારને, કે તેના મિત્રને ? જો તું જાણ્યા છતાં નહિ કહે, તે આ હત્યા તને લાગશે. શ્રીચંદ્ર વિચાર કરી છે, અરે મુડદા ! મારા વિચાર પ્રમાણે તે એ હત્યા રાજાને પિતાને લાગી છે. તેણે પિતાની પુત્રીને શા માટે મેટી કરી ? એ રાજાને જ અન્યાય છે. શ્રીચંદ્રનાં આવાં વચન સાંભળી, તે શબ પાછું વડે જઈને ચેટી ગયું. શ્રીચંદ્ર શબને દુરાગ્રહ જોઈ આશ્ચર્ય પામે, અને પછી તેને લેવાને વડ ઉપર ગયો. પુનઃ શબને નીચે ઉતાર્યું, એટલે રાજકુમારની આગળ શબે નીચે પ્રમાણે બીજી વાર્તા કહેવા માંડી. ભગવતી નામે ભગી લેને આનંદ આપનારી એક નગરી હતી. તેમાં રૂપસેન નામે રાજા હતું, તેને મનગમતી એક કન્યા પરણવી હતી. તે રાજાની પાસે પાંજરામાં એક કળાવાન અને વિચક્ષણ પિપટ રહેતો હતો. એક વખતે રાજાએ પિપટને પુછ્યું, અરે પક્ષી ! તું કઈ જાણે છે? પિપટ બલ્ય, રાજા! સર્વ જાણું છું. રાજા બે, તે કહે, કેવી કન્યા મને પ્રાપ્ત થશે ? પોપટ બેલો, રાજા ! મગધ દેશના રાજાને સુરસુંદરી નામે સ્ત્રી અને મદનમંજરી નામે પુત્રી છે, તે તમારી આ For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ત્રિપુરાનંદ યોગી. ૨૩૯ થશે. તે રાજપુત્રીની પાસે એક ચંદ્રપ્રભા નામે સારિકા છે, તેણીએ પણ આજ પ્રમાણે સારિકાને પુછ્યું હતું કે, મારો ભર્તા કોણ થશે ? ત્યારે સારિકાએ તમારું નામ આપ્યું છે, અને તમારા રૂપની પ્રશંસા કરી છે, આથી મદનમંજરીને તમારી ઉપર રાગ થયો છે. શ્રીચંદ્રકુમાર ! તે પછી એવું બન્યું કે, મદનમંજરીએ પિતાને ઈરાદો સખીદાર માતાને કહેવરાવ્યું. માતાએ રાજાને જણાવ્યું, રાજાએ મંત્રિને ગોઠવણ કરવા કહ્યું, આથી મંત્રિએ રૂપસેન રાજાને સંકેતથી જણાવ્યું, અને છેવટે શુભ દિવસે મદનમંજરીની સાથે રૂપન રાજાને વિવાહ થયો. રાજા અનુક્રમે નગરમાં આવ્યો. મદનમંજરી પિતાની સાથે ચંદ્રપ્રભા સારિકાને લેતી આવી, શુક અને સારિકાને એક પાંજરામાં રાખ્યાં. રાજા મનવાંછિત રમણને યોગ થવાથી ઘણો આનંદ માનવા લાગ્યા, અને સુખે કાળ નિર્ગમન કરવા લાગ્યો. એક દિવસે પાંજરામાં રહેલા પોપટે સારિકાને કહ્યું, પ્રિયા ! તું કેમ ભોગની ઉપેક્ષા રાખે છે ? મારી સાથે સ્વેચ્છાએ ભેગ ભોગવ. આ સંસારમાં ભોગજ સાર છે, આ વન વય ચંચળ છે, ફરીથી તે પ્રાપ્ત થવાનું નથી. તે વિષે એક રસિક પુરુષે કહેલું છે કે – संसारे सर्व जीवानां भोगमाप्तिः फलं शुभम् । गतं ते जीवितं भीरु जीवनं च निरर्थकम् । या न वेत्ति सदा पुंसां चतुराणां रतिपदम् ॥१॥ હે બીકણ સ્ત્રી ! આ સંસારમાં સર્વ ને ભોગની પ્રાપ્તિ થવી, તે શુભ ફળ છે. જે સ્ત્રી ચતુર પુરૂષોને રતિ આપનારું સુખ જાણતી નથી, તેનું જીવિત ચાલ્યું ગયેલું અને નિરર્થક છે. શુકનાં આવાં વચન સાંભળી, સારિકા બેલી –શુકરાજ ! હું પુરૂષની સાથે ભોગની ઇચ્છા રાખતી નથી; પુરૂષ જાતિ ઘણુ ખરાબ હોય છે, મેં શાસ્ત્રમાં તે વિષે નીચે પ્રમાણે સાંભળ્યું છે. स्वार्थनिष्टा मुखे मिष्टा द्रोहिणः परवंचकाः । मायाविनः कृतघ्नाश्च निर्दयाः पुरुषाः पुनः ॥१॥ પુરૂષ સ્વાથ, મેટે મીઠા, દ્રોહ કરનારા, બીજાને છેતરનારા, માયાવી, કૃતધી અને નિર્દય હોય છે. સારિકાના મુખેથી પુરૂષ જાતિની નિંદા સાંભળી શુક બે-સારિકા ! આ શું For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ આનંદ મંદિર, બોલે છે ? પુરૂષોથી સ્ત્રીઓ વધારે ખરાબ હોય છે. સ્ત્રીઓ દુરાચરણી, પતિઘાતક અને પાપિણ થાય છે, તેને માટે પણ સાહિત્યમાં નીચે પ્રમાણે લખે છે. अनृतं साहसं माया मूर्खत्व मतिलोभिता । નિર્વ જ સ્ત્રીનાં રોજ માવના છે ? . भवबीजं नारकस्य द्वारमार्गस्य दीपिका । शुचां स्थानं कलेलं दुःखानां खानिरंगना ॥२॥ અસત્ય, સાહસ, કપટ, મૂર્ખતા, અતિ લાભ, અપવિત્રતા અને નિર્દયપણું, એ સ્ત્રીઓના સ્વાભાવિક દેષ છે. સ્ત્રી સંસારનું બીજ છે, નરકના દ્વારના માર્ગની દીવી છે, શોકનું સ્થાન છે, કળિ કલહનું મૂળ છે, અને દુઃખની ખાણ છે. ૧–ર આ પ્રમાણે શુક સારિકાની વચ્ચે મોટો વાદ થઈ પડ્યો. એ વાત રાજા અને રાણુની પાસે આવી, રાજાએ આવી સારિકાને પુછ્યું, આ વાદ થવાનું શું કારણ છે ? ત્યારે સારિકાએ તે વાદનું મૂળ જણાવતાં નીચે પ્રમાણે એક વાર્તા કહેવા માંડી – કાંચનપુર નામે એક નગરમાં મહાધન નામે એક શેઠ રહેતો હતો, તેને ધનક્ષય નામે પુત્ર હતા, પુણ્ય વર્ધન નામની નગરીના ઉદ્ધવ નામના એક શેઠની પુત્રી સાથે તેને વિવાહ થયો હતે. ધનક્ષય મહા વ્યસની હતું, તેથી તેના પિતાનું ધન તેણે ઉડાવી દીધું. તેની સ્ત્રી પિતાને પીયર ચાલી ગઈ હતી. કેટલેક દિવસે જ્યારે ધનક્ષયની પાસે કાંઈ પણ દ્રવ્ય રહ્યું નહીં, એટલે તે પિતાની સ્ત્રીને બોલાવવા ઉદ્ધવ શેઠને ઘેર ગયો. કેટલાએક દિવસ ત્યાં રહી, પોતાની સ્ત્રીને તેડી પાછો ફર્યો. તેના સાસુ સસરાએ પુત્રીને શણગારી, તેના પતિની સાથે મેકલી. થડા રસ્તા સુધી વળાવી, માતાપિતા પુત્રીને હિતશિક્ષા આપી પાછાં વળ્યાં. ધનક્ષય સ્ત્રીને લઈ આગળ ચાલ્યો, ત્યાં રસ્તામાં એક ઉજજડ ગામ આવ્યું. તે જોઈ ધનક્ષયે તેની સ્ત્રીને કહ્યું, પ્રિયા ! આ માર્ગ વિકટ છે, માટે તમારાં વસ્ત્રાભૂષણ મને બાંધી આપે, રખે કઈ ચેર આવી હરી જાય, ભેળી સ્ત્રીએ તેમ કર્યું. પછી આગળ ચાલતાં એક ઉ અંધારીઓ કુવો આવ્યો, તેમાં ધનક્ષયે સ્ત્રીને અચાનક ઉપાડી કુવામાં નાખી દીધી. દુષ્ટ ધનક્ષય વસ્ત્રાભૂષણ લઈ પિતાને ગામ ચાલ્યો આવ્ય. અહીં અંધ કૃપમાં પડેલી સ્ત્રી વલખાં મારવા લાગી, તેવામાં કોઈ મુસાફર ત્યાંથી જતા હતા, તેમણે દયા લાવી, તે સ્ત્રીને કુવામાંથી કાઢી. મુસાફરોએ તેને કુવામાં પડવાનું કારણ પુછયું, એટલે તે સ્ત્રીએ કહ્યું, કઈ ચેરે આવી, મારા પતિને બાંધીને માર્યો, અને મારાં વસ્ત્રાભૂષણ લઈ, મને કુવામાં નાખી ચાલ્યો ગયો. મારા પતિ જીવતા હશે કે શું ? તે હું જાણતી નથી. આ કલ્પિત વૃત્તાંત કહી, તે સ્ત્રી કોઈ દયાળુ મુસા For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ત્રિપુરાનંદ યાગી. ૨૪૨ ક્રૂરની સાથે પાછી પોતાના પીયરમાં આવી. પોતાનાં માપિતાની પાસે પણ તેણીએ તે કલ્પિત નૃત્તાંત કહ્યા. માયાળુ માતાએ પુત્રીને હૃદય સાથે દાખીને કહ્યું, બેટા ! ચિંતા કરીશ નહીં, વસ્ત્રાભૂષણના જરા પણ શેક ન રાખીરા. જો જમાઈ જીવતા હશે, તેા પાછા મળશે, અને તું સુખી થઈશ. અહીં ધનક્ષયે સ્ત્રીનાં આભૂષણ વસ્ત્ર વિગેરે વેચી દુર્વ્યસનમાં ઉડાવી દીધાં. અલ્પ સમયમાં તે પાછે નિર્ધન થઇ દુઃખી થવા લાગ્યા, એટલે તે નિર્લજ પાછો પોતાના સાસરાતે ગામ આવ્યે. તેના મનમાં પોતે કરેલા કુકર્મને માટે શંકા હતી, પણ તેને કલ્પિત ઉત્તર કહેવા તે ઈચ્છતા હતા; તેવામાં પોતાની સ્ત્રીને જોઇ, સ્ત્રી પતિને જોઇ ખુશી થઇ, અને પેાતાને ધન્ય માનવા લાગી. સ્ત્રીને જીવતી જોઈ ધનક્ષયના મનમાં વિચાર થયા કે, આ શુ ? મેં મારી જાતે તે સ્ત્રીને કુવામાં નાખેલ, તે અહીં જીવતી ક્યાંથી ? આવું વિચારી તેણે નિશ્ચય કર્યો કે, કર્મની ગતિ વિચિત્ર છે, વખતે તેમાંથી કાઇએ બચાવી હશે. હવે સ્ત્રી તેની ઉપર પ્રસન્નતા દર્શાવવા લાગી. કાઇવાર પણ કુવાની વાત તેણીએ જણાવી નહીં, કેટલાક દિવસ એમ ચાલ્યા ગયા, પછી એક દિવસે શ્રી સુતી હતી, તેના શરીર ઉપરથી આભૂષણુ ઉતારી, તેને મારી નાંખી, ધનક્ષય રાત્રે સાસરાને ઘેરથી પા ચાલ્યે! ગયા. દુષ્ટ જન પોતાની દુષ્ટતા કદિપણ છેડતા નથી. સારિકાએ કહ્યું, હે રાજા ! પુરૂષાનાં કામ એવાં નઠારાં હાય છે. કેટલાંએક પ્રત્યક્ષ જોયેલાં છે, અને કેટલાંએક સાંભળ્યાં છે, મીઠાઇમાં મેળવેલા ઝેરના જેવા પુરૂષા થાય છે. આથી મે નિશ્ચય કર્યો છે કે, પુરૂષના સ ંગ કરવા નહીં, અને તેથી આ શુકની રાથે મારે વાદ થાય છે. શુક પક્ષી ક્લ્યા—રાજા ! તમે તટસ્થ છે, એક તરફી સાંભળી નિર્ણય કરશા નહીં. એ સારિકાનું કહેવું ટિત નથી, બધા પુરૂષો તેવા હેતા નથી. કાઈ પુરૂષ તેવા દુષ્ટ થાય, તેથી કાંઇ પુરૂષજાતિ બધીતે અપવાદ લાગતા નથી. પાપની અનંત રાશિ ઉડ્ડય આવવાથી સ્ત્રીવેદ બંધાય છે, તે પણ કર્મથી પ્રાપ્ત થાય તો, લેવા પડે છે. દુર્જનથી ડરી ગયેલા લેકે સજ્જનથી પણ ભય રાખે છે. ગરમ દૂધથી દાઝેલા માણસ છાશને પણ ઝુકીને પીએ છે. વચ્ચે સારિકા એટલી ઉડી, શુકરાજ ! શું વધારે વાણીમાં પંડિતાઈ બતાવે છે ? જો પુરૂષ જાતિના જેવી સ્ત્રીજાતિ હાય તો, તેને કાઇ દાખલા આપો. તમે મારી સાથે સરખા ઉતરશે ? કાંઈ વાણીના વિલાસમાં વિજય નથી. ઘણા વાચાળ પુરૂષો બીજાને છેતરી પાડે છે; દુર્જનોથી છેતરાએલા પુરૂષા પછી સજ્જનને પણ વિશ્વાસ કર તા નથી, તે વિષે સાહિત્યમાં નીચે પ્રમાણે લખે છે. ये वंचिता धूर्त्तजनेन लोकास्ते साधुसंगेऽपि न विश्वसंति । उष्णेन दग्धाः किल पायसेन पिबंति फुत्कृत्य दधीनितक्रम् ॥ १ ॥ ૩૧ For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ આનંદ મંદિર. જેઓ ધર્સ જનથી છેતરાયા હોય, તેઓ સાધુઓની ઉપર પણ વિશ્વાસ કરતા નથી. ઉના દુધથી દાઝેલા પુરૂષો દહીં અને છાશ ઝુકીને પીએ છે. વળી સ્ત્રી અને પુરૂષ વિશેષમાં ઘણો તફાવત છે, અને સ્ત્રીની યોગ્યતા તથા અયોગ્યતા પુરૂષ વિશેષને પ્રાપ્ત કરવાથી જણાય છે, તે વિષે સાહિત્યમાં નીચેનાં પદ્ય લખે છે. बाजिवारणलोहानां काष्टपाषाणवाससाम् । नारी पुरुषतोयानामंतरं महदंतरम् ॥१॥ અશ્વ, હાથી લેહ, કાષ્ટ, પાષાણ, વસ્ત્ર, સ્ત્રી, પુરૂષ અને જળમાં મેટું અંતર છે. સર્વ શાર્વ વિદ્યા વા વળા નર નાર ના पुरुष विशेषं प्राप्ता भवंति योग्या अयोग्याश्च ॥ १॥ શસ્ત્ર, શાસ્ત્ર, વિદ્યા, વાણી, વીણા, નર અને નારી, પુરૂષ વિશેષને પ્રાપ્ત થઈ છે: અને અગ્ય થાય છે. આ પ્રમાણે ચતુર બુદ્ધિવાળા શુકે નીચે પ્રમાણે વાર્તા કહેવા માંડી – કાંચનપુર નગરમાં સાગરદત્ત નામે એક શેઠ રહેતો હતો, તેને શ્રીદત્ત નામે પુણ્યવાન અને પવિત્ર પુત્ર હતો, બીપુર નગરનિવાસી સોમદત્ત શેઠની જયશ્રી નામે એક પુત્રીની સાથે શ્રીદત્ત પરણ્યો હતો. શ્રીદત્ત જયશ્રીને પરણીને જ તેના પીયરમાં મુકી કરીયાણ લઈ સ યુદ્ધ માં વેપાર કરવા ગયો. પછવાડે જયશ્રી યૌવનવયને પ્રાપ્ત થઈ કામિ પુરૂષોને નવનવા રંગ દશાવવા લાગી. વનવયમાં વિશેષ લાવણ્ય જણાય છે. કહ્યું છે કે यौवनमुदग्रसमये करोति लावण्यगतिं कुरुपेऽपि । दर्शयति पाककाले लिंबफलं चापि माधुर्यं ॥१॥ કુરૂપી જનમાં પણ વનવય પિતાના ઉગ્ર સમયે લાવણ્યને ઉત્પન્ન કરે છે, લીંબડાનાં ફળ પણ પાકવા વખતે મધુરતા દર્શાવે છે. એક દિવસે જયશ્રી મંદિરના ગેખ ઉપર બેઠી હતી, ત્યાં કોઈ સ્વરૂપવાન પુરૂષ જતો તેણીના જોવામાં આવ્યો. અસતી સ્ત્રીઓનું એવું લક્ષણ છે કે, તે સુંદર પુરૂષને જોઈ વિકારી બની જાય છે. કહ્યું છે કે सुरुपं पुरुषंदृष्ट्वा भ्रातरं पितरं सुतम् । श्रवते योनयः स्त्रीणामामपात्रमिवांभसा ॥१॥ For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ત્રિપુરાનંદ યોગી. ૨૪૩ સ્વરૂપવાન પુરૂષ કદી તે ભાઈ, પિતા અને પુત્ર હોય, તો પણ તેને જોઈને સ્ત્રી. ઓની યોનિ પાણી વડે કાચાં પાત્રની જેમ સ્ત્રવ્યા કરે છે. अग्निकुंडसमानारी घृतकुंभसमो नरः। સંપર્ તે નિત્યં જિંપુનઃ વરસાદ ત્રિાઃ | ? | સ્ત્રી અગ્નિકુંડના જેવી છે, અને પુરૂષ ઘીના ઘડા જેવો છે, તે સંપર્કથી હમેશાં કવે છે, તે પિતાને વશ રહેનારી સ્ત્રીઓની શી વાત કરવી ? વનવતી જયશ્રીને તે રવરૂપવાન પુરૂષ જોઈ કુવિચાર આવ્યો. તકાળ માલતી નામની એક પિતાની સખીને તે પુરૂષની પાસે મોકલી. પુરૂષે માલતીની મારફત કહેવરાવ્યું કે, એક માલણને ત્યાં તે મને મળી શકશે. બંનેએ સંકેત સ્થળ નક્કી કર્યું, અને માલણને ઘેર તેમને યોગ થયો, ત્યારથી પ્રત્યેક દિવસે તેઓ મળતાં અને વિષયભોગ કરતાં હતાં. કેટલેક દિવસે શ્રીદત્ત સમુદ્રની મુસાફરીમાંથી પાછા આવી, તે જયશ્રીને તેડવા સાસરાને ઘેર આવ્યો. પિતાના પતિને આવેલો જોઈ, પેલા જાર પુરૂષને મળવામાં અંતરાય થવાની જયશ્રીને ચિંતા થઈ પડી. જયશ્રીએ પિતાની ચિંતા સખીની આગળ જણાવી; ચિંતા એ કનિષ્ટ વસ્તુ છે, આનંદના માર્ગને રોધ કરનાર છે. ચિંતાને માટે સાહિત્યમાં નીચેનાં પો લખે છે. चिंता चिता समानास्ति चिंता चैव गरीयसी। सजीवं दहते चिंता निर्जीवं दहते चिता ॥ १ ॥ ચિંતા અને ચિતા સરખી નથી, ચિતાથી ચિંતા અતિ મોટી છે, ચિતા જીવ વિનાનાને બાળે છે, અને ચિંતા છવવાળાને બાળે છે. अति प्रलापो हि निरंकुशत्वं भर्तुःप्रवासः स्वरुचिस्तीर्थयात्रा । ईर्ष्यालुता स्वैरिणीसंगमता च स्वभावतः शीलविलुप्तकाइमे ॥ १ ॥ અતિ બળવાપણું, નિરંકુશપણું, પતિને પ્રવાસ, પિતાની રૂચિ પ્રમાણે પ્રવર્તન, તીર્થયાત્રા, ઈર્ષ્યાળુપણું અને સ્વછંદી સ્ત્રીને સંગ, એ સ્વભાવથી શીલને લેપનારાં છે. - સખીએ જયશ્રીને સમજાવી કે, વિશેષ ચિંતા રાખીશ નહીં. જે લાગ મળે, તે પતિને છેતરી જારને સમાગમ કરજે. સખીનાં આવાં વચન સાંભળી જયશ્રી જરા શાંત થઈ. For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪. આનંદ મંદિર. શ્રીદત્તને તેનાં સાસુ સસરાએ આગતવાગત કરી ઘણું માન આપ્યું. ઉત્તમ પ્રકારે ભોજન કરાવી, એકાંતમાં શયન કરાવ્યું. જયથી પતિની આગળ આવી, સ્નેહ દર્શાવી તેણીએ પિતાના પતિને અનુકૂળ કરી લીધે, સ્ત્રીઓ પુરૂષને અનુકૂળ કરવાને અનેક ચેષ્ટાઓ કરે છે. જેમકે – स्नेहं मनोभवकृतं जनयंति भावा नाभिभुजस्तनविभूषणदर्शितानि । वस्त्राणि संयमन केशविमोक्षणानि સેજિતરાનિરીક્ષri || ? . નાભિ, હાથ, સ્તન અને આભૂષણ બતાવવાં, વસ્ત્ર બાંધવાં, કેશ છુટા મુકવા, બ્રગુટી કપાવવી, અને કટાક્ષથી જેવું; એ સર્વ હાવભાવ કામદેવના સ્નેહને ઉત્પન્ન કરે છે. જયશ્રી પતિને નિદ્રા આવી, એટલે ત્યાંથી ઉઠીને પિતાની સખીને ઘેર આવી. માર્ગમાં કોઈ ચેરના જોવામાં આવી, ચોરે લક્ષણ ઉપરથી તેણીને વ્યભિચારિણી જાણું લીધી. તે દિવસે તેજ રાત્રે કોઈ સ્ત્રી પુરૂષ ચાટાની એક તરફ પ્રથમ સમાગમ માટે મળી વાનાં હતાં. કર્મ યોગે જયશ્રી ત્યાં આવી ચડી. રાહ જોઈ બેઠેલા રાજપુરૂષની સાથે તેને યોગ થયે, તેવામાં કોઇ કોટવાળ ત્યાં આવ્યો, તેણે ચોરની ભ્રાંતિથી તે રાજપુરૂષને મારી નાખે. કામાતુર સ્ત્રી, તે પુરૂષના શબને આલિંગન અને ચુંબન કરવા લાગી, તથાપિ તેણીને કામ શાંત થયું નહીં. પેલે ચાર આ બધી ચેષ્ટા જોતે હતો, તેવામાં તે સ્થાને એક યક્ષ હતા, તેને આ ચેષ્ટા જોઈ કામ ઉત્પન્ન થયો. તત્કાળ તે પિતા શબમાં પેઠે, એટલે શબ બેઠું થયું, તેણે જયશ્રીના કામને શાંત કર્યો, અને તે પછી તે સ્ત્રીની નાસિકાને દાંતવડે તોડી નાંખી. પછી પિતે શબમાંથી નીકળી, કોઈ વૃક્ષ ઉપર બેસી ગયે. જયશ્રી રૂધિરથી લિંપાતી અને શોક કરતી પિતાની સખી આગળ આવી; તેણીએ બધી વીતેલી વાર્તા સખીને જણાવી. કર્મની ગતિ કેવી વિચિત્ર છે ? માણસ શું ધારે અને કર્મ શું કરે છે? अन्यथा चिंतितं कार्य देवेन कृतमन्यथा । मलिनीवशचूर्णेन भदिनी प्रलयं गता ॥ १ ॥ માણસ અન્યરીતે કાર્ય ચિંતવે, અને દૈવ-કર્મ અન્યરીતે કરે છે. મલિનીના વશીકરણ ચૂર્ણથી ભદિનીને પ્રલય થયો હતો. જયશ્રીની સ્થિતી જોઈ, તેની સખીએ કહ્યું, બહેન ! આમને આમ સૂર્ય ઉગ્યા પહેલાં તારા પતિની પાસે જા, અને આ બધો આરોપ તેના ઉપર મુક, જયશ્રી સખીના કહેવાથી પતિ પાસે આવી, પેલે ચેર પણ ગુપ્તરીતે For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ત્રિપુરાનંદ ચાગી. ૨૪૫ તેણીની પાછળ પાછળ ત્યાં ગયો. ક્ષણવાર પછી જયશ્રીએ ઢગ કર્યો, ઉંચે સ્વરે રૂદન કરવા માંડ્યું. તેણીનું રૂદન સાંભળી ઘરનાં માણસો એકઠાં થયાં, શ્રીદત્ત જાગી ગયો. સર્વેએ આવી જોયું, ત્યાં જયશ્રીનું નાક કાપેલું જોયું. બધાં એકી અવાજે બોલી ઉઠયાં, અરે દુષ્ટ નિર્લજ ! તેં આ શું કર્યું ? અમારી નિરપરાધી પુત્રીની નાસિકા શા માટે છેદી ? શ્રીડર તો વિચારમાં પડ્યો કે આ ધતિંગ ક્યાંથી જાગ્યું? કહ્યું છે કે – न विश्वसेन्नृपे शुद्रे कृष्णे चैव न ब्राह्मणे । न विश्वसेत्कृष्णसर्प काये नैव च विश्वसेत् ॥ १॥ રાજા, શુદ્ધ, કાળા વાહ્મણ, કાળો સર્ષ અને શરીર એટલાં વિશ્વાસ ન કર. मद्यपाः किं न जल्पति किं न भक्षति वायसाः । कायः किं न बोधंति किं न कुर्वति पासुलाः ॥ १ ॥ મદિરા પીનાર શું નથી બેલતા ? કાગડાઓ શું નથી ખાતા ? કવિઓ શું નથી જાણતા ? અને દૂષિત સ્ત્રીઓ શું નથી કરતી ? તે ચકિત થઈ ગયેલા અને ગભરાઈ ગયેલા શ્રી દત્તને તેના સાસરીએ રાજકારમાં દે. કહ્યું છે કે – दुर्बलानामनाथानां बालवृद्धतपस्विनाम् । अन्याय परिभूतानां सर्वेषां पार्थिवो गतिः ॥ १ ॥ દુર્બળ, અનાથ બાળક, વૃદ્ધ, તપસ્વી અને અન્યાય કરનારા, એ સર્વની ગતિ રાજ છે. अश्वप्लुतं वारिदगर्जितं च स्त्रीणां चरित्रं पुरुषस्य भाग्यम् । अवर्षणं चापि हि वर्षणं च देवो न जानाति कुतो मनुष्यः ॥ १॥ ઘેડાનું ઠેકવું, વર્ષદનું ગાજવું, સ્ત્રીઓનું ચરિત્ર, પુરૂષનું ભાગ્ય, મેધનું વર્ણવું કે , ન વર્ષવું, એ દેવ પણ જાણતા નથી, તે માણસ તે ક્યાંથી જાણે ? સએ રાજાને શ્રીદત્તના અપરાધની વાત કહી, પણ તે રાજાના મનમાં ઉતરી. For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ આનંદ મંદિર. નહીં, તથાપિ રાજપુરૂષોએ સાક્ષી આપી કે, તે વાત સત્ય છે, તે દુષ્ટે આ સતીને કલક આપ્યું છે. તેમના કહેવા ઉપરથી રાજાએ શ્રીદત્તને દેહાંત શિક્ષા કરી, તેવામાં પેલા ગુપ્ત રીતે રહેલે ચાર પ્રગટ થયા, તેણે ખરેખરા સર્વ વૃત્તાંત રાજાની આગળ જાહેર કર્યો. અને જણાવ્યું કે, કાષ્ઠ રીતે આ પુરૂષ વધ્યું નથી; રાજાને તે નિશ્ચય થયા. જયશ્રીની ઉપર ગુસ્સો આવ્યો. શ્રીદત્તને છેડી મુકી સુખી કયા, અને દુષ્ટ કુલટા જયશ્રીને મસ્તક મુંડાવી ગધેડા ઉપર બેસારી બધા શહેરામાં ફેરવી, અને આવાં કુકર્મ કરનારી એની આવી દશા થાય છે, એમ લેકની આગળ દર્શાવી આપ્યું. તેવી દુષ્ટ સ્ત્રીને માટે સાહિત્ય શાસ્ત્રમાં નીચેનું પઘ ગવાય છે. ( સ્ત્રગ્ધરા ). आवर्त्तः संशयानामविनयभवनं पत्तनं साहसानां दोषाणां संनिधानं कपटशतमयं क्षेत्रमप्रत्ययानाम् । स्वर्गद्वारस्य विनं नरकपुरमुखं सर्वमायाकरंडं स्त्रीयंत्रं येन सृष्टं विषममृतमयं प्राणिनामेकपाशः ॥ १ ॥ સંશયના આવર્ત્ત ( મરી ), અવિનયનું ધર, સાહસનું શહેર, દેષના ભંડાર, સેકડા કપર્ટ ભરેલ, અવિશ્વાસનું ક્ષેત્ર, સ્વર્ગદ્વારનું વિશ્ર્વ, નરકપુરને દરવાજો, સર્વે કપટને કડીયા અને અમૃતમય ઝેરરૂપ એવું રૂપ યંત્ર કાણે સરજ્યું છે ? જે સર્વ પ્રાણીઓને એક પાશરૂપ છે. શ્રીદત્ત પછી ખીજી કુલીન સ્ત્રીને પરણી સુખી થયા. હે રાજા ! જુએ, સ્ત્રી જાતિ કેવી અધમ હોય છે ? આપ પક્ષપાત વગર કહો કે, સ્ત્રી અને પુરૂષ દુરાચરણમાં સરખાંજ ઉતરે છે. રાજાએ તે વાત માન્ય કરી. પેલા શમે શ્રીચંદ્રને જણાવ્યું, રાજકુમાર ! તું કહે, તે સ્ત્રી અને પુરૂષ દુરાચરણમાં સરખાં થયાં, કે કાંઇ ન્યૂનાધિક છે ? શ્રીચંદ્રે કહ્યું, મને સ્ત્રી જાતિ વિશેષ પાપિ ણી લાગે છે. લેાકમાં અને શાસ્ત્રમાં સ્ત્રીને વધારે નિંદવા યોગ્ય કહેલી છે. શાસ્ત્રમાં લખે છે કેઃ— गुरुरग्निर्द्विजातिनां वर्णानां ब्राह्मणो गुरुः । पतिरेव गुरुः स्त्रीणां सर्वस्याभ्यागतो गुरुः ॥ १ ॥ દ્વિજાતિ ( બ્રાહ્મણુ, ક્ષત્રિય અને વૈશ્ય ) તે ગુરૂ અગ્નિ છે, બધા વર્ણના ગુરૂ બ્રાહ્મણ ( જૈત બ્રાહ્મણ ) છે, સ્ત્રીઓને ગુરૂ પતિ છે, અને સર્વને ગુરૂ અભ્યાગત છે. For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ત્રિપુરાન’દ ચાગી. निंद्या योषिन्न मर्यो हि यतो योषिद्विना नराः । धर्माधर्म विचारेषु तन्नियुक्ता भवति यत् ॥ 11 2 11 સ્ત્રી નિંદવા યોગ્ય છે, પુરૂષ નથી; કારણ કે, તેથી કરીને સ્ત્રી શિવાય પુરૂષા ધર્મ તથા અધર્મના વિચાર કરવાને નિમાય છે. શ્રીચંદ્રનાં આવાં વચન સાંભળી, શબ પાછું પોતાને સ્થાનકે ચાલ્યું ગયું. રાજકુમાર આશ્ચર્ય પામી પછે તેને લઇ આવ્યો. શખે નીચે પ્રમાણે ત્રીજી વાત્તા શરૂ કરી. વર્ધમાન નગરમાં શૂદેવ નામે રાજા હતા. એક વખતે રાજા દરબારમાં સભા સ્થાને બેઠા હતા, તેણે ચાપદારને પૂછ્યું, ચોપદાર ! કાઇ રાજદ્વાર ઉપર છે કે નહીં ? ચેપદારે કહ્યું, મહારાજા ! બીજું કાઇ નથી, પણ અર્થ જતા ધણા ઉભા છે. શ્રીમ ંતના દ્વાર આગળ આશા ભરેલા અર્થીએ અથડાય, તેમાં કંઇ આશ્ચયૅ નથી. એક વિદ્વાન તે વિષે લખે છે.~~~~ ** ૧૪૭ एह्यागच्छ त्वमुत्तिष्ट वद मौनं समाचर । एवमाशाग्रहग्रस्तैः सेव्यते धनिनोऽर्थिभिः ॥ १ ॥ ,, અહીં આવ, તું બેઠો થા, ખેલ, ચુપ રહે. આ પ્રમાણે આશારૂપ ગ્રહેાએ ગ્રસ્ત થયેલા અર્થીએ શ્રીમંત જનનાં દ્વાર સેવે છે. દ્વારપાળ રાજાને પ્રણામ કરી રાજદ્વાર આગળ આવ્યા. ત્યાં કાઇ પુરૂષને ભેટ લઇ ઉભેલા જોયા. દ્વારપાળ રાજાને ખબર આપી આજ્ઞા લઇ, તે પુરૂષને અ ંદર લઇ ગયા. પુરૂષ ભૂપતિને પ્રણામ કરી ઉભા રહ્યા. રાજાએ પૂછ્યું, તમે કાણ છે ? તે પુરૂષે કહ્યું, મહારાજા ! હું દક્ષિણમાંથી આવું છું. તે દેશના રાજાને વીવર નામે હું કુમાર છું, એમ કહી તેણે રાજાની આગળ ભેટ ધરી. રાજાએ ભેટ સ્વીકારી કહ્યું, અહીં આવવાનું શું પ્રયેાજન છે ? કુમારે કહ્યું, મારે આપની ાકરી કરવી છે. ગુણી જનની સેવા તે કલ્પવૃક્ષની સેવા છે. રાજાએ પૂછ્યું, શું પગાર લેશે ? કુમારે કહ્યું, હમેશાં એક હજાર ગદીયાણા સેાનું લઇશ. રાજાએ કહ્યું, તમારે તેટલે શા પરિવાર છે ? હાથી, ઘોડા, રથ કે ખીજું શું છે ? કુમાર ક્ષેા—ના, તે કાંઇ નથી. એક પુત્ર, એક પુત્રી, સ્ત્રી અને હું એમ ચાર માણસા છીએ. તે સાંભળી રાજાને આશ્ચર્ય થયું. તાપિ રાજાએ વિચાર્યું કે, તેના પગાર પ્રમાણે તે ફળ આપશે. આવું વિચારી ભંડારીને ખેલાવીને કહ્યું કે, આ વીરવર કુમારને પ્રતિદિવસ એક હજાર ગદીયાણા સુવર્ણ આપજો. વીરવર ધણા ઉદાર હતા, યાચકાને અગણિત દ્રવ્ય આપતા, જે કાઇ દુઃખી આવે, તેને ભોજન વસ્ત્ર આપતા. આવા મેટા ખર્ચમાં તેના દ્રવ્યના ઉપયોગ થતા હતા, તે રાત્રે રાજાને પહેરેગીર થઇ ઉધાડી તરવારે ચાકી કરતા હતા. For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર. કાઇ વખતે અર્ધ રાત્રે રાજાએ મહેલમાંથી પૂછ્યું કે, કાણુ પહેરેગીર ાગે છે ? ત્યારે વીરવર જવાબ આપતા હતા. અતિ કષ્ટ ભોગવી સેવા કરતા હતા. સેવકને કેવું કષ્ટ હોય ? તેને માટે નીચેનાં પદ્ય સ્મરણ કરવા યોગ્ય છે. ૨૪૮ कष्टं भो सेवकानां तु परार्थचानुवर्त्तिनः । स्वयं विक्रीतदेहस्य सेवकस्य कुतः सुखम् । સેવાને ખરેખરૂં કષ્ટ છે, બીજાને માટે અનુસરનારા અને પોતે શરીરને વેચનારા ગેા સેવકને ક્યાંથી સુખ હોય ? मौनान्मूकः प्रवचनपटुर्वातुलोजल्पकोवा क्षांत्या भीरुर्यदि न सहते प्रायशो नाभिजातः । . धृष्टः पार्श्वे वसति च यदा दूरतो वा प्रमादी सेवाधर्मः परमगहनो योगिनामप्यगम्यः ॥ १ ॥ જો સેવક મુ ંગા રહે, તે તેને મુંગા કહે, વધારે મેલે તે એલકા કે વાયડે કહેવાય, ક્ષમા રાખે તેા ખીકણ કહેવાય, જો સહન કરે નહિ, તેા સારા કુળનેા ન ગણાય, જો પાસે હાજર રહે તો ધીઠ કહેવાય, અને દૂર રહે ! પ્રમાદી કહેવાય; આ પ્રમાણે સેવા ધર્મ એ ગહન છે કે, જે યોગિઆને પણ અગમ્ય છે. — - એક વખતે રાજાએ મધ્ય રાત્રે વીરવરને બોલાવીને કહ્યું કે, સ્મશાનમાં કાઇ શ્રી રૂદન કરે છે, માટે તેની તપાસ કરી લાવ. મુશ્કેલી વખતે સેવકને મેકલવામાં તેના પરીક્ષા થાય છે. કહ્યું છે કેઃ— जानियात् प्रेषणे भृत्यान् बांधवान् व्यसनागमे । मित्रमापत्तिकाले च भार्याच विभवक्षये ॥ १ ॥ સેવક મોકલવાથી જણાય છે, બધુ દુ:ખમાં જણાય છે, આપત્તિ વખતે મિત્ર ઓળખાય છે, અને વૈભવના ક્ષય થાય, ત્યારે સ્ત્રી ઓળખાય છે. વીરવર રાજાની આજ્ઞાથી સ્મશાનમાં ગયા. શબ્દને અનુસારે જ્યાં સ્ત્રી રૂદન કરતી હતી, ત્યાં આો. રૂદન કરતી તે સ્ત્રી રંભાના જેવી સ્વરૂપવાન હતી, તેની આગળ જઇ કુમારે પુછ્યું, બાઇ ! તું કાણુ છું? અને શામાટે રૂદન કરે છે ? તે સ્ત્રી ખાલી હું રાજલક્ષ્મી છું, આજથી ત્રીજે દિવસે આ નગરના રાજા મૃત્યુ પામશે, તેથી હું રૂદન કરૂં છું. કુમારે કહ્યુ,નગરપતિ રાન્ન મૃત્યુ ન પામે, તેને કાઈ ઉપાય છે ? તે સ્ત્રી For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ત્રિપુરાનંદ વેગી. ૨૪૯ બેલી, હા, એક ઉપાય છે. તે રાજા જેવા સ્વરૂપવાન પુરૂષનું જે નગરદેવીને બળિદાન આપવામાં આવે, અને પિતા, પુત્રનું મસ્તક છેદે, તો રાજા સો વર્ષ સુધી જીવે. આ ચર્ચા જેવાને રાજા ગુપ્ત રીતે વિરવરની પછવાડે આવ્યો હતો, વિરવર રાજલક્ષ્મીનાં વચન સાંભળી પોતાને ઘેર આવ્યું. રાજા પણ ગુપ્ત રીતે તેની પાછળ આવ્યો. વિરવરે પોતાની સ્ત્રીને જગાડી પિતાની પાસે બોલાવી. ભદ્રે ! તે પતિવ્રતા અને સુજ્ઞ છું, જેનું આપણે નિમક ખાઈએ છીએ, તે રાજાને માટે મારે પ્રાણ આપવાનો વખત આવ્યો છે. સ્ત્રીએ તે વિષે પુછયું, એટલે રાજકુમારે સ્મશાનનો બધે વૃત્તાંત કહી સંભળાવ્યો. છેવટે જણાવ્યું કે, પ્રિયા ! તું આ બાળકોને લઈ તારે પિયર જા. તારે મારી આજ્ઞા માન્ય કરવી પડશે. પતિની આજ્ઞાને માને, તેજ ઉત્તમ સ્ત્રી કહેવાય છે. તેવી સ્ત્રીઓને માટે સાહિત્યકારો નીચેનાં પદ્ય બોલે છે – ते पुत्रा ये पितुर्भक्ताः सपिता यस्तु पोषकः ।। तन्मित्रं यत्र विश्वासः सा भार्या पतिवाक्यगा ॥ १ ॥ જે પિતાના ભક્ત હોય, તે પુત્રો, જે પિષણ કરે, તે પિતા, જે ઉપર વિશ્વાસ મુકાય, તે મિત્ર અને જે પતિનાં વચનને અનુસરે તે સ્ત્રી કહેવાય છે. आर्तेधार्ता द्विषिद्विष्टा प्रोषिते मलिना कृषा । मृते म्रियेतयानारी सा स्त्री ज्ञेया पतिव्रता ॥ १ ॥ પતિ દુઃખી હોય છે, જે સ્ત્રી દુ:ખી રહે, પતિના દેશી ઉપર દેવ કરનારી થાય, પતિ પ્રવાસ કરે, તો મલિન અને દુબળી રહે, અને પતિ મૃત્યુ પામે, તે મરી જાય, તે સ્ત્રી પતિવ્રતા જાણવી. मितं ददाति हि पिता मितं भ्राता मितं सुतः । अमितस्य हि दातारं भर्तारं का न पूजयेत् ॥१॥ પિતા, ભાઈ અને પુત્ર મિત-માન પ્રમાણે આપે છે, અને ભર્તી અમિત-ધણું આપે છે, તો તેવા ભને કઈ સ્ત્રી પૂજે નહીં ? न दानैः शुध्ध्यते नारीनोपवासशतैरपि । अव्रतापि भवेच्छुद्धा भर्तृसद्गतमानसा ॥१॥ . સ્ત્રી દાન આપવાથી કે સેંકડો ઉપવાસ કરવાથી શુદ્ધ થતી નથી. વ્રત ન કરતી હોય, પણ જે પતિમાં હદય રાખે, તો તે સ્ત્રી શુદ્ધ થાય છે. For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ આનંદ મંદિર, त्यजेत्पुत्रं च बंधुं च पितरौ शोभनौ तथा । भीरमापदि गतं न त्यजेत्सा महासती ॥ अन्यं नरं न पश्यंति स्वभावगोचरैरपि । आकोपितानो कुप्येत ह्युच्यते सा महासती ॥ अंधं कुब्जत्वयुक्तं च कुष्टांग व्याधिपीडितम् । । आपद्गतं निजं नाथं न त्यजेत् सा महासती ।। एष धर्मो मयाख्यातो नारीणां परमागतिः । ययान्यथा च क्रियत सा याति नरकं ध्रुवम् ॥ જે સ્ત્રી, પુત્ર, બંધુ અને સારા માતાપિતાને છોડી દે, પણ આપત્તિમાં આવેલા પતિને ન છોડે, તે મહાસતી કહેવાય છે. જે બીજા પુરૂષને જુએ નહિ, અને સ્વભાવિકપણે કોપ કરાવે, તે પણ જે કેપ કરે નહીં, તે મહાસતી કહેવાય છે. પિતાનો પતિ આંધળો, કુબડે, કઢી, રોગી કે આપત્તિમાં આવેલ હોય તો પણ જે સ્ત્રી તેનો ત્યાગ કરે નહીં, તે મહાસતી કહેવાય છે. આ સ્ત્રીઓને ધર્મ કહેવામાં આવ્યો છે, તે જ ધર્મ સ્ત્રીઓની ગતિરૂપ છે. જે સ્ત્રી તે ધર્મને અન્યથા કરે, તે સ્ત્રી અવશ્ય નરકે જાય છે. વીરવરનાં આવાં વચન સાંભળી તેનાં બાળ પુત્ર અને પુત્રી બલી ઉઠયા–પિતાજી ! જે આપણા આશ્રયદાતા ચિરંજીવી રહેતા હોય, તે અમારે વધુ ખુશીથી કરે. એથી અમારી કીર્તિ ફેલાશે. - વીરવરનાં કુટુંબનાં બાળકોનો આ વિચાર જાણી, ગુપ્ત રહેલો રાજ આશ્ચર્ય પામી ગયે, અને તેમને મનમાં ધન્યવાદ આપવા લાગ્યો. રાજાને તે પ્રસંગે નીચેનું કાવ્ય સ્મરણમાં આવ્યું. सा सा संपद्यते बुद्धिः सा मतिः सा च भावना । सहायास्तादृशा ज्ञेया यादृशी भवितव्यता ॥ જેવી ભવિતવ્યતા હોય, તેવી બુદ્ધિ, તેવી મતિ, તેવી ભાવના અને તેવી સહાય મળે, એમ જાણવું. સ્ત્રીએ પણ તે વાતને અનુમોદન આપ્યું. પછી વીરવર બધાં કુટુંબને લઈને ન ગરદેવીના મંદિરમાં આવ્યો. રાજા ગુપ્ત રીતે ચર્ચા જોતો હતો, શુરવીર વીરવરે ખાં તૈયાર કરી દેવીને કહ્યું, મહાદેવી ! અમારા રાજાને સે વર્ષનું આયુષ્ય આપજે, અને આ પુત્રનું બળીદાન કરજે, એમ કહી, ખડે પુત્રનું મસ્તક છેડી નાખ્યું, "તાના ભાઈની દશા For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ત્રિપુરાનંદ યેગી. ૨૫ જોઈ, તેની બહેન ખફ આગળ આવી ઉભી રહી. રિવરે તેની ઉપર ઘા કર્યો નહીં, પછી તે પેટમાં છરી મારી, પિતાની જાતે મરી ગઈ; તે જોઈ માતાને શર ચડ્યું. પિતાનાં લાચાર બાળકોને મરતાં જોઈ, તેણીએ પણ આત્મઘાત કર્યો. કુટુંબને નાશ થયેલ જોઈ વરવરે વિચાર્યું કે, હવે મારે સુવર્ણને માટે જીવવું અનુચિત છે, આવું ચિંતવી તેણે પિતાના શિર ઉપર અને ઘા ક; આ દેખાવ જોઈ રાજા પિતે કંપી ચાલે, અને તે છે કે, મારે માટે આ વિરવરે સર્વ કુટુંબને વાત કોં; મારા રાજ્યને અને મને ધિક્કાર છે. તેના મનમાં નીચેનું પદ્ય યાદ આવ્યું. परप्राणैर्निजप्राणान् सर्वे रक्षति जंतकः । નિના વરાછાનું રક્ષતિ વિરા બનાઃ it સર્વ પ્રાણી બીજાના પ્રાણથી પિતાના પ્રાણની રક્ષા કરે છે, પણ પિતાના પ્રાશુથી બીજાના પ્રાણની રક્ષા કરનારા વિરલા પુરૂષો છે. પછી રાજાએ પિતાના મસ્તક ઉપર ન ઉગામ્યું, ત્યાં નગરદેવી પ્રસન્ન થયાં; તત્કાળ રાજાને બચાવ્યો, અને અમૃત છાંટીને વિરવર વિગેરે સર્વને સજીવન કર્યા. રાજાએ વીરવરને સાબાશી આપી. વીરવર પ્રણામ કરી નીચેનું પૂર્વાર્ધ બે क्षमी दाता गुणग्राही स्वामी पुण्येन लभ्यते । ક્ષમાવાન, દાતાર, અને ગુણગ્રાહી સ્વામી, પુણેથી મળે છે. સજા પણ નીચેનું ઉત્તરાર્ધ બેલ્યો अनुरक्तः शुचिर्दक्षः स्वामीन भृत्योऽपि दुर्लभः ॥१॥ અનુરાગી, પવિત્ર અને ડાવે સેવક પણ મળ દુર્લભ છે. પ્રાતઃકાળે રાજાએ તે વરવરને પિતાનું અર્ધ રાજ્ય આપ્યું, અને મોટી ધામધૂમથી તેનું સન્માન કર્યું. મુડદાએ શ્રી ચંદ્રને પુછ્યું–રાજકુમાર ! કહે, એ બધામાં વધારે સત્વ નું છે કુમારે કહ્યું એ સર્વમાં રાજાનું સાહસ પ્રશંસનીય છે, બીજાઓ તેનાથી ઉતરતા છે. કારણ કે, વીરવરે જે સાહસ કર્યું, તે તેની ફરજ છે. સેવકે સ્વામીને માટે પ્રાણ આપવા જોઇએ. સાહિત્યમાં તેને માટે નીચેનું કાવ્ય પ્રસિદ્ધ છે. स्वाम्यर्थे सेवकाः प्राणान् त्यति तृणवतः युगे । परं स्वामी स्वभृत्यार्थ प्राणान् लजति दुर्लभः ॥ For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ આનદ મંદિર. સેવક્રા સ્વામીને માટે તૃણુની જેમ પ્રાણ છેડે, પણ સેવકને માટે સ્વામી પ્રાણુ હાડે તે દુર્લભ છે. ૫ર આ ઉત્તર સાંભળતાં શબ પાછું ત્યાંથી ઉછળી પોતાને સ્થાને ચાલ્યું ગયું. ત્રણવાર તે શ્રીદ્રે ક્ષમા કરી, પણ આ વખતે તેણે પોતાનું પરાક્રમ બતાવ્યું, શબને બળાત્કારે પકડયું, અને યેગીની પાસે તે લાવવા નીકળ્યા. રાજકુમારનું પરાક્રમ જોઇ, રામે કહ્યુ—મહાવીર ! તમે ચતુર અને વિલક્ષણ છે; તે યોગી ઉપર આટલા બધા રાગ કેમ રાખો છે ? તે યોગી ધૃત્ત, નિર્લજ, અને નિર્દય છે, કુડ કપટના લિ ંગી છે, માયાને ભડાર છે, તમને ભાળવી મારાથી તે કાર્ય સાધવા તૈયાર થયા છે. તેવામાં કાઇ આધેડ વયની સ્ત્રી ત્યાં અશ્રુધારા વર્ષાવતી આવી, તેને કુમારે પૂછ્યું—તું કાણુ છે ? સ્ત્રી ખાલી, આ નગરથી દક્ષિણ દિશામાં નંદિગ્રામ નામે એક ગામ છે, તેમાં હું રહું છું. મારા પતિ દરદ્રી હતા, તે ચેરીને ધધા કરી, આજીવિકા ચલાવતો હતો. આ વડના વૃક્ષ ઉપર પોલીસ લેાકાએ તેને બાંધીને મારી નાખ્યા છે, આ ખબર સાંભળીને હું અત્યારે અહીં આવી છું. વડમાંથી મારા પતિનું શસ્ત્ર લઇ જતાં મેં તમને જોયા, એટલે અહીં આવી છું. આ શાને તમે શું કરશે! ? શ્રીચંદ્ર ખેલ્યેા—એક યોગીની પાસે સાધવા માટે તેને લઇ જવું છે, તેના મ અગ્નિકુંડમાં કરી સુવર્ણ પુરૂષ કરવાના છે; તારે આ શબનું કાંઇ કામ છે ? જે હાય, તે કર. પછી તે સ્ત્રીએ શબની ઉપર જળની ધારા કરી, ચંદનના લેપ કર્યો. તેવામાં મે એઠા થઇ, તે સ્ત્રીનું નાક કાપી ખાધું. સ્ત્રી રૂદન કરતી પેાતાના ગામ તર‰ ચાલી ગઈ. પછી શ્રીચદ્ર રાખને લઇ, મેગીની પાસે આવ્યા. અગ્નિકુંડની ડાબી તરફ શયને મુકયુ, યોગીએ વિધિથી જળવડે શબને નવરાવ્યું, પછી ચંદન પુષ્પથી તેની પૂજા કરી, યોગી શખને લઇ, કુંડ પાસે ઉભા રહ્યા. તેણે શ્રીયદ્રને કહ્યુ, રાજકુમાર ! હવે સાવધાન રહેજો. શ્રીચંદ્ર નવકાર મંત્રવડે અંગરક્ષા કરી બેઠે. યાગી કુંડમાં ચેાખા, સરસવ વિગેરેના હામ કરવા લાગ્યા, અને તે દાણા શખ ઉપર છાંટવા લાગ્યા. જેમ જેમ છંટકાવ કુરવા માંડયા, તેમ તેમ શબમાંથી દેવતાઇ પ્રભાવ પ્રગટ થવા લાગ્યા. તે વખતે યાગીએ પુછ્યુ, રાજકુમાર ! શુ કાંઇ જપો છે ? શ્રીયંત્રે કહ્યુ, ત્રિકરણ શુદ્ધિથી જે જપવા યા. ગ્ય હાય, તે જપું છું. તે નવકાર મ ંત્રને જાપ કરતા હતા કહ્યુ છે કેઃ— यथा चित्तं तथा वाचा यथा वाचा तथा क्रिया । चित्ते वाचि क्रियायांच साधूनामेकरूपता ॥ જેવું મનમાં, તેવું વાણીમાં, અને જેવું વાણીમાં, તેવું ક્રિયામાં. સાધુ પુરૂષોને ચિત્તમાં, વાણીમાં અને ક્રિયામાં એકરૂપતા હોય છે. ચેોગીએ એકસો ને આઠવાર શબની ઉપર ત ંબુલ છાંટયું, પણ તે શાને સુવર્ણ For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ દેવદ્રવ્ય અને શક્રાવતાર તીર્થ. ૨૫૩ પુરૂષ થયા નહીં. કારણ કે, શમના મુખમાં પહેલી સ્ત્રીનું નાક હતું, તેથી મંત્ર સળ થયેા નહીં. પછી વિદ્યાના દેવતા શખમાં પેડો, અને તે યોગી પ્રત્યે ખેલ્યું!— અરે દુષ્ટ યોગી ! તારા વિચાર મારા જાણવામાં છે; આ ઉત્તરસાધક પુરૂષ ધાર્મિક છે, તેને વિજય થશે. તેને નાશ કરવાના તારા ઇરાદે છે, તે તુજ સુવર્ણ પુરૂષ થઇ જા, એમ કહી તે શકે ચેાગીને ઉપાડી, અગ્નિકુંડમાં નાખી દીધા. તે જોતાંજ શ્રીચકે ખેદ સાથે ચિંતવ્યુ, અરે! આ યાગીનુ શુ થયુ ? તેના કાર્યની સિદ્ધિને બદલે હાનિ થઇ. તેવામાં તે યાગી પોતેજ સુવર્ણ પુરૂષ થઇ ગયા, અને દેવતા શખમાંથી નીકળી ચાણ્યા ગયા. શ્રીયદે શને અગ્નિસંસ્કાર કર્યો, અને પાપાનુ ધીરૂપ તે સુવર્ણ પુરૂષને કુંડમાં ગેાપવી, અને તેની ઉપેક્ષા કરી, તે ઉભા થયા. પછી વૃક્ષ ઉપર વાનરીરૂપે રહેલી મનસુંદરીને અંજન વિધિથી માનુધી કરી, અન્ને સ્ત્રી પુરૂષ નિર્વિઘ્ને પ્રેમથી ભેગાં થયાં. ધમને પ્રભાવ કેવા ચમત્કારી છે ? ચેગીની ઇચ્છા એવી હતી કે, શમ તથા શ્રીચંદ્ર બન્નેના સુવર્ણ પુરૂષ કરવા, પણ તે કાંઇ બન્યું નહીં, મૈિં ઉપર કુબુદ્ધિ કરનાર પોતેજ કુદ્ધિના ભાગ થઇ પડે છે. ભયંકર આપત્તિમાંથી ધર્મજન ક્ષણવારમાં તરી જાય છે. ત્રણ જગતમાં ધર્મ ખરેખા રક્ષક છે. શ્રીચંદ્રને ધર્મથી જય થયા, પેાતાની પ્રિયાને પ્રેમથી મળ્યો. બન્ને સ્ત્રી પુરૂષે યાગીની વાત્તા કરી, કેટલાક કાળ ત્યાં નિર્ગમન કર્યું. પ્રકરણ ૫૧ મુ. દેવદ્રવ્ય અને શક્રાવતાર તીર્થ. "C 19 કે ગગનતળ સ્પર્શી સુંદર અન પ્રાસાદ ઉભા છે, અનેક વિદેશી યાત્રાजिनाय नमः ળુઓનાં ટાળેટોળાં તે તરફ આવે છે, અને જાય છે. એવું મહા વાક્ય દરેકના મુખમાંથી ઉચ્ચરે છે, ચારે તર′ ધર્મના ઉદ્યાત દેદી પ્યમાન લાગે છે, ચૈત્યની બાહેરની ભૂમિમાં શ્રાવિકાઓ ધર્મનાં ગીત ગાય છે, લેાકેા દૂરથી આ મહા તીર્થનાં દર્શન કરી ગાંડા ઘેલા થઇ જાય છે, સર્વના હદયમાં ધર્મની પ્રભાવિક છાપ પડી રહે છે, જીન પ્રાસાદની બહાર શ્રેણીબંધ ધર્મશાળા ઉભી છે, જાણે બીજાં નગર હાય, તેવા તેના દેખાવ લાગે છે, મંદિરના ઘંટનાદેથી દિશામડળ ગાજી રહે છે, વિવિધ સ્વરના માધુર્યથી સ્તવનાના ધ્વનિ ગગનને ગજાવે છે, ભાવિક શ્રાવકા વિવિધ જાતની પૂજાએ ભણાવે છે, મૃદંગ, વીણા, સીતાર, ઝાંઝ, પખાજ, ખાંસી અને સારંગીના તાલક્ષ ́ધ સુર થઈ રહ્યા છે, નૃત્યના તાલ સાથે ધરીના નાદ થાય છે, સર્વત્ર ધર્મ મગળ થઇ રહ્યું છે. For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ આનંદ મંદિર. આ વખતે આપણી વાર્તાને નાયક શ્રીચંદ્ર મનસુંદરીને લઈ પેલા સ્મશાનમાંથી જુદે પડી અહીં આવે છે. દૂરથી આ મહા ચૈત્યને જોઈ તેના હૃદયમાં અપાર હર્ષ થઈ આવ્યો. તેણે મદનાને કહ્યું, પ્રિયા ! આજની મુસાફરી કૃતાર્થ થઈ છે. જુઓ, આ સુંદર છન પ્રાસાદ કે ગગનની સાથે વાત કરતે રમણીય દેખાય છે? ચાલો, આપણે એ મહા પ્રાસાદનાં દર્શન કરી પવિત્ર થઈએ. જિન પ્રતિમાનું પવિત્ર ધ્યાન ધરી, માનવ ભવને કૃતાર્થ કરીએ. આસ્તિક શિરોમણી અમદા તે સાંભળી હર્ષ પામી. બને ઉતાવળે પગલે આગળ ચાલ્યાં. અનુક્રમે છન પ્રાસાદની નજીક આવ્યાં. બંને શ્રાવક દંપતિ ત્રિકરણ શુદ્ધિથી પવિત્ર થઈ જિનાલયમાં પેઠાં. પરમ ભક્તિભાવથી પ્રતિમાને નીરખી, વંદન કરી, શ્રીચ નીચેનું સ્તવન મધુર સ્વરે ગાવા માંડયું સ્તવન, રાગ બિહાગડે મનમાં આવજો રે નાથ, હું થયે આજ સનાથ. મન. ( એ આંકણી. ) જયજિનેશ નિરંજને, ભંજનો ભવદુઃખ રાશિ, રંજન સવિ ભવિ ચિત્તને, મંજણે પાપના પાછ. મન ૧ આદિ બ્રહ્મ અનૂપ તું, અબ્રહ્મ કીધા દૂર, ભવભ્રમ સવિ ભાંજી ગયા, તુંહિ ચિદાનંદ સનર. મન ૨ વીતરાગ ભાવ ન આવહી, જીહાં લગે મુજને દેવ, તિહાં લગે તુમ પદ કમલની, સેવના રહે એ ટેવ. મન. ૩ યાપિ તમે અતુલી બળી. યશવાદ એમ કહેવાય, પણ કબજ આવ્યા મુજ મને, તે સહજથી ન જવાય. મન મનાવ્યા વિણ માહરું, કેમ બંધથી છુટાય, મનવાંછિત દેતાં થકા, કેાઈ પાલવડે ન ઝલાય. મન ૫ હઠ બાળને હોયે આકરો, તે કહે છે જિનરાજ, ઝાઝું કહાવે શું હૈયે, ગિરૂઆ ગરિબનિવાજ. મન૬ જ્ઞાનવિમળ ગુણથી લહે, સવિ ભવિક મનના ભાવ, તે અક્ષયસુખ લીલા દિયે, જેમ હવે સુજશ જમાવ. ઉપર પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી, રોમાંચિત શરીર હની ભક્તિ દર્શાવી, બંને દંપતિ બાહર નીકળ્યાં. મન ૪ મન. ૭ આ જિન પ્રસાદ તે શકાવતાર નામે તીર્થ કહેવાતું હતું. તેની પાસે સિદ્ધપુર For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ દેવદ્રવ્ય અને શિકાવતાર તીર્થ. ૨૫૫ નામે નગર હતું, જેની પાડોશમાં આ મહા તીર્થ આવેલું હતું. ચૈત્યની બાહર નીકળી બને દંપતી સિદ્ધપુરના દરવાજા આગળ આવ્યાં. નગરમાંથી નીકળતા લેકેને દેખાવ દયાજનક જોવામાં આવ્યા, કોઈ પુરૂષ, કે સ્ત્રીના મુખ ઉપર લક્ષ્મી તેજ ન હતું, સર્વ નિર્ધન કંગાલ હાલતમાં હતાં, સર્વના શરીર ઉપર ફાટેલ વચ્ચે લટકતાં હતાં. કોઈ રોગી, કઈ વંધ્ય, કોઈ કઢીએ, કોઈ અંધ, કઈ પગૂ અને કોઈ ઉન્મત્ત જોવામાં આવતાં હતાં. સ્ત્રીઓ પ્રાયે કરીને સૌભાગ્ય વગરની દેખાતી હતી. પ્રત્યેક સ્થળે વિધવાઓ અને દુર્બળ સ્ત્રીઓ નજરે પડતી હતી. બાળક અને બાળકીઓ બુદ્ધિ વગરનાં, મૂર્ખ અને દીનમુખા જોવામાં આવતાં હતાં. સિદ્ધપુરની પ્રજાને આ દેખાવ જોઈ શ્રીચંદ્રને આશ્ચર્ય લાગ્યું. આવા સુંદર તીર્થની આગળ આ નગરની આવી સ્થિતિ જોઈ તેના મનમાં અનેક વિચાર આવવા લાગ્યા, તેવામાં કોઈ વૃદ્ધ પુરૂષ નગરમાંથી બાહેર આવતે જોવામાં આવ્યું. શ્રીચકે તે વૃદ્ધને પુછયું, ભદ્ર ! આ નગરનું નામ શું ? આ નગરની પ્રજા નઠારી સ્થિતિમાં કેમ દે. ખાય છે ? આવી તીર્થની ભૂમી દારિદ્રથી પીડિત હોય, તે અમને આશ્ચર્ય લાગે છે. તે વૃદ્ધ બે, વિદેશી મહાનુભાવ ! તમે પુછ્યું, તે બરાબર જાણવા જેવું છે. આ જિન પ્રાસાદ શક્રાવતાર નામે તીર્થથી ઓળખાય છે, આ નગરનું નામ સિદ્ધપુર છે, અહીં જૈન લેકેની મેટી યાત્રા છે, વિદેશી યાત્રાળુઓ આવી, આ તીર્થમાં ભક્તિથી ચેખા, ફળ, વસ્ત્ર, રત્ન, અને સુવર્ણ વિગેરેની ભેટ ધરે છે, અનેક સંધપતિઓ આવી, અહીં મેટી મોટી પ્રભાવનાઓ કરે છે, અહીંના લે છે એક સંપ કરી આ દેવદ્રવ્યનું ભક્ષણ કરે છે. લાભને વશ થઈ શ્રાવકપણું ભુલી જાય છે, એ દેવદ્રવ્યના ભક્ષણથી બધી પ્રજા દારિદ્રથી પીડિત થઈ ગઈ છે. કોઈ રોગી, કઈ કાઢીઆ, કોઈ વાંઝીયા, કોઈ નિર્ધન, અને કોઈ આંધળા કે અપંગ થઈ ગયા છે. દેવદ્રવ્યના ભક્ષણરૂપ અગ્નિમાં સિદ્ધપુરની જૈન પ્રજા દગ્ધ થઈ ગઈ છે. મહાનુભાવ ! આવું અશુભ ફળ ભોગવતાં છતાં પણ તેઓ અદ્યાપિ એ મલિન કર્મને છોડતા નથી, તેઓ પ્રમાદથી પાપાનુબંધી પાપ બાંધતા જાય છે. આ પ્રમાણે કહી તે વૃદ્ધ ત્યાંથી ચાલ્યા ગયા. શ્રીચંદ્ર મદનાને કહ્યું, પ્રિયા ! આપણે આ સ્થળે કાંઈ પણ ભોજન કરવું નથી. અહીં પ્રત્યેક વસ્તુ દેવદ્રવ્યમય થઈ ગઈ છે. સર્વ લેકના ઘરમાં દેવદ્રબેજ વાસ કરેલો છે. યાત્રાળુઓને આધારે જ આ નગરને નિર્વાહ છે. તથાપિ મારા મનમાં એવો વિચાર આવે છે કે, અહીંના અગ્રેસર લેકેને બોલાવી, દેવદ્રવ્ય ન ખવાય તે વિષે બંધ કરે, અને એ મહા પાપમાંથી તેઓને ઉદ્ધાર કરવો પ્રિયા ! આ કાર્ય ખરેખરા ઉપકારનું છે. આ પવિત્ર ક્ષેત્ર પાપક્ષેત્ર થઈ પડવું છે, તેની રક્ષા કઇ પણ પ્રકારે કરવી જોઈએ. આવું વિચારી શ્રીચંદ્ર નગરમાં ગયો, અને સંઘના અગ્રેસરોને એક સ્થાને બોલાવી, શ્રાવકને મોટો સમાજ એકઠો કર્યો. સર્વ સમાજ વચ્ચે ઉભો થઈ શ્રીચંદ્ર – ગૃહસ્થ ! હું એક વિદેશી શ્રાવક છું, યાત્રા નિમિત્તે અહીં આવ્યો છું, આ પવિત્ર ક્ષેત્રને For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ આનંદ મંદિર, અને આ રમણીય જિનપ્રાસાદને જોઈ મને અતિ આનંદ ઉપજે છે. આવા આનંદની સાથે એક મોટે ખેદ પણ થાય છે, જે ખેદ આ સિદ્ધપુરની શ્રાવક પ્રજાની સ્થિતી જોઈને થાય છે. સાધર્મિ બંધુઓ ! થોડા વર્ષ પહેલાં આપની સ્થિતી એવી ઉત્તમ હતી ? તે સાંભળી મને તમારી હાલની સ્થિતી જોઈ ઘણીજ દિલગીરી થાય છે. દિલગીરી થાય છે, એટલું જ નહીં, પણ દયા ઉપજે છે. આ સ્થિતી થવાનું શું કારણ? તે વિષે તપાસ કરતાં જાણવામાં આવ્યું છે કે, દેવદ્રવ્યનું ભક્ષણ કરવાનું જ આ ફળ છે. શક્રાવતાર તિર્થની મોટી માત્રામાં વિદેશી યાત્રાળુઓને મોટો સમૂહ આવ્યા કરે છે, તેઓ નવનવી વસ્તુઓની ભેટ આ તીર્થને સ્થાને ધરે છે, અને તે ભેટને ઉપયોગ અહીંના તમે શ્રાવકે રહેંચી ખાઓ છે, તે વાત સાંભળી મને કંપારા સાથે મોટો પરિતાપ ઉત્પન્ન થાય છે. બંધુઓ ! તમારી આ સ્થિતી થવાનું કારણ એ દેવદ્રવ્યનું ભક્ષણ છે. એ મહા પાપરૂપ અગ્નિએ તમારી ઉન્નતિને દગ્ધ કરી નાખી છે. દેવદ્રવ્યનું ભક્ષણ કરવું, એ કેવું પાપ છે ? તે તમારે વિચારવું જોઈએ. જૈન શાસ્ત્રકારોએ તે પાપને મેટી અવનતિનું કારણ કહેલું છે, જે શ્રાવક દેવદ્રવ્યથી પિતાના ધનની વૃદ્ધિ કરે, તેના કુળને ક્ષય થઈ જાય છે, અને તે નરકે જાય છે, દેવના રૂણથી બુદ્ધિને નાશ થાય છે. જે દેવદ્રવ્યની સાથે પોતાનું દ્રવ્ય મેળવે છે, તે મષના કુચાથી પિતાના ઘરને ઘોળે છે. દેવદ્રવ્યને ખાનારો અનંત સંસારી થાય છે. દેવદ્રવ્યની આવક અને જાવકની તપાસ ન રાખે, અને તેની ઉપેક્ષા કરે, તે પણ દીર્ધ સંસારી થાય છે. દેવદ્રવ્યને વધારવામાંજ શ્રાવકે તત્પર થવું જોઇએ. તે પણ દેવદ્રવ્યની વૃદ્ધિ ન્યાયપાર્જિત દ્રવ્યવડેજ કરવી, અન્યાયપાર્જિત દ્રવ્યથી કરવી નહીં. ન્યાય માર્ગે ઉપાર્જન કરેલા દ્રવ્યથી દેવદ્રવ્યની જે વૃદ્ધિ કરે, તે તીર્થંકર પદને અને સિદ્ધિને પ્રાપ્ત કરે છે. તે શ્રાવક જગતમાં સમૃદ્ધિ સંપાદન કરી, ગુણી જનમાં ગવાય છે કીર્તિ અને કમલા તેની આગળ નૃત્ય કરે છે. દેવદ્રવ્યને રક્ષક અને ભક્ષક કે થાય, તેને માટે આપણા આગમની નાચેની ગાથા સર્વદા સ્મરણમાં રાખવા રોગ્ય છે. भक्खणे देव दव्वस्स परथ्थीणं तु संगमे । सत्तमं नरयं जंति सत्तवाराओ गोयमा ॥ १ ॥ जिणपवयण वुद्धिकरं पभावगं नाणदंसणगुणाणं । भक्खंतो जिणदव्वं अणंतसंसारिओ भणिओ ॥ २ ॥ जिणपवयणवुद्धिकरं पभावगं नाणदंसण गुणाणं । रखंतो जिणदव्वं परित्तसंसारिओ होइ ॥ ३ ॥ For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ દેવદ્રવ્ય અને શકાવતાર તીર્થ. ૨૫૭ जिणपवयण वुद्धिकरं पभावगं नाण देसण गुणाणं । वQतो जिणदव्वं तिथ्ययरत्तं लहइ जीवो ॥ ४ ॥ जिणपवयण वुद्धिकरं पभावगं नाण देसण गुणाणं । दोहंतो जिणदव्वं सो बहु संसारिओ होइ ॥५॥ હે મૈતમ ! દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી અને પરસ્ત્રીને સંગ કરવાથી માણસ, સાત વાર સાતમી નરકે જાય છે. જિન પ્રવચનને વૃદ્ધિ કરનાર, અને જ્ઞાન તથા દર્શન ગુણનું પ્રભાવક એવું જિન દ્રવ્ય ભક્ષણ કરનાર પુરૂષ, અનંત સંસારી થાય છે. જિન પ્રવચનની વૃદ્ધિ કરનાર, અને જ્ઞાન તથા દર્શન ગુણનું પ્રભાવક એવું જિન દ્રવ્ય રક્ષણ કરનાર પુરૂષ, સસારને પારગામી થાય છે. જિન પ્રવચનની વૃદ્ધિ કરનાર અને જ્ઞાન તથા દર્શન ગુણનું પ્રભાવક એવા જિન દ્રવ્યની વૃદ્ધિ કરનાર છવ, તીર્થંકરપણું પ્રાપ્ત કરે છે. જિન પ્રવચનની વૃદ્ધિ કરનાર અને જ્ઞાન તથા દર્શન ગુણનું પ્રભાવક એવા જિનદ્રવ્યને જે હાનિ પહોંચાડે, તે અતિ સંસારી થાય છે; વળી એટલે સુધી જણાવે છે કે – चेइयदव्वविणासइ सिद्धाये पवयणस्स उड्डाहे । संजइण चउथ्थभंगे मूलाग्गी बोहिलाभस्स ॥ १ ॥ ચદ્રવ્યને નાશ કર, પ્રવચનની નિંદા કરવી, અને સંયમીના ચોથા વ્રતને ભંગ કરે, એ બધિ લાભના મૂળમાં અગ્નિરૂપ છે. બંધુઓ ! દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી, તેની ઉપેક્ષા કરવાથી પ્રાણી ભભવ ભટકે છે, તે જીવ દરિદ્રી થાય છે, નિંદાપાત્ર બને છે, અને અતિ કષ્ટ ભોગવે છે. શ્રાવકે દેવદ્રવ્યનું રક્ષણ કરવું જોઈએ, યત્નથી તેની વૃદ્ધિ થાય, તેવા ઉપાય જવા જોઈએ. પંચની સાક્ષીએ દેવદ્રવ્યનો વ્યવહાર ચલાવ, અને જેમાં પાપવૃત્તિ થાય, તેમાં તે દ્રવ્યને ભેળવવું નહીં. દેવદ્રવ્યની આવક અને જાવકને વહીવટ જુદે રાખવું જોઈએ. શ્રાવકે પિતાના ઘરના દ્રવ્યની સાથે તેને સેળભેળ થવા ન દે, એમ વર્તીને જે દેવદ્રવ્યની વૃદ્ધિ કરે, તે પુરૂષ તીર્થકર ગોત્ર બાંધે છે. સાધમ બંધુઓ ! દેવદ્રવ્ય વિષે સંકાશ શ્રાવકની કથા સાંભળવા જેવી છે. સંકાશ શ્રાવકના ઘરમાં દેવદ્રવ્યની માત્ર અગીયાર કાંકણી વાપરવામાં આવેલ, તેટલાથીજ તેને અતિ કષ્ટ ભોગવવું પડયું હતું; પણ એ પવિત્ર શ્રાવક છેવટે સિદ્ધિને પાત્ર થયો હતો. એ વાર્તા સંક્ષેપમાં નીચે પ્રમાણે છે ગંધિલાવતી નગરીમાં સંકાશ નામે એક શ્રાવક રહેતો હતો, તે સમ્યગ દર્શનવડે શુદ્ધ હતા, બાર વતને પાળનારો હતો, જીવ અજીવ વિગેરે તત્વને જાણતો હતો, બંને ૩૩ For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ આનંદ મંદિર, કાળ આવશ્યક ક્રિયા કરતો હતો. એ સંતેલી શ્રાવક પ્રતિદિન તપસ્યા આચરતો, અને સાત ક્ષેત્રમાં પોતાનું દ્રવ્ય વાપરતા હતા. ગંધિલાવતી નગરીમાં શક્રાવતાર નામે એક ચિત્ય હતું, તેની યાત્રા માટે ઘણું યાત્રાળુઓ આવતા, તેથી તેમાં દેવદ્રવ્યની ઉપજ ઘણી થતી હતી, સંકાશ શ્રાવક પવિત્ર હદયથી તે તીર્થને વહીવટ કરતો હતો. સર્વ લેકે ચૈત્યદ્રવ્યની થાપણ સંકાશની દેખરેખ નીચે રાખતા હતા, સંકાશ શુદ્ધ ભાવથી દેવદ્રવ્યની રક્ષા કરતો, અને ન્યાય પ્રમાણે દેવદ્રવ્યને વધારે કરતે હતે. સર્વને સંકાશ ઉપર એવો વિશ્વાસ બેસી ગયું હતું કે, કઈ તેના વહીવટને માટે પુછતું ન હતું, તેમ કઈ તપાસ પણ કરતું ન હતું. એક વખતે તે સંકાશથી દેવદ્રવ્ય ખવાઈ ગયું. એ મહા પાપ કરીને પણ તેના મનમાં પશ્ચાતાપ થયે નહીં. કર્મયોગે તેવામાં તેના આયુષ્યને અંત આવ્યો. મૃત્યુ પામી તે સંકાશ ચારે ગતિમાં ભમવા લાગે. પ્રથમ તેણે નારકીની દશ પ્રકારની વેદના ભોગવી, અનેક જાતના રોગને અનુભવ કર્યો, જ્વલાયમાન અંગારાવાળા વજકુ ભી કુંડમાં તેને બળી કા, જ્યાં તેણે કરૂણ સ્વરે રૂદન કર્યું હતું, ભઠ્ઠી ઉપર તેને ભડથું કરી શેકવામાં આવ્ય, લેઢાની તપાવેલી પુતળીની સાથે તેને આલિંગન કરાવ્યું, ધગધગતા સીસાને રસ કરી તેનું પાન કરાવ્યું, તેના માંસના કડકા કરી તેનેજ ખવરાવ્યા, અસિપત્ર વનમાં લઈ જઈ તેના ગલબંધ અને મસ્તક છેદન કરવામાં આવ્યાં, માથે સે કડે મણને બે મુકી વિતરણું ઉતરવાની તેને ફરજ પાડી, અણીયાળી સોયે તેના શરીરમાં ભોંકવામાં આવી, પૃષ્ટ ભાગે અગ્નિના આંક કરવામાં આવ્યા, ખs, ભાલું અને શુળીથી તેને પરોવવામાં આબે, પરમધામિઓએ તેના કાન તેડવા માંડ્યા, આંખો કાઢવા માંડી, અને છેદ તથા વેધ પાડવા માંડ્યા. ઉંચા હાથ નીચું મુખ કરાવી, તેની જીભ, તાળવું, અને દાઢ ખેંચવા માંડી, ઈત્યાદિ અનેક પ્રકારની નારકીની વેદના ભોગવી, સંકાશ તિર્યંચની ગતિમાં આવ્યું. તે ગતિમાં કાન વિગેરેને છેદ, નાક વીંધ, ભારવહન, દેરીના બંધ, અંકુશ, પરોણું, ચાબુખ અને લાકડીઓના માર, શીત, તડકે, વરસાદ, સુધા અને તૃષાને સહન કરવાં, વિગેરે અતિ કષ્ટ ભોગવ્યાં. ત્યાં પંચે દ્રિય, સંમઈિમ, વિકલૈંદ્રિય, જળચર, સ્થળચર અને ખેચર બની અનેક પ્રકારની યાતનાઓ ભોગવી; તે પછી તે મનુષ્ય ગતિમાં આવ્યો. દેવદ્રવ્યને ભક્ષક દેવગતિમાં જ નથી. મનુષ્યમાં મસ્તક, હાથ, પગ, નાસિકા, હઠ, જીભ, અને કાન છેદ, કારાગૃહમાં વાસ, દાસપણું, બંધ, પીડા, શેક, દારિદ્ર અને અપમાન વિગેરેનાં અનેક કષ્ટ તેણે સહન કર્યા. એવી રીતે અનંત ભવભ્રમણ કરી, અને અનેક વેદના ભેગવી, સંકાશ મનુષ્યમાં કઈ ધનાઢય શેઠને ઘેર પુત્રરૂપે થે. તેનો જન્મ થતાંજ તેનાં માતાપિતા ગુજરી ગયાં, અને ગૃહની સમૃદ્ધિને નાશ થઈ ગયા. લેકમાં તે નિંદિત ગણાવા લાગે. છેવટ તેને અન્ન પાણીની પણ તાણ પડી, ઘેર ઘેર ભીખ માગી, ઉદર પિષણ કરવાને વખત આવ્યો. તે સાથે રોગ અને શોકનું સ્થાન છે પગે. For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ દેવદ્રન્ય અને શક્રાવતાર તીર્થ, ૨૫ એક વખતે વિહાર કરતાં કાઈ કેવળી ત્યાં આવી ચડ્યા. એ દુઃખી જીવ મહા મુનિની પાસે આવ્યા. તેણે મુનિને વ ંદના કરી પૂછ્યું, મહાનુભાવ ! મને આવી મહા વિપત્તિ કેમ પડી હશે ? જ્ઞાની મહારાજે ક્ષણવાર વિચારી કહ્યું, ભદ્ર ! તેં પૂર્વ ભવે અગીયાર કાંકણી દેવદ્રવ્ય ખાધું છે, તેથી તું આવી મહા વિપત્તિના પાત્ર થયા છું. એટલું સાંભળતાંજ સ ંકારાના જીવે આત્મનિંદા કરવા માંડી. અરે ! હું મહા પાપી થયા, મનુષ્ય ભવ પ્રાપ્ત કરી મે' જૈન ધર્મને આરાધ્યેા નહીં, સિદ્ધાંત સાંભળી મેં મારૂં જીવન સાર્થક કર્યું નહીં. અહા ! હું કુળમાં ગાર થયા, દેવદ્રવ્યનું ભક્ષણ કરી મે' મહા પાપ ઉપાજન કર્યું, મારા વિતને ધિક્કાર છે. પછી તેણે વિનયથી મુનિરાજને પૂછ્યું, મહારાજ ! હું આ મહા પાપ કર્મમાંથી કેવી રીતે છુટું ? તે ઉપાય કૃપા કરી બતાવેા. નાની ખેલ્યા, ભદ્ર ! જો ન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્યવડે દેવશુ આપી, તેમાંથી મુક્ત થા તા, તું પાછે સુખી થઈશ. તે સાથે એવા અભિગ્રહુ કરજે કે, તારે પાતાને માટે જેટલું અન્ન, વસ્ત્ર, જોઇએ, તેટલું દ્રવ્ય રાખવું, અને બાકીનુ દ્રવ્ય કાટીગમે હોય, પણ તે ચૈત્યદ્રવ્યને અર્થે વાપરવું. આવા ઉત્તમ અભિગ્રહના પ્રભાવથી તું સર્વ રીતે સુખી થઈ, ઉત્તમ પદના અધિકારી થઇશ. જ્ઞાનીનાં આવાં વચનથી તેણે તેવા અભિગ્રહ ધારણ કર્યા. મુનિરાજ ત્યાંથી વિહાર કરી ચાલ્યા ગયા; પછી સ`કાશના જીવની સર્વ પ્રકારે ઉન્નતિ થવા માંડી. વ્યાપારમાં તેણે અનગળ દ્રવ્ય પ્રાપ્ત કર્યું, અલ્પ સમયમાં તે કાટીધ્વજ થઇ પડયા. પેાતાના અભિગ્રહ પ્રમાણે નિવાહ જેટલું દ્રવ્ય રાખી, બાકીનું દ્રવ્ય તેણે ચૈત્ય અર્થે ખર્ચી નાખ્યું. ભારતવર્ષ ઉપર ધણું સ્થળે સુંદર જિન પ્રાસાદે બંધાવ્યાં, દેવદ્રવ્યની વૃદ્ધિ થાય, તેવી મોટી મેટી દ્રવ્યની થાપણા મુકી, સંધને સાંપી દીધી. સાત ક્ષેત્રમાં પણ દ્રવ્યને ઉપયેગ સારી રીતે કર્યું. અનુક્રમે સંયમ લઇ, તપસ્યા કરી, સંકાશના જીવને કેવળજ્ઞાન ઉપજ્યું, અને મેાક્ષના મહા માર્ગને તે સ પૂર્ણ અધિકારી થઇ ગયેા. પ્રિય બંધુ ! એ સંકાશનું દૃષ્ટાંત લઇ, તમારે પ્રવર્ત્તન કરવું જોઇએ. માત્ર અગીયાર કાંકણીના દેવદ્રવ્યથી સંકાશે કેટલી વિડખના ભાગવી, તેને ખ્યાલ કરી. શ્રાવક કુળમાં જન્મ લઈ દેવદ્રવ્ય ખાવું, તેના કરતાં અન્ન જળ વિના મૃત્યુ પામવું સારૂં છે, ત મારી આજીવિકાનાં જગતમાં ઘણાં સાધન છે, તે છતાં છેવટે ભીખ માગી ખાવું, પ દેવદ્રવ્યની ઇચ્છા કરવી નહીં. દેવદ્રવ્યને માટે નીચેનાં ત્રણ પદ્ય આર્હત શાસનમાં લખેલાં છે. देवद्रव्येण या वृद्धिर्गुरुद्रव्येण यद्धनम् । तद्धनं कुलनाशाय मृतोऽपि नरकं व्रजेत् ॥ १ ॥ अन्यायदेव पाषंडिसंबंधाद्धनमीहते । समषीकूर्चकैर्द्धाम धवलीकर्त्तुमीहते ॥ २ ॥ For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ર૬૦ આનંદ મંદિર. वरं च ज्वलने वेशो वरं च विषभक्षणम् । परं यल्लिंगि द्रव्येण संबंधं नैवं कारयेत ॥ ३ ॥ દેવદ્રવ્યથી અને ગુરૂદ્રવ્યથી જે દ્રવ્યની વૃદ્ધિ કરવી, તે દ્રવ્ય કુળના નાશ માટે થાય છે, અને મૃત્યુ પામ્યા પછી નરકે જાય છે. જે અન્યાય, દેવ અને પાખંડીને સંબંધથી દ્રવ્યની ઈચ્છા રાખે છે, તે અષના કુચડાથી પિતાનું ઘર ધળવા ઈચ્છા રાખે છે. અને ગ્નિમાં પિસવું સારું, અને વિષ ભક્ષણ કરવું સારું, પણ લિંગી મુનિના દ્રવ્યની સાથે સંબંધ કરે સારે નહીં. બંધુઓ ! દેવદ્રવ્ય વિષે બીજી એક જાણવા યોગ્ય કથા છે. સાકેત નગરમાં સાગર નામે એક શેઠ રહેતા હતા, તે શેઠની પ્રતિષ્ટા સારી હતી, તે ધર્મને રાગી હતો, તે નગરમાં એક ભવ્ય દેરાસર હતું, તેની અંદર પ્રતિમાજી પ્રભાવિક હતાં, તેથી લોકો દુરથી તેની યાત્રા કરવાને આવતાં હતાં. આથી તે જિન ચૈત્યને વહીવટ માટે થઈ પડયો હત. સાકેત નગરના સંઘે મળી, તેના વહીવટનું કામ સાગર શેઠને સોંપ્યું હતું. ચૈત્યની આવક, જાવક અને નોકરેની બધી વ્યવસ્થા સાગર શેઠ રાખતો હત; સર્વ પંચે મળીને સાગર શેઠને કુલસત્તા આપી હતી. - સાગર શેઠને જુદા જુદા કરીયાણાને વેપાર હતા, તેની દુકાન ઉપર જથ્થાબંધ માલ ખપ હતો, માલમાં વિશેષ નાણું રોકવાથી તેને ઘણો લાભ આવતો હતો. પ્રથમ તે સાગર શેઠ ચોખો રહ્યો હતો, પણ પાછળથી લોભના ઉદયથી તેની વૃત્તિમાં ફારફેર થયા. પિતાના વેપારમાં તેણે દેવદ્રવ્ય રોકવા માંડયું. અને તેને લાભ પોતે લેવા લાગ્યો. દેવદ્રવ્યથી ગોળ, ઘી, અને વસ્ત્ર પ્રમુખ ખરીદી, તેને મોંધે ભાવે, વેચી તેણે સારા લાભ મેળવ્યું. તે દેવદ્રવ્યનો આવો પિતાના વેપારમાં ઉપયોગ કરતે, તથાપિ મનમાં જ રાપણ શંકા લાવતે નહીંકર્મયોગે તેના આયુષ્યનો અંત આવ્ય; આવું ઘોર કર્મ ઉપાજન કરી, સાગર શેઠ મૃત્યુ પામે. પ્રથમ તે નારકીમાં પડે, ત્યાંથી નીકળી તે જળ મનુષ્ય થયો, તે પછી બીજી નારકે ગયો, પછી મોટે ભસ્ય થઈ અવત; કઈ લે છે તે મત્સ્ય ખરીદ કર્યો. તેના અંગનું છેદન કરી, છે અતિ કષ્ટ પમાડે. પછી તે ચોથી નારકે ગયો; પાછો માસ્ય થશે, એમ બેવાર સાતે નરકમાં ભમે. એક હજાર કાંકણી દેવદ્રવ્ય ખાધાથી તેણે ઘણી વિટંબના ભોગવી. તે પછી ધાન, ભુંડ, બકરો, મેંઢે, દેડકો, મૃગલે, સસલે, શાબર, શિયાળ, માર્જર, ઉંદર, નળીઓ, ઘરોળી, ઝુડ, મસ્ય, સર્પ, વીંછી અને વિષ્ટાનો કીડે, એમ એકહજાર જાતના અવતાર તેને લેવા પડ્યા. તે સિવાય પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશને વરૂપે થયું. તે પછી એકેદ્રિય, બેઈદ્રિ, તેઈદ્રિ, ચોઈદ્રિ તથા પંચેન્દ્રિય જીવ થયો. તેવા લાખે ભવ અનુભવી, પાછો મનુષ્ય ભવમાં આવ્યો. વસંત નગરમાં વસુદત્ત નામના કેટી પતિની સ્ત્રી વસુમતિના ઉદરમાં અવતર્યો, તે ગર્ભમાં આવતાં જ વસુદત્ત શેડની બધી સમૃદ્ધિ નાશ પામી ગઈ. તેનો જન્મ થતાં પિતા, અને પાંચ વર્ષની વય થતાં માતા મૃત્યુ પામી ગઈ; આથી કે તેને નિ:પુણ્ય For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ દેવદ્રવ્ય અને શાવતાર તીર્થ. ૨૬૧ કહેવા લાગ્યા; આખરે ઘણેજ દુઃસ્થિતિમાં આવી પડે. એક દિવસે પરગામથી તેને મામે આવ્યો, તેને દયા આવવાથી તે તેને પોતાને ઘેર લઈ ગયે, તેના આવવાથી મામાના ઘરમાં મોટી ચેરી થઈ, ત્યાંથી તે બીજા કોઈ સંબંધીને ઘેર ગયો, ત્યાં પણ તેમ બન્યું, આથી કે તેને સંઘરતા નહીં, અને અપમાન કરી તેને બાહર કાઢી મુકવા લાગ્યા. દુ:ખી થઈ રઝળતે તે તામ્રલિપી નગરીમાં આવ્યું, ત્યાં તે કોઈ શેઠને ઘેર નેકર રહ્યા, તેજ દિવસે શેઠના ઘરમાં મોટી આગ લાગી, આથી તેને હડકાયા શ્વાનની જેમ કાઢી મુ. પછી તે કોઈ વહાણે ચડી દ્વીપાંતર ગયે, જતાં પ્રચંડ પવનથી તે વહાણ ડુબી ગયું, પણ એક પાટીયું મેળવી, તે તરી ગયા. કાઠે આવતાં કઈ ઠાકરનું ગામ આવ્યું, ઠાકરે દયા કરીને તેને રાખ્યો, તેવામાં કઈ પલપતિએ હુમલો કરી ઠાકોરનું ગામ ભાંગ્યું, અને મોટું નુકશાન પહોંચાડયું. ત્યાંથી તે નિઃપુણ્ય અપમાનથી દુર થયે. આવા પુણ્ય રહિત પુરૂષ જ્યાં જાય છે, ત્યાં આપત્તિઓ આવ્યા કરે છે. તે વિષે સાહિત્યકાર આ પ્રમાણે લખે છે – महोत्सवेऽप्यपुण्यानां विपदः स्युर्न संपदः । जना नंदति दीपाल्यां नंति सर्वेपि शूर्पकम् ॥ १॥ મહોત્સવમાં પણ પુણ્ય રહિત માણસને વિપત્તિઓ આવે છે, સંપત્તિઓ આવતી નથી. સર્વ લેકે દીપોત્સવીમાં ખુશી થાય છે, પણ સૂપડાને મારે છે. (નવા વર્ષે આળસ કાઢવા વખતે લોકો સૂપડું વગાડે છે. ) खल्वाटो दिवसेश्वरस्य किरणे बिल्वस्य मूलंगतो वांछन् स्थानमनातपं विधिवशात्संतापितो मस्तके । तत्राप्यस्य महाफलेन पतता भग्नं सशब्दं शिरः प्रायो गच्छति यत्र दैवहतकस्तत्रैव यांत्यापदः ॥ १ ॥ કોઈ માથે ટાલવાળે પુરૂષ સૂર્યના કિરણોથી મસ્ત તપ્યું, એટલે કોઈ તડકા વ• ગરના સ્થાનમાં જવાની ઇચ્છાથી એક બીલીના વૃક્ષ નીચે ઉભા રહ્યા, ત્યાં બીલીનું એક મેટું ફળ તેના મસ્તક ઉપર પડયું, જેથી તેનું મસ્તક ભાંગી ગયું, અને કપી ચાલ્યું; તેથી જ્યાં અભાગીઓ માણસ જાય, ત્યાં ગમે ત્યાંથી આપત્તિ આવી પડે છે. ૧ તે પ્રમાણે તે નિપુણ્ય ને થતું હતું. ત્યાં અનેક જાતનાં દુઃખ ભોગવી, તે એક મેટા જંગલમાં ગયે, ત્યાં હિમસલક નામના એક યક્ષના મંદિરમાં આવ્યું, ત્યાં તેણે એકવીશ ઉપવાસ કરી, યક્ષની આરાધના કરી. યક્ષે સંતુષ્ટ થઈ કહ્યું, અરે દુઃખી માણસ! સાંભળ, હમેશાં સંધ્યાકાળે મારા ઘરને આંગણે એક સેનાનાં પીછાંવાળો મોર આવી નાચે છે, નાચ કરતાં તેની કળામાંથી એક પીછું પડે છે, તે પીછું તું લેજે; એમ પ્રતિદિવસ For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ આનદ મંદિર. એક એક પીછુ લેવાથી તારૂ દારિદ્ર દૂર થઇ જશે. યક્ષનાં આવાં વચન સાંભળી તે તુર્ક પામ્યા, અને તેણે મનવાંછિત પૂરા થવાની આશા બાંધી. પછી પ્રતિદિન એક એક પીધુ લેતાં તેની પાસે નવાણુ પીછાં એકઠાં થયાં, ત્યારે તેણે વિચાર્યું કે, મારી પાસે સમૃદ્ધિ થઇ, હવે શામાટે જંગલમાં રહેવું ? હવે આજે તે મારનાં બધાં પીછાં એક સાથે પકડી લઉં, અને પછી જંગલમાંથી ચાલ્યેા જાઉં, આવું વિચારી તે મારનાં બધાં પીછાં પકડવા ગયા, ત્યાં તે મારી કાગડા થઇ ગયા, અને જે પહેલાનાં નવાણુ પીછાં હતાં, તે પણ બદલી ગયાં. તત્કાળ તે દુ:ખમાં આવી પડયા, અને પોતાનાં કર્મને માટે પશ્ચાતાપ કરવા લાગ્યા. નિ:પુણ્ય ચિંતાતુર થઈ આગળ ચાલ્યે, ત્યાં કાષ્ટ જ્ઞાની મુનિ જોવામાં આવ્યા. તેમના ચરણમાં પડી તેણે પુછ્યું, સ્વામી ! મારા કર્મનેા પાર ક્યારે આવશે ? મુનિએ પ્ર ચમથી તેનુ' પાપ, અને તેથી થયેલા બધા પૂર્વ ભવનું સ્વરૂપ કહી સંભળાવ્યું. તે સાંભળી નિ:પુણ્યે કહ્યું, કૃપાળુ મહામુનિ ! મને પ્રાયશ્ચિત આપે, દેવદ્રવ્યના ભક્ષણથી લાગેલ મહા પાપ દૂર થાય, તેવા ઉપાય દવા. મુનિ ખેલ્યા—દેવદ્રવ્યનું ઋણ મુક્ત થાય, તેટલુ અધિક દ્રવ્ય આપવા વિચાર કરી વેપાર કર. માત્ર તારા નિર્વાહ થાય, તેટલુ અન્ન, વસ્ત્ર રાખી બાકીનુ દ્રવ્ય દેવને અર્પણ કરવાના અભિગ્રહ કર. મુનિનાં વચનથી નિઃપુણ્યે તેવા અભિગ્રહ ધર્યો, અને પછી વ્યાપાર કરવા આર ભ કર્યા. તેની શુભ વાસનાથી દ્રવ્યના લાભ મળ્યા, અને તે દ્રવ્યથી તે દેવ ઋણમાંથી મુક્ત થયા. પછી તે શ્રાવક ધર્મમાં નિશ્ચલ થયા. અનુક્રમે પોતાના નગરમાં આવી, રાજમાન્ય એવા ધનાઢય નગરશેઠની પદ્મીને તે પ્રાપ્ત થયેા. પ્રત્યેક પર્વે જિન પૂજા, મહાત્સવ, અને સાધર્મી વાત્સલ્ય કરી, તેણે જિન નામ કર્મ બાંધ્યું. અવસરે સયમ લઇ, ગીતાર્થ થઈ, દેશના આપી, અરિતુંતની ભક્તિ કરી, પ્રથમ સ્થાનક સેવી, સર્વાર્થસિદ્ધે દેવતા થઈ, મહા વિદેહ ક્ષેત્રમાં તે સિદ્ધિને પ્રાપ્ત થયા. સાધર્માં બંધુઓ ! આ કથા ઉપરથી તમારે દેવદ્રવ્યને માટે ધણા ખેાધ લેવાનેદ છે. તેવી રીતે સાધારણ દ્રવ્ય; અને જ્ઞાનદ્રવ્ય વિષે પણ તમારે વિચારી લેવું, તે દ્રવ્ય પણુ દેવદ્રવ્યની જેમ અભક્ષ્ય છે. શ્રાવકના પુત્ર કદિ પણ સાધારણ અને જ્ઞાનદ્રવ્યની ઇચ્છા કરે નહીં. તે વિષે કર્મસાર અને પુણ્યસારની કથા જાણવા જેવી છે, તે કથા નીચે પ્રમાણે છે. ભાગપુર નગરમાં ધન નામે એક શેઠ હતેા, તે ચેવીક્ષ કાટી સુવર્ણના અધિપતિ હતા, તેને ધનવતી નામે સ્ત્રી હતી, તેના ઉદરથી કર્મસાર અને પુણ્યસાર નામે એ પુત્ર થયા, તેઓને માતાપિતા ઉત્તમ લાડથી ઉછેરતાં હતાં. એક વખતે ધનશેઠે કાષ્ઠ નિમિત્તિયાને પુછ્યું કે, આ બંને પુત્રામાં ભાગ્યશાળી પુત્ર કયા છે ? અને ભાગ્ય રહિત ક્યા છે ? નિમિત્તિયાએ કહ્યું, શેઠજી ! આ તમારા કર્મસાર પુત્ર શશ્ન, બુદ્ધિ વગરના, નિર્ધન અને ભાગ્ય રહિત છે, તે તમારૂં બધુ દ્રવ્ય ગુમાવશે, અને નવું દ્રવ્ય ઉપાર્જન કરી શકશે For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ દેવદ્રવ્ય અને શાવતાર તીર્થ. ૨૬૩ નહીં. આ પુયસાર તેજ થશે, પણ તે કળામાં કુશળ થશે. બંને પુત્ર વૃદ્ધાવસ્થાએ સુખીયા થશે, તે વખતે તેમને ઘણું ધન પ્રાપ્ત થશે. નિમિત્તિયાનાં આવાં વચન સાંભળી ધનશેઠ મનમાં ખેદ પામ્યો. પછી તેણે બંને પુત્રને અભ્યાસ કરાવવા એક વિદ્વાન અધ્યાપકને સયા. પુણ્યસાર સર્વ કળા શીખી ગયે, અને કર્મસાર મૂઢ રહ્યો, તેના ઉપર શિક્ષકે ઘણે પ્રયાસ કર્યો, પણ તેને વિદ્યા ચડી નહીં. અનુક્રમે બંને કુમારો યોવનવયને પ્રાપ્ત થયા. કોઈ ઉત્તમ શેઠની કન્યાઓ સાથે તેમને વિવાહ કર્યો. વિવાહ થયા પછી બંને ભાઈઓ વચ્ચે કજી થવા માંડે. પછી ધનશેઠે તેમને બાર બાર કોટી સુવર્ણ વહેંચી આપી જુદા કર્યા. ત્યારબાદ ધન, શેઠ સંયમ લઈ, વ્રત પાળી સ્વર્ગ ગયા. કર્મસારને પૂર્વનાં દુકૃત કર્મ ઉદય આવ્યાં, તેને વેપારમાં ઘણી હાનિ થવા માંડી. અલ્પ દિવસમાં તેનું બાર કેટી દ્રવ્ય ઉડી ગયું. પુષ્ય સારને ત્યાં પણ ચોર લેકેએ ખાતર પાડયું, તેમાં તેના દ્રવ્યને નાશ થશે. બંને ભાઇ નિર્ધન થઈ ગયા. સગાંવહાલાંઓએ પણ તેમનો અનાદર કરવા માંડ્યો. તેમની સ્ત્રીઓ ભોજન વસ્ત્ર વિના દુઃખી થઈ પોતાને પિયર ચાલી ગઈ. લેકે માં અભાગી અને નિર્ધન તરીકે તેમની ખ્યાતિ થઈ. દ્રવ્ય વિના કોઈ તેમને માન આપતું નહતું. આથી કંટાળીને તેઓ દેશતિરમાં ચાલ્યા ગયા. કોઈ શહેરમાં બંને જુદા જુદા શેઠને ઘેર સેવક થઈ રહ્યા. કર્મસાર કૃપણુ અને જુઠે હતો, તેથી તેના શેઠને અપ્રિય થયે, અને તેને એક કેડી પણ મળી નહિં. બીજા પુણ્યસારને સેવામાં કાંઈક દ્રવ્ય મળ્યું, પણ ધૂર્તપણામાં તેણે ગુમાવી દીધું. પછી ત્યાંથી જુદા પડી તેઓ બીજે સ્થાને ગયા, ત્યાં ધાતુવાદ, રસાયણ, સિદ્ધાંજન વિગેરે પ્રયોગ કરવા માંડયા, તેમાં પણ કર્મયોગે તેઓ નિષ્ફળ થયા. પછી તેઓ તે કામ છોડી કોઈ જંગલમાં ગયા, અનુક્રમે કોઈ બંદર ઉપર આવ્યા. ત્યાંથી વહાણ ઉપર ચડી રત્નદીપમાં આવ્યા. ત્યાં રત્નવિનું મંદિર હતું. તેમાં જઈ બંને આરાધના કરવા બેઠા. ભયંકર મરણાંત સુધીને અભિગ્રહ લઈ, તેમણે અનશન કર્યું. અષ્ટમ થતાં દેવીએ પ્રત્યક્ષ આવી કર્મસારને કહ્યું, તારા ભાગ્યમાં ગમે તે કરીશ તેપણુ દ્રવ્ય નથી. તે સાંભળી કર્મસાર નિરાશ થઈ ઉઠી ગયે, પુણ્યસારને એકવીશ ઉપવાસ થયા, એટલે દેવીએ પ્રત્યક્ષ આવી તેને ચિંતામણિ રત્ન આપ્યું. તે રત્ન મેળવી પુણસારે કર્મસારને કહ્યું કે, બંધુ ! ચિંતા કરીશ નહીં, આપણને ચિંતામણિ રત્ન મળ્યું છે, પછી તે રત્ન લઈ તેઓ વાહાણે ચડી સ્વદેશ તરફ રવાને થયા. માર્ગમાં પૂર્ણિમાની રાત્રિ આવી, એટલે પૂર્ણ ચંદ્રને ઉદય થયો. ચંદ્રના પ્રકાશની સાથે ચિંતામણિને પ્રકાશ જેવા તેઓએ ચિંતામણિ રત્ન વાહણ ઉપર પ્રકાશિત કર્યું. રત્નના તેજ આગળ ચંદ્ર ઝાંખો પડે, તે જોઈ બંને અતિ હર્ષ પામ્યા, આમતેમ રત્નને ફેરવતાં નજરચુક થઈ અને તે રન સમુદ્રમાં પડી ગયું. તત્કાળ બંને ભાઈ વિલખા થડી ગયા. અતિ દુઃખ પામતા પોતાને નગર આવી પહોંચ્યા. દુઃખ સહિત માંડમાંડ તેઓએ રાત્રિ પ્રસાર કરી. પ્રાતઃકાળે કોઈ જ્ઞાની ગુરૂ આવ્યા, તેમની પાસે તેઓ ગયા, જ્ઞાની મહારાજાઓની આગળ પોતાનું દુઃખ નિવેદન કર્યું. જ્ઞાનીએ જ્ઞાનથી અવકન કરી કહ્યું, તમને પૂર્વક નડે છે. For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ આનંદ મંદિર, તમે બંને પૂર્વે ચંદ્રપુરમાં જનદત્ત, અને જિનદાસ નામે શ્રાવક હતા. જૈન ધર્મમાં ઘણી પ્રીતીવાળા અને ઘણું આસ્તિક હતા. તમારી શુદ્ધ વર્તણુક જોઈ ચંદ્રપુરના શ્રાવ કોએ તમને સાધારણ દ્રવ્ય અને જ્ઞાનદ્રવ્યની વ્યવસ્થા કરવાનું સોપ્યું. કેટલાએક વખત સુધી તમે એ દ્રવ્યની સારી રક્ષા કરી. એક વખતે જિનદત્ત પિતાને માટે એક પુસ્તક લખવા આપ્યું. પોતાની પાસે જ્ઞાનદ્રવ્ય કાંઈ હતું નહીં, એટલે સાધારણ દ્રવ્ય તેમાં વાપર્યું. અને તેણે વિચાર્યું કે, આ દ્રવ્ય પણ જ્ઞાનદ્રવ્ય જેવું જ છે, આથી પુસ્તક લખનારને બાર કામ તેમાંથી આપ્યા. બીજા જિનદાસે એકવાર એવું વિચાર્યું કે, સાધારણ દ્રવ્ય સાતે ક્ષેત્રમાં કામ આવે છે, તેથી સાત ક્ષેત્ર માંહેલ શ્રાવક પણ તેને વાપરી શકે છે. તે વિષે આગમમાં નીચેની ગાથા લખેલી છે – जिणभवण बिंब पुथ्थय, संघ सरूवाइ सत्त खित्ताई । विविहं घणपि जायं शिवफलयमहो अणंतगुणं ॥ १ ॥ જિનભવન, જનબિંબ, પુસ્તક, સંઘ વગેરે સાત ક્ષેત્રોમાં જે વિવિધ દ્રવ્ય વાવે, તેને અનંત ગુણવાળું મેક્ષકળ મળે છે. આવું વિચારી તેણે નિશ્ચય કર્યો કે, હું પણ સાત ક્ષેત્રમાં છું, માટે તે દ્રવ્ય વાપરી શકું. પછી તેણે પોતાના ઘરના વ્યવહારમાં બાર કામ સાધારણ ખાતામાંથી વાપર્યા. આ મહા પાપ લાગવાથી તેઓ બંને આયુષ્ય પૂરી કરી પેલી નારકીએ ગયા, એ મહા પાપને માટે વેદાંત પ્રમુખ અન્ય શાસ્ત્ર પણ નીચે પ્રમાણે લખે છે – प्रभास्वे मा मतिं कुर्यात् प्राणैः कंठगतैरपि । अग्निदग्धाः प्ररोहंति प्रभादग्धो न रोहति ॥ प्रभास्वं ब्रह्महत्या च दरिद्रस्य च यद्धनम् । गुरूपत्नी देवद्रव्यं स्वर्गस्थमपि पातयेत् ॥ અરે પ્રાણી ! તું સાધારણ દ્રવ્ય ખાવાની બુદ્ધિ કરીશ નહીં. અગ્નિથી દધ થચેલા ફરીવાર ઉગે, પણ સાધારણ દ્રવ્ય ખાઈને દગ્ધ થયેલે ફરીવાર ઉગતું નથી. સાધારણ દ્રવ્ય, બ્રહ્મહત્યા, દરિદ્રનું દ્રવ્ય, ગુરૂ પત્નીને સંગ અને દેવદ્રવ્ય તે સ્વર્ગમાં રહેલાને પણું પાડે છે. પહેલી નારકીનું દુઃખ ભોગવી તેઓ ભુજ પરિસર્ષ થયા, તે પછી બીજી નારકે ગયા, ત્યાંથી નીકળી ગીધપક્ષી થઈ ત્રીજી નારકે ગયા. એમ એકાએક ભવ કરી સાત નારકે ગયા. તે ગછી એકેંદ્રીય, બેઇદ્રી, વિગેરે તિર્યંચ ગતિમાં ભમ્યા–એકંદર બારહજાર ભવમાં તેમણે ભ્રમણ કર્યું, ત્યાંથી ચવીને તમે અત્યારે મનુષ્ય થયા છે. સાધારણ અને જ્ઞાનદ્રવ્યમાંથી બાર કામ દ્રવ્યને દુરૂપયોગ કરવાથી તમે આવાં કષ્ટ ભોગવે છે, જ્ઞાનદ્રવ્યની For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ દેવદ્રવ્ય અને શક્રાવતાર તીર્થ. २६५ આશાતનાથી કમસાર બુદ્ધિ વગરને થયો છે. હવે તમે તે પવિત્ર દ્રવ્યના રણમાંથી મુક્ત થવાને અભિગ્રહ ધારણ કરે, અને તેનું પ્રાયશ્ચિત . - જ્ઞાનીનાં આવાં વચન સાંભળી પુણ્યસાર અને કમસાર બંનેએ શ્રાવક ધર્મને આદર આપી, પ્રાયશ્ચિત લીધું. બાર કામને બદલે બારહજાર કામ આપવાનો અભિગ્રહ કર્યો. તે સાથે વીગેનો ત્યાગ કરી વિવિધ જાતના નિયમે લેવા માંડયા. અનુક્રમે તેઓ ધનવાન અને સુખી થયા. તેમણે બાર કેરી સુવર્ણ જ્ઞાન ખાતામાં અને સાધારણ ખાતામાં અર્પણ કર્યું. સાધર્મ બંધુઓના ઉદ્ધારને માટે ઘણું દ્રવ્ય ખર્ચવા માંડયું. શ્રાવક ધર્મને પાળી છેવટે તેમણે સંયમ લીધો. સંયમ વ્રત ખળતાં તેમને કેવળજ્ઞાન થયું, અને અનુક્રમે તેઓ અજર, અમર, નિષ્કલંક મોક્ષ સુખને પ્રાપ્ત થયા. બંધુઓ ! આ કથા ઉપરથી તમારે વિચારવાનું છે કે, જ્ઞાનદ્રવ્ય, અને સાધારણ દ્રવ્ય વિષે પણ શ્રાવકે કેવી રીતે પ્રવતવું જોઈએ. માત્ર થોડી રકમની ભુલ કરવાથી કર્મસાર અને પુણ્યસારને માથે કેવી વિપત્તિ થઈ ? જ્ઞાનદ્રવ્ય, અને દેવદ્રવ્યની ઉપેક્ષા કરવાથી મહા પાપ છે, તે તેને ખાવાથી કેવું પાપ હય, તે તો ઉપરની કથાએથી જાણ્યું હશે. મિત્રો ! તમારા હિતની ખાતર હું આ કહું છું, મારો તેમાં કાંઈ સ્વાર્થ નથી. તમે આજ સુધી મોટી ભુલ કરી, દેવદ્રવ્ય ખાધું છે, હવે તેમાંથી મુક્ત થવાને ઉપાય કરો, અને આજથી તે મહા પાપનો માર્ગ બંધ કરે, તે પણ તમારો કોઈ વે ઉદ્ધાર થશે. દેવદ્રવ્યના ભક્ષણથી તમને આ ભવમાં કેવી શિક્ષા થઈ છે ? તેને વિચાર કરે. સિદ્ધપુરની જન પ્રજા પાયમાલ થતી જાય છે, તેનું કારણ દેવદ્રવ્યનું ભક્ષણ છે. તમે તમારી સ્થીતિને વિચાર કરો, તમારી દયાજનક સ્થિતિ જોઈ મારા હૃદયમાં ઘણે ખેદ થાય છે. આ શક્રાવતાર તીર્થમાં તમારે વાસ છે, તે તમારે ધન્યવાદ માનવાનો છે. આ તીર્થમાં બરાબર શ્રાવક ધર્મ પાળ્યો હોય, તે તે સિદ્ધગતિ સુધી પહોંચાડે છે. આ તીર્યવાસને સદુપગ કરી, તમે તમારા માનવભવને કૃતાર્થ કરે; વિશેષ કાંઈ કહેવાની જરૂર નથી. હવે હું મારી વાણીને વિરામ આપું છું. એજ. શ્રીચંદ્રનું આવું ભાષણ સાંભળી સિદ્ધપુરના શ્રાવકના હૃદયમાં અસર થઈ આવી. તેઓ પિતાના પાપને માટે પશ્ચાતાપ કરવા લાગ્યા. સર્વે મળી શ્રી ચંદ્રનો આભાર માન્ય. કઈ પિતાના હૃદયમાં નિશ્ચય કરવા લાગ્યા કે, હવેથી દેવદ્રવ્યને સ્પર્શ કરે નહીં, કોઇએ શક્રાવતારના યાત્રાળુઓની સાથે વહીવટ ન રાખવાનો નિયમ ગ્રહણ કર્યો, કોઈએ દેરાસરની કઈ પણ વસ્તુને સ્પર્શ ન કરવાના પ્રત્યાખ્યાન કરવાનો નિશ્ચય કર્યો, એમ વિવિધ જાતના શુભ વિચારો સિદ્ધપુરની જૈન પ્રજામાં ઉત્પન્ન થયા. શ્રી ચંદ્રની ધાર્મિક વાણુએ સર્વની ઉપર સારી અસર કરી, પછી શ્રીચંદ્ર તે સર્વની આગળ ક્ષમા માગી, શક્રાવતાર તીર્થના નાયક શ્રી જિન પ્રતિમાનાં ભાવથી દર્શન કરી, પોતાની પ્રિયા સાથે ત્યાંથી વિદાય થયા. દેવદ્રવ્યના ઉપયોગથી ભય પામી, તે તીર્થમાં તેમણે ભજનાદિ પણ કયાં ન હતાં. For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ २६६ આનંદ મંદિર. પ્રકરણ પર મું. મદના હરણ CAROSL હ્મ મુહૂર્તનો સમય હતો, શ્રાવકની દિનચર્યા પ્રમાણે જાગ્રત થવાને અવછા સર હતો. આ પવિત્ર સમયે ધાર્મિક શ્રાવક જાગ્રત થઈ, આત્મચિતવન જી કરે છે. હું તે કેણ છું? કયાં સુ છું? ભૂમિ ઉપર છું, અધર છું, દીક કે ક્યાં છું? મારે આ વખતે શું કરવું જોઈએ ? એ વિચાર પવિત્ર શ્રાવકના હૃદયમાંથી ઉદ્દભવે છે. કાંઈપણ સંચાર કર્યા વગર યતનાપૂર્વક શ્રાવકપુત્ર તે સમયે જાગે છે, અને ધર્મક્રિયા આરાધે છે, રાત્રિરૂપ મહારાણી પિતાના મહારાજ્ય ઉપરથી વિદાયગીરી લે છે. તેનો પ્રકાશમાન તારારૂપી ઝમો અદશ્ય થતું જાય છે, ચંદ્રરૂપ પતિને વિયોગથી તે પિતાના શૃંગારને ત્યજી દે છે. આ સમયે એક દંપતી અટવામાં એક છાયાદાર વડના વૃક્ષ નીચે વાસ કરી રહ્યાં છે, પ્રેમી પ્રિયાની રક્ષા માટે તેને પ્રેમી પતિ પહેરેગીર થયો છે, રાત્રિના પ્રત્યેક પ્રહરે પતિ જાગ્રત રહે, તેને માટે પ્રેમપૂર્ણ પત્ની ચિંતાતુર રહે છે, અને પતિને સુવાડી પિતે જાગ્રત રહેવા પ્રયત્ન કરે છે, રાત્રિના કેટલાક સમય સુધી પતિને વિશ્રામ આપી, ચોથે પહોરે તે નિર્મળ હૃદયની નારીનાં નયન ઉપર નિદ્રામાં મોટો ધસારે કર્યો છે, ગર અંગવાળી બૈરી ગાઢ નિદ્રામાં તલ્લીન થઈ ગઈ છે, બ્રહ્મ મુહૂર્ત થયું છે, તથાપિ તે હજુ નિદ્રાને મહાનંદ અનુભવે છે. અનુક્રમે અરૂણોદય થવા આવ્યા, તથાપિ ઘટાદાર વડ નીચે હજુ અંધકાર ભરાઈ રહ્યો છે, તેની આસપાસ તેને પહેરેગીર હાથમાં નગ્ન ખ લઇ ફરે છે, તેના હૃદયમાં પ્રિયાને નિદ્રાનું પૂર્ણ સુખ લેવા દેવાની પ્રબળ ઈચ્છા પ્રગટી રહી છે, પ્રિયાને નિદ્રામાં ભરપૂર જોઈ તે વિદ્વાન્ નાયક નીચેની ગાથા સંભારે છે. जननी जन्मभूमिश्च निद्रा पश्चिमरात्रिजा । इष्टयोगः सुगोष्टी च दुर्मोचाः पंच देहिनाम् ॥१॥ જનની માતા, જન્મભૂમિ, પાછલી રાતની નિદ્રા, ઇષ્ટ જનને યોગ અને સારી ગોષ્ટ-ગમત, એ પાંચ વાનાં પ્રાણીઓને છોડવાં મુશ્કેલ છે. “આથી પ્રિયા ગુલાબી નિદ્રા લેતી હશે, રાત્રીએ કેટલાક સમય તે જાગ્રત રહેલી છે.” આ પ્રમાણે વિચાર કરતાં શ્રીચંદ્ર કુકડાનો શબ્દ સાંભળે, અરૂણની રક્તપ્રભા ઝાંખી થવા માંડી, એટલે તે નીચેનું પદ્ય – For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ મદના હરણું. प्रोज्जृंभते परिमलः कमलावलीनाम् शब्दायते क्षितिरुहोपरि ताम्रचूडः । मार्गस्तवापि सुकरः खलु शीतलत्वा दुत्थीयतां सुनयने रजनी जगाम ॥ १ ॥ કમળની શ્રેણીઓની ખુશોા વધતી જાય છે, વૃક્ષ ઉપરથી કુકડા શબ્દ કરે છે, વળી શીતળતાને લઇ ચાલવાના માર્ગ સુગમ છે, માટે હે સુંદર નેત્રવાળી સ્ત્રી ! તું ઉઠે, રાત્રિ ચાલી ગઇ. એ પદ્ય ખેલી રહ્યા, તથાપિ શ્રીચંદ્રે કાંઇ પણ પ્રિયાના સંચાર કે શબ્દ સાંભળ્યા નહીં; તેવામાં ઘાસને ચરવાને નીકળેલાં હરણાને, ઉડતાં પક્ષીઓને અને સૂર્યની રક્તવર્ણી મૂત્તિને દેખાવ જોઇ તે નીચેનું પદ્ય ખેલ્યે!— एते व्रजंति हरिणास्तृणभक्षणार्थ चूर्णी विधातुमथ यांति पक्षिणोऽमी । शृंगं स्पृशत्युदयसानुमतो विवस्वान् उत्थीयतां सुनयने रजनी जगाम ॥ १ ॥ ૨૬૭ આ હરા ધાસ ચરવાને પૂરે છે, આ પક્ષીઓ ચણુ લેવાને જાય છે, અને આ સૂર્ય ઉદયગિરિના શિખરને સ્પર્શ કરે છે, હું સુંદર નેત્રા ! ઉઠે, રાત્રિ ચાલી ગઇ. આ પદ્ય ખેલી, પ્રિયાને પ્રત્યુત્તર સાંભળવા તે તત્પર રહ્યા, તથાપિ કાંઇ પણ પ્રિયા તરથી તેને પ્રત્યુત્તર મળ્યો નહીં. આથી તે નિરાશ થઇ ગયા. હળવે હળવે વડ નીચે આવ્યા, પ્રિયાનું મુખ જોઇ પ્રભાત મંગળ કરવા તે ઉત્સુક થયું, ત્યાં તેને ભયંકર અમ ગળ દેખાયુ ભૂમિશય્યા શૂન્ય લેવામાં આવી, તે જોતાંજ તેના હૃદયમાં આધાત થઇ આવ્યા. પ્રિયા કયાં ગઇ ? વાત્સલ્યની વિદ્યુત્ યાં ઝબકી ગષ્ઠ ? આ શું થયું ? ચારે તરફ ચકિત નેત્રે અવલોકન કરવા માંડયું, તથાપિ કાષ્ઠ દ્રષ્ટિમાર્ગે પડયું નહીં. પ્રેમી પ્રિયના નયનમાંથી અશ્રુધારા ચાલી, તે આકાશ તરફ દ્રષ્ટિ કરી ખાલ્યા—“ પ્રિયા ! તું ક્યાં અ ંતર્ધ્યાન પામી ? આ અરણ્યમાં મને એકાકી ક્રમ મુક્યા ? આવી નિર્દયતા તને કણે શીખવી ? અથવા તારા જેવી પ્રેમ રગિલી રામા નિર્દય થાય નહીં. જરૂર કાંઇ અશુભ અન્ય છે, કાઇ દુષ્ટ છળ કરી તારૂં હરણ કર્યું હશે ? અરે પ્રીતિવ્રતા ! તુ પ્રેમીનાં દર્શનરૂપ સિંચન વિના શુષ્ક થઇ વિનષ્ટ થઇ જઈશ. આટલું કહી તે પુરૂષને મૂર્છા આવી. ક્ષણવારે સાવધાન થયેા. તત્કાળ અદ્વૈત ધર્મનું સ્મરણ થઈ આવ્યું, ધર્મના પસાયથી ધૈર્ય ઉત્પન્ન થયું, માહ દશાનું બળ ઘટવા માંડયું. તેના પવિત્ર હૃદયમાં વિચાર આવ્યા કે, જે બન્યું તે ખરૂં. હવે તેને સહન કરવુ ોઇએ. કર્મની ઘટના ચમત્કારી છે. વિધિ અને દૈવ એ કમના પર્યાય છે, તેને માટે નીતિશાસ્ત્રમાં ઉત્તમ અને મનન કરવા લાયક પદ્દા લખેલાં છે, હવે તે પūાનું જ સ્મરણુ કરવું યુક્ત છે. એમ કહી તેણે નીચેનાં પા ઉંચે સ્વરે "" ઉચ્ચાયા. For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ આનંદ મંદિર, यत्कदापि मनसा न चिंत्यते यत्स्पृशंति न गिरः कवेरपि । स्वपत्तिरपि यत्र दुर्लभा જૈવ વિજાતિ ક્રિયા છે ? . કદિ પણ જેનું મનમાં ચિંતવન ન થાય, કવિની વાણી પણ જેને સ્પર્શ કરી શકે નહીં, અને જેને માટે સ્વમામાં પણ ખ્યાલ ન હોય, તે બનાવ વિધિ [ કર્મ ] હેલા માત્રમાં કરે છે. ૧ अघटित घटितानि घटयति मुघटित घटितानि जर्जरीकुरुते । विधिरेव तानि घटयति यानि पुमान् नैव चिंतयति ॥ २॥ વિધિ ન ઘટે તેવું ઘટાવે છે, સારી રીતે ઘરેલું હોય, તે શિથિલ કરી નાખે છે, અને જે પુરૂષના ચિંતવવામાં ન આવે, તેને પણ ઘટાડે છે. ૨ जं चिय विहिणा लिहियं, तं चिय परिणमइ सयल लोयस्स । इय जाणे विणु धीरा, विहुरेविन कायरा हुंति ॥ ३ ॥ જે વિધિએ લખેલું હોય, તેજ સર્વ લેને પરિણમે છે, એમ જાણી ધીર પુર કાયર થતા નથી. તે આ પદ્યનું ઉચ્ચારણ કરી તેણે વિચાર્યું કે, હવે વિશેષ ચિંતા ન કરવી, ચિંતા કરવાથી વિશેષ શેક થાય છે. હાનિ, લાભ સર્વ કર્મની સત્તાને આધીન છે. તેમાં બીજો તે માત્ર નિમિત્ત છે. જે કર્મને ન માની બીજા ઉપર આધાર રાખે છે, તે કલ્પવૃક્ષને છેડી બાવળના વૃક્ષ સાથે બાથ ભીડે છે. કર્મની સત્તા મોટી છે. કોઈ પ્રાણી અખંડિત સુખ મેળવી શકતું નથી. ઉદય અને અસ્ત સાથે જ છે. આવું વિચારી તે નીચેનું એક ૫ઇ બે कस्य स्थान स्खलनं पूर्णाः सर्वे मनोरथाः कस्य । कस्येह सुखं नित्यं दैवेन न खंडितः कोवा ॥१॥ કોણ ભૂલ કરતું નથી ? કોના મનોરથ પૂર્ણ થતા નથી ? આ જગતમાં નિત્ય સુખ કોને રહે છે ? દૈવથી ખંડિત કે શું નથી ? For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ મદના હરણ, २९० વાંચનાર અનુમાનથી આ દંપતીને જાણી શકયા હશે, તથાપિ પુનરૂક્તિ કરવી પડે છે. તે શ્રી ચંદ્રકુમાર અને મદનસુંદરી હતાં, તેઓ મુસાફરી કરતાં આ અરણ્યમાં આવી ચડ્યાં હતાં, ત્યાં કોઈ દુષ્ટ મદનાનું હરણ કરેલું છે. શ્રીચંદ્ર પ્રમાદમાં રહ્યા ન હત, તે સર્વથા જાગ્રત હતું, તથાપિ કર્મની પ્રબળતાથી આ બનાવ બન્યો હતો, મદનાનું હરણ કોણે કર્યું, તે વાત આગળ સ્પષ્ટ થશે. અત્યારે શ્રીચંદ્ર પૈ રાખી સાવધાન રહ્યા હત, કર્મની ચમત્કૃતિ અને ભાવિની સત્તા ઉપર વિચાર કરી તેણે વૈર્ય ધારણ કર્યું હતું, તે સાથે ધર્મ ભાવનામાં જાગ્રત થયો હતો, આહત ધર્મની ઉપાસનાને યોગે તેનામાં મદનાની મહદશા વૃદ્ધિ પામી ન હતી, તેનામાં દ્રઢતા આવી હતી, અને તે કર્મ ઉપર આધાર રાખી તેમાં અચળ રહ્યા હતા. શ્રીચંદ્ર મદનાને હદયમાં સ્થાપી, ભાવી ઉપર આશા બાંધી આગળ શું કરવું ? તે વિચાર બુદ્ધિની વિશાળતા ઉપર રાખી, શ્રીચંદ્ર ત્યાંથી આ ગળ ચાલ્યા. ક્ષણે ક્ષણે પિતાની સહચારિણી મદના તેને યાદ આવતી હતી, પણ પિતાના બૈર્યથી તેના હૃદયમાં શોક કે, સંતાપ પ્રગટ થતું નહતે. વળી કઈ વેળા તે એ વિચાર પણ કરતો કે, પ્રેમાળ હદયની અદના મારા સિવાય શી રીતે રહી શકશે ? તે ૫તિપ્રાણા પ્રમદાની શી ગતિ થશે? તેના જીવિતની હાની તે નહીં થાય ? વખતે કઈ દુષ્ટ તેણીની ઉપર બળાત્કાર કરશે. તે તે સતી શ્રાવિકા શી રીતે પોતાનું જીવિત ધારણ કરશે? સતી સ્ત્રીઓ પ્રાણ જતાં પણ શીયળરૂપ રત્નને ગુમાવતી નથી. શીયળવતી શ્રાવિકાઓ પિતાના શીયળને પ્રાણથી હજાર દરજે શ્રેષ્ઠ ગણે છે. પ્રાણરૂપ મહામૂલ્ય આપી તે શીયળ રત્નને ખરીદ કરે છે. શીલાલંકારથી સુશોભિત શ્રાવિકાઓજ આ આર્ય દેશને દીપાવનારી છે. મદન સુંદરી પણ તે મહેલી છે. તે કદિ પણ શીયળ ગુમાવશે નહીં. તે પ્રેમવતી પત્ની મારા શિવાય શી રીતે રહી શકશે ? દુષ્ટ ધારણાથી તેણીનું હરણ કરનાર કામી પુરૂષ તે સુશીલાને અતિ સંતાપ કરશે, તે વખતે તે અબળા કોનું શરણ લેશે? આવું વિચારી શ્રીચંદ્ર આકાશ તરફ દ્રષ્ટિ કરી બોલ્યો-શાસન દેવતા ! એ સતી શ્રાવિકાનું રક્ષણ કરજો. મેં જે કાંઈ પણ જૈન ધર્મ આરાધ્યો હોય, કોઈ પણ દેવ ગુરૂની સેવા કરી હેય, અને મારામાં કાંઈ પણ સમ્યકત્વની પ્રભા રહેલી હોય, તે મદના નિરાબાધ રહેજે. તેણીના શીયળનું સર્વદા રક્ષણ થશે. આટલું બોલી શ્રીચંદ્ર પિતાને માર્ગે ચાલતો થયો. હવે આપણને તેની ક્યાં ભેટ થાય છે, તે જોવાનું છે. For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ ર૭૦ આનંદ મંદિર. પ્રકરણ પ૩ મું. મિત્રનો મેળાપ. RSS ક ઘેર જંગલમાં મોટું સૈન્ય ળવણી નાખી પડયું હતું, ચારે તરફ વીર છે પુરૂષના શબ્દના પ્રતિષ્યની પડતા હતા, તેમના ત્રાસથી વનનાં પ્રાણીઓ (2) ચકિત થઈ આમતેમ દોડતાં હતાં, ફળવાળાં વૃક્ષો ઉપર સુધાતુર સૈનીકે રોજ ચડી ચડી ફળ પાડતા હતા, કેટલાએક ફળના રાશિ કરી આસપાસ - જન કરવા બેસી ગયા હતા, કઈ જળાશય ઉપર સ્નાન-પાન કરતા હતા, આ કઈ જળ ક્રીડા કરવાને જળાશયમાં મઘરની જેમ પડતા હતા. કેટલાક અસ્વાર થઈ અટવીમાં અટન કરતા હતા, કઈ ઉંટ, કઈ હસ્તી, અને કોઈ ખચ્ચરપર આરૂઢ થઈ, વન શોભા જોવાને નીકળી પડ્યા હતા. આ વખતે એક તરૂણુ પુરૂષ તે છાવણીની આગળ પ્રસાર થશે. દુરથી સેનાને પડાવ જોઈ, તે મનમાં આશ્ચર્ય પામી ગયો. તે પુરૂષની આકૃતિ વીર પુરૂષના જેવી હતી, તેની ખધ ઉપર એક મજબૂત લાકડી હતી. તેનું શરીર ધૂળથી ધૂસરું થઈ ગયું હતું, તેની પાસે ભિક્ષાપાત્ર અને જળનું કમંડળ હતું, તેને દેખાવ ખરેખર યોગીના જે હતે. આ મુસાફર જ્યારે છાવણીની પાસે થઈ નીકળ્યો, ત્યારે એક સિનિક દેડતો દો આવ્યો; તેણે મુસાફરને ઉભો રાખ્યો, અને વિન્યથી કહ્યું ભક, ! ચાલો તમને અમારા મહારાજા છાવણુમાં બોલાવે છે, અને ખાસ તમને તેડવા માટે મોકલ્યો છે. તે સાંભળી મુસાફર વિચારમાં પડે, હું કેણુ? અને મહારાજા કેણ? મને બોલાવવાનું કારણ શું હશે? મારા જેવા અજાણ્યા માણસને મહારાજા કયાંથી ઓળખે? આવું હૃદયમાં ચિંતવી તે મુસાફરે કહ્યું, ભાઈ ! મને મહારાજા શામાટે બેલાવે છે કે હું તમારા મહારાજાને ઓળખતો નથી, તેમ મારા હૃદયમાં કોઈ જાતની આશા નથી. હું એક દુઃખી મુસાફર છું, મારી મુસાફરીને હેતુ ગંભીર છે, મારે કોઈ જાતની અપેક્ષા નથી. સૈનિકે ફરીથી જણાવ્યું, ભદ્ર ! રાજાઓની આજ્ઞા સર્વને માન્ય છે; તમે નિસ્પૃહ છે, તથાપિ રાજાની આજ્ઞા પ્રમાણે વર્તવું જોઇએ. અમારા મહારાજા કાંઈ કારણ વિના પ્રવૃત્તિ કરતા નથી. તેઓ ધાર્મિક અને કૃતજ્ઞ છે, તેમની મનોવૃત્તિ સદા નિર્મળ છે, તમારું દર્શન થતાંજ તેઓની મુખમુદ્રા ઉપર વિલક્ષણ દેખાવ થયો હત; જાણે તમારા પૂર્વ પરિચિત હોય, તેમ તેઓ દેખાયા હતા. ભદ્ર ! સત્વર ચાલે, મહારાજા તમને મળવાને ઉત્સુક છે, વિલંબ કરો નહીં. સૈનિકનાં આવાં વચન સાંભળી તે મુસાફર છાવણી તરફ વળે, છાવણીની પાસે આવેલા એક આમ્રવૃક્ષ નીચે બે પુરૂષો ઉભા હતા, અશ્વક્રીડા કરી તેઓ શાંત થઈ ગયા હતા. પેલે સૈનિક મુસાફરને લઈ, ત્યાં આવી ઉભા રહ્યા. આ બને પુરૂષમાં એક મ For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ મિત્રનો મેળાપે. ૨૭ રાજા હતો, અને બીજો તેને મંત્રી હતા. મંત્રી પોતાના મંત્રીપણાની સાથે મિત્રપણું ધરાવતો હતો. તેઓ છાવણીમાંથી અશ્વક્રીડા કરવાને બહાર ફરવા નીકળ્યા હતા. ક્રીડાથી શાંત થઈ અહીં આમ્રરક્ષ નીચે બેઠા હતા. તેઓમાંથી જે મહારાજા હતું, તે આ મુસાફરને જ જોઈ ઉસુક થયો હતો. ત્યારે મુસાફર પાસે આવી ઉભો રહ્યો, એટલે મહારાજા ઉત્સુક થઈ બેઠો થયે, તેના નેત્રમાંથી અની ધારા ચાલવા લાગી, શરીરપર રોમાંચ ખડાં થયાં. તેણે બેઠા થઈ તે મુસાફરને પ્રેમથી આલિંગન કર્યું. પિતાના અંગને ઉમંગથી તેની સાથે સંલગ્ન કરી દીધું. વારંવાર ભેટ લઈ તેણે ચિરકાળને વિયેગાગ્નિ શાંત કર્યો; પછી પ્રેમ વચન બોલે, મિત્ર ગુણચંદ્ર ! અહીં કયાંથી ? આ વેશ કેવો ? આ તરફ નીકળવાનું શું પ્રયોજન ? તમારા શરીરની પૂર્વ સ્થિતિ કયાં ગઈ ? તે ભવ્યતા, તે સુંદર તેજ, તે ઉત્સાહ અને તે દેખાવ ક્યાં ગયો ? શું મારે માટે તમારી આ સ્થિતિ ! મિત્રની પાછળ શું તમે આ ફકીરી લીધી ! જગતમાં મિત્રધર્મની પ્રતિમા તમે પોતેજ છે. મિત્રનું જીવન કેવું હોવું જેઈએ? તેનું પ્રત્યક્ષ દ્રષ્ટાંત તમે પિતેજ થયા છે. તમારા જેવા પુરૂષોથીજ જગતમાં મિત્ર ધર્મ સજીવન છે. ખરેખર મિત્ર ધર્મની મહત્તા તમારામાં દેખાય છે, એમ કહી પુનઃ તેને આલિંગન કર્યું. મુસાફર ક્ષણવાર વિચારમાં પડ્યો, પણ તત્કાળ તેણે મહારાજાને ઓળખી લીધે. તે તેના ચરણમાં નમી પડ્યો. નેત્રમાંથી પ્રેમાબુની ધારા ચાલી, કંઠ ગદ્ગદિત થઈ ગયે, મહારાજાએ તેને બેઠે કરી દઢ આલિંગન કર્યું. મુસાફર બે, મિત્ર ! આ શું ? એક મિત્ર ફકીર અને બીજો મિત્ર મહારાજ એ કેવી વિચિત્રતા? જેને માટે ફકીરી ધારણ કરી છે, તે મિત્ર મહારાજા થઈ મહાલે છે; એ કે કાળ ? તે ભલે થયું. કર્મની ગતિ ગહન છે. તમારા ભાગ્યની છતા સર્વોત્તમ છે. જ્યાં શ્રીચંદ્ર ત્યાં શ્રી સાથે જ છે. શ્રી સંપત્તિનું અને ચંદ્ર આલ્હાદનું કાર્ય કરે છે. કહ, તમે મહારાજા કયાંથી બન્યા ? શરીર સંપત્તિની કુશળતા તો પ્રત્યક્ષ જ છે. શ્રીયંક બે –મિત્ર! જે કહેવું હોય તે કહી દે. હું તમારે અપરાધી છું, મિત્રના દુઃખનું કારણ હું પોતેજ થઈ પડે છું. જેટલાં મેણું કહે તે સાંભળી સહન કરવાને સંપૂર્ણ અધિકારી છું, તમે કુશળ છે ? કુશસ્થ લીના શા ખબર છે ? આપનું કુટુંબની કુશળતા તે છે ? પવિત્ર પિતા, માયાળુ માતા અને પ્રેમી પત્નીના શા ખબર છે ? ગુણચંદ્ર બો. પ્રિય મિત્ર ! તમારા જવા પછી સર્વના હૃદયમાં જે દુ:ખાગ્નિ પ્રગટ છે, તે અદ્યાપિ નિર્વાણ પામ્યો નથી માતા પિતા અને ચ કકળાની ચિંતા વર્ણવી શકાય તેવી નથી, વિહાર કરતા કેઈ જ્ઞાની મુનિનાં વચન નથી તેમનું જીવન આબાદ રહ્યું છે. તમારી પુણ્ય લક્ષ્મીનું બળ અવલંબીને જ સર્વને ધીરજ રહી છે. તમે જે રાત્રે નીકળી ગયા, તેજ રાત્રે મને વિચિત્ર સ્વપ્ન આવ્યું હતું. પ્રાતઃકાળે ઉઠી હું ચંદ્રકળાની પાસે આવ્યો હતો. ત્યાં ચંદ્રકળાએ તમારા ખબર પુછયા, મેં તેમાં મારી અસતા જણાવી, એટલે તે મહાશયા છો ખાઈને ભૂમિપર પડી. અનેક ઉપજેથી તેને સાવધાન કરી હું પિતા માતાની પાસે ગયાતેઓએ પણ તમારે માટે અત્યંત For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ આનંદ મંદિર. કલ્પાંત કરવા માંડયું, ક્ષણવારમાં મહારાજા પ્રતાપસિંહને તે વાતની ખબર પડી, એટ લે તેઓએ મને પોતાના રૂબરૂ લાવ્યે. મેં જે હકીકત હતી, તે નિવેદન કરી, તે પછી મહારાજાએ અને રાણી સૂર્યવતીએ ધણા કલ્પાંત કર્યાં, તેવામાં કાષ્ઠ જ્ઞાની મુન કુશસ્થલીમાં આવી ચડયા. મહારાજા પ્રતાપસિંહ અને રાણી સૂયૅવતીએ જ્ઞાની મહારાજાને તમારે માટે પુછ્યું. એટલે તે મહાત્માએ તમારૂં પૂર્વ સ્વરૂપ પ્રતાપસિંહ રાજાને જણાવ્યું. તમે સૂયૅવતીના પુત્ર છે, એમ સર્વના જાણવામાં આવી ગયું. તે સાથે તે મહાશયે જણાવ્યું હતું કે, શ્રીચંદ્રકુમાર કુશળક્ષેમ પાછા એક વર્ષમાંજ આવશે. તે જ્ઞાનીનાં વચન ઉપર વિશ્વાસ રાખી, સર્વેએ પોતાનું જીવન ટકાવી રાખ્યું છે, તે પછી ચદ્રકળાને તમારી ભાજાજીના સહવાસમાં રાખી હું આ કાર વેષે તમારી શેાધ કરવા ચાલી નીકળ્યેા હતેા. મહારાજા પ્રતાપસિંહે પણ તમારી શેાધને માટે તેને મેકલ્યા છે. સૂર્યવતી સગભા છે. તથાપિ જ્યાં સુધી તમારાં દર્શન ન થાય, ત્યાંસુધી ઘેબર વિગેરે મિષ્ટાન્નના ત્યાગ કરવાને અભિગ્રહ તે કરી ખેડાં છે. હું તમારી શાધને માટે કુશસ્થલીમાંથી નીકળ્યો, ત્યારે ચંદ્રકળા વિગેરેને માટે શુ શિક્ષા આપી ધનજયને રાખ્યા છે, ત્યાંથી પ્રથમ કુંડલપુરમાં આવી ચંદ્રલેખાને મળ્યો, તેની વાત સાંભળી તેને સાંત્વન કરવા ત્રણ રાત્રિ સુધી તે નગરમાં રહ્યા, ત્યાંથી માહેદ્રપુરમાં આવ્યા, ત્યાં સુલેાચનાને મળ્યા, ત્યાં હેમપુરમાં તમારા ખબર સાંભળવામાં આવ્યા, એટલે હું ત્યાં ગયા, ત્યાંના રાજા મદનપાળે તમારે વૃત્તાંત જણાવ્યા, અને કહ્યું કે, શ્રીચંદ્ર ખીજાને માટે રાજકન્યા પરણ્યા, તે આશ્ચર્યની વાત્તા સાંભળીને હું કાંતિપુરમાં આ ન્યા, ત્યાં પ્રિય ગુમ’જરીને મળ્યો, તેની સાથે તમારી વાત્તા કરી આ અટવીમાં નીકળ્યા, ત્યાં અહીં તમારા મેળાપ થઈ ગયા. મેં રસ્તામાં એવી વાત સાંભળી હતી કે, શ્રીચક્ નામે એક નવલાખ દેશના રાજા થયા છે, તે રાજા ધણા ધાર્મિક અને પ્રતાપી છે, આથી મારા મનમાં શંકા થઇ હતી કે, વખતે તમે પોતેજ તે હરો. તે આજે પ્રત્યક્ષ નેઈ ધણા હર્ષ થાય છે. પ્રિયમિત્ર ! કહા, તમારે વૃત્તાંત શું છે ? શ્રીચંદ્ર યે—મિત્ર ! કુશસ્થળી છે।ડયા પછી મને માર્ગમાં અનેક કાતુક થયાં છે, જે સાંભળવા ાગ્ય છે. પછી તેણે સંક્ષેપમાં પોતાના સર્વ વૃત્તાંત જણાવી દીધા, પ્રથમથી માંડીને ત્રિપુરાનદ યાગીના વૃત્તાંત સુધીની વાત્તા કહી, પછી તે સસ્મિતવદને એયો—પ્રિમિત્ર ! આજ સુધીમાં મેં કાંઇ પણ કષ્ટ ભોગવ્યું નથી, સર્વ સ્થળે મારા વિજયજ થતા આવે છે. માત્ર મદનસુંદરીનું હરણ થયું, તે મને હ્રદયમાં શલ્યરૂપ લાગે છે. ગુણુચદ્રે સભ્રમથી પુછ્યું, મિત્ર ! મદનસુંદરી કર્યાંથી પ્રાપ્ત થયાં હતાં ? અને તેમનું હરણ શી રીતે થયું ? તે કહેા. પછી શ્રીય મદનસુંદરીને સર્વ વૃત્તાંત જણાયેા, તે સાંભળી ગુણુદ્રે પુનઃ પુછ્યું, રામિત્ર ! મનસુંદરીના હરણ થયા પછી તમે આ મહારાજા કેવી રીતે બન્યા ? શ્રીચકે તે વાત્તા વિસ્તારથી નીચે પ્રમાણે કહેવા માંડી. મિત્ર ! મદનાનું હરણ થવાથી મને ઘણું દુઃખ લાગી આવ્યું હતું, મારા હદયમાં તેને પરિતાપ શેા ચા હતા, પણ મારા પુણ્યને લીધે આ ધર્મે મને સદાય For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ મિત્રને મેળાપ. ૨૭૩ કરી હતી. એ પ્રભાવિક ધર્મના સ્મરણથી મદનસુંદરી વિષેની મારી મેહદશા તદ્દન શીથિલ થઈ ગઈ. ભાવી ઉપર આધાર રાખી હું તે સ્થળેથી આગળ ચાલ્ય, થોડે દૂર જતાં કનકપુર નામે એક નગર આવ્યું, તેની પાસેના વનમાં જઈ મેં વિશ્રામ લીધો. એ કનપુર નગરને રાજા કનકધ્વજ પુત્ર રહિત અકસ્માત શળના રોગથી મૃત્યુ પામ્યો હતો, તેના લક્ષ્મણ નામના આસ્તિક મંત્રીએ રાજ્યની અધિષ્ઠાયક દેવીની આરાધના કરી, એટલે તે દેવીએ પ્રત્યક્ષ થઈ કહ્યું, મંત્રી ! ચિંતા કરે નહીં. પંચદિવ્ય કરી કોઇ ઉત્તમ પુરૂષને શોધી રાજા બનાવો. દેવીની આજ્ઞાથી મંત્રીએ પાંચદિવ્ય કર્યો. એક હાથિણીની સુંઢમાં સુવર્ણ કળશ આપ્યો, તે હાથિણી વિગેરે પંચદિવ્ય ત્રણ દિવસ સુધી ગામમાં ફર્યો, પણ કોઈ યોગ્ય પુરૂષ મળ્યો નહીં. પછી તેઓ નગરની બાહેર ગયાં. જે સ્થળે હું શાંત થઈ બેઠે હતો, ત્યાં તે પંચદિવ્ય આવ્યાં. મંગળરૂપ હાથિણીએ મારી ઉપર કળશવડે અભિષેક કર્યો. અધે ખોંખારો કર્યો. છત્ર અને બે ચામરે મને અલંકૃત કર્યો. બંદીજને જયનાદ ઉચ્ચાર્યો. તત્કાળ લક્ષ્મણ મંત્રી મારી પાસે આવી બેલ્ય-મહાનુભાવ! તમે અમારા મહારાજા થયા છે, આ કનપુર તમારી રાજધાની છે, આ દેશ નવલાખ ગામને છે, અમારા સ્વર્ગવાસી મહારાજા કનકધ્વજને કનકાવતી નામે પુત્રી છે, તેના તમે સ્વામી થાઓ, અને આ મહારાજ્ય ઉપર તમારી આજ્ઞા પ્રવર્તાવે. અમે બધા આપના સેવક છીએ. મિત્ર ! લક્ષ્મણ મંત્રીનાં આ વચન મેં માન્ય કયાં. તત્કાળ તેણે મારા હાથમાં ખ આપ્યું. જ્યારે મેં હાથમાં લીધું, તે વખતે તે ચતુર મંત્રીએ મારો મુદ્રાલેખ વાંચી મારું નામ જાણી લીધું. મારું પ્રખ્યાત નામ જાણી, તે ઘણો હર્ષ પામે. તત્કાળ તેણે મોટા પાયા ઉપર મારો પુરપ્રવેશ ઉત્સવ કરાવ્યો. કનપુરની પ્રજાએ ઉમંગથી મને વધાવી લીધો. તે પ્રસંગે યાચકોને અગણિત દાન આપવામાં આવ્યાં, બંદીવાનોને છોડવામાં આવ્યા, અને જિનાલમાં પૂજા ભણાવવામાં આવી. ઈદના રાજ્યાભિષેકના જેવો જ મારો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. મિત્ર ! કનકપુરની પ્રજાના આગેવાને મને રાજયાસન ઉપર મળવાને આવ્યા. મને જોઇ તેઓ અત્યંત આનંદ પામતા હતા. કોઈ મને જઇ “ કનકપુરનું રાજ્ય કૃતાથી થયું, ” એમ કહેવા લાગ્યા, કેઈ “ કનકપુરની ભૂમિ રાજન્વતી છે” એમ ઉચે સ્વરે બેલવા લાગ્યા, કેટલાએક મને જોઈને જ કહેતા કે, “ આ કોઈ રાજકુમાર છે.' આપણને ગે ખરેખરે રાજા મળે છે. રાજકુટુંબના લેકે મને જોઈ ઘણેજ આનંદ પામા, અને મારો સદાચાર જોઇ, તેઓના હૃદયમાં ઘણો જ સંતોષ થયો, તેઓ મને જોઇ પરસ્પર સંતોષ જણાવતાં નીચેનું પદ્ય બોલતા હતા. ___ आचारः कुलमाख्याति देशमाख्याति भाषणम् । संभ्रमः स्नेहमाख्याति रूपमाख्याति भोजनम् ॥ १ ॥ પુ ૩૫ For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર. આચાર કુળને કહી આપે છે, ભાષણ દેશને જણાવે છે, સશ્રમ સ્નેહ દર્શાવે છે, અને રૂપ ભાજન-ખારાક જણાવે છે. ૨૭૪ મિત્ર ! વધારે શું કહું ? મારે માટે લોકોએ સારા વિચાર ખાંધ્યા. દૈરિબળ માછીની જેમ મારા પુણ્યે મને ઉન્નતિ ઉપર મુકી દીધા. કનકપુરની પ્રજાને અને રાજ કુટુંબને હું ઘણાજ પ્રિય થઇ પડયા. એક વખતે કનકપુરમાં ગાયકાનાં વૃંદ આવી ચડ્યાં, તેઓએ રાજ્યદ્વાર આગળ આવી ગાયન કરવા માંડયું. ગામન પૂર્ણ કર્યા પછી એક ચતુર ગાયક નીચેનું કવિત ઉભા થઇને ભેટ્યા~~~ પ્પા. નયર કુશસ્થલ ઈશ, સૂર્યવતી રાણી કાંત હ્રા, પ્રતાપસિંહૈં જસ નામ, તેજ પ્રતાપ મહંત હા, શાક્ય પુત્રની ભીતિ, રીતિ જાણીને મૂકે; નિજ વાડીમાં ફુલ, પગરમાં બુદ્ધિ ન ચૂકે, લક્ષ્મીદત્ત શેઠે ગ્રહ્યા, લહી વૃદ્ધિ તિતાં અતિ ઘણી, કર્યું નામ શ્રીચંદ્ર તસ, કળા સર્વ તેણે ભણી. રાધાવેધ વિધાન, પદ્મિની વળી જેણે પરણી, વીણારવને દાન, તુરગ રથ જાય ન વરણી, નીસરિયા છે વિદેશ, ભાગ્યબલી ગુણુના આગર; પ્રત્યાદિક ગુણ રાશિ, સાંભળી હરખ્યા નાગર, દેષ્ઠ દાન તેહને બહુ, કહે તુમેા તસ એળખા, વૃદ્ધ કહે અમ નાયક, લેઇ દાન તસ જસ લખ્યો. ર આ કવિતા સાંભળતાં લક્ષ્મણ મ ́ત્રીએ મારા સામું જોયેલ, તે વખતે સ્વપ્રશંસા સાંભળી હું નીચું મુખ કરી રહ્યા હતા. મને તેમ રહેલા જોઇ, લક્ષ્મણે ચિંતવ્યું કે, પેાતાના ગુણની પ્રશંસા સાંભળી ઉત્તમ પુરૂષ નમુખ થાય છે, તેથી જરૂર આ પાતેજ શ્રીચંદ્ર હશે; આવું ચિંતવી મંત્રી હ્રદયમાં સતાય પામ્યા. પછી અમે અને આ વનમાં મેટી સેના લઇ અશ્વક્રીડા કરવાને પુરવા નીકળ્યા છીએ. અહીં તમારા સમાગમ થયેા, તેથી અમારૂં આગમન કૃતાર્થ થયું છે. મિત્ર ! આ પ્રમાણે મારી આજ સુધીને વૃત્તાંત છે. હવે ચાલે, આપણે કનકપુરની રાજધાનીમાં જઈએ. પછી લક્ષ્મણૢ મંત્રીએ ઉભા થઈ અક્ષિ જોડી ગુચદ્રને કહ્યું, ભદ્ર ! તમારા દર્શનથી મને ધણા આનંદ થયા છે, આપ અમારા મહારાજાના મિત્ર છે, તે જાણી વળી વિશેષ હર્ષ ઉત્પન્ન થાય છે, તમે કૃપા કરી મહારાજાની સાથે રાજધાનીમાં પધારા, અને મહારાજાના મુખ્ય મંત્રીની પદવી સ્વી કારા. તમારા જેવા ચતુર અને મિત્ર મ ંત્રીના ચેાગથી મહારાજા શ્રીયંત્રનું રાજ્ય વિશેષ શેભા પ્રાપ્ત કરશે; એટલુંજ નહીં, પણ આ ભારતમડળમાં તે સર્વોત્તમ ઉન્નતિ અ ંપાદન For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ વસંત વિનોદ કરશે. લક્ષ્મણ મંત્રીના વચનને શ્રીચંદ્ર અનુદાન આપ્યું, અને ગુણચંદ્રને મંત્રીપદ લેવાને અતિ આગ્રહ કર્યો. પિતાના ઈષ્ટ મિત્રના આગ્રહથી ગુણચંદ્ર કનપુરના રાજ્યનું મંત્રીપદ સ્વીકાર્યું; પછી તેઓ બધા કાનપુરમાં આવ્યા. શ્રીચંદ્ર મટી દરબાર ભરી ગુણ ચંદ્રને મંત્રીશ્વરની પદવી આપી. પ્રજા વર્ગને પિતાના ઈષ્ટ મિત્રની ઓળખાણ કરાવી. સર્વત્ર આનંદ પ્રસરી રહ્યા. મહારાજા શ્રીચકે કનકપુરના રાજ્ય ઉપર સારી છાપ બેસારી. ગુણચંદ્ર પણ પ્રધાનપદને ન્યાયથી દીપાવ્યું. મહારાજાની આજ્ઞાથી કનકપુરનું રાજ્ય એક નમુનાદાર ધર્મ રાજ્ય બની ગયું, રાજ્યમાં સર્વ પ્રખ્યાત સ્થળે દાનશાળાઓ, જ્ઞાનશાળાઓ અને ધર્મશાળાઓ રચાવી, જૈન પર્વના દિવસોમાં અમારી શેષણા કરાવવા માંડી, પિતાની પ્રજામાં સાત વ્યસનને નાશ થાય, તેવા ઉપાયો જ્યા, સ્થળે સ્થળે દુઃખી જનોના ઉદ્ધારને માટે નવાં ખાતાઓ ઉઘાડ્યાં, જૈન મંદિરોને આધાર કરાવ્યો. કોઈ સ્થળે નવા જિનાલયે પણ સ્થાપિત કર્યો. મુનિઓના વાસ માટે ઉત્તમ ઉપાશ્રય અને પૈષધશાળાઓ સ્થાપી, જેના બાલિકાઓને જ્ઞાન આપવાને જૈન કન્યાશાળાઓ મોટા પાયા ઉપર સ્થાપિત કરી. શ્રાવિકાઓને સબોધ કરવાને શ્રાવિકાશાળાઓ પણ મોટા શહેરમાં ગોઠવી. આવી ઉત્તમ રાજ્ય પદ્ધતી કરી શ્રીચંદ્ર રાજાએ સારી કીર્તિ સંપાદન કરી, તેનું યશોગાન ભારતવર્ષ ઉપર થવા લાગ્યું, પ્રત્યેક દેશમાં તેની સત્કીર્તિ ચંદ્રિકાના જેવી ઉજવળ થઈ ચળકવા લાગી. આવું રાજા અને મંત્રીનું યુગલ જોઈ, કનકપુરની પ્રજાને ધણો આનંદ થતે તે. પ્રકરણ ૫૪ મું, વસંત વિનોદ, ષ્ટિના કુદરતી સૌંદર્યને ખીલાવનાર વસંતઋતુ વિશ્વને વિનોદ આપવાને પ્રવર્તી છે, વનલીલાએ પિતાનું પૂર્ણ સ્વરૂપે પ્રગટ કર્યું છે, ચારે તર૪ વનનાં વૃક્ષોએ નીલવર્ણ પિશાક ધારણ કર્યું છે, ઉઘાનના મહારાજ્યમાં કરી જાહેજલાલી થઈ રહી છે. કોકિલાઓ ઉંચે સ્વરે વસંતરાજના છડીદારોનું કામ કરે છે, પ્રેમન મધુકર મધુર શબ્દથી મહાનાદ કરી રહ્યા છે, કમળાની શ્રેણીઓમાં ઘેર ગુંજારવ થઈ રહ્યા છે. વાસંતીલતા પૂર્ણ વૈવન પામી નૃત્ય કરે છે, આમ્ર, બેડલી અને સુગ ધી મેંદીને મનહર દેખાવ પ્રેક્ષકોના હૃદયને આકર્ષે છે, પ્રફુલ્લિત થયેલી પુપલતાઓ વસંતને અનુમોદન આપે છે, વિવિધ જાતનાં વૃક્ષો વિવિધ વિકાસ કરી વસતને વધાવે છે, મધર શબ્દવાળાં પક્ષીઓ પિતાના માધુથી મધનું યશોગાન કરે છે, For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ આનંદ મંદિર, પંચમ રવરને મહાનાદ પ્રત્યેક સ્થળે થઇ રહ્યં છે, નવપલ્લવની શોભાથી સુશોભિત થયેલી વનશ્રેણી વસંતની શોભાને વધારે છે. આ વખતે કનકપુરને મહારાજા શ્રીચંદ્ર વસંતની વનલીલા જેવાને ઉત્સુક થયે હતો, તેના હૃદયમાં પિતાના પ્રિય મિત્ર ગુણચંદ્રને આનંદ આપવાની ઈચ્છા હતી, પિતાને માટે અથાગ શ્રમ લઇ દેશાટન કરનાર ગુણચંદ્રને વસતિના વિદથી આનંદ આપે, આવો તેણે નિશ્ચય કર્યો હતે. પ્રાતઃકાળની નિત્યક્રિયા કરી નિવૃત્ત થઈ શ્રીચ કે પિતાના મિત્ર ગુણચંદ્રને સભા મંડપમાં બેલા. ગુણચંદ્ર વિનયથી નમ્ર થઈ ઉભો રહ્યો. શ્રીચ કે કહ્યું, મિત્ર ! આજ કાલ વસંતઋતુ ચાલે છે, સર્વ ઋતુઓમાં વસંતને ઋતુરાજની પદવી મળી છે, એ વિલાસી તુમાં વનલીલાને આનંદ મેળવવાની મારી ઇચ્છા થઈ છે. તમારા જેવા પ્રેમી મિત્રને લઇ, વનલીલાનો અનુભવ કરવા અને આત્માને ઉત્તમ આનદ આપવા મારી મનોવૃતિ પ્રવૃત્ત થઈ છે. આજે ઘણે દિવસે આ મહા લાભ પ્રાપ્ત થયું છે. મિત્રગોષ્ટીની મહત્તા સર્વથી મોટી છે, મિત્રોનો આનંદ અલૈકિક છે, મિત્ર ધર્મની મહત્તા આવા મધુર સમયમાં જ દેખાઈ આવે છે. આ સમયને સુખાનંદ સંપાદન કરવાને આપણે સંપૂર્ણ ભાગ્યશાળી થયા છીએ, મિત્રવર્વ ! આ દિગ્ય સમયને લાભ લેવા આપણે ચુકવું ન જોઈએ. વનલીલાની કુદરતી શોભા મિત્રની સાથે જોવાની મને ઘણી હેશ છે, વનનું સૌંદર્ય વસંતને દીપાવે છે, વસંતનો મહાનંદ દિવ્ય દર્શન આપે છે. મિત્ર ! ચાલે, એ અલૌકિક આનંદ લઈએ. વનની મનહર ભા તમારાં નેત્રનેતૃપ્ત કરશે, પુષ્પની લી જતદાર ખુશબો તમારી ધ્રાણેદ્રિયને સંતુષ્ટ કરશે, કોકિલાને પંચમ સ્વર તમારા શ્રવણને આનંદ આપશે, સ્વાદિષ્ટ વનફળો તમારી રસનાને માધુર્ય આપશે, અને વનનો શીત, મંદ તથા સુગ ધી પવન, તમારા અંગને સુખ સ્પર્શ થશે. મિત્ર ! વિવિધ જાતનાં વન, પશુઓ, અને પક્ષીઓની ક્રિીડા જોઈ તમારૂં કૌતુક પૂર્ણ થઈ જશે. પાથેય ભોજન લઈ, અને ઝરણાના કુદરતી જળનું પાન કરી, તૃપ્ત થયેલા પથિકજને છાયાદાર વૃક્ષોની નીચે બેઠેલા જોઈ, તમને અતિ આનંદ ઉત્પન્ન થશે. આમ્ર વૃક્ષની ઘટા નીચે રાસડા લઈ ગમત કરતી, ભીલની બાલિકાઓ તમારાં નય. નને કેતુક આપશે, વડના વૃક્ષ નીચે વડવાઈના હીંચકા ઉપર હીંચતા વાંદરાંઓને જોઈ તમને ઘણી ગમત પડશે, જેમાંથી નીકળતા મધુર સ્વર સાંભળી તમને અતિ વિનોદ થશે. મિત્રમણિ! ચાલે, સવર તૈયાર થાઓ. વસંતઋતુનો વિનેદ અનુભવી જીવનના સુખમાં વધારો કરો, કનકપુરની વનશોભા દર્શનીય છે, આ દેશ ફળદ્રુપ છે, અનેક જાતની અભિનવ ઔષધિઓ આ દેશમાં ઉત્પન્ન થાય છે. વનના વિલાસી વૈભવથી આ દેશ સર્વ દેશથી ચડીયાત છે, વિવિધ જાતની કુળ સમૃદ્ધિ આ દેશની ભૂમિને અલંકૃત કરે છે, કાનપુરની પ્રજા વસંતના વિલાસનો યથાર્થ અનુભવ કરે છે, અહીંના લેકમાં વનવિલાસ પ્રધાનપણે રહે છે. વનની રમણીયતાને લાભ લેવાને રમણીય વર્ગ વધારે ભાગ લે છે. વસંતને વરિષ્ઠ મિત્ર કામદેવ, આ ઋતુને શૃંગારની સહાય આપે છે; પ્રેમી દંપતિ વસંતને વિલાસ ઉલ્લાસથી ભોગવે છે. કનકપુરની કામિનીઓ વસંત વિલાસ ભેર For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ વસંત વિનોદ, ર૭૭ ગવવાને વિશેષ ભાગ લે છે. મિત્ર ! જેવી રીતે સાંસારિક સમૃદ્ધિ વસંતમાં પ્રવર્તે છે, તેવી રીતે ધાર્મિક સમૃદ્ધિ પણ વસંતનો લાભ મેળવે છે. વસંતનાં વિકસિત કુપો લઈ સદુશપણી શ્રાવકે જિન પ્રતિમાની પૂજા કરે છે, પુષ્પોની સુગંધી માળાઓથી જિન ભગવંતની પવિત્ર પ્રતિમાઓની આસપાસ ઉત્તમ પ્રકારની આંગી રચે છે; માળાકારની મહિલાઓ પંચરંગી પુષ્પની છાબડીઓ ભરી જિનાલય તરફ જાય છે. શ્રીચંદ્રનાં આવાં વચન સાંભળી ગુણચંદ્ર બોલે, પ્રિય મહારાજા ! તમે વસંતનું વર્ણન કર્યું, તેથી કાંઈ હું વનમાં જવાને લલચાત નથી, પણ તમારા જેવા પવિત્ર મિત્રના સહવાસનું સુખ સંપાદન કરવાની ઇચ્છાથી જ મને વનમાં આવવાની ઉત્કંઠા થાય છે. પ્રિય મિત્રની સાથે રહી, વન શોભા જેવા ભાગ્યશાળી થયે, તેને માટે હું મારા આ ત્માને અભિનંદન આપું છું. વસંતના વિલાસ કરતાં મને મિત્ર ગોષ્ટીને વિલાસ વધારે આનંદ આપે છે. ધન, ગૃહ, વૈભવ, સ્ત્રી કે રાજ્ય સુખને હું મિત્ર સુખની આગળ તૃણ વત ગણું છું. આપે મને મંત્રી પદ આપ્યું, તે કાંઈ મારા આનંદને હેતુ થાય તેમ નથી. કારણ કે, તે પદવીના કરતાં ચડીયાતી મિત્રત્વની પદવી તમે મને પ્રથમથીજ આપેલી છે, જે પદવી સંપાદન કરી, હું અત્યાર સુધી કૃતાર્થ થયે છું. આપ મને વસંત વિલાસ કરવા વનમાં જવાનું આમંત્રણ કરે છે, તે પણ હું મારા મોટા ભાગ્યનું શુભ ચિન્હ ગણું છું. કારણ કે, આપે કરેલું પ્રેમપૂર્વક આમંત્રણ મારા હૃદયને અતિ આનંદકારક થઈ પડશે. મિત્ર ! વિશેષ શું કહેવું, આ શરીર તમારેજ આધીન છે. માવજીવિત તમારી સેવા કરવાને આ જીવન નિર્મભું થયેલું છે. ચાલો તૈયાર છું. ગુણચંદ્ર મંત્રીનાં આ વચન સાંભળી શ્રીચંદ્ર ઘણોજ ખુશી થયો, તેણે સેવકને વનમાં જવાની તૈયારી કરવા આજ્ઞા કરી, મહારાજાની આજ્ઞા થતાંજ સર્વ જાતની તૈયારી થઈ ગઈ. બન્ને રાજા અને મંત્રી એક સુંદર રથમાં બેસી કનકપુરની નજીક રહેલા સુંદર વનમાં આવ્યા, વનભૂમિને જોતાંજ તેઓને અલકિક આનંદ ઉત્પન્ન થયે. વસંતે પિતાની રાજધાની પ્રવર્તાવી હતી, પ્રત્યેક સ્થળે કુદરતી રમણીયતા ખીલી રહી હતી, નવપલ્લવથી સુશોભિત વૃક્ષોમાંથી પંચમ સ્વરના પોકાર થતા હતા, શીત, મંદ અને સુગંધી પવન આમ્રવૃક્ષને આલિંગન કરી પ્રસરતો હતો, પ્રેમી પ્રિયની આગળ જેમ રસિક પ્રિયા હાવભાવ કરે, તેમ વાસંતીલતા પિતાના વૃક્ષરૂપ પતિની આગળ હાવભાવ કરતી હતી, ઉ. લંકિત અંગનાની જેમ વલ્લીઓ વૃક્ષોને ભેટી પડી હતી, પુનાં વૃક્ષો પિતાના ગુચ્છથી જાણે હાસ્ય કરી આમંત્રણ કરતાં હોય તેમ દેખાતાં હતાં, તાલ, તમાલ, હિંતાલ, અને સોપારીનાં વૃક્ષો જાણે વસંતની ધ્વજાઓ હેય, તેવાં દીપતાં હતાં, ઝરણુના અવનિઓ વસંતરાજાની નોબતની ગરજ સારતા હતા, તિલક, અશોક અને વરૂણનાં છ નવપલ્લવ થઈ વનને દીપાવતાં હતાં, મધુકર અને મધુકરી પુછપરૂપ પાત્રમાં મકરંદ રસનું પાન કરતાં હતાં, હરિણ અને હરિણી પોતાનાં શીંગડાંથી પરસ્પર ખુજલી કરી પ્રેમ દર્શાવતાં હતાં, હાથીઓ પિતાની શુંઢમાં જળ ભરી, હાથિઓની ચૂંઢમાં પ્રીતિથી રેડતા હતા, ચકલી અને મક પરસ્પર મુખપર ચુથી ચુંબન કરતાં હતાં, કામદેવ પોતાનાં પાંચ બાણથી For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ આનંદ મંદિર, વિયેગી દંપતિઓને ઉન્માદ, મોહ, અને શેષણ દશાને પમાણે હતો, પંચમ સ્વરને ત્રવણ કરી સચેત પ્રાણીમાં વિકાર ઉત્પન્ન થતો હતો, સંયોગીને સુખ અને વિયોગીને દુઃખ પ્રાપ્ત થતાં હતાં, વસંતને વન વૈભવ જોઈ માનિનીઓનું માન ઉતરી જતું હતું, મેના, પિપટ, કોયલ, અને મેર સુંદર ક્રીડા કરતાં હતાં. જળાશયોમાં દંપતિ જળક્રીડા કરતાં હતાં, પરસ્પર જળની પિચકારી મારી અતિ આનંદ લેતાં હતાં, કોઈ કેશર જળની પીચકારી ભરી સૂક્ષ્મ વસ્ત્રપર છાંટતાં હતાં. આ દેખાવ જોઈ અને મિત્રો અતિ આનંદ પામ્યા, અનેક જાતની વનની ક્રીડાઓ કરી હૃદયને વિનેદ આપવા લાગ્યા. વસંતવડે પ્રદીપ્ત થયેલી વનની શોભા જેવાને વનભૂમિમાં ફરવા લાગ્યા. કોઈ સ્થળે કેકિલાને પંચમ સ્વર, કોઈ સ્થાને વનવાસીઓના મુખથી હેરીનાં ગીત, અને કઈ રથળે વેણું ગાન સાંભળી, તેઓ અતિ હર્ષ પામ્યા. વસંતથી સુશોભિત વનભૂમિમાં વિચરતા બન્ને મિત્રો પરસ્પર વાવિદ કરતા હતા, કોઈ સ્થળે અભિનવ તુક જોઈ, તેઓના હૃદયમાં અતિ આનંદ આવતું હતું. વસંતના વિહારથી મનોવૃત્તિને પ્રસન્ન કરતા તેઓ ઘણીવાર સુધી વનભૂમિમાં ફર્યા, અને ગીત નાદ ના વિનેથી તેમણે પિતાને કાળ નિર્ગમન કર્યો. સપુરૂષને સમય શ્રેષ્ઠ આનંદમાં જ વ્યતિત થાય છે; તેઓની મનોવૃત્તિમાં દુરા ચાર પ્રવેશ કરી શકતું નથી. દુરાચાર, અનીતિ, વ્યસન, દુઃચેટા, અને કુવિચાર ની પ્રતિબિંબ તેઓના હદયરૂપ દર્પણમાં પડતાં જ નથી, કુસંગ તેમનાથી ઘણો જ રહે છે, આસક્તિ તેમના અંગને સ્પર્શ કરી શકતી નથી, લંપટપણે તેમનાથી દૂર ભાસે છે, ક્રોધ તેમનામાં આવી શકતો નથી, માન તેઓનું માન રાખે છે, માયા-કપટ તેનાથી અંજાઈ જાય છે, અને વિરોધ તેમની સાથે વિરોધ કરે છે. આવા પુરૂષોને કાળ નીતિના, મેત્રીના, અને શાસ્ત્ર તથા ગીતના વિદથી નિર્ગમન થાય છે. તેને માટે સાહિત્યકાર નીચેનું પદ્ય પિકાર કરી કહે છે. गीत नाद विनोदेन कालो गच्छति धीमताम् । व्यसनेन हि मूर्खाणां निद्रया कलहेन च ॥ १॥ બુદ્ધિમાન-પુરૂષને કાળ ગીત નાદના વિદથી નિર્ગમન થાય છે, અને મૂર્ખ કોને કાળ વ્યસન, નિદ્રા અને કલેશ-કંકાસથી જાય છે. આ પ્રમાણે કનકપુરપતિ શ્રીચંદ્ર અને ગુણચંદ્ર મંત્રિનો સમય, વસંતના વિનેદથી પ્રસાર થતો હતે. તેઓ પૂર્વની વાર્તાઓ કરી, પૂર્વ ચરિત્રો સંભારી, વિવિધ જાતની ગમત કરતા હતા, તે સાથે સમસ્યા, પાદપૂર્તિ, અને ચમત્કારી કવિતાઓને વિનોદ પણ કરતા હતા. ઘણું વાર સુધી કનકપુરની વનભૂમિમાં વિહાર કરી, તે બને પિતાની રાજ. ધાનીમાં પાછા ફર્યા. શ્રીચંદે ગુણચંદ્રતા આત્માને સર્વ પ્રકારે તૃપ્ત કરી દીધે, પિતે કરેલા For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ વસંત વિનોદ, ૨૭૬ અમને બદલે તેણે અલ્પ સમયમાં વાળી આપે. રાજ્યવૈભવ, અને અધિકારના મુખને સ્વાદ લઇ, ગુણચંદ્ર આત્મજીવનને કૃતાર્થ કરતો હતો. શ્રીચંદ્રના પુણ્યને પ્રભાવ જોઈ તેના હૃદયમાં અહત ધર્મ ઉપર અતિ શ્રદ્ધા થતી હતી. ધર્મને પ્રભાવ, ધર્મની મહત્તા, ધર્મની દિવ્ય શક્તિ અને ધર્મનું ઉત્તમ પરિણામ જોઇ, ગુણચંદ્ર હૃદયમાં ચક્તિ થઈ આનંદ પામતે હતો, અને તે નીચેનું ગીત ગાઈ ધર્મની પ્રશંસા કરતા હત– ધર્મગીત. [ રાગ ધન્યાશ્રી ] ૨ મા હિત કરી પૈર્ય ધરી ધર્મ કરી, કર્મના મર્મની કેડિ ભાંજે; છે. સુખ અનુસરે, પ્રાણીઓ ભવ તરે, ધર્મ ભવતરણનો પ્રવર હાંજે આતમા ૧ ધર્મ તે ત્રિજગો એક આધાર છે, સદુપયોગ કર્યો ધર્મ તારે; ધર્મ તે દ્રવ્ય ને ભાવના વેગથી, અશુમ સવિ હેલમાત્ર નિવારે. આખા ૨ સંત તે સત્ય કરી ધર્મને સદહે, ધર્મ તે સંત આધાર કહિયે. એમ અન્ય આશ્રયથકી ધર્મની, વાસના કર્મની કેહિ દહિયે. સાતમા ૩ ધર્મનું મૂળ તે પરમ સંતોષ છે, વિષય જ્યથી સદા તેહ થાવે, વિષયને જય હવે તપ અને દાનથી, તેહ અભિદાન નિર્જર કહાવે. આતમા ૪ તેહ તપ કીધલે પૂર્વ ભવ નિમેળો, આંબિલ વર્ણમાનાભિધાને, અરવત ક્ષેત્રમાં તેહ શ્રીચંદ્ર પ, સુખ લહ્યા ભારતમાં સાવધાન. આતમા, ૫ સૂરી શ્રી જ્ઞાનવિમળે એમ ભાખીયું, પૂર્ણ અધિકાર એ થાય ત્રીજે, શુદ્ધ ભાવે કરી ભવિ સુણો હિત ધરી, એહ સમ અવર રસ નહિંય દૂજો. આતમા ૬ ઉપરનું ગીત ગાયા પછી તેના આત્મામાં ધર્મભાવના વિશેષ પ્રગટ થઈ આવી, મનાવૃતિ ઉપર ધર્મની દઢતા પાછી સજીવન થઈ ગઈ, પુન: તે નીચેનું સંસ્કૃત પદ્ય – શિશિશિ. जगद्धाधारं सचसदुपययोगस्थिरतनु लसत्सत्याः संतस्तदपि सुखसंतोषवशगम् । स संतोषः प्रेषद्विषयविजयोपार्जितजय स्तपः साध्यः सोऽपि प्रभवति तपोवैभवपिदम् ॥ १॥ For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર. આ જગત્ ધર્મને આધારે છે, તે ધમઁ સત્પુરૂષાના ઉપયેગમાં સ્થિર છે, તે સ પુરૂષ સત્યવાળા હોય છે, તે સત્ય સુખ તથા સંતોષને વશ છે, તે સતાષ વિષયના વિજયથી જયવંત છે, અને તે વિષયને વિષય તપને સાધ્ય છે, તેથી આ બધા તપના વૈભવ છે. ૧ આ પ્રમાણે કનકપુરમાં શ્રીચંદ્ર અને ગુરુદ્ર રાજ્ય વૈભવ ભોગવી આનંદ લેતા હતા, તે સાથે આર્હત ધર્મની ઉપાસના કરી જૈન જીવનને કૃતાર્થ કરતા હતા. ખરું ત્રીજો સમાપ્ત. ૨૮૦ ચતુર્થ ખંડ. મકરણ ૫૫ મુદ્ર માતૃ મેળાપ. મા. તઃકાળના સમય હતો, વૃક્ષમાંથી પક્ષીઓ ાગ્રત થઈ પ્રભાત ગીત ગાતાં હાય તેમ દેખાતાં હતાં, પૂર્વ દિશાએ અણુને ઉત્સંગમાં લીધા હતો, આ સમયે એ મુસાા એક યક્ષ મદિરમાં રાત્રિ વાસ કરી, જાગ્રત થયા હતા. મંદિરની બાહેર આવી ત વનભૂમિનું સુંદર પ્રભાત અવ લેાકતા હતા, એક બીજાને વનનું પ્રાભાતિક સાદર્થે દર્શાવી વિનેાદ મેળવતા હતા. યક્ષ મંદિરની જરા બાહેર આવી તે મુસા। આગળ ચાલ્યા; ત્યાં એક સુંદર પોશાકવાળી જોવામાં આવી. સ્ત્રીની વય ગૈાઢ હતી, શરીર ઉપર સાભાગ્યનું તેજ પ્રકાશતું હતું, તેણીના દેખાવ રાજકુટુંબની ના જેવા દેખાતા હતા, તેણીએ ધારણ કરેલાં દિવ્ય વસ્ત્ર દાના નયનને આકર્ષતાં હતાં, તે કૈઢ રમણી સગભા હતી, ગર્ભના ગારવથી તે મંદમંદ ચાલતી હતી. આ બંને પુરૂષોને જોઈ તે રમણી તેમની તરફ્ વળી; જાણે તેમનું શરણુ લેવા ઈચ્છતી હોય, તેમ તે અતિ પ્રયાસથી તેની સામે આવી. જેમ જેમ નજિક આવતી ગઇ, તેમ તેમ તે મુસા તેની સામે વિલક્ષણ દૃષ્ટિએ જોવા લાગ્યા. તે જોતાંજ પેક્ષા મુસાફ્રામાંથી એક જણ તેણીની આગળ ધસી આવ્યા, અને તરતજ તે પવિત્ર પ્રમદાના ચરણમાં નમી પડયા, અને વિનયથી મેલ્યું—માતા ! તમે અહીં ક્યાંથી ? ધૃણા દિવસ થયાં માતૃવિયેાગથી પીડિત એવા આ પુત્રને આવે! અચાનક લાભ ક્યાંથી હોય ? ખરેખર મારા પુણ્યને ઉદય થયા છે. ગઇ રાત્રે એક ઉત્તમ સ્વપ્ર આવ્યું હતું, તે મને આજે For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ માતૃ મેળાપ, ૨૮૧ તરતજ સફળ થયું. એ સ્વમામાં ઇષ્ટ યોગને મહા લાભ સૂચવેલો હતો, જે મહા લાભ મને અકસ્માત પ્રાપ્ત થઈ આવ્યું. માતુશ્રી ! આજે આ સેવક કૃતાર્થ થયો છે, મારા જીવનની સાર્થકતા થઈ છે. માતા ! તમારે પૂર્ણ આભારી આ પુત્ર ખરેખર ધન્યતાને પાત્ર થયું છે. માતાનું દર્શન એ પુત્રને પરમ લાભકારી છે. ઉદરમાં ધારણ કરી જીવન આપનારી જનનીને પુત્ર યાજજીવિત આભારી છે, પુત્રની પુત્રતા માતૃભક્તિમાંજ ચરિત્ર તાર્થ છે, માતાની પૂર્ણ ભક્તિ કરનારા પુત્રોજ સદ્ગતિના પાત્ર છે. માયાળુ માતા ! હું તમારો પુત્ર શ્રીચંદ્ર છું, આ મારો મિત્ર ગુણચંદ છે. શ્રીચંદ્રનું નામ સાંભળતાં જ તે સ્ત્રી ચકિત થઈ ગઈ, તેના સ્તનમાંથી પધારા છુટવા લાગી, પુત્રને પવિત્ર પ્રેમ સ્તનના પયરૂપે દેખાય. ક્ષણવાર સંભ્રમ પામતી અને નેત્રમાંથી પ્રેમાશ્રુ વર્ષાવતી, તે સ્ત્રી પુત્રને ભેટીને બોલી, વત્સ ! આ અરણ્યમાં ક્યાંથી આવ્યા ? આજ એક વર્ષ થયાં તારા વિયોગથી પીડિત છું, તારા વિના મારો રાજ્યવાવ અને રાજમહેલ શૂન્ય હતા, કુશસ્થલી રાજધાની મને સમશાન જેવી લાગતી હતી; આજે તારાં દર્શન કરી સૂર્યવતીનું હૃદય સુધા કુંડમાં મગ્ન થયું છે. જો કે હું અત્યારે રાજધાનીથી વિખુટી પડી છું, તારા પિતા મારા માટે અતિ શેક કરતા હશે, તથાપિ તારા મેળાપથી મારું દુઃખ વિનષ્ટ થઈ ગયું છે. મારા દુઃખને અતિ શુભ પરિણામી થયો છે, મને દુઃખ આપનારનો હું અત્યારે ઉપકાર માનું છું. કર્મની વિચિત્રતા અવર્ણનીય છે, તેના યોગથી કઈવાર દુઃખ પણ હર્ષનું કારણ થઈ પડે છે. પુત્ર ! આ ચમત્કારી મેળાપને હેતુ શો હશે ? ગમે તે હેતુ હોય, પણ તે આ વખતે આનંદદાયક થઈ પડયો છે. આ પ્રમાણે કહી સૂર્યવતીએ ગુણચંદ્રને કહ્યું, વત્સ ! તારા મિત્ર ધર્મને ધન્યવાદ આપું છું. તે શી રીતે મિત્ર સમાગમનો લાભ મેળવ્યો ? મિત્રની પાછળ ફકીરી લઈ, ચાલી નીકળનાર તારા જેવા મિત્ર વિશ્વમાં વિરલા છે. મિત્રતાનું માહાય તું એકજ જાણે છે. વત્સ ! તારો વૃતtત જાણવાની ઇચ્છા થાય છે, તે કોઈ પ્રસંગે જાણી લઈશ. આ પ્રમાણે સૂવતીએ ગુણચંદ્રને કહ્યું, એટલે ગુણચંદ્ર નગ્ન થઈ બોલ્યો, માતુશ્રી ! મને ધન્યવાદ આપે છે, તે કાંઈ યોગ્ય નથી, મેં કાંઈ પણ કર્યું નથી, યથાશક્તિ મેં મારી ફરજ બજાવી છે. તમારા પુત્ર શ્રી ચંદ્રને માટે જેટલું કરીએ તેટલું થોડું છે, તે મહાનુભાવે મને બાવથી પોતાને કરી માને છે, તેમની પુણ્ય સમૃદ્ધિ માટી છતાં તેઓ મારા જેવા ગરીબને પ્રેમથી બોલાવે છે, એટલું જ નહીં, પણ એક પિતાના સદર બંધુ જે તે મને ગણે છે, તેમના પ્રતાપથીજ મારું જીવન કૃતાર્થ છે, શ્રીચંદ્ર જેવા કૃતસ મિત્ર જગતમાં થોડાજ હશે; તે સાથે મિત્રતાની મમતા ધરનારા તેવા વીર મિત્રને ઘણા ધન્યવાદ ઘટે છે. આ પ્રમાણે સૂર્યવતીની સાથે વાર્તાલાપ થતો હતો, ત્યાં શ્રીચ કે પ્રણામ કરી માનાને પુછ્યું, માતા ! તમે આ સ્થાને કયાંથી આવ્યાં ? મારા પિતાશ્રી કયાં છે? કુશસ્થલીમાંથી અહીં આવવાનું શું પ્રયોજન છે ? તમારી સાથે કોઈ પણ રાજપરિવાર કેમ નથી ? સૂતી બાલી પુન : તારે ખરે મેળાપ મને આજે બાર વર્ષ થયા છે. કઈ જ્ઞાની મુ For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ આનંદ મંદિર, નિના કહેવાથી તું મારો પુત્ર છું, એવું મને હમણા જ્ઞાન થયું છે, તે ગુમ થયો. ત્યારે મને અપાર દુ:ખ થયું હતું, હું હમેશાં તારું સ્મરણ કરીને દિવસ નિર્ગમન કરતી હતી. થોડા દિવસ પહેલાં એવું બન્યું કે, ગર્ભના પ્રભાવને લઈ મને એ દેહદ થયે કે, હું રૂધિરની વાપિકામાં એકલી સ્નાન કરૂં. આ દેહદની વાર્તા મેં તારા પિતાને જણાવી. તેમણે મારો દેહદ પૂર્ણ કરવાને મંત્રીને પુછી રચના કરી. કુશસ્થલીના વનમાં એક વાવ હતી, તેમાં અલતાને રસ નખાશે, તેથી તે રૂધિરની વાયકા હોય, તેવી થઈ ગઈ. પછી મને સુભટોની સાથે ત્યાં સ્નાન કરવા મોકલી. સુભટ મારાથી દૂર રહ્યા, અને હું એકલી તે વાપિકામાં સ્નાન કરવા ઉતરી. ઘણીવાર રૂધીરની બુદ્ધિએ તેમાં કીડા કરી, મેં મારો દેહ દ પૂર્ણ કર્યો. રૂધિરના સ્નાનથી તૃપ્ત થઈ હું તે વાપિકાના કાંઠા ઉપર બેઠી. માાં વસ્ત્ર અલતાને રસથી રાતાં થઈ ગયાં હતાં, તેવામાં આકાશમાંથી ઉડતા કે ભારડ પક્ષીએ મને ત્યાં રહેલી દીઠી. રૂધીરમય દેખાવ ઉપરથી માંસની બુદ્ધિથી તે પક્ષી મને ત્યાંથી ઉપડીને ઉડયું. મારો પિકાર સાંભળી સુભટો શસ્ત્ર લઈ દોડી આવ્યા, પણ તેઓ બધા નિફળ થયા. આખો દિવસ અને રાત્રે આકાશમાં ભ્રમણ કરી, તે પક્ષીએ મને જીવતી જાણી કઈ વનમાં શિલા ઉપર છોડી દીધી. હું ‘ મ્પઃ 'એ મહાવાકય બોલી ત્યાં પછી મારા શરીરનું મને જરા પણ ભાન રહ્યું નહીં, તે ભયંકર અર્થમાં શીકારી પ્રાણીઓના શબ્દ સાંભળી હું ઘણે ત્રાસ પામી, પછી શરીરે કંપતી હું તે અટવીમાંથી નસવા લાગી; અનુક્રમે આ સ્થળમાં આવી પહોચી. પુત્ર ! સારા ભાગ્ય ગે અહીં તમારો મેળાપ થશે. મેં ભગવેલાં કષ્ટનો અને ઉત્તમ પ્રકારને બદલે મળે. મુકર્મના પ્રભાવથી મારે હર્ષ સાગર ઉછળા ગમે, તથાપિ હૃદયમાં તારા પિતાને માટે ચિંતા થયા કરે છે. મારા વિગથી તેને ઘણું દુઃખ લાખશે. હજુ તારા વિડગની પીડા તેઓ અનુભવે છે, તેમાં આ મારે વિયોગ તેને અતશે કષ્ટરૂપ થઈ પડશે. કુશસ્થળી રાજધાનીમાં એ મહારાજના અત્યારે ભરપુર દુઃખ એવા હશે પુત્ર ! હવે ત્યાં સર પહોંચાય તે ઉપાય કરવા જોઇએ. શ્રી ચંદ્ર પુનઃ માતાને નમન કરી કહ્યું, માતા ! તમારું અને પિતાનું કષ્ટ સાંભળી મને ઘણું દુઃખ લાગે છે, હવે તે દુ:ખે દૂર કરવાને આપણે સમથે થઈ શકીશું. ચિંતા કરશે નહીં. મારા પુણના પ્રભાવથી તમારું દર્શન થયું, તે હું આત્માને ભાગવાન માને છું. ભારપક્ષી દીપાંતરમાં જઈ શકે છે, અને તેનામાં દિવ્ય શક્તિ રહેલી હોય છે. કદ જે તે પક્ષી તમને કોઈ દીપાંતરમાં લઈ ગયું છે, તે મને તમારું દર્શન કયાંથી ચાત ? સારે ભાગે સરવે અનુકુલ થયું છે. માતા ! તમારે ઉપકાર અપ્રતીકાર છે. માતાના વાત્સલ્ય જેવું બીજા કેઇનું વાત્સલ્ય ગણાતું નથી. માતાનું હૃદય દ્રાખ, અમૃત રસ, માખણ અને ચંદ્રને સાર લઈ ઘડવામાં આવ્યું છે, એમ નીતિશાસ્ત્ર જણાવે છે, તે યથાર્થ છે. જનનીને પ્રેમ દિવ્ય છે, માતાના હૃદયને ભાવ અલૈકિક છે. માના પુત્રનાં કેવાં ઉપકારી છે, તેનું બાન સાહિબકાર નીચેના પવથી વર્ણવે છે. For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ માતૃ મેળાપ. ऊहा गर्भप्रसवसमये दुःखमत्युग्रशूलं पथ्याहारैः स्नपन विधिभिः स्तन्यपानप्रयत्नैः । विष्टामूत्रप्रभृतिमलिनैः कष्टमासाद्य मात्रा त्रातः पुत्रः कथमपि यया स्तूयते सैव माता ॥ १ ॥ માતા ગર્ભના પ્રસવ વખતે અતિ ઉગ્ર મૂળ વિગેરેનું દુ:ખ વહન કરનારી છે; તે પછી પથ્ય આહાર કરાવે, સ્નાન કરાવવું, સ્તન પાન કરાવવું, વિષ્ટા અને મૂત્ર વિગેરે મલિનપણામાંથી રક્ષણ કરવું."મ કષ્ટ પામી માતા પુત્રની રક્ષા કરે છે. તે માતાની સ્તુતિ કરાય તેમાં શિા નવા ! માતાજી ! તમારા ઉપકારને બદલે પુત્રથી કઈ રીતે વળે તેમ નથી. પુત્ર યાવજજીવિત સુધી માતાને ઋણી છે. એવાં ઉપકારી માતાનાં આજે મને દર્શન થયાં. એ મારાં કેવાં ભાગ્ય ? આ પ્રમાણે કહી શ્રી ચંદ્ર પુનઃ માતાના ચરણમાં નમી પડે. માતાએ હાથ ઝાલી બેઠો કરી પુત્રને ઉસંગમાં બેસા. માતાએ પ્રેમથી પુછયું. વત્સ ! તારું વૃત્તત શું છે ? અને આ ગુણચંદ્ર તને ક્યાં મળ્યો? તે કહે. પછી શ્રીચ કે ગુણચદ્રના મુખ સામું જોયું, એટલે ગુણ કે તેને સવ વૃત્તાંત જણાવ્યો. પુનઃ મર્યવતીએ પુછયું, વત્સ! આ સ્થાને તમે કયાંથી આવ્યા ? તે મને જણાવે. ગુણચંદ્ર – માતા ! આ તમારા પુત્ર કનકપુરના રાજા થયા છે, અને હું તેમને મંત્રી થયો છું. લક્ષમણ નામના એક જુના મંત્રીને કનકપુરના રાજ્યની સત્તા આપી, અમે બંને મિત્ર ફરવાને નીકળ્યા હતા. વેગવાળા અશ્વ ઉપર બેસી અમો બને કનકપુરની બહાર નીકળ્યા, કેટલેક દૂર જતાં એક જંગલ આવ્યું, જગલમાં ચાલતાં એક વૃક્ષ નીચે સુતેલા વૃદ્ધ અને વસ્થાવાળો કાપડી જોવામાં આવ્યો, તેને જગાડી અમે તેની સ્થિતિ વિષે પુછ્યું, એટલે તેણે દીન સ્વરે કહ્યું, ભદ્રદુ:ખી છું, મને અતિસાર ( ઝાડ ) નો રોગ થાય છે, તેથી પીડિત થઈ હું આ વૃક્ષ નીચે અશક્ત થઈ પડયો છું. અહીં મારી સાર સંભાળ લેનાર કોઈ નથી, જે તમે કૃપા કરી મને સહાય કરો, તો હું તમારો ઉપકાર માનીશ. મારા આ કષ્ટસાધ્ય રોગને કાંઈ પણ ઉપાય કરો. હું વૃદ્ધાવસ્થાને લઈને તે રોગની પીડા સહન કરી શકતું નથી. તે વૃદ્ધ કાપડીનાં દીન વચન સાંભળી અમને ઘણી બા આવી, અમે બન્ને અમે શ્વ ઉપરથી ઉતરી પડયા; એ નિરાધાર કાપડીને રોગમુક્ત કરવાનો અમોએ નિશ્ચય કર્યો. શ્રીચ કે તેને આશ્વાસન આપી કહ્યું. ભદ્ર ! ચિંતા કરશે નહીં, અમો બનતી મહેનત લઈ તમારા રોગને ઉપાય કરીશું. આ નિર્જન વનમાં બીજું કાંઈ સાધન નથી, પણ અહીંથી દૂર ભીલ લોકોનાં ગામ છે, ત્યાંથી કાંઈ ઔધી લાવી, તમારી પીડા દૂર થાય, યત્ન કરીશું તે ડોસાએ કહ્યું, વત્સ ! તમારું કલ્યાણ થાઓ. મને અતકાળ તમારા જેવા સપુરૂષ મળી ગયા, તેથી હું ભાગ્યવાન છું. તમારા જેવા નિબકારણ ઉપકારી જોડ, મને For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ આનંદ મંદિર. પૂર્ણ આશ્વાસન પ્રાપ્ત થાય છે. તમારા જેવા ઉપકારી પુથીજ આ પૃથ્વી રત્નગર્ભ કહેવાય છે. જે પુરૂષોને જન્મ બીજાના ઉપકારને માટે થતું નથી, તે પુરૂષનું જીવન નિરર્થક છે. એક નીતિ વિદ્વાન તેને માટે નીચે પ્રમાણે લખે છે. याचमानजनमानसवृत्तेः पूरणाय बत जन्म न यस्य । तेन मृमिरति भारतवतीयम् न द्रुमै गिरिभिर्न समुद्रः ॥ १ ॥ યાચના કરનાર માણસના મનની વૃત્તિ પુરવા માટે જે પુરૂષને જ મ થતો નથી, તેવા પુરૂષવડે આ પૃથ્વી અતિ ભારવાળી છે. વૃક્ષેથી, પરંતથી, અને સમુદ્રોથી ભારવાળી નથી. ૧ તે વૃદ્ધનાં આવાં વચન સાંભળી અમોને ઘણી અસર થઈ. તત્કાળ અમે પાસેના ભીલ લોકોના ગામમાં ગયા, અને અતિસારના રોગને નાશ કરનારાં પધો ત્યાંથી લાવ્યા ઔષધને ઉપચાર કરી મદનપૂર્વક સ્નાન કરાવી, તે ડોસાને સ્વસ્થ કર્યો. બે પહોરમાં તે તેને રોગ મટી ગયો, અને તે સ્વસ્થ થઈ બેઠો થયો. તે વૃદ્ધ અમારી ઉપર ઘણે પ્રસ. ન થયો, અને તેણે ઝોળીમાંથી એક પાષાણ કાઢી અમોને આપે, અને કહ્યું, ભદ્ર ! આ સ્પર્શમણિ છે; લેઢાને આ મણિથી સ્પર્શ કરશો, તે તે સેનું થઈ જશે. મને કઈ મહાત્મા પાસેથી પ્રાપ્ત થયું છે. તમારા ઉપકારને બદલે બીજી રીતે મારાથી વાળી શ. કાય તેમ નથી, તેથી આ એક ઉપયોગી વસ્તુ તમને ભેટ કરી, હું મારા આત્મામાં સંતોષ માનીશ. શ્રીચ કે તે મણિ લીધો નહીં અને કહ્યું, વૃદ્ધ ! મનુષ્ય મનુષ્યને જાતિ મિત્ર છે; દુઃખી જનને સહાય કરવી, તે પ્રત્યેક મનુષ્યને ધર્મ છે. કાંઈ ૫ બદલે લેવાની ઇચ્છાથી અમે કર્યું નથી, માટે એ મણિ આપવાની કાંઈ જરૂર નથી. એવી ઉપયોગી વસ્તુની તમારે જરૂર છે. વૃદ્ધાવસ્થામાં દ્રવ્ય હે, તે સેવા થઈ શકે છે, માટે તમે તે વિષેને આગ્રહ કરશે નહીં. તરતજ વૃદ્ધ સંભ્રમથી બોલી ઉઠ, અરે ભાઈ ! આ શું બોલો છો ? મારે હાથ પાછો ઠેલશો નહીં, મારે હવે આ વસ્તુની જરૂર નથી, આ વસ્તુના અધિકારી તમેજ છે; વળી સર્વ રીતે સુપાત્ર છો, હું કઈ બદલે આપતો નથી, પણ મારા એક ગરીબ વૃદ્ધનું સર્વદા સ્મરણ રહેવાને માટે આ વસ્તુની ભેટ આપું છું. જે તમે ન સ્વીકારો તે, તમને મારા સોગન છે; એમ કહી તે વૃદ્ધ અતિ આમ કરી, અમને તે સ્પર્શમણ ભેટ કર્યો. તે પછી વૃદ્દે જણાવ્યું. મારું આયુષ્ય પૂર્ણ થયું છે, હવે હું આ શરીર છોડી દઉં છું, એમ કહી તે નીચે પડી ગયે. મૃત્યુ વખતે તેણે અને સૂચના કરી કે. આ સ્પર્શમણિથી અગણિત દ્રવ્ય સંપાદન થશે, તેથી તે દ્રવ્યનો સદુપયોગ કરજો. આ ભારતભૂમિને અણુ રહિત કરજો, દીન જાને ઉદ્ધ ૨ કરજો, સાધમ વાત તમે કરી જન વર્ગને ઉદય કજો, અહંત ધર્મની ઉન્નતિ થાય, તેવાં સાર્વજનિક કામો ઉભાં કરજે, For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ માતૃ મેળાપ. ૨૮૫ અને આ મારા મૃત્યુને સ્થાને એક જૈન વિહાર કરજે આ પ્રમાણે કહી તે દ્ધ પિતાને પ્રાણ છોડી દીધું. માતુશ્રી ! તેની ઉત્તરક્રિયા કરી અમે ત્યાંથી આગળ ચાલ્યા. થોડે દૂર જતાં એક સુંદર બાગ જોવામાં આવ્યો, અમે તેની અંદર દાખલ થયા, ત્યાં એક વાંસનું જાળ જેવામાં આવ્યું. તે વાંસને સે પર્વ હતાં, તે પકવ, સરલ અને ઉન્નત હતે. શાસ્ત્ર પ્રમાણે તેનાં લક્ષણ જોઈ અમે તે વાંસને ચીર્ય, તેમાંથી નર અને માદા એમ બે મણિ નીકળ્યાં. તેનાં લક્ષણ જોઈ શ્રીચકે મને કહ્યું, મિત્ર ! આ ઉત્તમ પ્રકારનાં વંશમણિ છે, જે આ વૃદ્ધ મણિ છે, તે નર છે, અને જે આ લઘુ મણિ છે, તે માદા છે. આ મણિઓમાં એવો ગુણ છે કે જે આ માદા છે, તે દ્રવ્ય લઈને બીજાને આપીએ, તે પછી તે માદા જ્યાં નર હોય, ત્યાં સ્વતઃ આવે છે, પણ તે દ્રવ્ય ઘણું દુષ્ટ કહેવાય છે. કારણ કે તેથી બીજાને છેતરવાનું થાય છે, માટે ઉત્તમ પુરૂષ એવું કામ કરતા નથી. જનની ! અમે ત્યાંથી આગળ ચાલ્યા, ત્યાં એક ઉંચો પર્વત જોવામાં આવ્યું, પર્વતની રચના જોઈ અમને જોવાની ઇચ્છા થઈ, તે ઉપર ચડતાં એક ગુફા આવી, તે ગુફાને દેખાવ જેવાને અમે અંદર ગયા, તેમાં ઘણીવાર ફર્યા, તેથી અમને ઘણી તૃષા લાગી, બાહર નીકળી કોઈ જળાશય શોધવા માંડયું. જળાશય શોધતાં એક સ્ત્રીને રૂદન કરતી દીઠી, તેણીને અમે જળને માટે પુછ્યું, એટલે તે સ્ત્રીએ એક લેઢાનો કુંભ અમારી આગળ લાવીને મુક્યો. તે સ્ત્રી કઈ જાતિની છે, તે જાણ્યા વિના અમને તેણીનું જળ પીવું યોગ્ય લાગ્યું નહીં, પછી તેણે બતાવેલા જળાશયમાં જઈ અમે તૃપ્તિથી જળપાન અને સ્નાન કર્યું. પાછા તે દુઃખી સ્ત્રીની પાસે આવી તેના રેવાનું કારણ પુછયું, એટલે તે સ્ત્રીએ નીચે પ્રમાણે પિતાનો વૃત્તાંત કહ્યા. ભદ્ર ! હું ભીલ જાતિની સ્ત્રી છું, આ પર્વતની નજીક વીણાપુર નામે નગર છે, તે નગરનો પદ્મનાભ નામે રાજા છે, તે રાજાના નગરની નજીક એક બીજું નગર છે, તેમાં એક રાજા છે, તેના દરબારમાં એક સુવર્ણનો કુંભ હતો. એક વખતે કોઈ ચોરે તે રાજાનો સુવર્ણ કુંભ ચોરી લીધે, પગી લેકએ તે ચોરીનું પગીરૂં કાઢ્યું, દૈવયોગે તે પગ અહીં મારા સ્થાન આગળ આવ્યો. તરતજ રાજપુરૂષોએ મારા પતિને કેદ કરી લીધે. અમે નિરપરાધી હતાં, તે લોકોની આગળ ઘણું કાલાવાલા કર્યા, પણ તેઓએ માન્યું નહીં, અને મારા પતિને કારાગૃહમાં લઈ ગયા. રાજાએ એવી આજ્ઞા કરી છે કે, જ્યારે તે ભિલ સોનાનો કુંભ આપે, ત્યારે તેને છેડ. ભદ્ર ! મારા ઘરમાં તે કુંભ કયાંથી હોય ? અને મારા પતિ શી રીતે છૂટે ? આ અફસોસથી હું રૂદન કરું છું. તે ભીલડીની ઉપર શ્રીચંદ્રને દયા આવી. તત્કાળ તેણે તેણીના ઘરમાંથી પહેલો લેઢાને કુંભ મંગાવ્ય, તેને સ્પર્શ મણીથી સુવર્ણ કરી દીધું. તે કિરાતી આશ્ચર્ય પામી ગઈ, તત્કાળ તે સુવર્ણનો કુંભ રાજાને આપી તેના પતિને છોડાવ્યો. ભીલડીએ પિતાના પતિને ચંદ્ર કુમારના નિષ્કારણ ઉપકારની વાર્તા જણાવી. ભલે રાજકુમારને ઘણો For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ આનંદ મદિર. આભાર માન્યા, અને પાતાનાથી તેને બદલે વાળી શકાય તેમ નથી, તેને માટે અ સાસ કર્યો. માયાળુ માતા ! ત્યાંથી અમે બન્ને ચાલીને વીણાપુર નગરમાં આવ્યા. તે પ્રખ્યાત નગરના ગઢની તથા મદિરની શોભા જોઇ અમને અતિ આનંદ થયો ઘણી વાર ફરીને ને રમણીય નગરની રચના અમે જોવા નીકળ્યા, પછી શાંત થઇ એક રાજમાર્ગની વચમાં ખેડા, તેવામાં એક અદ્ભુત બનાવ બન્યા વીણાપુરના રાજા પદ્મનાભને ધર પદ્મશ્રી નામે એક પુત્ર છે, તે પેલી સારિકાને જીવ હતા સારિકા મૃત્યુ પામીને પદ્માણ રાજાને ઘેર જન્મી હતી, તે પદ્મશ્રીને તે રાજાના મંત્રીની પુત્રી કમળશ્રીની સાથે મૈત્રી હતી. કમળથી સર્વદા પદ્મશ્રીની સાથેજ રહેતી હતી, બંને સખીએ ક્રીડા કરીને આવતી હતી. જે માર્ગે અમે શાંત થઇ બેઠા હતા, ત્યાંથી પદ્મશ્રી સખી સાથે પ્રસાર થઇ. તત્કાળ પદ્મશ્રીની દૃષ્ટિ શ્રીયદ્ર ઉપર પડી, પૂર્વ ભવના સંબંધને લઇ તેણીના હૃદયમાં તત્કાળ રાગ ઉત્પન્ન થયા. પવિત્ર પ્રેમનું ખીજ તેણીના હૃદય ક્ષેત્રમાં અંકુરિત થઇ ગયું. તે રાજબાળાએ' ખાવના ચંદનથી શિખા સુધી ભરેલું એક કચાળુ પોતાની સખીની સાથે શ્રીચંદ્રકુમારની આગળ માકલ્યું. સુખીએ નમ્ર થઇ રાજકુમારને કહ્યું, મહાનુભાવ ! આ નગરના રાજા પદ્મનાભની કુંવરી પદ્મશ્રીએ આ ચંદનપત્ર આપને ભેટ મેકલ્યું છે. ચતુર કુમારે તે કચાળું શ્રેષ્ઠ વિચાર્યું કે, આ વસ્તુ ભાગની છે, પણુ તે ભાગને માટે મેાકલ્યુ નથી, મારે આરાય જાણવાને મેકલ્યું છે. આવું ચિ ંતવી રાજકુમારે તે કચેાળામાં પેાતાની મુદ્રિકા મુકી, અને સખીને વિદાય કરી, સખીએ પદ્મશ્રીને તે આપ્યું, એટલે રાજકુમારી ખુશી થઇ, અને પેાતાનું કાર્ય સિદ્ધ થયુ, એમ તેણીને નિશ્ચય થયે. પછી રાજપુત્રીએ કેટલાંએક છુટાં પુષ્પ મેકલ્યાં. ચતુર શ્રીઅે તેની માળા ગુંથીને સામી માકલી. આ સમસ્યા જોઇ મને આશ્ચર્ય થયું. મેં તે વિષે સ્પષ્ટ જાણવા રાજકુમારને વિનંતિ કરી, એટલે રાજકુમારે મને જણાવ્યું, મિત્ર ! આ સમસ્યાના ભાવાર્થ એવા છે કે, ચતુરાએ ચંદનનું ભરેલ પાત્ર મોકલી એમ જ ણાવ્યું કે, આ ચંદન પાત્રની જેમ મારામાં ઉત્તમ પ્રેમ ભર્યા છે, આપ રવીકારે. મે મુદ્રિકા મુકી એમ જણુાવ્યું કે, આ મારા મુદ્રારત્નની જેમ મારૂં પણ તેમાં સ્થાન છે, આથી સંતુષ્ટ થઈ રાજબાળાએ છુટાં પુષ્પ માકલી જણવ્યું કે, હું આ છુટાં પુષ્પની જેમ નિર્ગુણ અને સહાય વગરની છું, મેં તેની માળા ગુંથી જણાવ્યું કે, પુષ્પરૂપ ગુણની સગતથી આ માળા મસ્તકપર ધારણ કરવાને યોગ્ય છે. આ ભાવાર્થ જાણી મને ધા આનદ થયા, પછી પરસ્પર દ્રષ્ટિરાગ દર્શાવી, રાજકુમારી તેની સખી સાથે પોતાને સ્થાને ચાલી ગઇ. પૂર્વ ભવના સંબંધને લઇ તે પ્રેમ વૃક્ષ પવિત થવાને યોગ્ય થયુ. પદ્મશ્રીએ સખીદ્વારા તે વિચાર પેાતાના પિતાને જણાવ્યો, રાજા પદ્મનાભે પણ તેને હૃદયથી અનુ· મેદન આપ્યું. માતા ! તે દરમીયાન પેલા વનના ભીલ અમારી પાછળ શેવતે શેાધતા આવ્યા, ૧ આ સારિકા સૂયૅવતીની પાસે રહેતી હતી, જેનો સબંધ આગળ કહેવામાં આવ્યા છે. For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ માતૃ મેળાપ, ૨૮૭ તેણે આવી અને વિનયથી જણાવ્યું, ઉપકારી મહાશય ! મારી ઝૂંપડીમાં પધારી મારું આતિથ્ય અંગીકાર કરે. તમે મને જીવતદાન આપ્યું છે. તેના નિર્મલ આગ્રહથી અમે તે ભી. લને ઘેર ગયા; દાખ, આમ્રફળ, નારંગી, ફણસ, અને બીજાં મધુર ફળ આપી, તે ભલે મારું ઉત્તમ પ્રકારે આતિથ્ય કર્યું. તે વખતે હેમંતઋતુ ચાલતી હતી, તે છતાં વસંત વિગેરે ઋતુઓનાં મધુર ફળ , અમને આશ્ચર્ય થયું. રાજકુમારે તે કિરાતને પુછયું, ભદ્ર ! આ હેમંતઋતુમાં બીજી ઋતુઓનાં ફળ ક્યાંથી ? તેનું શું કારણ છે ? તે કહે. કિરાત બેલ્યો--મહાનુભાવ ! આ ઉંચા પર્વતને પાંચ મોટા શિખરો છે, તેમાં એક શિપર ઘણું જ ઉંચું છે, તે ઉપર ઇશાન ખૂણે વિજયા નામે તેની અધિષ્ઠાત્રી દેવી રહે છે, એ દેવીની આ પર્વતને ઘણી સહાય છે. તે મહાદેવના મંદિર આગળ એક વૃક્ષ છે, તેમાં સર્વ ઋતુઓનાં સર્વદા ફળ થાય છે. એ મહામાયા શક્તિના પ્રતાપથી કોઈ દુષ્ટ જન અહીં રહી શકતો નથી, ગિરિવનના વાસીઓ તે દેવીને પરમેશ્વરી, શબરી, શંકરી, ભગવતી, ભવાની, ભાસુરી, જગદંબા, અને મહામાયા કહી સ્તવે છે. પુના હારથી, ચંદનથી, અને વિવિધ જાતનાં નળિદાનથી તે મહાદેવની મહા પૂજા કરે છે. વનની ગોપીકાઓ એ ગરીનાં ગીત ગાય છે. જો આપની ઈચ્છા હોય, તો તે દેવીનું મંદિર જેવા પધારે, એ સ્થળ ઘણું રમણીય છે. • માતા ! તે ભીલના કહેવાથી અમે તે ઉંચા શિખર ઉપર ચડયા, ત્યાં વનની રમણીયતા જોઈ અમને ઘણો આનંદ આવ્યો. ઉપર જતાં એક સ્વચ્છ જળનું સુંદર સરોવર આવ્યું, તેમાં અમોએ સ્નેહથી સ્નાન કર્યું, પછી આગળ ચાલ્યા, ત્યાં એ અધિષ્ઠાત્રીનું મનોહર સ્થાન જોવામાં આવ્યું, તેની આગળ વિવિધ જાતનાં વૃક્ષોની શ્રેણી આવેલી હતી, ગોસ્તની, આંબા, કદંબ, કદલી, નાળીએર, ખજુર, રાયણ, જાંબુ, જે બીર, લીંબુ, બીજોરા, જામ, નારંગી, દાડમ, ફણસ, ચારોલી, આંબળાં, આંબલી, પીલુ, કરણ, વાણા, ગુદા, બેરડી, ટીમણું, ચીભડી, દ્રાખ, લવીંગ, એલાઈચી, નાગરવેલ, જુઈ, કેવડો, જાણે, ડે.લર. ચંપર્ક, કેતકી અને માલતી વિગેરે ઘણુ મનહર વૃક્ષે પલ્લવિત થઈ ઉભાં હતાં, તે જોઈ અમને અત્યંત આહલાદ થયો. તે ઉત્તમ સ્થળ જોઇ, રાજકુમારે ત્યાં ઘણા દિવસ પડાવ નાંખે. તે અધિષ્ઠાત્રીને પ્રસન્ન કરી, તે સ્થળે એક ગિરિનગર વસાવી, સુંદર વિમાનના જેવું જિનાલય કરાવ્યું. તેની પ્રતિષ્ઠા કરી, ચયના નિર્વાહ માટે ગોઠવણ કરી, તે ભીલને ઉત્તમ પ્રકારની શિક્ષા આપી, પછી અમે ત્યાંથી નીચે ઉતર્યા. માતુશ્રી ! ત્યાંથી અમે આગળ ચાલ્યા, ત્યાં કોઈ એક તરૂણ પુરૂષ બે પોપટનાં પાંજરાં સાથે અમને સામો મળે. તેને અમોએ પુછયું કે, તમે ક્યાંથી આવે છે ? અને આ પક્ષીઓ કેવાં છે ? તે વખતે તે શુક પક્ષીઓએ અમારી સાથે ભાષણ કરવા માંડ્યું. ભાષણ ઉપરથી તે પક્ષીઓનું શાસ્ત્રજ્ઞાન જાણવામાં આવ્યું તે સાંભળી રાજકુમાર ઘણું ખુશી થયા. તેમણે તે મુસાફરને પુછ્યું કે, આ પક્ષી ક્યાંથી લાવે છો ? આવાં પહેલાં પણ તમને ક્યાંથી મળ્યાં ? તે કોઇનાથી પ્રાપ્ત થયાં છે, કે વેચાતાં લીધાં છે ? તે For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ આનંદ મંદિર, મુસાફર બોલ્યા, ભદ્ર ! નંદનગરમાં હરિણ નામે રાજા છે, તે ઘણે ગુણવાન અને કૃતજ્ઞ છે, તેમને તારલોચના નામે એક કુમારી છે, વીણાપુરના રાજાની પધત્રી નામે એક ગુણવાન પુત્રી છે, તેની તે તારાચના પ્રેમપાત્ર સખી છે, તે બાળાએ પિતાની સખી પાશ્રીને માટે આ બે પક્ષીઓ ભેટ મોકલ્યાં છે, અને મારી સાથે તેણએ કહેવરાવ્યું છે કે, સખી ! તે સ્વયંવરમાં જે પતિને પસંદ કરવા ધાર્યા છે, તેજ મારો પતિ છે. આપણુ બંને એક જ પતિને વરી, માવજીવિત સાથે રહેશું. મારો સ્નેહ તારી સાથે સલમ છે, મારું જીવન તારા જીવનની સાથે અભેદપણે રહે, એવી મારી ઇચ્છા છે. આ પ્રમાણે કહી તે મુસાફર અમને પ્રણામ કરી, અને રજા લઈ ચાલ્યા ગયે. તે ગયા પછી મેં રાજકુમારને જણાવ્યું કે, મિત્ર ! વિણાપુરના સ્વયંવરમાં આ પણે જઈએ. એ મહા સ્વયંવર જોવા જેવો થશે. દેશ દેશના રાજાઓ તેમાં સામેલ થશે. અમે આમ વાર્તાલાપ કરતા હતા, તેવામાં કોઈ પુરૂષે આવી જણાવ્યું કે, વીણાપુર રવયંવર જોવા જેવો છે. રાજકુમારી પદ્મશ્રીએ અમુક પુરુષને વરવાની પ્રતિજ્ઞા કરી છે, સ્વયંવરને મંડપ ઘણો સુશોભિત બનાવવામાં આવ્યો છે, રાજા પદ્મનાભે અતિ આદરથી મોટા મોટા મહીપતિઓને લાવ્યા છે, આ સાંભળી અમને ત્યાં જવાની વધારે ઉર્જા થઈ, પછી અમે બંને મિત્ર વેગથી વીણાપુરમાં આવી પહોંચ્યા. માતા ! જ્યારે સ્વયંવરનો દિવસ આપે, તે વખતે રાજકુમારોથી ભરપૂર થયેલા મંડપમાં અમે દાખલ થયા. શ્રી ચંદ્રકુમાર જ્યારે મંડપમાં આવ્યા. એટલે બીજો કોઈ રાજવીર તેમને ઓળખી શકે નહીં, પણ પ્રથમ મળેલા હરિ નામના એક ચારણે તેમને ઓળખી લીધા. તત્કાળ તે ઉભો થઇ, નીચે પ્રમાણે પ્રાકૃત કાવ્ય – दाने कीर्ति वधे घणी, दाने दोलत होय, दान किहांए दीधुं हतुं, अफल न थाये कोय ॥ १ ॥ તે પછી તે નીચેનું સંસ્કૃત પદ્ય – पात्रे पुण्यनिबंधनं तदितरे दीने दयाख्यापकम् मित्रे प्रीति विवर्द्धनं रिपुजन वैरापहार क्षमम् । भट्टादौ च यशस्करं नरपतौ सन्मानसंपादकं । भृत्ये भक्त्यतिशायि दान मफलं श्रीचंद्र न कापिते ॥ १ ॥ પાત્રમાં આપેલું દાન પુણ્યને બાંધનારું થાય છે, બીજા દીન જનને આપેલું દાન દયા જણાવે છે, મિત્રમાં આપેલું હોય તે, પ્રીતિ વધારે છે, શત્રુજનને આપેલું હોય તે, વૈરને નાશ કરવામાં સમર્થ થાય છે, ભાટ, ચારણ વિગેરેને આપેલું દાન યશ વધારે છે, For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ માતૃ મેળાપ ૨૮૯ રાજાને આપેલું દાન સન્માન અપાવે છે, અને સેવકને આપેલું દાન અતિશે ભક્તિ કરાવે છે. હે શ્રીચંદ્ર ! તમારું આપેલું દાન ક્યાંઈ પણ નિષ્ફળ થતું નથી. તે કાવ્ય બેલ્યા પછી તે નીચેને છંદ બે – જે પરનારી સહોદર સુંદર, દુઃસ્થિત જન આધાર; જે કાયર નર જરણાગત વર, વજેપંજર અનુકાર. ૧ જે નિષ્કારણ મેઘ તણીપરે, કરતા બહુ ઉપકાર; તે શ્રીચંદ્ર સદા જયવંત, અર્થિત સુર સહકાર. ૨ આ કાવ્યો સાંભળી રાજકુમારે તે હરિ ચારણને ગુપ્ત રીતે ઇનામ આપ્યું, પછી કુમારે મને કહ્યું કે, મિત્ર ગુણચંદ્ર ! આ ચારણ આપણને છતા કરશે, માટે ચાલે અને હીથી ચાલ્યા જઈએ. પછી અમે એકમત કરી ત્યાંથી ચાલી નીકળ્યા. અનુક્રમે આ અરણ્યમાં આવી યક્ષમંદિરમાં રાત્રી રહ્યા. પ્રાતઃકાળે આપ પરમ પવિત્ર માતુશ્રીનાં અને દર્શન થયાં; જેને અતુલ આનંદ અત્યારે અનુભવીએ છીએ. માતા ! શ્રી ચંદ્રકુમારની પુણ્યસમૃદ્ધિ ઘણી બળવાન છે; જેમાં અમે વિઘની શંકા કરતા, તેમાંથી અમને લાભ થતો હતો. તમારા પ્રતાપી પુત્રે સર્વ સ્થળે અત્યાર સુધીમાં વિજયજ મેળવ્યો છે, તેમના ધાર્મિક વિચારો, શ્રાવક ધર્મપર દઢતા, અને પવિત્ર ભાવનાએ સર્વ સ્થળે તેમનું યશોગાન કરાવે છે. આ પ્રમાણે શ્રીચંદ્ર. ગુણચંદ્ર અને સૂર્યવતી વાર્તાલાપ કરતાં હતાં, ત્યાં એક પુરૂષ અશ્વ ઉપર બેરી, પગલાં તો ત્યાં આવ્યો. તે પુરૂષની આકૃતિ વીરનરના જેવી હતી, તેના હાથમાં ચળકતું ભાલું રહેલું હતું, મુખમુદ્રા ઉપર વિચારમાળાનાં ચિન્હ દેખાતાં હતાં, પિશાક સાદો હતો, તથાપિ તેને દેખાવ રાજકીય પુરૂષના જેવો લાગતો હતો. તે શ્રીચંદ્રને જોતાં જ અશ્વ ઉપરથી ઉતરી પડશે; તેના હૃદયમાં શ્રીચંદ્રની ઓળખાણ આવી ગઈ. પાસે આવી તેણે શ્રીચ દ્રને પ્રણામ કર્યો. શ્રીચ ક્રે તેને પ્રણામ સ્વીકારી પુછયું, તમે કોણ છે ? તે વિનયથી બે, રાજકુમાર ! હું વિણાપુરના રાજા પદ્મનાભને બુદ્ધિસાગર નામે માં ત્રી છું, આપને મળવાને માટે ખાસ અહીં આવ્યો છું. અમારા રાજકુમારી પશ્રીએ આપને જોયા છે, ત્યારથી તે તમારી પર અનુરાગી થયાં છે. તેમની સાથે રહેનારી મારી પુત્રી તમારા મિત્ર આ ગુણચંદ્ર ઉપર રાગી થયેલી છે. આ વૃત્તાંત જાણું અમારા મહા રાજાએ મને તમારી શોધને માટે મોકલ્યો હતો. હું ઘણે સ્થળે ઉર્યો, પણ કોઈ ઠેકાણે અને તમારો પત્તે મળ્યો નહીં. છેવટે આ તરફ જોઈને મારે પાછા જેવું હતું, ત્યાં અહીં તમારાં દર્શન થયાં, તેથી મારા મનને ઘણો આનંદ થયો છે. હવે કૃપા કરીને મારી સાથે વીણાપુરમાં પધારે. ત્યાં મહારાજાએ પદ્મશ્રીને સ્વયંવર રો હતા, ઘણું રાજકુમારોએ તેમાં ભાગ લીધે હતો, પણ પદ્મશ્રીએ કોઈ રાજકુમારને પસંદ કર્યો નહીં. આશાભરેલા રાજકુમાર પાબીના અનાદરથી નિરાશ થઈ ચાલતા થયા. પિતે કરેલ સ્વયંવર વ્યર્થ થવાથી For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ આનદ મંદિર. ,, અમારા મહારાજાને ઘણા ક્ષેાન થઇ પડયા છે. મદ્ગારાજા ચિંતાતુર થઇ હવે શું કરવું ” એવા વિચારમાં મગ્ન થઇ ગયા છે, ભારતભૂમિમાં વીણાપુરના રાજની સ્વયંવરને માટે ચા થજી પડી છે. પદ્મશ્રીને યોગ્ય કાષ્ઠ રાજવીર મળશે નહીં, અને તે રાજકુમારી કુંવારીજ રહેશે, એમ લેકવાા થવા લાગી છે. મહાનુભાવ ! હવે કૃપા કરી પધારશે. વીણાપુરના અધીશ્વરની પ્રતિાના સત્તર ઉદ્ધાર કરે, રાજાએની પુત્તિ રાજાએએજ વધારવી જોએ, કોઇ પણ ક્ષત્રિયની ચર્ચા થાય, તે દરેક ક્ષત્રિયળને લજ્જા કરનારૂં છે, મહાનુભાવ! જ્યારે હું અહીં આવવા તૈયાર થઈ રાજા આગળ આવ્યા, ત્યાં એક અદ્ભુત બનાવ બન્યા હતા. કાઇ પુરૂષ મેના પાપટની બ્લેડ લઇ પદ્મશ્રીને ભેટ કરવા આવ્યા. પદ્મશ્રી પિતાના ઉત્સ ંગમાં બેઠાં હતાં, ત્યાં તે પુરૂષ આવી એક્ષ્ા, મહારાજા ! આ મેના પોપટની જોડ અમારી રાજકુમારી તારાલચનાએ રાજકુમારી પદ્મશ્રીને માટે ભેટ મેાકલાવી છે. તત્કાળ પદ્મશ્રીએ હર્ષે પામી, એ પક્ષીની જોડ દ્વાથમાં લીધી. તેમને જોતાંજ રાજકુમારી મૂર્છા ખાઇ ભૂમિ ઉપર પડી ગયાં. મહારાજાએ શીતળ ઉપચાર કરી પદ્મને સાવધાન કર્યાં, અને પછી મૂર્છા આવવાનું કારણ પુછ્યું. રાજકુમારીએ પેાતાના પિતાને કહ્યું, પિતાજી ! આ પક્ષીઓને જોઇ મને જાતિસ્મરણ થઇ આવ્યું છે. પૂર્વે કુશસ્થળી નગરીમાં રાણી સૂર્યવતીની પાસે હું મેનારૂપે હતી, મને જૈન ધર્મ ઉપર ઘણી આતા હતી. એક વખતે નગરની બાહેરના ઉદ્યાનમાં આવેલ આદિનાથ પ્રભુના મંદિરમાં હું પૂજા કરવાને ગઇ હતી, ત્યાં મે એક રાજકુમારને જોયા, અને તેની ઉપર રાગ કરી, અનશન લઇ, નિયાણું કરી, મેં મારા દેહને છોડી દીધા; ત્યાર પછી હું અહીં તમારે ઘેર અવતરી છું. પૂર્વે ધારેલા તેજ રાજકુમારનાં મારે પુનઃ દર્શન થયાં છે, તેથાજ મેં તેને વરવાને નિશ્ચય કર્યો છે. હવે આજથી હું ભાજન પાનનો ત્યાગ કરૂં છું, તે પ્રથમ ધારેલા પતિને મેળવ્યા પછીજ હું અન્ન, જળ લશ. પછી મહારાજાએ મને સત્વર આજ્ઞા કરી, અને હું આપની શોધ કરવાને નીકળી પડયેા; મહાનુભાવ ! હવે સત્વર તૈયાર થા. એ રાજકુમારીના જીવનને ટંક આપ્યું. મોંત્રી મુદ્ધિસાગરનાં આવાં વચન સાંભળી શ્રીચંદ્ર કાંઇ પણ ખેલ્યેા નહીં. લજજાવાળા મુખે રાજકુમારે માતાની સામું જોયું, એટલે સૂર્યવતી એલી, વત્સ ! તૈયાર થા, રાજકુમારી પદ્મશ્રીના જીવનને અવલબન આપ. ભાઇ ગુદ્ર ! તું પણ ઉભો થા, આ મંત્રીની સુતા કમળશ્રીનું પાણીગ્રહણ કર. મને પુત્રને વિવાહ કરવાની ધણી હેાંશ થઇ છે. તમારા બંનેને વિવાહોત્સવ ો, હું હૃદયમાં આનંદ પામી મારા જીવનને કૃતાર્થ કરૂં. પુત્રનું વિવાહ માંગલ્ય જોઇ કઇ માતા ખુશી ન થાય ? માટે પુત્ર! ચાલે! મારા મારથ પૂર્ણ કરો. માતાની આજ્ઞા માન્ય કરવી, એ વિનયી પુત્રને ધર્મ છે. માતાનાં વચન સાંભળી શ્રીચંદ્રના હૃદયમાં અસર થઇ આવી. તરત તેણે ગુણચંદ્રને સમસ્યા કરી. અને કુમારે। માતાને લઇ મંત્રીની સાથે વીણાપુરમાં આવ્યા. મત્રીની સૂચનાથી સૂર્યવર્તીને માટે એક સારા ઉતારાની ગેાઠવણ કરી. વીણાપુરના રાજા પદ્મના For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ માતૃ મેળાપ, અંતઃપુર તરફથી મુવતીને ભારે માન મળ્યું. હજુ સ્વયંવરની શોભા તેમની તેમ રાખી હતી, પદ્મરાજા પિતાની પુત્રી પદ્મશ્રીને લઈ સ્વયંવર મંડપમાં આવ્યો, અવશિષ્ટ રહેવા સર્વ રાજમંડળમાં શ્રીચંદ્ર પોતાના મિત્રની સાથે દાખલ થયો. શ્રીચંદ્રને જોતાં પેલો પૂવિને હરિ ચારણ નીચેનું કવિતા – છપ. પૂર્વ કુશસ્થળ નયર, પ્રથમ જિનભવને દેખી, સારિકા કરે નિદાન, ચારૂ જિન ધર્મને પેખી; અણસણ કરી થઈ ઇચ્છ, નયર વીણાપુર રાજા, પદ્મ પદ્માવતી કત, પદ્મશ્રી પુત્રી તાજા; પ્રથમા નિજ બુદ્ધ કરી, પછી જાતિસ્મરણથી પેખી; તે શ્રીચંદ્ર જયોચિરં, આજ નયણે મેં નિરખિએ. ૧ આ કવિતા સાંભળી સૂવતીને અતિ આનદ ઉત્પન્ન થયો, તેણીએ તરતજ એક કીમતી હાર તે કવિને ભેટ કર્યો. શ્રી ચંદ્રકુમારને દેખતાં જ પદ્મશ્રીની મુખમુદ્રા પ્રસન્ન થઈ ગઈ, અંગપર રોમગામ થઈ આવ્ય, સાત્વિક ભાવના અંકુર ખુરણયમાન થઇ ગયા, પવિત્ર પ્રેમની છાયા છવાઈ ગઈ, રાજબાળાએ આવી અંતરથી પતિની પ્રેમ પૂજા કરી, કંઠમાં વરમાળા આરોપણ કરી, તે વખતે હર્ષની ગર્જનાથી સ્વયંવર મંડપ ગાજી રહ્યા. વાજીએ મધુર નાદ સાથે અનુમોદન આપ્યું. વીણાપુરનું રાજકુટુંબ હર્ષમાં મગ્ન થઈ ગયું. આ ક્રિયા પૂર્ણ થઈ, ત્યાંજ વિવાહની માંગલ્ય ક્રિયાને આરંભ થયે. બુદ્ધિસાગર મંત્રીની પુત્રી કમળથી મટા ઠાઠમાઠથી ત્યાં આવી, તેણુએ સર્વ સમક્ષ ગુણચંદ્રની કંઠમાં વરમાળા આરોપણ કરી, બંને મિત્રોની લગ્ન ક્રિયા ત્યાં જ કરવામાં આવી. જેન વિવાહ સંસ્કારના પવિત્ર મંત્રોથી લગ્ન મંડપ ગાજી રહ્યા. આ પ્રસંગે પદ્મશ્રીની સખી તારાચના આવેલ, તે પણ શ્રી ચંદ્રને વરી હતી. પુત્રને વિવાત્સવ જોઈ, સૂર્યવતી ઉલ્લાસમાં આવી ગઈ. તેણીએ વર કન્યાનાં ઓવારણું લઈ, હૃદયથી આશીષ આપી. વિવાહિત વર કન્યા માતાનાં ચરણમાં નમી પડયાં. પદ્મ રાજાએ પણ આનંદપૂર્વક લગ્નની ભેટ અર્પણ કરી. વિવાહ ક્રિયા પૂર્ણ થયા પછી શ્રીચંદ્ર ચડી સ્વારીએ રાજબાળાની સાથે ગાજતે વાજતે પિતાના ઉતારામાં આવ્યો ગુણચંદ્ર પણ કમળશીને લઈ સાથેજ આવ્યું. બંને મિત્રોએ વિવાહ વિજય કરી, માતા સૂર્યવતીને હ પમાડી, અને પિતાના વડિલની આજ્ઞાને માન્ય કરી. વાંચનારને અહીં શંકા થઈ હશે કે, શ્રી ચંદ્ર અને પદ્મશ્રીને વેગ પૂર્વ ભવના સંબંધને લઈને જેમ થયો, તેમ ગુણચંદ્ર અને કમળથીને સ બ ધ કેવી રીતે થયો ? તેમાં કાંઈ પણ હેતુ હો જોઇએ. પૂર્વના સંબંધ વિના વિવાહને વેગ થતું નથી, એ આહંત ધર્મને સિદ્ધાંત છે. તે શંકાના સમાધાનમાં કહેવાનું કે, ગુણચંદ્ર અને કમળશ્રોને યોગ પણ પૂર્વના સંબંધથીજ છે. જેને પૂર્વ વૃત્તાંત નીચે પ્રમાણે છે. For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ २८२ આનંદ મંદિર. પ્રથમના ખડમાં ધરણ નામના એક જેવીને વૃત્તાંત આવ્યો હતો. ધરણ પિતાને લાગેલ સ્ત્રીહત્યાના પાપને દૂર કરવા શત્રુંજય તીર્થે ગયો હતો, ત્યાં એ મહાનુભાવ જપ, તપ, અને ધ્યાન કરી, હત્યા પાપમાંથી મુક્ત થયા. ધરણને સ્ત્રીહત્યાનું પાપ લાયું હતું, પતાની પહેલી સ્ત્રી શ્રીદેવીને તેણે જીવથી મારી નાખી હતી, શ્રીદેવી આહંત ધર્મની ભક્ત હતી, તેથી તે સમાધિ મરણથી મૃત્યુ પામી, પુનઃ માનુષ ભવને પ્રાપ્ત થઈ, નંદપુરમાં સુંદર શેઠને ઘેર જિનદત્તા નામે તે પુત્રી થઈને અવતરી હતી. પૂર્વનાં સુકૃતથી જિનદત્તા પરમ શ્રાવિકા થઈ હતી. તે વનવયને પ્રાપ્ત થઈ, તથાપિ તેનામાં પતિની ઇચ્છા થતી નહતી. એક વખતે જિનદત્તા પિતાના સંધ સાથે શત્રુંજય તીર્થની યાત્રાએ આવી હતી, તીર્થમાં પિતાના પૂર્વ પતિ ધરણને તપસ્યા કરતો જોઈ, પૂર્વ ભવના સંબંધને લઇ, તેના હદયમાં પ્રેમ ઉત્પન્ન થઈ આવ્યું. તેણીનું હૃદય અત્યંત પ્રસન્ન થઈ ગયું, તરતજ તેણીને જાતિસ્મરણ થઈ આવ્યું. ધરણને પણ જિનદત્તાને જે પ્રેમ ઉત્પન્ન થયે, અને જાતિસ્મરણ થઈ આવ્યું. પરસ્પર ખમતખામણાં કર્યા પછી તેણે નિયાણુ કરી, અનશન લઈ, પિતાના દેહને છોડી દીધું. તીર્થ ભકિતના મહિમાથી ત્યાંથી મૃત્યુ પામીને તે ધરણ આ ગુણચંદ્ર થઈ અવતર્યો છે, અને જિનદત્તા પણ બ્રહ્મચર્યને ધારણ કરી, ચિત્તની સમાધિથી મૃત્યુ પામી કમલી થઈ છે. એ પૂર્વના સંબંધથી ગુણચંદ્ર અને કમલશ્રીનો વિવાહ થયેલું છે. એ પ્રેમી દંપતિ પૂર્વના પવિત્ર પ્રેમનાં પાત્ર થયાં છે. આહંત સિદ્ધાંતમાં પ્રેમને પ્રવાહ પૂર્વના સંબંધથી છુટે છે.” એ કથન તેમણે સાર્થક કર્યું છે. રાજમાતા સૂર્યવતી, પુત્રવધૂ પદ્મશ્રીને જોઈ અતિ પ્રસન્ન થયાં છે, કેટલેક સમયે પિતાને પુત્ર તથા પુત્રવધૂ પ્રાપ્ત થવાને મહા ભાગ્યને ભોગવવાને પિતે પૂર્ણ ભાગ્યશાળી થયાં છે. આ ઉત્તમ સુખનું પાત્ર મહારાજા પ્રતાપસિંહ ઠક્યારે થાય ? એ વિચાર રાવતીના હૃદયમાં આવ્યા કરે છે, પિતે સ્વામીથી વિખૂટાં પડી એકાકી સુખી થયાં, પણ પિતાના પતિ હજુ દુઃખી છે, તેને માટે તેઓ હૃદયમાં પરિતાપ કરતાં હતાં. પોતાની રાજધાની કુશસ્થલપુરીમાં પુત્રવધુ સાથે પ્રવેશ કરવાના મનોરથ સૂર્યવતીના હદયસાગરમાં તરંગની જેમ ઉછળી રહેતા હતા. For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રપુર નગર, પ્રકરણ ૫૬ મું. ચંદ્રપુર નગર. કવિ શ્રી ચંદ્રકુમારે પોતાની માતાને આનંદ પમાડવાનો નિશ્ચય કર્યો. માતા પુ. Bીકરી ની ત્રને વૈભવ જોઈ હદયમાં સંતોષ પામે, એ વિચાર શ્રીચંદ્રને સ્ક્રરવા Eો શું લાગે . માતાના મનોરથ પૂરા કરવાને શ્રીચંદ્ર સાવધાન રહેવા લાગે, છે. માતા જે કહે તે વચન પૂર્ણ કરવાને શ્રીચંદ્ર તત્પર છે. તેણે વીણપુરમાં રહી માતાને પ્રસન્ન કરવા ધાર્મિક ઉત્સવ કરવા માંડયા. અરિહંત પ્રભુની ભક્તિને માટે તે અનેક પ્રકારનાં પર્વ ઉત્સવ કરવા લાગે. પદ્મશ્રી પણ પોતાની સાસુની સેવા કરવાને તત્પર રહેતી હતી, સાસુ ઉપર માતૃભક્તિ રાખી, તે તેમની સાથે વર્તતી હતી, કુલીન શ્રાવિકાને ખરેખરો ધર્મ પદ્મશ્રી દ. શાવતી હતી, સાસુની આજ્ઞા પુષ્પમાળાની જેમ મસ્તક પર ધારણ કરતી હતી, પુત્ર વધુને પવિત્ર પ્રેમ જોઈ, સૂર્યવતી હદયમાં હર્ષ પામતી હતી, તે પણ પુત્રીની દ્રષ્ટિએ પદ્મશ્રીને જેતી હતી, કુલીન પુત્ર વધુને વિનય જોઈ, તેની પવિત્ર ભક્તિ જોઈ, સુવતીના હૃદયને પરમ શાન્તિ મળતી હતી. - ચતુર અને પરાક્રમી શ્રીચંદ્ર શ્રીગિરિની પાડોશમાં ચંદ્રપુર નામે એક નગર વસાવ્યું શ્રીચંદ્રના પૂર્વ ઉપકારનું સ્મરણ કરનાર પેલા ભિલની ઈછા તેમ કરીને તેણે પૂર્ણ કરી હતી. પૂર્વે પિતાને પ્રાપ્ત થયેલ સ્પર્શમણિના વેગથી તેણે એ નગરને સુવર્ણની ખાણ બનાવ્યું હતું. નગરની આસપાસ ઉંચો અને મજબૂત કીલે બાંધવામાં આવ્યા હતો, પ્રત્યેક સ્થળે લોકોનાં નિવાસગૃહ ઘણી સુંદર રચનાથી રચવામાં આવ્યાં હતાં, વિવિધ આકૃતિવાળી વિશાળ શેરીઓને ગોઠવવામાં આવી હતી. શહેરના દરવાજા ઘણું કરણીદાર અને રમણીય બનાવ્યા હતા, સાત સાત માળની હવેલીઓ અને વિમાનનાં જેવાં જિનાલય આકાશની સાથે વાત કરતાં હોય, તેવાં ઉભાં કરવામાં આવ્યાં હતાં, જેવી શહેરની અંદર શોભા કરવામાં આવી હતી, તેવી જ બાહેર પણ શોભા કરવામાં આવી હતી. સરો વર, વાપિકા અને સુંદર બગીચા બનાવવામાં આવ્યા હતા, કુવાઓ, જાહેર સ્થાને, અને મોટાં સ્તૂપે ગોઠવવામાં આવ્યાં હતાં, શ્રીગિરિના મધ્ય શિખર ઉપર એક સુંદર જિનાલય કરવામાં આવ્યું હતું, તેનું નામ ચંદ્રમહદય રાખ્યું હતું. ભિલ લેકેના નિર્વાહ માટે તે નગરમાં અનેક યોજનાઓ કરવામાં આવી હતી. સર્વ યાત્રાળુઓના સુખને માટે દાનશાળા, ધર્મશાળા, અને જ્ઞાનશાળા કરવામાં આવી હતી. શહેરના મધ્ય ભાગે રાજમહેલ અને તેની આસપાસ અંતઃપુરને રહેવા માટે નવીન પ્રાસાદ કરવામાં આવ્યા હતા, કેને ન્યાય આપવાને માટે ત્યાં ન્યાયશાળા કરી, તેની અંદર ફરીયાદીને દાદ મેળવવામાં સાધનરૂપ ઘંટ બાંધવામાં આવ્યો હતો. તે સિવાય પ્રજા વર્ગની સંતતિને જ્ઞાન મેળવવાને For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર, માટે પાઠશાળાઓ સ્થાપવામાં આવી હતી, તેને લગતી પુસ્તકશાળાઓ મોટા પાયા ઉપર રચવામાં આવી હતી. વિવિધ જાતની કળાઓને મેળવવાને જાતજાતની ઉદ્યોગશાળાઓ ઉઘાડવામાં આવી હતી. આ પ્રમાણે શ્રીગરિની નજીક ચંદ્રપુર વસાવી, તેમાં શ્રીચંદ્ર પવા રાજાની આ જ્ઞાથી નિવાસ કર્યો. રાજમાતા સૂર્યવતીને માટે નવીન મહેલ તૈયાર કરાવ્યો; પિતાના રાજમહેલની પાસે મંત્રી ગુણચંદ્ર અને કમળત્રીને રહેવાને એક ભભકાદાર મહેલ જુદા બંધાવ્યો. મહારાજ શ્રીચંદ્ર આ ચંદ્રપુરના રાજ્યને નીતિથી ચલાવતો હતો. ચંદ્રપુરની રાજભક્ત પ્રજા શ્રી ચંદ્રને દેવની જેમ માનતી હતી. પ્રત્યેક ક્ષણે શ્રીચંદ્ર સાવધાન થઈ પ્રજાની સર્વ પ્રકારની ખબર લેતો હતો. જૈન ધર્મના ઉતને માટે તેણે અનેક ખાતાંઓ સ્થાપ્યાં હતાં, દેવવ્ય, ગુરૂદ્રવ્ય, અને સાધારણ દ્રવ્યની વ્યવસ્થા કરવાને તેણે જુદી જુદી સભાઓ સ્થાપી હતી. પ્રત્યેક ખાતાંઓને આબાદ કરવાનું રાજ્ય તરફથી તે મોટી મદદ આપતા હતા. પર્વના દિવસોમાં આહંત શાસનનો ઉઘાત થાય, તેવા મહત્ન કરવાને તે ઉમંગથી પ્રવર્તતો હતો. એક વખતે સૂર્યવતી રાજમહેલમાં બેઠી હતી, શ્રીચંદ્ર જેવા પુત્રની સમૃદ્ધિ અને માત ભક્તિ જોઈ તે અતિ આનંદમાં મગ્ન થતી હતી, તથાપિ તેના હુંદયમાં પિતાના પ્રાણેશ પ્રતાપસિંહના વિયોગનું દુઃખ તેને શલ્ય જેમ સાલતું હતું. આ વખતે એકાંતમાં બેઠેલી સૂર્યવતીને કુશસ્થલીનું સ્મરણ થઈ આવ્યું. પોતાના પ્રતાપી પ્રાણનાથનાં દર્શન કરવાની તેને ઇચ્છા થઈ. શ્રી ચંદ્રકુમારની સાથે પોતાના રાજકુટુંબની ભેટ લેવાની તેણીને પ્રબળ વાસના જાગૃત થઈ. રાજરમણીએ વિચાર્યું કે, મારા પ્રતાપી પતિની શી સ્થિતિ હશે ? મારા વિયોગથી એ મહાનુભાવને અતિ દુઃખ થઈ પડયું હશે. તેમને પવિત્ર પ્રેમ મને બહુ યાદ આવે છે, હું આટલે વખત સુધી પુત્રના મોહમાં પતિને ભુલી ગઈ, તે મેં સારું કર્યું નહીં. પુત્ર ગમે તેવા પ્રતાપિ, પંડિત અને માતૃભક્ત હોય, પણ તે પતિથી બીજે દરજે છે. પુત્રરૂપ મનોરથને પૂરનાર, કલ્પવૃક્ષ તે કાન્તાને કાન્તજ છે. દંપતીરૂપ પ્રેમવક્ષનું એ બીજ છે. પુત્રના લાભમાં લુબ્ધ બની લલનાઓ પોતાના પતિથી વિમુખ બની, પુત્ર પ્રેમમાંજ પિતાના સ્વાર્થને સિદ્ધ થયેલ માને, એ કેવી મૂર્ખતા ? હું તેવી મૂર્ણ મહિલા બની છું. આજ દિન સુધી પતિના દુઃખનો ઉપાય મેં કાંઈ પણ નહીં. વનિતાના વિયાગથી વિપત્તિમાં પડેલા પતિને મેં કાંઇ પણ શુભ સંદેશો કહાવ્યો નહીં, તેમજ શ્રી ચંદ્રકુમારને પિતાની સંભાળ લેવાને કાંઈ પણ કહ્યું નહીં, એ મારી કેવી અજ્ઞતા? આવો પશ્ચાતાપ કરી સૂર્યવતી સત્વર બેઠી થઈ, શ્રીચંદ્રની પાસે આવી. માતાને આવતી જઈ શ્રીચંદ્ર વિનયથી બેઠે થઈ સામે આવ્યો, ઉત્તમ આસન ઉપર માતાને બેસાડી, શ્રીચંદ્ર–શી આજ્ઞા છે ? એમ કહી સન્મુખ ઉભા રહ્યા. સૂર્યવતીએ પુત્રને સામે બેસારી નીચે પ્રમાણે કહ્યું – વહાલા પુત્ર ! આજે મને મારી અજ્ઞાનતાનું ભાન થયું છે. તારી સમૃદ્ધિ, તારું For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રપુર નગર, ૨૯૫ પરાક્રમ અને તારી ધાર્મિકતા જોઈ મને પૂર્ણ સંતોષ થાય છે, તે સાથે તારી અપ્રતિમ માતૃભક્તિએ મને વશ કરી લીધી છે, જે ભક્તિથી તું આટલા સમયમાં જ માતાના ઋણમાંથી મુક્ત થવા પામ્યો છું. પુત્ર ! હવે તે વિશે તારી કૃતાર્થતા પૂર્ણ થઈ છે; પણ હવે તારી જન્મભૂમિ, તારા ઉપકારી પિતા, અને પાળક માતા પિતા તરફ દૃષ્ટિ કર. કુશસ્થલીની જન્મભૂમિને સ્મરણમાં લાવ, તારા દુ:ખી પિતાને શાંતિ આપવા તત્પર થા. આપણે અહીં સર્વ પ્રકારના સુખમાં મગ્ન છીએ, પણ તારા પિતાની શી સ્થિતિ હશે ? તે તું વિચારી જો. હું અચાનક ભાર પક્ષીને ભોગ થઈ છું, મારા વિયેગથી તારા પિતા પૂર્ણ દુઃખી છે. પુત્ર અને પત્ની બંનેના વિયેગથી કુશસ્થલી પતિ પૂર્ણ રીતે પીડિત હશે. વત્સ તારા હદયમાં રહેલી પાતૃભક્તિને જાગ્રત કર, પિતા તરફની તારી પવિત્ર ભાવના હૃદય ઉપર આરૂઢ કર, તારા જે સપુત્ર પિતાની પિડાને સહન કરી શકે નહિ; પિતાને દુ:ખે દુઃખી થનારા કુલીન પુત્રથી જ આ ભારતભૂમિ ભૂષિત છે. સૂર્યવતીનાં આવાં વચન સાંભળી શ્રીચંદ્રના હદય પર ઘણી અસર થઈ આવી. પિતૃભક્તિરૂપ કલ્પલતા તેના હૃદયરૂપ કયારામાં તત્કાળ અંકુરિત થઈ ગઈ. શરીર ઉપર રોમાંચ થઈ આવ્યાં, નયનમાંથી પ્રેમાબુની ધારા ચાલવા લાગી, પ્રેમી હૃદયમાં પશ્ચાતાપ થઈ આવ્ય, ક્ષણવાર વિચાર કરી શ્રીચંદ્ર અંજલિ જોડી માતા પ્રત્યે બોલે, માતા ! આપે તેનું સ્મરણ આપી મને પાપમાંથી બચાવ્યો છે. મારા પિતાની સ્થિતિનું ભાન આજ સુધી મારા હૃદયમાં આવ્યું નહીં, તેને માટે અતિ ખેદ ઉત્પન્ન થાય છે. મારા જેવા અ૯પમતિ પુત્રે આ જગતને કલંક્તિ કરે છે. માજી ! મારે અપરાધ ક્ષમા કરો. આ સ્વાર્થી પિતાને જે દુઃખ આપ્યું છે, જે કષ્ટ ભગવાવ્યું છે, તે મહા પાપમાંથી હું કયારે મુકત થઇશ? માતા ! તમારો મેળાપ થયો, ત્યારે જ મેં પિતાની સ્થિતિ જાણી હતી, તે છતાં આટલો વિલંબ કર્યો, તેને માટે મને અતિ પશ્ચાતાપ થાય છે. શ્રીચંદ્રનાં આવાં પશ્ચાતાપ ભરેલાં વચન સાંભળી સૂર્યવતીને સંતોષ થયો. પુત્રની પિતૃભક્તિ માટે તેણીને હૃદયમાં સારું લાગ્યું. તે બેલી-વત્સ ! હવે વિશેષ પશ્ચાતાપ કરીશ નહીં, જે બનવાનું હતું તે બન્યું છે. મોહ એ અતિ નિંદવા યોગ્ય પદાર્થ છે, નેહરૂપ ભયંકર રાક્ષસ સર્વને પરાભવ કરી શકે છે. મને પુત્ર મેહ થયો, અને તેને માતૃમેહ થયો, એ મેહનું જ આ પરિણામ છે, દુષ્ટ મેહનાં પરિણામ ઘણું વિપરીત હોય છે. જેના હૃદય ઉપર મેહરાજાની સત્તા પ્રવર્તી, તે પુરૂષ જીવતાં છતાં શબ જે થઈ જાય છે, તેની સ્મરણશક્તિ અને વિચારશક્તિ વિમૂઢ થઈ જાય છે. મેહરૂપ મહા વિષ જેના અંગમાં વ્યાપ્ત થાય, તે પુરૂષના હૃદયમાંથી તીવ્ર દુઃખરૂપ જવાળાઓ નીકળે છે. મેહરૂપ મહા શત્ર એ પ્રચંડ છે કે, જે ક્ષણમાં પરાભવ કરી પ્રાણીને પાતાળમાં નાખી દે છે, મોહ એ વિપરીત શિક્ષા કરેલે અશ્વ છે, તે પિતાના સ્વારને દુર્ગ સ્થાનમાં લઈ જઈ અથડાવી પાડે છે. મેહ ખરેખર મારણ તથા ઉચ્ચાટનને મહામંત્ર છે. એ મહામંત્રના જાપથી પ્રાણી મારણ અને ઉચ્ચાટનની સ્થિતિ પામે છે. તેવા દુષ્ટ મોહને પરાભવ કરવા માટે જ શ્રી તીર્થકરોએ ધર્મરૂપ મહા શાસ્ત્ર રચ્યું છે. એ અપ્રતિહત શાસ્ત્રને હાથમાં લઈ, For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ આનંદ મંદિર. જૈન મહર્ષિઓએજ માહુ ઉપર વિજય મેળવ્યો છે. પચમહાવ્રતરૂપ વા પાંજરમાં એસી, તે મહાશયા એ મહુ'ન્ ચાહ્યાને પરાભવ કરી શકયા છે, તથાપિ તે ક્ષણે ક્ષણે કેશરીસિહુની જેમ તેનાથી ડરતા રહેલા છે, એ મેહ રાજા સ’સારરૂપ છાવણી નાખીને આ જગતમાં પડયા છે. પ્રત્યેક સ્થળે અને પ્રત્યેક પદાર્થે એ ક્રૂર ચાદ્દાથી સર્વને ચેતતા રહેવાનું છે. આ વિશ્વરૂપ અરણ્યમાં મેહરૂપ કેશરી જ્યાં સુધી ગર્જના કરી રહ્યા છે, ત્યાં સુધી પ્રત્યેક સ ંસારી પ્રાણીને સાવધાન રહેવાનું છે, તે પ્રચંડ કેશરી રિણની જેમ ધર્મ રહિત એવા પામર પ્રાણીઓના ક્ષણમાં શીકાર કરી શકે છે. વસ શ્રીચંદ્ર ! એવા સમયે અને દુષ્ટ માડુના પ્રભાવથી આપણે આ મેટી ભુલ કરી છે. હવે બન્યું તે ખરૂં, તેને વિશેષ અસેાસ નહીં કરતાં જે કર્ત્તવ્ય છે, તેમાં પરાચણુ થા. તારા દુ:ખી પિતાને સત્વર આપણા શુભ સમાચાર પહેાંચે તેવા ઉપાય કર. એ શુભ સમાચાર સાંભળી તારા પિતાને ધણું આશ્વાસન મળશે. એટલુંજ નહીં પણ તેમના હૃદયમાં પ્રગટેલી ચિંતારૂપ મહા જ્વાળા તરત નિર્વાણ પામી જશે. માતા સૂર્યવતીનાં આવાં વચન સાંભળી શ્રીયંત્રે સત્વર બુદ્ધિસાગર મંત્રીને ખેલાવી, આ પ્રમાણે કહ્યું, મત્રી ! તમે મારા વિશ્વાસી મંત્રી છે, એક વેગવાળી સાંદ્ર ઉપર બેસીને કુશસ્થળીમાં જાઓ. માર્ગમાં કનકપુર આવે, ત્યારે ત્યાં લક્ષ્મણ નામના મંત્રીને મારા ખબર આપી, કુશસ્થળીમાં જજો. મારા પિતાશ્રી પ્રતાપસિંહને અમારા શુભ સમાચાર આપજો. તેમને મારા પ્રણામ કહી જણાવજો કે, તમારા સ્વાર્થી પુત્ર થોડા સમયમાં આવી તમને મળશે, તેની માતા સૂર્યવતી કુશળ છે, અને તે તેમની સાથે શ્રીગિરિમાં ચંદ્રપુર નગરે રહે છે. આ પ્રમાણે પિતાજીને ખબર આપી તેમના હૃદયની ચિંતા દૂર કરાવો. તમે અમારી જે સ્થિતિ -- ત્યક્ષ જુદા છે, તે તેમને સત્ય રીતે જણાવજો. શ્રીચંદ્રની આજ્ઞા થતાંજ મંત્રિ બુદ્ધિસાગર તૈયાર થયેા. તેણે ઉષ્ટ શાળામાંથી એક પવનવેગી સાંઢ મગાવી. મુસાીમાં ઘટે તેવે। સામાન લઇ, બુદ્ધિસાગર શ્રીચંદ્રને પ્રણામ કરી ચાલી નીકળ્યા. બુદ્ધિસાગર ચાલતી વખતે કેટલાએક શુભ શુકન થયાં હતાં. પોતાના સ્વામીની આજ્ઞા સંપાદન કરી તેને સફળ થવાની આશા રાખી; તે ઉમગમાં રહી ચાલતા હતા. બુદ્ધિસાગર મંત્રિ ગયા પછી શ્રીચદ્ર માતાની આજ્ઞા લઇ, રાજમહેલમાં આવ્યા. તે વખતે ગુણચંદ્ર મંત્રિની સાથે તે રાજધાનીમાં કરવા નીકળ્યા. અનેક સ્થળે કરતાં તે પોતે સ્થાપેલી દાનશાળામાં આવી ચડયા. દાનશાળામાં વિદેશી યાત્રાળુઓ અને મુસાને માટે ઉત્તમ પ્રકારની ગાઠવણુ કરવામાં આવી હતી. સર્વ પ્રકારની સામગ્રીવડે ત્યાં ઉત્તમ પ્રકારનું આતિથ્ય થતું હતુ. એ પવિત્ર ભૂમિ સામેં બધુઓની સેવાનું એક સ્થળ થઇ પડી હતી. વિદેશમાંથી આવતા મુસાફરોના સત્કાર માટે તેમાં ઉત્તમ યોજના કરવામાં આવી હતી. તે સ્થળે ખાસ એક આસ્તિક અધિકારીને નિમ્યા હતાં. દાનશાળાને વિહવટ કરવામાં બીજા પણ કેટલાએક સહાયકારી સેવકે નિમવામાં આવ્યા હતા, આવી ઉત્તમ પ્રકારની For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રપુર નગર, २८७ યોજના કર્યા છતાં શ્રીચંદ્ર પોતાની જાતે ઘણી વાર દાનશાળાની ભેટ લેતો હતો. પોતે સ્થાપેલાં શુભ ખાતાંની વ્યવસ્થા કેવી થાય છે, તેને માટે તે સૂક્ષ્મ રીતે અવલોકન કરતે હતે. આ વખતે શ્રીચંદ્ર દાનશાળામાં આવ્યો, આવીને તેણે પ્રત્યેક સ્થાનનું નિરીક્ષણ કર્યું, ત્યાં કેવા અતિથિ આવેલા છે ? અને તેઓ કેવી વાર્તા કરે છે ? ઇત્યાદિ તપાસ કરતે તે આસપાસ ફરતો હતો. તેવામાં એક યુવાન પુરૂષ જોવામાં આવ્યો, તેની આકૃતિ શાંત હતી, તીર્થયાત્રાની પવિત્ર ભાવના તેના દેખાવ ઉપરથી જણાઈ આવતી હતી, લલાટ ઉપર જેન તેજ પ્રકાશનું હતું, શ્રાવક વ્રતનાં ભવ્ય કિરણો તેની મુખમુદ્રા ઉપર ચળતાં હતાં; સત્ય, શુદ્ધ હૃદય, નિર્મળતા, પ્રમાણિક્તા, વિનય, નમ્રતા, ધૈર્ય, ધાર્મિકતા, આસ્તા, અને બીજા ઉત્તમ ગુણો તેનામાં વાસ કરી રહ્યા હોય, તેમ તે દેખાતે હતો. તેને જોઇ શ્રીચંદ્ર પ્રસન્ન થયે, આવા પવિત્ર શ્રાવક અતિથિ દાનશાળાને ઉપયોગ કરે છે, તેને માટે તે આત્માને કૃતાર્થ માનતા હતા. પોતે હમેશાં સાધર્મ બંધુઓની સેવાનું મહાફળ મેળવે છે, તેને માટે જીવનને ચરિતાર્થ ગણવા લાગ્યો. શ્રીચંદે તે યુવાનને પુછ્યું, તમે કોણ છો ? અને કયાંથી આવો છો? તે તરૂણ પુરૂષ – યાત્રાળુ શ્રાવક છું, કલ્યાણપુરમાંથી નીકળેલ છું; આજે કનકપુરને ચાલે અહીં વેગથી આવ્યો છું. શ્રીચંદ્ર—બે દિવસનો માર્ગ એક દિવસમાં 'આટોપીને આવવાનું શું કારણ હતું ? તેની ઉતાવળ શા માટે કરવી પડી ? તરૂણ પુરૂષ બોલ્યો–મહાનુભાવ ! કનકપુરમાં આજે એક તોફાન જાગ્યું છે, તે નગરને રાજા પિતાના લક્ષ્મણ નામના મ ત્રીને રાજ્ય સોંપી, કોઈ કાર્ય માટે બહાર ગયેલ છે, મંત્રી સાવધાન થઈ રા જ્યનું કાર્ય કરતા હતા, ત્યાં ગુણવિરામ નામે કઈ બળવાન રાજા મોટું સૈન્ય લઈ ચડી આવ્યો છે, તે સમર્થ રાજાએ પોતાના મોટા સૈન્યથી કનપુરને ઘેરી લીધું છે. આ બનાવ જોઈ હું ત્યાંથી વેગે નાશી છુટયે, અને ઉતાવળો ઉતાવળા અહીં આવી પહોંચ્યો છું. આ ખબર સાંભળી શ્રીચંદ્ર ચમકી ગયો; કનકપુરપત પિતાનો સંબંધી છે, તેથી તેને સત્વર સહાય કરવાની તેની ઈચ્છા થઈ. તત્કાળ શ્રીચંદ્ર ગુણચંદ્રને કહ્યું, મિત્ર ! ચાલે આપણે આપણું હી કનકપુરના રાજાની મદદે જઈએ. સ્નેહને સહાય કરવી એ સ્નેહીને ધર્મ છે, કનકપુરના રાજા મારે માટે જ બહાર ગયા હશે, તે સમયનો લાભ લેવા ગુણવિભ્રમ રાજા ચડાઈ કરીને આવ્યો હશે. શ્રીચંદ્રનાં વચન સાંભળી ગુણચંદ્ર બે –રાજમિત્ર! તમારું કહેવું યોગ્ય છે, તે કાર્ય સત્વરે કરવું જોઈએ; પણ રાજમાતા સૂર્યવતીને અહીં એકલાં મુક્યાં, તે મને યોગ્ય લાગતું નથી. તે પુત્રવત્સલા માતા પછવાડે ચિંતાતુર રહેશે, માટે મને એકને જ ત્યાં જવાની આજ્ઞા આપે, અને તમે માતાની આગળ હાજર રહો. શ્રીચ કે મિત્રના તે વિચારને સાબાશી સાથે અનમેદન આપ્યું; પછી તેઓ પેલા તરૂણ અતિથિને ધન્યવાદ આપી મહેલમાં આવ્યા. ત્યાં પદ્મરાજાને તે વાત જણાવી, એટલે પદ્મરાજ ગુણચંદ્રની સાથે સૈન્ય સહિત જવાને તૈયાર થયું. શ્રીચંદ્ર તે વાર્તા સ્વીકારી, અને પિતાનું ચંદ્રહાસ નામનું દિવ્ય ખ ગુણચંદ્રને યુદ્ધ કાર્યને માટે આપ્યું. પઘરાજા અને ગુણચંદ્ર શ્રી ચંદ્રની આજ્ઞા લઈ, મોટી સેના સાથે કનકપુરને માર્ગે ચાલ્યા. વીણાપુ ૩૮ For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ આનંદ મંદિર, રના સિનિકોના સિંહનાદથી દિશાઓમાં પ્રતિષ્યની પડવા લાગ્યા. શ્રીચંદ્ર સૂર્યવતી અને પઘશ્રીના સહવાસમાં ચંદ્રપુરમાંજ રહ્યા. પ્રકરણ ૧૩ મું પિતાને જીવિતદાન. છે એ હ ક ઘાટા જંગલમાં કોઈ પુરૂષ મૃત્યુની સામગ્રી એકઠી કરી ઉભો છે, તેની આજુબાજુ લેકેનું મોટું ટોળું ઉભું ઉભું રૂદન કરે છે, તેનું કુટુંબ આક્રંદ બેસાડી કરી તે પુરૂષને વિનવે છે, તેના સેવકે અશ્રુધારા વધાવતા તેને વિનતી કરે બ R . છે. મહારાજ ! આવું સહાસ કરો નહીં, આપનાં મહારાણી અને રાજકુમાર જા” કુશળતાથી પાછાં આવશે, હવે કેટલેક કાળ સુધી ધીરજ ધરો, જ્ઞાનીઓનાં વચન ઉપર વિશ્વાસ રાખે. મહારાજા ! આપ સંસારનું સ્વરૂપ જાણે છે, આહત વાણીને ઉપદેશ આપના હૃદયમાં પેઠે છે, અને જિન મુનિઓના ઉપદેશને આપે માન આપ્યું છે, તે છતાં આવું અનુચિત આચરણ કરો છો, તે કેવી વાત ? દીર્ધ વિચાર કરે. આવું શાસ્ત્ર અને લેક વિરૂદ્ધ કાર્ય કરવામાં અગ્રણી થાઓ નહીં. આત્મહત્યાના મહા પાપને વિચાર કરે, એ મહા પાપનું ફળ કેવું કષ્ટ ભરેલું છે ? તેને હૃદયમાં દીધ વિમર્શ કરો, જિન વાણીનો અનાદર કરો નહીં. કાષ્ટ ભક્ષણની અધમ ક્રિયાને માટે જિન શાસ્ત્રમાં શું લખ્યું છે ? તે વિચાર કરી જુઓ. જિન નામથી પવિત્ર એવા આપના આત્માને આ મહા પાપથી કલંકિત કરે નહીં. કૃપાળુ રાજા ! આપના વિના અમારો કઈ આધાર નથી, આ સમૃદ્ધિમાન રાજધાનીને અને પ્રજાનો પાલક કોઈ અમોને હજુ પ્રાપ્ત થયો નથી, તે વિચારે. આપના જેવા આહંત અધિપતિ અમને કયાંથી મળશે ? આપની પ્રજા પ્રીતિ, સ્વધર્મનિષ્ઠા અને રાજનીતિ અમે ક્યાંથી લાવીશું? પુજ્ય મહારાજા ! અમારી સામું દયા દ્રષ્ટિથી અવલોકન કરો. કદિ અમારા અપરાધ હોય, તે ક્ષમા કરો. આપના જેવા ધર્મપિતા પ્રજાના અપરાધ ગણતા નથી. આપના ધર્મ રાજ્યથી પ્રજાએ અને સેવક વર્ગે જે સુખ મેળવ્યું છે, તેવું સુખ ભારતમાં કોઈ બીજી પ્રજા ભાગ્યેજ મેળવી શકશે. મહારાજા ! અમારી વિનતી સ્વીકારી, આ અકાર્યથી નિવૃત્ત થાઓ. કોઈવાર પૂજ્ય અને સેવ્યજનો પણ પૂજક અને સેવકોનાં વચનને સ્વીકારે છે. આ પ્રમાણે વિનતીનાં વચન સાંભળતે, પણ પિતાના શકાશને લઈ તેની અવગણના કરતો, તે પુરૂષ મરવાને તૈયાર થશે. તેણે પિતાની જાતે અગ્નિ પ્રજવલિત કર્યો, અને પોતે તેમાં ઝંપલાવાને આ ગળ ઉભો રહ્યા. આ મરણોન્મુખ થયેલા પુરૂષે સ્નાન કર્યું હતું, લલાટ ઉપર તિલક લગાવ્યું હતું, પિતાની ગોત્રદેવીને ઉદ્દેશી તે નીચે પ્રમાણે આકાશ તરફ પ્રષ્ટિ કરી છે - For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ . પિતાને જીવિતદાન. ૨૯૯ હું પવિત્ર દેવી ! મારા કુમારામાં જે રાજ્યને લાયક કુમાર છે, તેની તમે રક્ષા કરજો. મારા રાજ્યની પ્રજાનું પાલન કરવાને એ કુમારને પ્રેરણા કરી મોકલજો, જય વિ ગેરે કુમારીમાં સદ્ગુદ્ધિને આરેાપજો, આ રાજ્ય વૈભવની ઉન્નત થાય, તેવી યેાજના કરવા સદા તત્પર થજો. મહાદેવી ! તમે અમારા કુળનાં ત્રાતા છે, અમારા વશપરંપરાનાં રક્ષક છે, તમારા પ્રભાવથી અમારા વરશે પ્રકાશિત છે, અમારૂં ઐશ્વર્યરૂપ રાતેજ, તમારા ભુજાબળને આશ્રીને ટકે છે, મારા રાજમહેલની ઉપર તમારા પવિત્ર નામના નિશાનરૂપ ચઢેલી ધ્વજા તરફ્ તમે સર્વદા ષ્ટિ રાખો, ભારતવર્ષમાં પ્રસરેલી મારી નીતિમય રાજ્યની ત્તિને તેવી ને તેવી આબાદ રાખજો. આ પ્રમાણે કહી તેણે પાસે ઉભેલા મત્રિવર્ગ અને પ્રજાવર્ગને જણાવ્યું, મહારા વાદાર મંત્રિએ ! મારી દચ્છા પ્રમાણે રાજ્યની ઉપર મે` મારા યોગ્ય કુમારને નિમવા જણાવ્યું છે, તે પ્રમાણે બરાબર કરો, અને તેની આજ્ઞામાં પ્રવર્ત્તો; તે રાજકુમારને ઉત્તમ પ્રકારની સલાહ આપો, રાજા અને પ્રાની ઐક્યતા કરવાનાજ સદા ઉપદેશ આપજો, રાજનીતિના પવિત્ર માર્ગે પ્રવત્તાવવા સર્વદા પ્રયત્ન કરજો, નવીન રાજાને ઉત્સાહ વધે, તેવાં કામ કરવાને હમેશાં પ્રેરણા કર્યા કરો. દુરાચાર, વ્યસન, અને અ. નીતિથી તેને દુર રાખજો. સદાચારની શિક્ષા સંપાદન થાય, તેવાં સાધને તેની પાસે ગેવજો, દુર્ગુણી માણસાના પ્રસંગમાં તે ન આવે, તેવું ધ્યાન રાખજો, જગમાં સર્વ. માન્ય થએલા જૈન ધર્મની ઉપાસના કરવાને તેને હુમેશાં ઉપદેશ મળે, તેવી ગાઢવણુ કરો. આર્હત ધર્મનાં તા અને આચારેાથી તે કદિ પણ વિમુખ ન થાય, અને તે ધમને પૂર્ણ રાગી થાય, તેવી ચેાજના કરવાના ઉપાય સર્વદા સજ્જ રાખો. પ્રિય મ ત્રિએ ! મારા થએલા અપરાધ ક્ષમા કરજો, કાઇ પણ રાજકીય કામને લઇ, મેં કાંઇ પણ તમારે માટે અયેાગ્ય કર્યું હોય, તેને ક્ષમા કરી, મારા રાજ્યને અને મારી પ્રજાને એકનિષ્ઠાથી જાળવજો, હવે હું તમને છેલ્લા પ્રણામ કરૂ છું. આ પ્રમાણે કહી, તે પુરૂષ ચિતામાં પડવા જતા હતા, ત્યાં એકાએક પછવાડેથી બુદ્ધિમાન મહારાજા ! સાહસ કરી નહીં. આપને શુભ સમાચાર આપવા tr રાબ્દ થયા. આવ્યેા છેં. આ વચન સાંભળી, રાજાએ વિસ્મય પામી, પછવાડે જોયું. બીજા પ્રેક્ષકા ચકિત થઇ જોવા લાગ્યા, ત્યાં એક પુરૂષ નિમિત્તિઆને વેષે આવ્યા, તેના એક હાથમાં જ્યોતિષપત્ર હતું, ખીજો હાથ રાજાને અટકાવવાને ઉંચા કર્યા હતા, લલાટ ઉપર તિલક કર્યું હતું, તેના શરીરની આસપાસ બ્રહ્મતેજ પ્રકાશી રહ્યું હતું, તેને જોતાંજ સર્વ ખુશી થયા. મરણાન્મુખ થએલા રાજાએ તેને પ્રણામ કર્યાં, ખીજા મંત્રી વિગેરે પણ તેના ચરણમાં નમી પડયા. તે પ ંડિત શિશમણિ સર્વને આશીર્વાદ કહી ઉભા રહ્યા. તેના મુખમાંથી શું વચન નીકળશે, તે સાંભળવાની રાહ જોઇ, સર્વ કહુદ્રિયને સાવધાન કરી ઉભા રહ્યા. પ્રિય વાચકવૃંદ ! આ સમયનું સ્પષ્ટીકરણ હવે કરીએ છીએ. હૃદયમાં જરા પણ અધૈર્ય રાખશે નહીં. જે ચિતાગ્નિમાં મરવાને તૈયાર થયા છે, તે કુશસ્થળીને મહારાજા For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ આનંદ મંદિર. પ્રતાપસિંહ છે. પિતાના પુત્ર શ્રી ચંદ્રકુમારનું અને રાણી સૂર્યવતીનું ગુમ થવું, તેને ઘણું દુઃસહ થઈ પડયું હતું. રાણી અને રાજકુમારના વિયોગ દુ:ખથી કંટાળી મહારાજા પ્રતાપ આત્મહત્યા કરવા તૈયાર થયા હતા. તેના રાજકુટુંબે, મંત્રીઓ અને પ્રજાએ ઘણી વિનંતિ કરી, તથાપિ એ દ્રઢ સંકલ્પી રાજાએ પોતાના વિચાર ફેરવ્યો નહીં, આવા ભણીને વખતે જે આ બીજો પુરૂષ નિમિત્તિઓને રૂપે આવી ચડે, તે તેને પુત્ર શ્રીચંદકુમાર છે. શ્રીચ કે આ વાર્તા માંથી સાંભળી અને તે શ્રીંગરિમાં રહેલ પિતાની માતાની પાસેથી અહીં શી રીતે આવ્યો, તે વૃત્તાંત જાણવા જેવું છે, તે નીચે પ્રમાણે આપીએ છીએ. પદ્મનાભ રાજા અને ગુણચંદ્રને કનકપુરના રાજાની સહાયમાં મોકલી, શ્રીચંદ્ર પિતાની માતા સૂર્યવતીની સાથે શ્રીગિરિમાં રહ્યો હતો. એક વખતે રાત્રિચર્યા જેવાને શ્રીચંદ્ર રાત્રે બહાર ફરવા નીકળે, એક પથિકશાળા કે જ્યાં વિદેશી મુસાફરો આવી ઉતરતા હતા, ત્યાં તે આવી ચ શ્રીચંદ્ર ત્યાં ગુપ્ત રીતે ફરતે હતેતેવામાં કઈ મુસાફરો જુદી જુદી વાતો કરતા હતા. તેઓમાં એક મુસાફર બેલ્યો, મિત્ર ! મારો એક વૃત્તાંત સાંભળવા જેવો છે, તે સાંભળે. ગત દિવસે હું કુંતલ નામના નગરમાં રાત રહ્યો હતો, તે ગામમાં સુધન નામના એક શેઠને ચાર પુત્રવધુ છે, તે હમેશાં મધ્ય રાત્રે ઉઠીને સ્નાન શ્રૃંગાર કરી કઈ વાડીમાં જાય છે. ત્યાં એક ખીજડાના વૃક્ષ ઉપર ચડીને કયાંઇ ઉડી જાય છે. દેવ યોગે હું તે સ્થળે જતો હતો, અને તે દેખાવ જોઈને ઘણો ભય લાગ્યો. તે ગામ અહીંથી વીશ ગાઉ દૂર આવેલું છે. આ વાર્તા શ્રીચંદ્ર ગુપ્ત રીતે સાંભળી લીધી, પછી બીજે દિવસે પિતે તે સુધન શેઠને ઘેર સાયંકાળે ગયે, અંજન ગુટિકાના વેગથી ગુપ્ત રીતે ઘરમાં રહ્યા. બરાબર મધ્ય રાત્રિ થઈ, એટલે તે પેલી વધૂઓની સાથે વાડીમાં ગયે, અને ખીજડાના વૃક્ષ પાસે ઉભો રહ્યા. તે વધુએ પરસ્પર કહેવા માંડ્યું કે, બહેને ! આજે કયાં જવું છે ? તેઓમાંથી એક બેલી–ગઈ કાલે આપણે જે વાત સાંભળી છે, તે આશ્ચર્ય જેવાને આજે કટક દ્વીપમાં જઈએ. પછી તેમણે યોગિનીને મંત્ર જપ, એટલે શમીવૃક્ષ આકાશ તરફ ઉડ્યું. શ્રીચંદ્ર તેના થડને વળગી રહ્યા. તત્કાળ તેઓ કટક દ્વીપમાં આવીને ઉતર્યા. પછી વૃક્ષને બાહેર મુકી તેઓ નગરમાં પિઠાં. શ્રીચંદ્રકુમાર પણ તેમની પાછળ ચાલ્યો. તે વનિતાએ તે નગરના રાજકારમાં આવી, તેમણે અંદર પ્રવેશ કર્યો. રાજમહેલમાં એક સુશોભિત મંડપની મધ્ય ભાગે રત્નજડિત સિંહાસન મુક્યું હતું, પ્રજવલિત દીવાઓની કાન્તીથી વિવિધ જાતના ચંદ્રની ભ્રાંતિ થતી હતી, તે સિંહાસન આગળ રહેલું પાદપીઠ મુકતાફનથી વિરાજિત હતું. જાતજાતની કારીગરીવાળા તેના પાયા સુશોભિત લાગતા હતા, જાણે વિમાન હોય, તેવું તે સિંહાસન જઈ શ્રી ચંદ્રને વિચાર થયો અહા ! કેવું સુંદર સિંહાસન છે ? આવું મનહર આસન શૂન્ય હોવાથી શોભતું નથી, આ કઈ વીરનરને ભોગ્ય છે. શયન, આસન, વાહન, શસ્ત્ર, શાસ્ત્ર, ભજન, અને પાન એ સવને સાધારણ છે, પણ પુણ્યનિધાન પુરૂષોને તે ઉત્તમ રીતે ભોગ્ય છે. આવું વિચારી ધર્મવીર શ્રીચંદ્ર મુખમાંથી અંજનગુટિકા બાહર કાઢી પ્રત્યક્ષ થઈ, તે સિંહાસન ઉપર નિર્ભય થઈ For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ પિતાને જીવિતદાન. ૩૦૧ ચડી બેઠે. હાથમાં ચકચકિત ખ ધારણ કર્યું હતું, પર્વતના શિખર ઉપર જેમ કેશરી શોભે તેમ તે શોભવા લાગે, તેની પાસે નાગરવેલના પત્રને એક ભરેલો થાળ પડે હતો, તેમાંથી એક તાંબલને સ્વાદ કરી, રાજકુમાર દર્પણમાં મુખાવકન કરવા લાગ્યા. આ અવસરે પડદામાં બેઠેલા કેટલાક ચતુર પુરૂષે જયજય શબ્દ કરતા બાહેર આવ્યા. તેમણે આવીને કહ્યું, તો પ્રત્યક્ષ થયા, તે ઘણું સારું થયું. એમ કહી તેઓમાંથી કઈ વાજીંત્રો વગાડવા લાગ્યા, કોઈ સંગીત કરવા લાગ્યા અને કોઈ પિતાના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. તેવામાં સુભટોથી વીંટાએલે તે નગરને અધીશ ત્યાં આવ્યું, તેણે શ્રીચંદ્રકુમારને ઉસંગમાં લીધે, તેની તેજસ્વી મૂર્તિ જોઈ તે જનપતિને અતિશય આનંદ થયો. તે ઉમંગમાંથી બે –રાજકુમાર ! અમારા ભાગ્યથી તમારું આગમન વાદળ અને ગાજવીજ વિના જેમ વરસાદ થાય તેમ થયું છે. હું આ કર્ક ટક દ્વીપનો રવિપ્રભ નામે રાજા છું, મારે નવ પુત્રીઓ છે, તેમનાં ૧ કનકસેના, ૨ કનકપ્રભા, ૩ કનકમંજરી, ૪ કનકાભા, ધ કનકસુંદરી, ૬ કનકમાળા, ૭ કનકરમા, ૮ મનેરમા, અને ૯ સુવર્ણા એવાં નામ છે. એ નવ પુત્રીઓ વનવતી થઈ, એટલે તેની ચિંતાથી હું ચિંતાતુર રહેતો હતો, વિનવતી પુત્રીના પિતા સર્વદા ચિંતાતુરજ રહે છે. તેને માટે શાસ્ત્રકાર નીચેને બ્લેક લખે છે – जातेति पूर्व महतीव चिंता कस्मै प्रदेयोति ततः प्रवृद्धा । दत्ता सुखं स्थास्यति वा नवेति कन्यापितृत्वं किल हंत कष्टम् ॥ १ ॥ જ્યારથી પુત્રીને જન્મ થાય, ત્યારથી જ મોટી ચિંતા થાય છે. જ્યારે તે મોટી થઈ, એટલે કે આ પુત્રી કોને આપવી ? એવી ચિંતા વધે છે, અને કદિ તે કોઈને આપી, તે પછી તેને સુખ મળશે કે નહીં ? એમ ચિંતા થાય છે; તેથી કન્યાના પિતાને ઘણું વળી કહ્યું છે કે – निजघर सोसा परघर मंडणी कुल कलंक कलि भवणं । जेहिं न जाया धृया ते मोहेया जीवलोग मि ॥ १ ॥ પિતાના ઘરને શેષનારી, બીજાના ઘરને માંડનારી, કુળમાં કલંકરૂપ, અને કલહનું ઘર, એવી પુત્રી જેને થઈ નથી, તે પુરૂષ આ જીવલેકમાં સુખી છે. રાજપુત્ર ! એક વખતે મેં કોઈ નિમિત્તિયાને સભામાં બોલાવી પુછ્યું કે, આ નવ કન્યાને સ્વામી કોણ થશે ? તે સર્વને એકજ પતિ થશે, કે જુદા જુદા પતિ થશે ? For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ આનંદ મંદિર. તે વખતે એ જેપીએ મને કહ્યું કે, આ નવે કન્યાને એકજ પતિ થશે. બીજા દ્વીપમાં થી કઇ મહારાજા આવીને તેમને પરણશે. તે મહારાજાનું નામ કહેને મારામાં જ્ઞાન નથી, પણ એટલું તે કહું છું કે, આવતી દશમીની મધ્યરાત્રે તે આવીને તમને મળશે તે દિવસ લગ્નને છે, માટે લગ્નની તૈયારી કરી રાખો. તે પછી અમેએ લગ્ન મંડપ ક. રાવીને આ સિંહાસન તૈયાર રાખ્યું હતું તેજ પ્રમાણે આજે તમે અકસ્માત આવ્યા છે. અમારી ધારણ સફળ થઈ છે. અત્યારનું નિર્દોષ લગ્ન છે, માટે જેમ ચંદ્ર રોહિણીનું પાણિગ્રહણ કરે, તેમ તમે આ કન્યાનું પાણિગ્રહણ કરશે. રાજા રવિપ્રભનાં આવાં વચન સાંભળી, શ્રીચંદ્ર હર્ષથી તેનું પાણી ગ્રહણ કર્યું. આ વખતે નગરના લોકોની સાથે પહેલા સુધન શેઠની પુત્રવધુઓ ત્યાં જેવાને આવી હતી; તેમને જેઈ કુમારે ચિંતવ્યું કે, આ સ્ત્રીઓ જે ચાલી જશે, તો મારે પછી અહીંજ રહે વું પડશે, માટે અહીંથી આજજ રાત્રે યુક્તિ કરી ચાલ્યા જવું જોઈએ. મારા વિના મારી માતા સહિત શ્રીગિરિને દેશ શુન્ય છે. આવું ચિંતવી કુમારે એક રાજકન્યાના પાનેતર ઉ. પર કુંકુમના અક્ષરે લખ્યું કે, હું પ્રતાપસિંહને પુત્ર શ્રીચંદ્ર છું, કુશસ્થળીમાં કુશળ ક્ષેમ રહેવાને છું. ” પછી તે શરીર ચિંતાનું બહાનું કરી, વષ ધરીને ચાલ્યો ગયો. તે પેલી પુત્રવધુઓના શમી વૃક્ષની પાસે આવી ઉભો રહ્યો, તેવામાં ખપેરા અને ઉમા નામે ગિણિઓ પરસ્પર વાર્તાલાપ કરતી ત્યાં આવી. ખર્પરાએ ઉમા યેગિણીને કહ્યું કે, બહેન ઉમા ! આ શેઠની ચારે પુત્રવધૂને મેં પ્રસન્ન થઈને વિદ્યા આપેલી છે. ઉમાએ પુછ્યું, તું શા માટે પ્રસન્ન થઈ હતી ? ખર્પરા બેલી, એક વખતે હું અતિ સુધાતુર હતી, તે સુધન શેઠને ઘેર ભિક્ષા લેવા ગઈ, તે સમયે આ પુત્રવધુઓએ મને ભોજન કરાવી અતિ તૃપ્ત કરી. તે પછી મેં તેમની ઉપર પ્રસન્ન થઈને આ વિદ્યા આપી છે. યોગિનીનો આ વાર્તા લાપ સાંભળી તે પુત્રવધુઓ ત્યાં આવી, અને તેમના ચરણમાં નમી પડી. તેઓ બેલી, માતા ! અહીં ક્યાંથી પધાર્યા, અને કયાં જાઓ છે? યોગિનીએ કહ્યું, ભદ્રે ! અમે આજે કુશસ્થલી નગરીમાં જવાનાં છીએ. વધુઓ બેલી, ત્યાં આજે શું કાંઈ કૌતુક છે? ખર્પરા બેલી, કુશસ્થલીને રાજા પ્રતાપસિંહ, તેને સૂર્યવતી નામે રાણું છે, તે સગર્ભા થતાં તેને રૂધિરવડે સ્નાન કરવાને દેહદ થયે; તે પૂરવાને મંત્રીની બુદ્ધિથી રાજાએ ગોઠવણ કરી. જ્યારે તે રૂધિર જેવા રંગના જળમાં સ્નાન કરતી હતી, તેવામાં ભારડ પક્ષી તેને રૂધિરને પિંડ જાણી ઉપાડી ઉડી ગયું. આથી રાજા પ્રતાપસિહ ઘણે શોક કરવા લાગ્યું. કેટલાક વખત રાણીની શોધમાં નિર્ગમન કરી, છેવટે એ રાજા આજે ચિતાગ્નિમાં પ્રવેશ કરી, આત્મઘાત કરવા તૈયાર થયા છે. તેનું રાજકુટુંબ, મંત્રીઓ અને પ્રજાજન શોકા વર્ષાવે છે; આ કૌતુક જેવાને અમારે આજે કુશસ્થલી જવાનું છે. ગિનીનાં આ વચન સાંભળી સુધશેઠની પુત્રવધુઓએ વિનતિ કરી કે, તે કેતુક જેવાને અમને પણ સાથે . આ બધે વૃત્તાંત સાંભળી શ્રીચંદ્રકુમાર ચિંતાતુર થયો હતો. તે પિતાના પિતાના પ્રાણની રક્ષા કરવાને તે વધઓની સાથે શમીક્ષને અવલંબી For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ પિતાને જીવિતદાન. ૩૦૩ કુશસ્થલીમાં આવ્યા હતા, અને તેણે નિમિત્તિઅને વેશ લઇ, પોતાના પિતાને ચિતાગ્નિમાં પડતા અટકાવ્યા, જે વૃત્તાંત આ વાત્તાના પ્રસગમાં ઉપર કહેવામાં આવ્યું છે. '' અહીં રાજા પ્રતાપસિંહ અને તેને મત્રોવર્ગ તથા પ્રજાવર્ગ તે નિમિત્તિયાની શુભ વાણી સાંભળવાને ઈંતેજાર થઇ ઉભા હતા. પછી ચતુર નિમિત્તિએ પ્રસન્નતાથી જણાવ્યું, મહારાન ! હું બ્રાહ્મણ છું, નિમિત્તિયાની વિદ્યા જાણું છું, તિથિપત્ર અને સ્વર જ્ઞાનથી ભર્ભાવષ્ય કહી સકુ છું. જે મનમાં ચિંતનું હોય, તે ક્ષણમાં જાણી શકું છું. તમારે માટે મેં જોયું છે, તમારાં રાણી સૂર્યવતી પુત્ર સહિત જીવતાં છે, કૈાઇ સારા સ્થાન ઉપર સુખે રહ્યાં છે, હવે અલ્પ સમયમાં તમારે તેમને મેળાપ થશે. પ્રાયે કરીને આઠ દિવસમાંજ તે આવી પહેાંચશે. તેથી ધૈર્યને ધારણ કરી રાહ જુએ. મારી વાગીમાં કાંઇ પણ શકા રાખશે નહિ. તેનાં આવાં વચન સાંભળી રાજા અને મત્રી વિગેરે ઘણાજ ખુશી થયા. જયાતિષીનાં વચનામૃત સાંભળી, તેમને પરમ આનંદ પ્રાપ્ત થયો. મ ંત્રીએ પુનઃ પ્રણામ કરી ખેલ્યા, મહાનુભાવ ! તમારી વાણીરૂપ સુધાએ અમને જીવન આપ્યું છે. મહારાજાની ગેાત્રદેવીએ તમારા જેવા પડિતરત્ન મેકલ્યા હોય, તેમ લાગે છે. કુશસ્થલીની પ્રજાની ભાગ્યદેવી આજે અમારી ઉપર પ્રસન્ન થયાં. અમારા શિરછત્ર મહુાસજા પ્રતાપસિહુને આપે ચેાગ્ય અવસરે નવું જીવન આપ્યું છે. આપને આ મહાપકારને બદલે અમારાથી દિપણ અપાય તેમ નથી. કુશસ્થલીના પ્રતાપી ઈંદ્રને આપે બચાવી, અમારા જીવનને સુધાર્યું છે. આ પ્રમાણે કહી તેઓએ ફરીથી એ નિમિત્તિયાની પૂજા કરી. મહારાજા પ્રતાપે તેના અતિ આભાર માની, સત્કાર કર્યું. પછી મહારાજાએ આનંદ ઉત્સવ સાથે પુરમાં પ્રવેશ કર્યો. જેમ મૃત્યુ પામ્યા પછી સ્મશાનમાંથી સજીવન થઇ ઘેર આવે, અને જેવે આનદેત્સવ થાય, તેવા કુશસ્થલીની પ્રજાએ આનંદ ઉત્સવ પ્રવર્ત્તાવ્યા. સઘળી નગરીમાં ઘેરઘેર મંગળ ગીત ગવાયાં, રાજકુટુંબમાં હર્ષ સાથે જયધ્વનિ થઇ રહ્યા, મહારાજા મોટા સન્માનપૂર્વક નિમિત્તિયાને રાજદ્વારમાં લઇ ગયા. મોટા માન સાથે તેનું આતિથ્ય કરવાની ગોઠવણુ કરવામાં આવી. તે ચતુર નિમિત્તિયે કે જે શ્રીચંદ્ર પોતેજ છે, તેણે વિચાર્યું કે, જો પેલી ચેાગિ ણીએ ચાલી જરો, તે પછી અહીંજ રહેવું પડશે. શ્રીગિરિમાં એકલાં રહેલાં સૂર્યવતી માતાને ણા સતાપ થશે, માટે આજની રાત્રીમાંજ ત્યાં જવું યોગ્ય છે. આવું ચિતવી તે વીર કુમાર છાની રીતે જ્યાં પેલી ચેકિંગનીનું શમીવૃક્ષ હતું, ત્યાં આવ્યો. કાઇ યાગની કે શમીવૃક્ષ જોવામાં આવ્યું નહીં. તેના હૃદયમાં ચિંતા થઇ, પણુ પિતાના જીવિતને ઉગારવાનું મહા કાર્ય સિદ્ધ થવાથી તે હ્રદયમાં પૂર્ણ સ ંષ માની, પાછે પાતાને સ્થાને આવ્યું. આવી રીતે ચતુર શ્રીચંદ્ર પોતાના પિતાને વિતદાન આપી, કુશસ્થલીમાં રહ્યા. રાજા પ્રતાપસિંહુ તેને ઓળખી શકયા નહીં. એક વિદ્વાન નિમિત્તજ્ઞ નણીને તેનું બહુ For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ આનંદ મંદિર. માન કરતો હતો. હમેશાં વિવિધ જાતને શાસ્ત્રીય વિનદ લઇ, તેની સાથે દિવસ નિગેમન કરતો હતો કમની વિચિત્રતા કેવી ચમત્કારી છે ? કુશસ્થલીને યુવરાજ પિતાની રાજધાનીમાં પિતાનો ઉપકારી થઈ, એક જેલીરૂપે પૂજાય છે. પિતા પુત્રને ઓળખી શકતો નથી, અને પુત્ર પિતાને ઓળખતાં છતાં ગુપ્ત રીતે રહી, પિતાનું શુભ ચિંતન ચિંતવે છે. પ્રકરણ ૫૮ મું. ગવિદ્યાને ઉપદેશ. - - - = n D SSS ધ્યાન્હને સમય હતો, શરીરના નિર્વાહ માટે જનસમૂહ આહારની ક્રિ યામાં પ્રવર્તી રહ્યા હતા, ઉદ્યોગની પ્રવૃત્તિમાં વિશ્રાંતિ લેવાને એ વખત ઝી હતા, આસ્તિક ધર્મક્રિયામાંથી, ઉગી ઉદ્યોગમાંથી અને અભ્યાસીઓ છેઅભ્યાસમાંથી નિવૃત્ત થઈ ભોજનની ક્રિયામાં પ્રવર્તતા હતા. આ સમયે મહારાજા પ્રતાપસિંહ ભેજન લઈ, તે નવીન નિમિત્તિયાને ઉતારામાં આવ્યું. કાંઈ પણ ધર્મચર્ચા કરવાની તેની ઇચ્છા હતી. તેને આવતા જોઈ સેવકએ ખબર આપ્યા કે, આજે જોષીજી પ્રાતઃકાળથી ધ્યાન લગાવી બેઠા છે, તેમની મનોવૃત્તિમાં આજે સમાધિ કરવાની ઈચ્છા થઈ છે. તેમણે અમોને પ્રથમથી જણાવ્યું છે કે, હું મધ્યાહ સુધી ધ્યાન કરીશ. જે કઈ આવે, તેને સૂચના આપજે. સેવકનાં વચન સાંભળી મહારાજ પૂજાગ્રહમાં ગયા, ત્યાં તેની ધ્યાનમૂર્તિ જોવામાં આવી. જેથી દઢ આસન ઉપર બેઠા હતા, તેમણે યોગમુદ્રા ધરી હતી, શરીર કાષ્ટ્રવત થઈ સ્થિરભાવે રહ્યું હતું, લલાટ ઉપર ધ્યેય વસ્તુની એકતાનું તેજ ચળકતું હતું. આવી ધ્યાનાવસ્થા જોઈ પ્રતાપસિંહને આશ્ચર્ય થયું. તેણે વિચાર્યું કે, આ કોઈ મહાયોગી લાગે છે, તેના ત્રિકાળ જ્ઞાનને હેતુ આ યોગવિદ્યા જ હશે. આ મહ. વિદ્યાને માટે ઘણું જાણવા ગ્ય હોય છે. ઉત્તમ ધ્યાનના પ્રકાર એ વિદ્યાથીજ જાણી શકાય છે. સિદ્ધ પરમાત્માના સ્વરૂપને પ્રત્યક્ષ ઓળખવાનું મહા સાધન સમાધિવિધા એકજ છે, માટે આ પુરૂષની પાસેથી તે યોગવિદ્યાનું શ્રવણ કર્યું હોય, તે ઘણો લાભ થાય. રાજા આમ ચિંતવતા હતા, ત્યાં તે જોષીજી ધ્યાનમાંથી જાગ્રત થયા. તત્કાળ તેની દૃષ્ટિ મહારાજાની ઉપર પડી. સસ્મિત વદને બેઠા થઇ, તે ચતુર જેવી પૂજાલયમાંથી બાહેર નીકળી પ્રતાપસિંહની પાસે આવ્યા પ્રતાપસિહે પ્રણામ કરી કહ્યું–મહાશય ! તમે ગવિઘા જાણે છે, એ આજેજ જાણ્યું. તમારી ધ્યાનાવસ્થા જોઈ, મને ઘણો આનંદ થયો છે. આહંત ગ્રંથોમાં યોગ વિષે મેં ઘણી વાર સાંભળ્યું છે, પણ તે વિષય બરાબર સાંભળવામાં આવ્યો નથી, તેથી તે જાણવાની મારી ઘણી ઈચ્છા છે. જો કૃપા કરી અને તે વિષે વિવેચન કરી સમજાવે, તે આપને આભાર માનીશ. મારા ચૈતન્ય જીવનને તમે જીવન For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ચેાગવિધાના ઉપદેશ. ૩૦૫ આપ્યું છે, પણ પરમાત્માના સ્વરૂપના જ્ઞાનરૂપ જીવનને આપવા માટે જો ચાવિદ્યાને ઉપદેશ કરે, તે આપના સમાગમનું મને પૂર્ણ ફળ પ્રાપ્ત થશે. પ્રથમ આપ ભાજન કરીઢ્યો, અને પછી તમારાં વચનામૃતથી મારા કણને તૃપ્તિ આપે. વિદ્વાન શ્રીચંદ્રકુમાર હાસ્ય કરી મેટ્યા—મહારાજા ! આપની આવી ઉત્તમ ઇચ્છા જાણી મને અતિ આનંદ ઉદ્ભવે છે, હવે ભાજન કરવાની મારી ઇચ્છા નથી, સમાધિને ઉત્તમ સ્વાદ લઇ મતે અપૂર્વ તૃપ્તિ મળી છે. જો કે, શરીરના નિર્વાહ માટે યાગીને ભાજનની અપેક્ષા રાખવી પડે છે, પણ તેના કરતાં યેાગામૃતની તૃપ્તિ વધારે આનંદકારક છે. આ ઉદર, કે જે અપાર ભક્ષ્ય મેળવતાં છતાં હમેશાં અપૂર્ણ રહેનાર, અને ભાજનની વાસના રાખનારૂં છે, તેને અન્નનુ અળિદાન આપ્યા વિના ચાલે તેમ નથી, સર્વ પ્રકારે જ દરરૂપ મહાગñ પૂર્યા વિના કાંઇ પણ કાર્ય થઇ શકતુ નથી, તેને માટે શાસ્ત્રમાં નીચે પ્રમાણે લખે છે. << મનુષ્યનું પેટ જો ભાતથી ભર્યું હોય, તો દેહ, સ્નેહ, સ્વરની મધુરતા, બુદ્ધિ, લાવણ્ય, લગ્ન, પ્રાણ, કામદેવ, વાયુની સમાનતા, ક્રોધના અભાવ, વિલાસ, ધર્મ શાસ્ત્ર, દેવગુરૂને પ્રણામ, કાચ અને આચારની ચિતા, એ સર્વ સભવે છે. देहः स्नेहः स्वरमधुरता बुद्धिलावण्यलज्जाः प्राणानंगः पवनसमता क्रोधहानिर्विलासाः | धर्मः शाखं सुरगुरुतिः शौचमाचार चिंता भक्तापूर्ण जठरपिठरे प्राणिनां संभवति ॥ १ ॥ આથી ચેગીએ પણ અન્નને આદર આપવા પડે છે. તે વિષે પ્રાકૃતમાં પણ કહેવત છે કે~~ જઠર પિપ્ટર કેડે પડયું, તે પૂરે હાય સમાધિ; અન્ન તે દેહ આધાર છે, દેહથી બુદ્ધિ અગાધ, ૧ તેથી તત્વ ચિંતા બને, તેથી ઉપજે ધ્યાન, ધ્યાનથી લયગુણ ઉપજે, તેથી હાય એકતાન, ૨ મહારાજા ! અન્ન વિના કાઇને ચાલે તેમ નથી, તથાપિ આજે મારે આ વખતે તેની જરા પણ અપેક્ષા નથી. હવે આપ એક ચિત્તે યાવિદ્યાનું સ્વરૂપ સક્ષેપથી સાંભળે ચેાણ સર્વ ક્રયામાં શ્રેષ્ટ છે, એ પરમ રસનુ મુખ્ય અંગ છે; અષ્ટાંગ પ્રકારને જે ગેગ શુભ પરિણામથી પ્રાપ્ત થાય છે. યમ, નિયમ, પ્રણિધાન, આસન, પ્રાણાયામ, ડાર, ધ્યાન, અને ધારણા, એ ચેગનાં આઠ અંગ છે. તે શિવાય તેના ભીનું ચ શ્ય For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ આનંદ મંદિર. છે, જે ગવિદ્યાના ગ્રંથોમાં વિસ્તારથી દર્શાવ્યા છે. વાયુ-પ્રાણની સાધના, નિદ્રા, વિકથા તથા આહારને આસનના ભેદથી જય કરી, ધ્યાનારંભને વિચાર કરે જોઈએ, અને તે સર્વથી બ્રહ્મ બીજનું સ્મરણ કરવાનું છે, તેમાં મુખ્યપણે આધાર લિંગ, નાભિ, હૃદય, કરકમલ, કંઠ, તથા લલાટ એ સ્થાનકેમાં રહેલાં પત્ર સહિત કમળ અને ચક્રોનાં સ્થાન જાણવાં જોઈએ. તેનું વર્ણન આ પ્રમાણે છે. ગુદાના મૂળમાં ચાર દળવાળું આધાર ચક્ર છે. તેમાં ૨, ૫, સ, અને મણે ૨ કાર છે. લિંગ મૂળમાં સ્વાધિષ્ઠાન ચક્ર છે, તે પટ. કણાકૃતિ છ દળવાળું છે, નાભિમાં દશ પત્રવાળું મણિચક છે, હદયમાં બાર દળનું અનાહત ચક છે, કંઠમાં સોળ ચક્રવાળું વિશુદ્ધિ ચક્ર છે, અને લલાટમાં બત્રીશ દળવાળું પ્રણવ બીજ ચક્ર છે. એ છ ચક્રોનું સ્વરૂપ યથાર્થ જાણવાથી યોગી યોગવિદ્યાનો પરમ ઉપાસક થઈ શકે છે. એજ ભાવાર્થને દર્શાવનારૂં નીચેનું પદ્ય યોગવિદ્યામાં ગવાય છે. " आधारे लिंगनाभौ इदि करकमले कंठदेशे ललाटे दे पत्रे षोडशारे द्विदश दशदले द्वादशार्दै चतुष्टे । नासांते वालमध्ये डफकठसहिते कंठदेशे स्वराणा मित्येवं ब्रह्मबीजं सकलजनहितं ब्रह्मरूपं नमामि" ॥१॥ આ યોગવિદ્યાની ઉપાસનાથી સર્વ પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, યોગવિદ્યાનું મૂળ કર્તવ્ય મનને નિગ્રહ કરે, તે છે. જ્યારે ધર્મવીર યોગારાધક અષ્ટાંગ યોગની ઉપાસના કરવા તત્પર થાય છે, ત્યારે તે મન, વચન અને કાયાના યોગની પરમ શુદ્ધિ પ્રાપ્ત કરે છે. દ્રઢ આસન ઉપર આરૂઢ થઈ બેઠેલે યોગી જે અસાધ્ય હાય, તે પણ સાધવાને સમર્થ થઈ શકે છે. આસનની દ્રઢતાથી તેના મનની દ્રઢતાને પુષ્ટિ મળે છે, યમ નિયમના ઉત્તમ માર્ગમાં પ્રવેશ કરવાથી યોગી મનની શુદ્ધિ પ્રાપ્ત કરી, પરબ્રહ્મનું દર્શન મેળવી શકે છે, આ લેકની ક્ષણિકતા, કે જે સાંસારિક પદાર્થો તરફ વૈરાગ્ય ભાવને પ્રગટ કરનારી છે, તેને સમર્થ યોગસાધક પુરૂષ અલ્પ સમયમાં જાણું લઈ, આત્મ સાધન કરી શકે છે. મહારાજા ! તે યોગવિદ્યાને પ્રભાવ અલૈકિક છે, આત્માનંદના દિવ્ય સુખને આ પનારો છે, આહત ધર્મનું બધિબીજ, કે જેને માટે જૈન સાધકે અનેક પ્રયત્ન કરી, મેળવવાને અતિ કષ્ટ સહન કરે, તે બોધિબીજ વેગ સાધનના પ્રભાવથી પ્રાપ્ત થાય છે. રાજેદ્ર! તે યોગવિદ્યાનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું, તે આપ ધ્યાન આપીને શ્રવણ કરો. છઘસ્ય યોગિઓ એક મુહૂર્ત સુધી મનને સ્થિરતા આપે, એ ધ્યાન કહેવાય છે. તે ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાન એવા બે પ્રકારનું છે. જેઓ સગી કેવળી છે, તેમને તે મન, વચન, અને કાયાના નિરોધને જે કાળ, તેજ ધ્યાન ગણાય છે. કારણ કે, તેઓ એક દેશે હણી એવી પૂર્વ કેટી સુધી મન, વચન અને કાયાના વ્યાપાર સાથે વિહાર કરે છે, અને મોક્ષને વખતે તે વ્યાપારને નિરોધ કરે છે. એક મુર્ત વાર પછી ચિંતા અથવા સ્થાનાંતર For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ગવિધાને ઉપદેશ. ૩૦૭ હોઈ શકે, અને ઘણું અને જે સંક્રમ હેય, તે લાંબા કાળ સુધી પણ ધ્યાનની પરં. પરા થઈ શકે છે. ધર્મ ધ્યાનની પુષ્ટિને માટે યોગીએ મત્રી, પ્રમોદ, કારૂય, અને મધ્યસ્થપણારૂપ ભાવનાની એજના કરવી જોઇએ. મિત્રી ભાવનામાં સર્વ જગતને મેક્ષ મેળવવાની બુદ્ધિ કરવાની, અને સર્વ પ્રાણીઓને સુખી જોવાની ઇચ્છા રહેલી છે. અમેદ ભાવનામાં નિર્દોષ અને જ્ઞાન તથા ક્રિયાએ યુક્ત એવા મુનિઓના ગુણમાં પક્ષપાત રાખવાની એજના છે. કરૂણ ભાવનામાં દીન, પીડિત, ભયભીત અને જીવિતની યાચના કરનારાં પ્રાણીઓ તરફ પ્રતિકાર કરવાની બુદ્ધિની ઘટના છે, અને મધ્યસ્થ ભાવનામાં ફૂર કર્મ કરનારા, નિઃશંકપણે દેવગુરૂની નિંદા કરનારા અને આત્માની પ્રશંસા કરનારા પ્રાણી તરફ ઉપેક્ષા રાખવાનું છે. આ ઉત્તમ ભાવનાથી મેગી જ્યારે આત્માને વિષે ભાવ ધરે છે, ત્યારે તેની તુટી ગયેલી શુદ્ધ ધ્યાનની પરંપરા પાછી સંધાય છે. આ ઉત્તમ ધ્યાન કોઈ તીર્થ અથવા પોતે સ્વસ્થ રહી શકે, તેવા સ્થાનમાં કરવાનું છે. તે પેગ ધ્યાન કરવાને માટે કેટલાં આસનોને અ ભ્યાસ કરે જોઈએ. જેમાં પર્યકાસન, વીરાસન, વજાસન, કમળાસન, ભદ્રાસન, દંડસન, ઉલટિકસન, ગેહિકાસન અને કાર્યોત્સર્ગ એ મુખ્ય આસને છે. જે આસનથી મન સ્થિર થઈ શકે તેમ લાગે, તે આસન ઉપર યોગીએ આરૂઢ થવું જોઈએ. મહારાજા ! સમાધિ સુખની ઇચ્છા રાખનારા યોગીએ તે આસન ઉપર બેસી, કેવી સ્થિતિ રાખવી જોઈએ ? તે વિષે સાંભળો. પ્રથમ સુખાસને બેસી, શરીરની અને મનની સ્વસ્થતા સંપાદન કરવી, બંને હઠ જોડી દેવા, નાસિકાના અગ્ર ભાગ ઉપર દૃષ્ટિ રાખવી, ઉપલા અને નીચલા દાંત જુદા રાખવા, મુખ પ્રસન્ન રાખવું, પૂર્વ અને ઉત્તરાભિમુખે બેસવું. આવી સ્થિતિ સંપાદન કર્યા પછી મન અને પવનને જય કરવાને પ્રાણાયામ કરે. મન અને વાયુ દુધ જળની જેમ જોડાઈ રહે છે, જ્યાં મને ત્યાં વાયુ, અને જ્યાં વાયું ત્યાં મન હમેશાં હોય છે. એ બંનેમાંથી જે એકનો નાશ થાય, તે બીજાનો પણ નાશ થાય છે. જે એક વિદ્યમાન હેય, તે બીજો પણ વિદ્યમાન હોય, અને જ્યારે બંનેને નાશ થાય, એટલે ઈદ્રિય અને મતિને નાશ થાય છે, તે વખતે પરમાનંદ મોક્ષનો મહા માર્ગ પ્રકાશિત થાય છે. જ્યારે શ્વાસ અને ઉસની ગતિ રોકવામાં આવે, ત્યારે પ્રાણાયામ થાય છે. તે રેચક, પૂરક અને કુંભક, એવા ત્રણ ભેદથી પ્રખ્યાત છે. વળી પ્રત્યાહાર, શાંત, ઉત્તર અને અધર, એ ચાર ભેદ વધારે ગણુતાં તેના સાત ભેદ થઈ શકે છે. ઉદરમાંથી યતનાપૂર્વક વાયુને નાસિકા, બ્રહ્મરંધ્ર અને મુખથી જે બહાર ફેંક, તે રેચક પ્રાણાયામ કહેવાય છે. બહારના વાયુને આકર્ષણ કરી, છેક અપાન સુધી ઉદરને ભરવું, તે પૂરક પ્રાણાયામ કહેવાય છે, અને તે વાયુને નાભિ કમળમાં સ્થિર કરી રોક, તે કુંભક પ્રાણાયામ કહેવાય છે. નાભિ વિગેરે સ્થાનથી વાયુને હૃદયાદિ સ્થાનમાં ખેંચ, તે પ્રત્યાહાર કહેવાય છે. તાળુ, નાસિકા અને મુખદ્વારથી વાયુને નિરોધ કરે, તે શાંત પ્રાણાયામ કહેવાય છે, બહારના પવનને લઈ, તેને ઉંચે ચડાવી, હૃદય વિગેરેમાં જે For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ આનંદ મંદિર, ધારી રાખવે, તે ઉત્તર પ્રાણાયામ કહેવાય છે, અને તેથી જે વિપરીત તે અધર પ્રાણાયામ કહેવાય છે, અર્થાત તેમાં વાયુને ઉચેથી નીચે લાવવામાં આવે છે. રાજેદ્ર ! આ પ્રાણાયામની ક્રિયા શારીરિક સંપત્તિમાં વધારો કરે છે, શારીરિક બળને અર્પણ કરી ઉત્તમ પ્રકારની દિવ્ય સ્મૃર્તિ આવે છે, રેચક પ્રાણાયામ ઉદરની પીડા તથા કફનો નાશ કરે છે, પૂરક વ્યાધિઓનો નાશ કરી પુષ્ટિ બક્ષે છે, કુંભક હૃદય કમળને વિકસ્વર કરી, અંદરની ગ્રંથિ તેડી બળની સ્થિરતામાં વધારો કરે છે, પ્રત્યાહાર બળ અને કાંતિ વધારે છે, શાંત પ્રાણાયામ સર્વ જાતના દેવને દૂર કરે છે, અને ઉત્તર તથા અધર કુંભકને સ્થિર કરવાનું સામર્થ્ય અર્પે છે. એવી રીતે પ્રાણાયામના જુદાજુદા પ્રકારથી જુદાજુદા ગુણ થાય છે. જે યોગી પ્રાણ પ્રમુખનાં સ્થાન, વર્ણ, ક્રિયા અર્થ અને બીજને જાણે છે, તો તે પ્રાણાયામની ક્રિયાથી પ્રાણવાયુને, વિષ્ટાદિકને દુર કરનારા આ પાનવાયુને, રસ પ્રમુખને ઉંચે લઈ જનારા ઉદાનવાયુ, અને શરીરમાં બે વ્યાપનારા વ્યાનવાયુને જીતી શકાય છે. પ્રાણવાયુ નાસિકાના અગ્રમાં, હૃદયમાં, નાભિમાં એ પગના અંગુઠાના અગ્ર ભાગમાં રહે છે, તેને રંગ લીલે છે, ગમનાગમનના પ્રયોગથી અથવા ધારણ કરવાથી તેનો જય થાય છે. અપાન વાયુ ગળાની પાછળની નાડીઓમાં, ગુદામાં, અને પગના પાછલા ભાગમાં રહે છે, તેને રંગ કાળો છે, તે વારંવાર રેચન અને પૂરણથી જીતી શકાય છે. સમાન વાયુ હૃદય, નાભિ અને સર્વ સાંધાઓમાં રહે છે, તેને રંગ શ્વેત છે, અને તે વારંવાર રેચન અથવા પૂરણથી જીતી શકાય છે. ઉદાન વાયુ હૃદય, કંઠ, તાળુ અને ભ્રકુટીના મધ્ય ભાગમાં તથા મસ્તકમાં રહે છે, તેને રંગ રાતે છે, તે ગમનાગમનના નિયોગથી થતી શકાય છે. નાસિકાને ખેંચી ઉદાન વાયુને હૃદયાદિકમાં સ્થાપક અને બળથી ઉચે ચડતા એવા, તેને રોકીને વશ કરો. ધ્યાન વાયુ ત્વચામાં રહે છે, તેનો રંગ દ ધનુષ્યના જે છે, તેને સંકોચ અને પ્રસરે કરીને કુંભકના અભ્યાસથી જીતી લેવાનો છે. મહારાજા ! એ વાયુનું સ્વરૂપ પૂર્ણ રીતે જાણી પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન વાયુમાં અનુક્રમે “જૈ જૈ ? એ બીજેનું ધ્યાન કરવું. અને જે સ્થાને પ્રાણીને પીડા કરનાર રોગ થયો હોય, તે રોગની શાંતિને માટે તે તે સ્થાને પ્રાદિક વાયુઓને ધારણ કરવા. એવી રીતે પ્રાણાયામ કર્યા પછી મનની સ્થિરતાને માટે ધારણા વિગેરેનો અભ્યાસ કરવો જોઈએ. ધારણાને પ્રગ આ રીતે છે કે, વાયુને ધીરે ધીરે રેચકથી રેચી ડાબી નાડીથી મનની સાથે પગના અંગુઠાથી માંડીને છેક બ્રહ્મકાર સુધી લાવી, તેવડે શરીરને પુરવું. તેમાં પહેલા પગના અંગુઠામાં, પછી પગના તળીયામાં, પછી પાછલ્લા ભાગમાં,પછી શુંટીમાં, પછી જંઘામાં, પછી છું ટણમાં, સાથળમાં, ગુદામાં, લિગમાં, નાભિમાં, ઉદરમાં, હૃદયમાં, કંઠમાં, જિહામાં, તાળુમાં, નાસિકાના અગ્ર ભાગમાં નેત્રમાં, ભ્રકુટીમાં, કપાળમાં અને મસ્તકમાં, એમ અનુક્રમે વાયુની સાથે મનને તે ને છેક બ્રહ્મકાર સુધી તેને ભરો. પછી અનુક્રમે તેવીજ રીતે છેક ઉતારી ઉતારીને . અંગુઠા સુધી લાવ, અને નાભિ કમળમાં લાવીને પવનનું વિરેચન કરવું, આનું For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ગવિદ્યાને ઉપદેશ. ૩૦૯ નામ ધારણ કહેવાય છે. મહારાજા ! આ ધારણું ઉત્તમ ફળને આપનારી છે. પગના અંગુઠા વિગેરેમાં ધારણ કરેલ વાયુ શીધ્ર ગતિ અને બળને માટે ગુણકારી છે, ના ભિમાં રહેલો વરાદિ રોગ શમાવે છે, જઠરમાં રહેલે કાયાની શુદ્ધિ કરે છે, હૃદયમાં રહેલે જ્ઞાન આપે છે, કુર્મ નાડીમાં રહેલ રોગ તથા વરને દુર કરે છે, કંઠમાં સુધા તૃપાને શમાવે છે, જીહાને અગ્ર ભાગે રસનું જ્ઞાન અપે છે, નાસિકાના અગ્રભાગે ગધનું જ્ઞાન વધારે છે, ચક્ષુમાં રહેલો રૂપનું જ્ઞાન દશાવે છે, કપાળમાં ત્યાંના રોગને નાશ, અને ક્રોધરૂપ કષાયને શમાવે છે. અને બ્રહ્મઠારમાં રહેલે વાયુ સાક્ષાત સિદ્ધાનાં દર્શન કરાવે છે. તે વાયુના ચાર ગમન અને સ્થાનના જ્ઞાનથી અભ્યાસને યોગે શુભ અશુભ ફળના ઉદયવાળા કાળ અને આયુષ્ય જાણી શકાય છે. આ પ્રમાણે પ્રાણાયામ અને ધારણાથી ગીએ પવનની સાથે મનને ખેંચી, હૃદયકમળની અંદર સ્થાપિત કરી કબજે કરવું. જ્યારે મનને નિગ્રહ થયો, એટલે અવિદ્યાઓ લય પામે છે, વિષયની ઇચ્છા નાશ પામી જાય છે, વિકલ્પો નિવૃત્ત થાય છે, અને અંદર જ્ઞાનનું જ્યોતિ પ્રગટ થાય છે. જ્યારે હદયકમળમાં મન સ્થિર થયું, એટલે “વાયુની ગતિ કયા મંડળમાં છે ? વાયુનું સં. કમણ અને વિક્રમણ ક્યાં થાય છે ? તથા નાડી કઈ ચાલે છે ? એ સઘળું જાણવામાં આવે છે. રોગવિદ્યાને અંગે એ ચમત્કારી સ્વરોદય જ્ઞાન પૂર્ણ રીતે પ્રકાશે છે. નાસિકાના છિદ્રોમાં અનુક્રમે ભૂમિ, વરૂણ, વાયુ અને અગ્નિ સંબંધી ચાર મંડળો કહેલાં છે, તે ચારે મંડળમાં સંચાર કરતો વાયુ, ચાર પ્રકારને થાય છે, તે વાયુ જુદાં જુદાં શુભાશુભ ફળ સૂચવે છે, એ સર્વ જ્ઞાનનું મૂળ મનને નિગ્રહજ છે. આ વિદ્યાને અગે કેટલીક સિદ્ધિ-લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, જે કર્મની ઉત્પાદક થઈ, મેક્ષમાં વિઘરૂપે થઈ પડે છે. - રાજે ! એ ધ્યાન કરવામાં ઘણું સાવચેતી રાખવી પડે છે. ધ્યાન ધરનાર કે જોઈએ ? તે પણ અવશ્ય મનન કરવા જેવું છે. પ્રાણ જાય, પણ જે સંયમનું અગ્રેસરપણું ત્યજે નહીં, પોતાના આત્મસ્વરૂપથી જુદો થયા વિના જે બીજાને પણ પોતાની મેળે જ જુએ છે, જે શીત, પવન અને તડકાથી પણ પરિતાપને પામતો નથી, જે મેલદાયક અમૃતને પીવાની ઈચ્છા કરે છે, જે પિતાના મનને રાગાક્રાંત, ક્રોધાદિકથી દૂષિત અને આત્મારામરૂપ બનાવે છે, તે સર્વ કર્મમાં નિર્લેપ રહે છે; કામ ભેગથી વિરત થાય છે. પિતાના શરીરમાં પણ નિસ્પૃહ રહે છે, સર્વત્ર શમતાને આશ્રય કરી, સંવેગના ધ્રોમાં મગ્ન રહે છે, રાજા અને રંકનું સરખી રીતે કલ્યાણ ઈચ્છે છે, તેના હૃદયમાં કરણને ભરપૂર સાગર ઉછળ્યા કરે છે, સંસારનાં કોઈ પણ જાતનાં સુખની તે દરકાર રાખત નથી, મેરૂની જેમ નિષ્કપ, ચંદ્રની જેમ આનંદદાયક, અને પવનની જેમ નિઃસંગ થઈ પ્રવર્તે છે; આવે સદ્બુદ્ધિમાનું ધ્યાતા સર્વ રીતે પ્રશંસનીય છે. એવા ઉત્તમ ધ્યાતા ને ધ્યેય કે હેય, તે પ્રથમ વિચારવાનું છે. ધ્યાનના આલંબનરૂપ ગેયના ચાર પ્રકાર કહેલા છે. પિંડસ્થ, પદસ્થ, રૂપ, અને રૂપવત (રૂપાતીત) એ ચાર પ્રકારના ધ્યેયને જુદી જુદી ધારણાઓ હેય છે. પાવી, અગ્ની, મારૂતી, વા. For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ આનંદ મંદિર, રૂણી અને ભૂ, એ પાંચ ધારણાઓ પિંડભ્ય ધ્યેયમાં ઉપયોગી થાય છે. તે એય આત્મા ના સ્વરૂપને જ્યારે પાર્થિવી ધારણાથી ધ્યાવું હોય, ત્યારે તિર્લોકના પ્રમાણ જેવડા ક્ષીર સમુદ્રમાં જંબુદ્વીપ સમાન સહસ્ત્રપત્ર કમળનું ધ્યાન કરવું; તે કમળની અંદર પીળાં વ ની મેરૂ સમાન કર્ણિકા પર રહેલા વેત સિંહાસન ઉપર બેઠેલા કર્મનાશક આત્માનું ચિંતવન કરવામાં આવે છે. અગ્નેયી ધારણાથી નાભિને વિષે રહેલા સેળ પત્રવાળા કમળમાં “બ” એ મહા મંત્રનું ધ્યાન કરાય છે, તે કમળનાં દરેક પત્રે સ્વરોની પંક્તિ છે, તે મહા મંત્રમાં રેફ, બિંદુ અને કળાથી આક્રાંત એ દૃ એ જે અક્ષર છે, તેના રકમાંથી નીકળતી ધૂમરેખાનું સ્મરણ કરવામાં આવે છે, અને તે સ્મરણ પૂર્વક ધ્યાનમાં અગ્નિના તણખા અને જવાળાઓની શ્રેણીવડે હૃદયસ્થ કમળને બાળી નાખતાં જેમાં આઠ ક બળીને ભસ્મ થાય, એવી ધારણ કરવામાં આવે છે. અગ્નિ ધારણાના પ્રભાવથી મંત્રની શિખા અને અંતર અગ્નિની સમીપ દેહ અને પદ્મને બહાર કઢાડીને ભસ્મ કર્યા પછી શાંત થઈ જવાનું છે. વાયવી ધારણાથી ત્રણ જગતને પુરી પર્વત તથા સમુદ્રને ચલાયમાન કરે, વા પવનનું ધ્યાતાએ ધ્યાન કરવું; તે પછી ઉપરની ભસ્મને વાયુથી ઉડાડી, દ્રઢ અભ્યાસી આ ત્માને શાંત કરે. વારૂણી ધારણાથી અમૃત વૃષ્ટિ કરનારી મેઘમાળાથી પરિપૂર્ણ એવા આકાશનું સ્મરણ કરવું. તે પછી અર્ધ ચંદ્રવડે આક્રાંત અને વારૂણીથી અંકિત એવા મંડળનું ચિંતવન કરવું. ત્યારબાદ તે નભસ્તલને અમૃત સમાન પાણીથી સ્નાવિત કરી, તે એકઠી થયેલી રજને ધોઈ નાખવી. ભૂધારણાથી સાત ધાતુ રહિત, પૂર્ણ ચંદ્રના જેવું ઉજ્વલ, સર્વજ્ઞ સમાન આત્મસ્વરૂપનું સ્મરણ કરવું. પછી સિંહાસન પર આરૂઢ, સર્વ અતિશયથી સુશોભિત, સમગ્ર કર્મને નાશકારક, કલ્યાણ મહિમાથી વિરાજિત એવા આત્માને પોતાના અંગને ગર્ભમાં નિરાકારપણે ચિંતવવા.. આ પ્રમાણે પાંચ ધારણાથી પિંડસ્થ ધ્યેયના ધ્યાનમાં અભ્યાસી એ મેગી, મેક્ષ સુખને પ્રાપ્ત કરી શકે છે. તે યોગીને પિંડસ્થ ધ્યાનના પ્રભાવથી ઉચ્ચાટન, મારણ, સ્તંભન વિગેરે વિદ્યાઓ તથા મંત્ર, મંડળ, શક્તિ વિગેરે તેને પરાભવ કરી શકતાં નથી. તે સિવાય ભૂત, પ્રેત, પિશાચ, ડાકણી તથા દુષ્ટ એવા હાથી, સિંહ, અષ્ટાપદ, અને સર્પ વિગેરે ઘાતકી પ્રાણીઓ પણ તેનાથી દુર રહે છે. મહારાજ ! તે પછીનું પદસ્થ ધ્યેય કહેવાય છે. મંત્રના પવિત્ર પદનું આલંબન લઇને જે કરવામાં આવે છે, તેથી તે પદસ્થ ધ્યાન કહેવાય છે. તે ધ્યાનમાં નાભિકમળની અંદર સ્વરોની શ્રેણીનું ધ્યાન થાય છે. તે પછી હૃદયસ્થ કમળ, તેની વીશ પાંખડિઓ અને કર્ણકા ઉપર પચીશ વ્યંજને, બીજા આઠ પત્રવાળાં મુખકમળ ઉપર આઠ વ્યંજનેનું ધ્યાન થાય છે. આ માતૃકાના સ્મરણથી યોગીને ત્રિકાળ જ્ઞાન થાય છે. આ પદસ્થ ધ્યેયમાં વ્યંજનાક્ષરના ધ્યાનથી નષ્ટાદિકનું જ્ઞાન છે, એટલે જેને જન્મતિથિ અને મુ ળાનું જ્ઞાન ન હોય, તેવાઓની જન્મતિથિ તથા મુહૂર્તવેળાને તે જાણી શકે છે. For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ગવિદ્યાને ઉપદેશ. ૩૧૧ મહારાજા પ્રતાપસિંહ ! એ પદસ્થ બેયમાં “છ હૈ' એ પદનું ભાન કરવામાં આવે છે. એ પદ પ્રાણ પ્રતિને સ્પર્શ કરનારું તથા પાપને દહન કરનારું છે. એમાં મસ્તકને વિષે ફટિક જેવા નિર્મળ પરમેષ્ટી અહંતનું ધ્યાન થાય છે. તે વખતે ધ્યાનના આવેશથી “ તો ” એમ વારંવાર ઉચ્ચારતા નિઃશંકપણે પરમાત્માની સાથે આત્માની એકતા થઈ શકે છે. રાગ, દેવ, અને મેહથી રહિત, સવદર્શી દેવતાઓને પૂજનીય એવા પરમાત્મા ધર્મદેશના આપતા હય, તે વખતની સ્થિતિનું ધ્યાન કરવામાં આવતાં તે યોગી કલેશને નાશ કરતાં પરમાત્માપણાને પ્રાપ્ત થાય છે. રાજેદ્ર ! યેયના ત્રીજા પ્રકારમાં રૂપસ્થ બેય આવે છે. તે રૂપસ્થ ધ્યાનમાં મેક્ષ લક્ષ્મીની સન્મુખ રહેનારા, સર્વ કર્મને નાશ કરનારા, સર્વ જગતને અભય આપનારા, ચાર મુખવાળા, ચંદ્ર મંડળ જેવા ત્રણ છત્રોથી સુશોભિત, ભામંડળથી સૂર્યને અનુસરનારા, દિવ્ય દુદુભિના શબ્દોથી અને સંગીતની સંપત્તિથી વિરાજિત, ભમરાના ઝંકારાથી શબ્દાયમાન એવાં અશોક વૃક્ષથી સુશોભિત સિંહાસન પર બેઠેલા, ચામરેથી વીંજાતા, સુર અસુરના મુગટ રત્નની કાન્તીથી પ્રકાશિત ચરણવાળા, દિવ્ય પુષ્પોના રાશિથી ભરપૂર એવી પરિષદામાં રહેલા, અને મૃગ અને સિંહાદિ પ્રાણીઓ સ્થિર રહી, જેમના મધુર શબ્દને સાં. ભળે છે, એવા શ્રી કેવળ જ્ઞાનથી પ્રકાશિત અહંત પ્રભુને સમવસરણમાં રહેલા ધ્યાન કરવામાં આવે છે. એ ધ્યાનમાં રાગ દ્વેષ તથા મેહ વિકારોથી રહિત, નિષ્કલંક, શાંત, સુંદર, મોહર, સર્વ લક્ષણોથી યુક્ત, યોગમુદ્રાથી સુશોભિત, નેત્રને અત્યંત આનંદ આપતું જિનેંદ્ર પ્રતિમાનું સ્વરૂપ અનિમેષ દ્રષ્ટિએ ચિંતવવામાં આવે છે. સતત અભ્યાસના યોગથી તન્મય થયેલે રૂપસ્થ ધ્યાની યોગી પોતાના આત્માને સર્વજ્ઞરૂપ જુએ છે. જે સર્વજ્ઞ ભગવાન છે, તે હું પોતેજ છું, એમ માની તન્મયતાને દર્શાવે છે. આ ધ્યાનના પ્રભાવથી યોગીની સ્થિતિ ઉત્તરોત્તર ઉત્તમ પ્રકારની થતી જાય છે. મેક્ષને અવલંબી રહેલી સર્વ જાતની સિદ્ધિઓ તેને સ્વતઃ સિદ્ધ થાય છે, અને તેથી કરીને તે મેક્ષના સુખને પૂર્ણ અધિકારી થઈ ચુકે છે. રૂપાતીત નામના ધ્યેયને પ્રકાર એ સર્વથી વિલક્ષણ છે. એ ધ્યાનની પરાકાષ્ટા છે. અમૂર્ત, ચિદાનંદ, અને નિરંજન પરમાત્માનું રૂપ રહિત ધ્યાન હેવાથી તે રૂપાતીત કહેવાય છે. તે ધ્યેયને ધ્યાતા ગ્રાહ્ય અને ગ્રાહકના ભેદથી રહિત થઈ, તન્મયપણાને પ્રાપ્ત કરે છે. તે બીજાનું શરણ મેળવ્યા વિના તે ધ્યેયમાં એ લીન થાય છે કે, ધ્યાતા અને ધ્યાન, બન્નેના અભાવથી તે ધ્યેયની સાથે એકતાને પામી જાય છે. આ તે યોગીની સ્થિતિ તેજ સમરસી ભાવ, અને તેજ એકીકરણ કહેવાય છે. આ ધ્યાનના પ્રકારમાં એવી શિક્ષા આપેલી છે કે, લયના સંબંધવાળા સ્થળથી અલક્ષ્ય એવા સૂક્ષ્મનું ચિંતવન કરવું, અને સાલંબનથી નિરાલંબ તત્વનું ચિંતવન કરવું, આવી રીતે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, અને રૂપાતીત, એ ચાર પ્રકારના ધ્યાનરૂપ For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ આનંદ મંદિર. * અમૃતમાં જે મુનીનું મન મગ્ન થાય, તે મહાશય આ વિશ્વ તત્વને સાક્ષાત કરી, આત્મ શુદ્ધિ ધારણ કરે છે. મહારાજા ! તે પ્રમાણે આજ્ઞા અપાય વિપાક અને સંસ્થાન, એ ચાર પ્રકારના બીજા પણ ધ્યેય કહેવાય છે, અને તે પ્રમાણે ચતુર્વિધ ધર્મનું ધ્યાન થઈ શકે છે. સર્વજ્ઞ પ્રભુનાં આશા વચનને માન્ય કરી, તત્વથી જે અર્થ ચિંતવન કરવું, તે આજ્ઞાધ્યાન કહેવાય છે. આ આજ્ઞા ધ્યાનમાં એ નિશ્ચય કરવામાં આવે કે, સર્વાનું સુક્ષ્મ વચન હેતુઓથી અબાધિત છે. કારણ કે, શ્રી જિનેશ્વર મૃષાવાદી દેતા નથી. રાગ, દેષ, અને કષાય વિગેરેથી ઉત્પન્ન થતા અપાયોનું જ્યાં ચિંતવન થાય, તે અપાયધ્યાન કહેવાય છે. આ ધ્યાનમાં આલેક અને પરલેક સંબંધી અપાયો દૂર કરવામાં તત્પર થઈ, તરફના પાપમાંથી પાછા હઠવાનું મુખ્ય કર્તવ્ય છે. ક્ષણે ક્ષણે કર્મના ફળને વિચિત્ર ઉ. દય જેમાં ચિંતવવામાં આવે, તે વિપાકધ્યાન કહેવાય છે. એ ધ્યાનમાં એમ ચિંતવાય છે કે, અરિહંત પદની સમૃદ્ધિ તે પુણ્યનું પ્રબળ, અને નારકીની વિપત્તિ, તે પાપનું પ્રબળ છે. અનાદિ, અનંત, સ્થિતિ, ઉત્પત્તિ, અને નાશના સ્વભાવવાળા લેકની આકૃતિ જેમાં ચિંતવાય, તે સંસ્થાન ધ્યાન કહેવાય છે. એ ધ્યાનથી વિવિધ જાતનાં દ્રવ્યની અંદર રહેલા અનંતા પર્યાય ફર્યા કરે છે, એવું જ્ઞાન થવાથી તેમાં રક્ત થએલું મન રાગાદિકથી આકુળવ્યાકુળ થતું નથી. આ ધર્મધ્યાન કરવાથી ક્ષયોપથમિક વિગેરે ભાવ થાય છે, અને તે પછી અનુક્રમે પીત, પ, અને શિત એવી લેયાઓ પણ પ્રાપ્ત થાય છે, અને તે સિવાય જ્યારે તે ધર્મધ્યાન વૈરાગ્યની સાથે તરંગિત થાય, ત્યારે ધ્યાતા પ્રાણીને, ઈદ્રિને અગોચર એવું આત્મસંવેદ્ય સુખ પ્રાપ્ત થાય છે. તે ધર્મધ્યાનને માટે અનુભવી મહાત્માઓ એમ પણ લખે છે કે, નિઃસંગ યોગીઓ ધર્મ ધ્યાનથી ગ્રેવેયક વિગેરે દેવલોકમાં દેવતા થાય છે. તે દેવપણામાં મોટા મહિમાવાળું, શરદ ઋતુના ચંદ્ર જેવું, તેજસ્વી અને અલંકાર તથા દિવ્ય વચ્ચેથી સુશોભિત એવા શરીરને સંપાદન કરે છે, તે પછી તેઓ વિશેષ વીર્ય તથા ધ મેળવી કામ પીડાથી રહિત થઈ અંતરાય રહિત એવા અનુપમ સુખને સેવે છે. પોતાની ઇચ્છા પ્રમાણે સર્વ અર્થથી મનહર એવા તે સુખરૂપ અમૃતને નિધિને ભેગવતા, તેઓ પિતાના ગત જન્મને જાણતા નથી. તે દિવ્ય સુખને ભેગા કર્યા પછી તેઓ દેવલોકમાંથી ચવીને ઉત્તમ શરીરમાં જન્મ લઈ, પૃથ્વી ઉપર અવતરે છે, ત્યાં દિવ્ય વંશમાં ઉત્પન્ન થઈ, અ. ખંડીત મનોરથવાળા થઈ વિવિધ ભેગને ભોગવે છે. પછી વિવેકને આશ્રય કરી, બધા ભોગથી વિરક્ત થઈ ધ્યાનરૂપ અગ્નિથી કર્મને દહન કરી, અવ્યયપદને પ્રાપ્ત થાય છે. મહારાજા ! એ ધર્મ ધ્યાનનું સ્વરૂપ આપના જાણવામાં આવ્યું. હવે શુકલ ધ્યાનનું સ્વરૂપ ધ્યાનમાં લે. જેવું ધર્મધ્યાન સ્વર્ગ ને મોક્ષનું કારણ છે, તેવું જ શુકલ ધ્યાન મોક્ષનું જ કારણ છે. વજઋષભ નારાની સંધયણવાળા પૂર્વધારીઓ આ ધ્યાનના અધિકારી થાય છે. અલ્પ સત્વવાળા તેના અધિકારી થતા નથી. આ મહા ધ્યાન વર્તમાનકાળે થઈ શકતું નથી. નાના મૃત વિચાર, ઐક્ય શ્રત વિચાર, સુહમકિય, અને ઉસનક્રિય એવા શુક્લ ધ્યાનના ચાર ભેદ છે. તે અનુક્રમે એકત્ર યોગી, For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ચોગવિદ્યાનો ઉપદેશ. ૩૧૩ એક યોગી, તનુ વેગી, અને નિગીને પ્રાપ્ત થાય છે. આ શુકલ ધ્યાનરૂપ અગ્નિ જ્યારે તીવ્ર રીતે પ્રજવલિત થાય, ત્યારે યોગીંદ્રનાં ઘાતી કમીને તે દહન કરી નાંખે છે. ઘાતી કર્મને નાશ થયા પછી તે યોગી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરીને, આ લેકાલકને યથાર્થ રીતે જાણી શકે છે, અને જોઈ શકે છે. તીર્થકર, કેવળી વિગેરેના અતિશય તથા ચમત્કારી પ્રભાવના મહિમાનું કારણ એજ ધ્યાન હોઈ શકે છે. રાજેદ્ર ! એવી રીતે અનુક્રમે અભ્યાસના આદેશથી નિરાલંબ ધ્યાનને ભજનારો અને સમતા રસના સ્વાદને પ્રાપ્ત કરનાર મહા યોગી છેવટે દુર્લભ એવા પરમ આનંદને અનુભવે છે. બાહ્ય આત્માનો ત્યાગ કરી, પ્રસન ભાવે અંતરાત્માથી તે યોગીં તન્મય થઈને પરમાત્માનું ચિંતવન કરી શકે છે. આમ બુદ્ધિથી ગ્રહણ કરેલ કાયાદિ તે બહિરાત્મા, અને કાયાદિ પ્રત્યે અધિષ્ઠાયક તે અંતરાત્મા એવા ભેદનું તેને યથાર્થ ભાન થાય છે. ચિદ્રુપ, આનંદમય, નિરૂપાધિ, શુદ્ધ, દ્રષ્ટિને અગોચર, અને અનંતગુણી પરમાત્માનું સ્વરૂપ તે સૂક્ષ્મ રીતે જાણી શકે છે. તે પરિપકવ યોગી કાયાથી આત્માને અને આત્માથી કાયાને પૃથક્ જાણી આત્માના નિશ્ચયમાં વિરામ પામે છે. જ્યારે તે યોગી આત્માને વિષે આત્મજ્ઞાનની ઇચ્છા કરે, ત્યારે જ્ઞાની પુરૂષ તે અયત્ન પ્રાપ્ય એવું મોક્ષપદ સંપાદન કરે છે. મહારાજ ! આવી ગવિદ્યા મોક્ષ સાધવાની સર્વોત્તમ કળા છે, તેને પ્રાપ્ત થાય, તો માનવ જીવન કૃતાર્થ થાય છે. મહારાજા ! આપ આહત છે, દયા ધર્મના રાગી છે, તમારા હૃદયમાં શુદ્ધ સમ્યક સર્વદા વાસ કર્યો છે, તેથી આ મહા વિદ્યાની ઉપાસના કરજે. પ્રત્યેક ક્ષણે નિરંજન પ્રભુનું ધ્યાન ધરવા તત્પર થજે. હું હમેશાં એ યોગવિદ્યાના પ્રભાવથી ત્રિકાળી જ્ઞાન ધારણ કરું છું. મારા અંતરંગમાં એ મહા વિદ્યાએ પિતાનો દિવ્ય પ્રભાવ દર્શાવ્યો છે. તે નિમિત્તયાનો આ ઉપદેશ સાંભળી પ્રતાપસિંહ ઘણો આનંદ પામે, યોગ સમાધિના તત્વજ્ઞાનરૂપ અમૃતથી તેને નિરવધિ તૃપ્તિ પ્રાપ્ત થઈ. હૃદયમાં આનંદ સાગર ઉછળી જો, શરીરપર રોમેગમ થઈ આવ્યો, તેણે બેઠા થઈ તે નિમિતિયાને ભક્તિથી વંદવા કરી કહ્યું, મહાનુભાવ ! તમે મારી ઉપર અપાર ઉપકાર કર્યો છે; મૃત્યુના મુખમાંથી બચાવી મને જીવિતદાન આપ્યું, અને છેવટે આ યોગવિદ્યાના ઉપદે શથી મારા જીવનને કૃતાર્થ કરાવ્યું. આપના સમાગમથી મને જે લાભ થયો છે, તે અવર્ય છે. તેને મારાથી અલ્ય પ્રતીકાર પણ થઈ શકે તેમ નથી. આહંત શાસ્ત્રોમાં સસંગને મહિમા જે વર્ણવ્યા છે, તે તમે યથાર્થ કરી બતાવ્યો છે. તમારા સંત્સગથીજ મને અંતરંગ બળ પ્રાપ્ત થયું છે, મારા આત્મામાં અતુલિત મનોબળ સંપાદિત થયું છે. આજ સુધી માત્ર યોગવિદ્યાનું નામ જ હું સાંભળતો હતો, તે આપના મુખથી સવિસ્તર સાંભળી મને તેનું પૂર્ણ ભાન થયું છે, આજે મને આપના તરફથી અપૂર્વ લાભ મળે છે. આ પ્રમાણે કહી પ્રતાપસિંહ પોતાના મેહેલમાં ગં, અને તે પી ૫ શ્રી ચંદ્ર For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ આનંદ મંદિર. પિતાના કર્તવ્યમાં પરાયણ થઈ પ્રવર્તવા લાગો. શ્રીગિરિમાં રહેલાં માતુશ્રી સૂર્યવતીને માળવાની તેને ઉત્કંઠા થતી, અને પિતાના વિયોગથી માતુશ્રીની શી સ્થિતી થઈ હશે ? તેને માટે અપાર ચિંતા થતી હતી. પ્રકરણ ૫૯ મું. નિમિનિયાનું બીજું પરાક્રમ, શસ્થલીની બહાર એક સુંદર મેહેલ બનાવવામાં આવ્યો હતો, તે મહેલની રચના ઉત્તમ પ્રકારની કરવામાં આવી હતી, તેનો દેખાવ ઘણો સુંદર હતા, છે . તેના ગોખ, જાળિયાં વિગેરેમાં નકશીદાર કામ કરવામાં આવ્યું હતું, મેહેથી લની રચના થડી મુદતમાં તૈયાર થઈ હતી, તથાપિ જાણે લાંબા કાળ સુધી તેનું કામ ચાલ્યું હોય, તે તેને દેખાવ હતે. આ મહેલમાં બે પુરૂષે આવ્યા, તેમાંથી એક પુરૂષ બેલ્યો–મહારાજા ! મહેલ ઘણે સુંદર બનાવ્યો છે, તેની કારીગરી અને વિચિત્ર શોભા જોઈ, પ્રેક્ષકને અતિ આનંદ ઉપજે છે. તે સાંભળી બીજા પુરૂષે જવાબ આપ્યો, મહાનુભાવ ! તમારા કહેવા પ્રમાણે મેહેલની રચના સારી છે, પણ મને આ મહેલ જોઈને શંકા આવે છે કે, આ સુંદર મેહેલ ક્ષણ વારમાં શી રીતે બનાવ્યું હશે ? આજથી આઠ દિવસ પહેલાં આજ માર્ગે હું ફરવા નીકળ્યો હતો, ત્યારે અહીં કાંઈ પણ ન હતું, આ સ્થળ શુન્ય દેખાતું હતું; આજે અહીં મેહેલ થઈ ગયે, એ કેવું આશ્ચર્ય ? આ પ્રમાણે તે બંને પુરૂષો વાતચિત કરતા હતા, ત્યાં અકસ્માત અગ્નિને ભડકે જોવામાં આવ્યું. તેની દેદીપ્યમાન જવાળાથી તેઓ બને ભયભીત થઈ ગયા. તરતજ તે બંને પુરૂષોમાંથી એક પુરૂષ બીજા પુરૂષનો હાથ ઝાલી નીચે લઈ ગયો, અને એક વિશાળ ભૂમિ ગૃહમાં થઈ તેને બીજે માર્ગ પસાર કરી દીધો. એકના રક્ષણથી બીજાનું પણ ૨ક્ષણ થયું. બંને પુરૂષો મૃત્યુના મુખમાંથી બચી ગયા. વાંચનાર ! શંકામાં મગ્ન થશે નહીં, આ બાબતનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે—જ્યારે કુશસ્થલીના પ્રતાપી પ્રતાપસિંહને આ પણ છેલ્લારી રિમિત્તિકાએ તિક્રમાંક : બે, અને તે આનંદ કુશસ્થલીની પ્રજામાં પ્રવર્તે હતો, પણ તેના જય, વિજય, અપરાજિત, અને જ્યત એ ચાર કુમારોને તે આનંદ થયો ન હતો. તેઓ ઉલટા વિશેષ For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ નિમિત્તિયાનું બનું પરાક્રમ, ૩૧૫ શાકાગ્રસ્ત થયા હતા. જ્યારે પ્રતાપ પુનર્જીવન મેળવી પાછે આવ્યા, અને તેની વાદાર પ્રજાએ તેને પ્રેમથી વધાવી લીધા, તે પછી ઉપરથી આનંદ દર્શાવી, તે કપટી કુમારે એકાંતમાં એકઠા થયા હતા. તેમાંથી એક કુમારે જણુાવ્યું કે, બંધુઓ ! આપણી ધારણા નિષ્ફળ થઇ છે. પિતા પ્રતાપસિંહને મૃત્યુમાંથી નિમિત્તિયાએ બચાવી લીધેા, એટલુંજ નહીં, પણ તેણે સૂર્યવતી તથા શ્રીચંદ્ર આઠ દિવસમાં કુશળક્ષેમ પાછાં આવશે, એમ પણ જણાવ્યું. હવે આપણે શું કરવું? એ પિતા ચિતામિમાં નાશ પામ્યા હાત, તે આપણા અર્થ સિદ્ધ થાત. ત્યારબાદ કદિ શ્રીચંદ્ર આવત, તેપણુ તેનું કાંઈ ચાલત નહીં. કુશસ્થલીના રાજ્યાસન ઉપર જયકુમારને એસારી દેત, પણ આપણી એ ધારણા નિષ્ફળ ગઇ. હવે શું કરવું ? ત્યારે તેમાંથી એક બીજો કુમાર એક્લ્યા, બધુએ ! મને એક ઉપાય સુઝી આવ્યા છે. આપણે નગરની બહાર એક લાક્ષાપ્રાસાદ-લાખના મહેલ ઉભા કરીએ. હજારો માણસેથી એ મહેલને ચાર દિવસમાં તૈયાર કરાવીએ, પછી તેમાં આપણા પિતાને દેખાડવાને બહુાને લઇ જઇ, અગ્નિથી ભસ્મ કરી નાખીએ. તેના આ કુવિચારને ખીજાએએ અનુમેદન આપ્યું. તત્કાળ તેમણે તેવા બનાવટી મહેલ તૈયાર કરાવી દીધા હતા, અને રાજાને નિમિત્તિયા સાથે ત્યાં ખેલાવ્યેા હતે. એ મહેલમાં જે એ પુરૂષા હતા, તે રાજા પ્રતાપસિંહ અને પેલા નિિિત્તએ હુતેા. તે મહેલને તેમણે અમિ લગાડયા હતા. તે વખતે ચતુર જોષી, રાજા પ્રતાપને લઇ, ભૂમિગૃહમાં થઇને ચાલ્યે! ગયા હતા. એ ભૂમિગૃહ કેવી રીતે રચેલું હતું, તેને વૃત્તાંત આ પ્રમાણે છેઃ— જ્યારે જય વિજય વિગેરે કુમારેા રાજાનું અનિષ્ટ ચિતવતા હતા, ત્યારે જોષીરૂપે અનેલા આ વાત્તાના નાયકે અંતર્ધ્યાન વિદ્યાથી તે વિચાર સાંભળી લીધા હતા. તત્કાળ તેણે પોતાના ઉપકારી પિતાને બચાવવાને ગુપ્ત રીતે એક ભૂમિગૃહ સુર ંગ કરાવવાની યાજના કરી હતી, જે યાજનાથી રાળ પ્રતાપસિહુ અને શ્રીચંદ્ર જોષી લાક્ષામહેલમાંથી બચી ગયા હતા, તેઓ સુર ગદ્દારા આજે માર્ગે કુશળક્ષેમ નીકળ્યા હતા. મુદ્ધની ગતિ વિચિત્ર છે, શ્વેતાના યાવવિત ઉપકારી પિતાનું અનિષ્ટ ચિતવવું, તેવી કુમુદ્ધિ કરવી, એ પુત્રનું કેવું ઘેર કૃત્ય ? જેને માટે શાસ્ત્રામાં બહુ માન છે, જેને જંગમ તીર્થં માનવામાં આવે છે, જેની ભક્તિને મહિમા અવર્ણે કહેલા છે, એવા પિતાની ઉપર કુબુદ્ધિ કરનારા પુત્રાને સહસ્રવાર ધિક્કાર છે. પુત્રની પિતા તરફ્ કેવી ભક્તિ જોઋએ ? પુત્રને ધર્મ શા છે ? અને પુત્ર, પિતાના કેટલે આભારી છે ? એ વિચાર કર્યા વગર પિતાનું અનિષ્ટ કરવા વિચાર કર, અને તે પણ સાહસથી અમલમાં લાવવા, એ કેવી દુષ્ટતા ? આવા કુપુત્ર અને અકૃતજ્ઞ પાપી પુત્રાજ પૃથ્વીને ભારરૂપ શા માટે અવતરતા હશે ? સર્વ ભારતે સહન કરનારી વસુધા એવા પુત્રાથીજ ભારવતી છે. આર્યમાતા ! એવા દુષ્ટ પુત્રને જન્મ આપશે। નહીં, તેવા પાપી ગર્ભ ધારણ કરી, પાપ માર્ગની ઉત્તે જિકા થશે નહીં. તેવા પુત્રા કરતાં વધ્યાપણું ઘણે દરજ્જે સારૂં છે. એવા અધમ પુત્રાથી કઇ અંગના પેાતાને પુત્રવતી કહેવરાવવા ઇચ્છા કરે છે ? તેવા પુત્રને પ્રસવ કર For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ આનંદ મંદિર, નારી માતાઓનાં જીવિત કલંક્તિ છે, તેવાં સંતાનથી માતા પિતાને અધમુખ થવાનું છે. એટલું જ નહીં, પણ તેના જીવને માટે પશ્ચાતાપના પાત્ર થવાનું છે. - લાક્ષામહેલ બળી ગયા, અને તેમાં રાજા અને નિમિત્તિઓ પણ સાથે બળી ગયા, આ વાતની લેટેમાં જાણ થવાથી કુશસ્થલીમાં હાહાકાર થઈ રહ્યા, બાળકથી તે વૃદ્ધ સુધી સર્વ પ્રજાવર્ગ અપાર શોક કરવા લાગ્યો, સર્વના નેત્રમાંથી અશ્રુધારા ચાલવા લાગી, લેકનાં ટોળેટોળાં રાજદ્વાર આગળ એકઠાં થવા લાગ્યાં. મંત્રીઓ, સામતે અને બીજા હજુરનાં માણસે આઝદ કરી રૂદન કરવા લાગ્યાં, પ્રત પસિંહના સદગુણોનું સ્મરણ કરી, તેઓના હૃદયને વધારે આઘાત થતું હતું. કપટી હૃદયના જય વિગેરે કુમારો પણ ઉપરથી શેક બતાવતા હતા. હવે આ તરફ જે રાજા પ્રતાપસિંહ સુરંગ દ્વારથી બીજે સ્થાને કુશળ ક્ષેમ નીકળ્યું હતું, તેના હૃદયમાં “ આ શું થયું ? આ સુર ગા કોણે કરી ? આવા ભયંકર અગ્નિ કયાંથી જાગે ?” ઈત્યાદિ અનેક તર્ક વિતર્ક થતા હતા. રાજાને ચિંતાતુર જે, નિમિત્તિઓ બે, મહારાજ ! ચિંતા કરશો નહીં. શુભ કર્મના પરિણામથી આપણે બચી ગયા છીએ. આ બનાવની હકીકત તમારા જાણવામાં છે ? લિમિત્તિયાનાં આવાં વચન સાંભળી રાજા પ્રતાપસિંહ સંભ્રમથી બોલી ઉઠયો, ઉપકારી મહાશય ! કહો, આ શું થયું ? નિમિત્તિયાએ અંજલી જોડી જણાવ્યું, મહારાજા ! તમારા હૃદયમાં જેમને માટે શંકા પણ ન આવે, જેને તમે સર્વથા હિતકારી જાણે છે, જેમના તમે પરમ ઉપકારી છે, અને જેઓને ઉદય, વૈભવ અને સર્વ જાતનાં સુખ તમારાથી જ પ્રાપ્ત થાય છે, તેવા તમારા જય, વિજય, જયંત અને અપરાજિત એ ચાર કુમારનું આ ચરિત્ર છે. તેમણે રાયેલોભને લઈને જ આ વિપરીત કામ કરેલું છે. તેને લેબાંધ થઈ તમારા મહાન ઉ. પકારને ભુલી ગયા છે. રાજેદ્ર ! તમારો નાશ કરવાને માટે તેમણે તે લાખનો મહેલ કરાવ્યો હતો, તે મહેલમાં તમને મારવાને માટેજ બનાવ્યા હતા. આ તેમને કુવિચાર પ્રથમથી જ મારા જાણવામાં આવ્યું હતું. મેં તમને ચિતગ્નિમાંથી બળતા બચાવ્યા, તેથી તેઓને મારી ઉપર પણ ઈર્ષ્યા થઈ હતી. તમારી સાથે મારે પણ ઘાત કરવાની તેમની ધારણ હતી. જોષીનાં આવાં વચન સાંભળી પ્રતાપસિંહને રોષ ઉત્પન્ન થયો. તેના હૃદયમાં આશ્ચર્ય સાથે અનેક વિચાર થવા લાગ્યા. તે ક્રોધાવેશથી બે, જેવી મહારાજ ! આ કે જુલમ ? જેમને હું પૂર્ણ વાત્સલ્ય ભાવથી રાખું છું, તે છતાં તેઓ મારી સાથે વૈર બુદ્ધિથી વે, તે કેવી વાત ? આવા પિતૃવાતી પુત્રોને સહસ્ત્રવાર ધિક્કાર છે, આવા પુત્ર ખરેખર શિક્ષાને પાત્ર છે. મહાશય ! હું એ દુષ્ટ પુત્રને પૂર્ણ શિક્ષા કરીશ, તેમને મારા રાજ્યની હદપાર કરીશ, અથવા તેમને શારીરિક શિક્ષા કરી મહાન દંડ આપીશ. આવા દુર્ણહિ પુત્રની પ્રત્યે પિતાએ પુત્રવાત્સલ્ય રાખવું, તે અનુચિત છે. કદિ આવા કુમતિ પુનું દષ્ટાંત લઈ, બીજા પુત્રો પણ આવાં દુરાચરણ કરવા શીખે, તેથી આ પુત્રને ખરેખરી શિક્ષા આપવી જોઈએ. For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ નિમિત્તિયાનું બીજું પરાક્રમ. ૩૧૭ પ્રતાપસિંહનાં આવાં વચન સાંભળી ચતુર જેવી બેલ્યા–મહારાજા ! આપનાં વયન યથાર્થ છે, તેવા પુત્રો શિક્ષાને લાયક છે, પણ હવે આપણે શું કરવું? તેને આપ વિચાર કરો મારી ઈચછા એવી છે કે, આપ સત્વર નગરમાં પધારો, કુશસ્થલીમાં હાહાકાર થઈ રહ્યા હશે, આપના મૃત્યુના ખબર જાણી, મંત્રી, સામંત, અને બીજા રાજસેવકે અતિ શોકમાં આવી પડ્યા હશે, કપટી રાજપુત્રો અને તેનાં માણસો રાજ્યના પદાર્થોને હાની કરવા માંડશે, તેઓ લુંટારાની જેમ રાજ્યની રીયાસત લુંટી જશે, રાજ્યના મોટા ભંડાર અને ખજાનાની ખુવારી કરશે, માટે હવે આપને સત્વર ત્યાં જવું જોઇએ. જોષીના કહેવે ઉપરથી રાજાએ પોતાના અંગરક્ષકોને બોલાવ્યા. અંગરક્ષક રાજાને જોઈ આશ્ચર્ય પામી ગયા, પિતાને સ્વામી જીવતો છે, એ ખબર જાણી બીજા પણ હજુરી માણસે આવી એકઠા થઈ ગયા, પરસ્પર એ વાર્તા ચચાણ અને તમામ મંત્રીવર્ગને તથા પ્રજાવઃ | ને પણ જાણ થઈ ગઈ જેમ મૃત્યુ પામેલ પુનઃ સજીવન થઈ આવે, તેમ રાજાને જોઈ સર્વના મનમાં અતિ આનંદ ઉત્પન્ન થયો. કુશસ્થલીની પ્રજા અતિ આનંદમાં આવી ગઈ; તે આશ્ચર્ય ' પામી પિતાના મહારાજાનાં દર્શન કરવાને ઉમંગથી ચાલી નીકળી, આખા નગરમાં એ વાતની જ ચર્ચા થઈ પડી. આ પ્રસંગનો હર્ષ બતાવવાને જય વિગેરે કપટી કુમારે રાજાની સામે આવવા તૈયાર થયા. પિતાની ધારણું સફળ ન થઈ, તેને માટે તેઓને હૃદયમાં અપાર શેક થયો. સર્વ સમાજ મહારાજાને સામે મળ્યો, અને તેઓ તેમને જોઈ નેત્રમાં પરમ તૃપ્તિ પાપ્ત કરી, ચરણમાં નમી પડ્યા. પ્રજાની ઉત્તમ ભક્તિ જેમાં મહારાજાની મનોવૃત્તિમાં પરમ આનંદ ઉત્પન્ન થયે. પ્રજાવર્ગ, મંત્રિવર્ગ, અને સામતવર્ગના મોટા સમાજ સાથે પ્રતાપસિંહ પોતાના દરબારમાં આવ્યો. સભામંડપમાં આવી, તેણે સર્વની વચ્ચે પિતાના ચાર કુમારને બેલાગ્યા. તે વખતે રાજાની મુખમુદ્રા ઉપર ક્રોધના અંકુરો સ્પરતા હતા, ને રક્તતાને ધારણ કરતાં હતાં, અને હઠ કંપતા હતા. આ ક્રોધ દર્શાવી, પ્રતાપે ગજેનાથી કહ્યું દૂછ પુત્ર ! તમને ધિક્કાર છે, તમે મારી તરફ જે વર્તણુક ચલાવી છે. તે મારા જાણવામાં આવી છે. મારે ઘાત કરવાને માટેજ તમે લાક્ષામહેલ કર્યો હતો. આ ઉપકારી જોષી મહારાજ ન હોત તે, અગ્નિની ભયંકર જ્વાલામાં મારું અપમૃત્યુ થાત. દુષ્ટો ! હું મૃત્યુથી ડરતે નથી, પણ તમારાં આવાં દૂષ્ટ કાર્યને માટે જ મને તમારી તરફ તિરસ્કાર આવ્યો છે. તમારા જેવા કુળાંગાર અને પિતૃઘાતી પુત્રોને મેટી શિક્ષા થવી જે ઇએ; તમારા જેવા દુરાચારી પુત્રનું જીવન જગતમાં નકામું છે, તમને દેહાંત શિક્ષા આપવી જોઈએ, પણ આ જોષીરાજનાં વચનથી અને દયા ધર્મના અવલંબનથી હું તમને ભયંકર શિક્ષા કરતા નથી, પણ જાઓ મારાથી વિમુખ થાઓ, અને કાષ્ટ્રના પાંજરામાં મારી બીજી આજ્ઞા થાય, ત્યાં સુધી પડ્યા રહે. આ પ્રમાણે કહી રાજાએ સેનાપતિને આજ્ઞા કરી, એટલે તે ચારેને કાષ્ટના પાંજરામાં પુરી દીધા. For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ આનંદ મંદિર, રાજા પ્રતાપસિંહ શાંત થશે, એટલે મંત્રીઓએ આવી તેમને તખ્ત ઉપર બે સારી પુનઃ માંગલ્ય કર્યું, તેની બન્ને બાજુ ચામર વીંજાવા લાગ્યાં, અને પૂર્ણચંદ્રના જેવું ઉજ્વલ છત્ર મસ્તકપર ધારણ કરવામાં આવ્યું. તે વખતે હૃદયમાં પ્રસન્ન થએલા પ્રતાપસિંહે પિતાના ઉપકારી નિમિત્તિયાને પિતાના તખ્તની પાસે અતિ આગ્રહ કરી બેસા. લકોએ હર્ષના નાદ કર્યો, સર્વત્ર આનંદ મંગળ વર્તાઈ રા. સર્વ સમાજ શાંત પડ્યા પછી પ્રતાપસિહ આજ્ઞા કરી, અમૂલ્ય રત્નો અને મહા મૂલ્ય વસ્ત્રોથી ભરેલા થાળ મંગાવ્યા, તરતજ તે હાજર કરવામાં આવ્યા. મહારાજાએ ઉભા થઈ, તે થાળ જોષી મહારાજની આગળ છે. જેના હદયમાં દ્રવ્યની સ્પૃહા નથી, એવા નિમિતિઓએ ઉભા થઈને કહ્યું, મહારાજ ! આ શું કરો છો ? આ વિવેક કરવાનું કાંઈ કારણ નથી. મેં આપને પ્રથમથી જ કહ્યું છે કે, મારે કોઈ જાતની લાલસા નથી. બીજાને ઉપકાર કરી તેને બદલે લે, એવી અધમ પદ્ધતિ મને પસંદ નથી, તેને માટે નીચેની કહેવત મેં યાદ રાખી છે – “ કરિ ઉપકારને ઇચ્છે, તસ ઉપકારડો; તે તે ન સંત કહય, હેય લેભીજડે, વળી કરી યોગને દંભ, હાય જે લોભીઓ; તે તે ધર્મ પિશાચ, મેહાદિકે થેભિયો ” ૧ મહારાજા ! આ કહેવત મારા હૃદયમાં સતત રહ્યા કરે છે. કોઈ જાતની સ્પૃહા રાખ્યા વિના પરોપકાર કરે, એજ ખરો પરોપકાર છે, અને મારા જીવનમાં એજ પરોપકાર કરવાની મેં પ્રતિજ્ઞા કરી છે. જેવીનાં આવાં વચન સાંભળી પ્રતાપસિંહ હદય યમાં આનંદ પામે, તેણે આનંદના આવેશમાં જણાવ્યું, મહાનુભાવ! તમારા વિચાર પવિત્ર છે, મહાત્માઓની એ સુંદર પ્રકૃતિ છે. પ્રત્યુપકારની આશા રાખ્યા વિનાજ મહાત્માઓ ઉપકાર કરે છે, તથાપિ મને સંતોષ આપવાને મારા તરફથી કાંઈક ભેટ સ્વિકાર, તે વધારે સારૂં. આપને મારી ઉપર મહાન ઉપકાર છે, આપે બે બે વાર મને જીવિતદાન આપ્યું છે, ધર્મ સાધનમાં ઉપયોગી એવા મારા માનવ જીવનને મોટા ઘાતમાંથી બચાવ્યું છે, તેને બદલે ગમે તેટલો આપું, પણ મારાથી વળે તેમ નથી. હવે કૃપા કરી જે કાંઈ હું આવું છું તે સ્વીકારો, અને મારા અર્ધી રાજ્યના સ્વામી થાઓ, મને કાંઈ પણ આપના ઋણમાંથી મુક્ત કરે. મહા પુરૂષોનો પ્રત્યુપકાર કેઇનાથી થઈ શકતો નથી. આ પના જેવા પરોપકારી પુરૂષાથી જ આ પૃથ્વી બહુરત્ના છે. સ્વાર્થી અને દુષ્ટ પ્રાણીઓને વહન કરી, ભારવતી થયેલી ભારતભૂમિ આપ જેવા મહાનુભાવને વહન કરવાથી આશ્વાસન મેળવે છે. આ પ્રમાણે રાજા પ્રતાપ, અને જેથી વચ્ચે વાર્તાલાપ થતું હતું, ત્યાં અકસ્માત છડીદારે આવી ખબર આપ્યા કે, કોઈ પુરૂષ સાંઢ ઉપર બેસીને આવ્યો છે, અને For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ નિમિત્તિયાનું બીજું પરાક્રમ. ૩૧૯ તે સત્વર આપને મળવા ઇચ્છે છે. રાજાએ પ્રવેશ કરાવવાની આજ્ઞા આપી, એટલે દ્વારપાળ તેને અંદર લઈ ગયો. આ પુરૂષ ઉપર નિમિત્તિયાની દ્રષ્ટિ પડી, તુરત તેણે તેને ઓળખી લીધે. આવનાર પુરૂષ જેવીના મૂળ સ્વરૂપને ઓળખી શક્યો નહીં. તે પુરૂષે આવી પ્રણામ કરી પ્રતાપના હાથમાં એક પત્ર આપે. રાજાએ પત્ર હાથમાં લઈ તેને પુછ્યું, કયાંથી આવે છે ? તે આનંદપૂર્વક બેલ્ય-મહારાજા ! આપના પુત્ર શ્રીચંદ્ર રાજાને હું બુદ્ધિસાગર નામે મંત્રી છું, તેઓ મારી ઉપર સારી કૃપા રાખે છે, આપને ખબર આપવાને મને મોકલ્યો છે. રાણી સૂર્યવતી તેમની સાથે છે. માતા અને પુત્ર ક્ષેમકુશળ છે, તેમના મિત્ર ગુણચંદ્ર પણ તેમની સાથે છે. ગિરિનિવાસમાં તેમનું નીતિ રાજ્ય પ્રવર્તે છે, તેમના ગુણો તે સ્થળમાં બધે પ્રસરી ગયા છે, તેથી કરીને તેમની ચંદ્રના જેવી ઉજવળ કીર્તિ તરફ પ્રવર્તે છેતેમના યશોગાનને વિદ્વાન કવિઓ ઉચે સ્વરે ગાય છે. મહારાજા ! તે તમારા પુત્રની પ્રેરણાથી હું ત્યાંથી અહીં આવ્યો છું. એ શ્રીચંદ્ર રાજાના તાબામાં કનકપુર નામે એક બીજું નગર છે, તે નગરમાં શ્રીચંદ્ર રાજાની આજ્ઞાથી લક્ષ્મણ નામે એક મંત્રી રહે છે, તેને મળવાની મને તેમના તરફથી ભળામણ થઈ હતી, તેથી તેને મળીને આજે હું અહિ આવ્યો છું. પછી તે કનકપુરના રાજ્યને શ્રીચંદ્ર કેવી રીતે મેળવ્યું, અને ત્યાં બે કન્યાનું શ્રીચંદ્ર, અને એક કન્યાનું ગુણચંદ્ર કેવી રીતે પાણિગ્રહણ કર્યું, એ બધે વૃત્તાંત બુદ્ધિસાગરે પ્રતાપસિંહને સવિસ્તર જણાવ્યો. તે પછી પ્રતાપસિંહે શ્રી ચંદ્રને પત્ર વાં. આ ખબર કુશસ્થળીમાં પ્રસરી ગઈ. સર્વ પ્રજા આનંદ મગ્ન થઈ ગઈ. મહારાજા પ્રતાપે તે ખુશાલીમાં યાચકને અગણિત દાન આપ્યાં, જૈન મંદિરમાં પૂજા ભણાવવામાં આવી, વિદ્વાન મુનિઓને પ્રતિલાભિત કરવા પ્રયત્ન કરવા માંડયા, મોટા મોટા આડંબરથી ધાર્મિક વાત્સલ્ય કરવામાં આવ્યાં, દિન તથા દુઃખી જનને ઉદ્ધાર કરવા માંડે. કારાગૃહમાંથી બંદીવાનને છોડી મુક્યા, અવાચક પ્રાણીઓને છુટાં મુકી તૃપ્ત કરાવવા માંડ્યાં, કુશસ્થળીમાં ઘેર ઘેર આનંદ મંગળ વર્તાઈ રહ્યા. લેકેએ મોટો ઉત્સાહ દર્શાવી, અનેક જાતના ઉત્સવ કર્યો. મહારાજાના દરબારમાં ઉપરાઉપર વધામણુઓ આવવા લાગી. ચારણ, ભાટ, રસાલંકારવાળાં કવિત બેલી, મોટાં મોટાં ઇનામો મેળવવા લાગ્યા. પ્રત્યેક ચકલે અને શેરીએ લોકોનાં વંદ એકઠાં થઈ, મહારાજાની આગળ હર્ષ બતાવવા લાગ્યાં. કુશસ્થળીમાં આ બનાવ અદૂભુત હતો. મહારાજાના પુનજિવનથી પણ તે વધારે હતે. ઘણા કાળ થયાં શ્રી ચંદ્રરૂ૫ ચંદ્રનાં દર્શન કરવાને ચકેરની ચેષ્ટા કરતી, કુશસ્થળીની પ્રજાને એવો આનંદ થાય, તેમાં શું આશ્ચર્ય ? શ્રીચંદ્ર જેવા રાજકુમારને કઈ પ્રજા ન ચાહે ? કોણ તેના દર્શનથી તૃપ્ત ન થાય કે તે મહાનુભાવ કુમારે બાલ્ય વયથી જ સારા ગુણો ધારણ કરેલા છે, તેનામાં ધાર્મિકતા ઉત્તમ પ્રકારની છે, અને તે ખરેખર દયા ધર્મને ઉપાસક છે, આથી તેનું શુદ્ધ પ્રવર્તન સર્વને વશીકરણરૂપ થાય, તેમાં શું આશ્ચર્ય ? For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર. પ્રકરણ ૬૦ મું. મોહિનીને મેળાપ. રે તરફ બુબારવ થઈ રહ્યો છે, તે આમતેમ દોડાદોડ કરી રહ્યા છે, પકડ ” “ મારો ” એવા શબ્દો ચોતરફ સંભળાય છે, પ્રચંડ પવનથી જેમ સમુદ્ર ક્ષેમ પામે, તેમ આખું નગર ક્ષોભ પામી ખળભળી રહ્યું છે, રસ વૃદ્ધ પિતાની અશક્તિની નિંદા કરતા અને ક્ષણે ક્ષણે અથડાઈ પડતાદેખવામાં આવતા હતા, બાળકે વેગથી દોડાદોડ કરી પિતાના આશ્રય તરફ રવાના થતા હતા, માતાઓ પોતાના શિશુઓને સંભાળી લેવા શેરીએ શેરીએ ભયભીત થઈ ભમતી હતી, પતિતાઓ બહાર ગએલા પોતાના પતિઓને માટે ચિંતાતુર થઈ, દ્વાર આગળ ચકિત દષ્ટિએ અવલોકતી હતી, પાઠશાળામાં ગયેલાં બાળકની કુશળતાને માટે માતાપિતાને અપાર ચિંતા થઈ પડી હતી, પિતા પુત્રને અને પુત્ર પિતાને શોધતા હતા, ગૃહકારને બંધ કરવામાં લેકે એકતાને લાગ્યાં હતાં, સર્વને આશ્રય લેવાની અકસ્માત જરૂર પડતી હતી, જે જ્યાં આવી ચડ્યું, તે ત્યાંજ ભરાઈ રહ્યું હતું. જયારે એક તરફ લેકોની દડદડ થતી હતી, ત્યારે બીજી તરફ રાજાના સેવકાની અને સૈનિકોની દેહાદેડ થઈ રહી હતી. કોઈ શ લઈ, કેઈ સકળો લઈ, કઇ રાંઢવાં લઇ, કોઈ ચીપીયા લઈ, કેઈ સાણસા લઈ, કઈ વીંછીના આકાર જેવાં સાધન લઈ, અને કઈ મેટાં ભાલાંઓ લઈ, આમતેમ ભમતા હતા. કોઈ ઘોડેસ્વાર થઈ, અને કોઈ ઉટપર આરૂઢ થઈ હકારા કરતા દોડતા હતા, કોઈ પિતાનું શર્ય દર્શાવવા, કોઈ પિતાની હિમ્મત બતાવવા, કે પિતાનું અતુલ પરાક્રમ દેખાડવા, કોઈ મહાન શક્તિ બતાવવા, કઈ રાજભક્તિ દશાવવા, અને કોઈ પ્રા પ્રેમ પ્રગટ કરવા આગળ પડી દોડતા હતા. તેમની દોડાદોડીથી પૃથ્વી ઉપરની રજ ઉડતી હતી, આકાશમાર્ગ ધુમ્રવર્ણ થઈ ગયા હતા. આ વખતે મહારાજા પ્રતાપસિંહ, કે જે પોતાના કુમાર શ્રીચંદ્રના શુભ સમાચાર જાણી અતિ આનંદમાં હતો, અને એ ખબર લાવનાર મંત્રિ બુદ્ધિસાગરને અમૂલ્ય પોષાક આપી, પિતાની કૃતજ્ઞતા દર્શાવતો હતો; તેની પાસે આવી એક સેવકે પ્રણામ કરી ખબર આપ્યા, મહારાજા ! આપણી ગજશાળામાંથી જયકળશ નામે હાથી તોફાનમાં આવ્યો છે, તે પિતાને બાંધવાને ખોલે ઉખેડી, અને મહાવતોને પાડી, ઉન્મત્ત થઈ ગામમાં ફરવા નીકળે છે. જે કોઈ સામું આવે, તેની ઉપર મારવા ધસી પડે છે; ક્ષણ વારમાં તો તેણે અનેક પ્રકાર ની રંજાડ કરી મુકી છે. કેટલાંક ઘરનાં છાપરાં અને મેહેલાતોને તે ભાંગતે જાય છે, મોટી ભયંકર ગર્જનાથી લેકેને ભયભીત કરી દે છે, આથી કુશસ્થળીમાં હાહાકાર થઈ રહ્યા છે છે, લેકામાં ભારે ત્રાસ વર્તાઈ રહ્યા છે, અનેક સૈનિક, ચતુર મહાવતો, અને ઘોડેસવારના ઉસ્તાદ તેની પેઠે પડ્યા છે, તથાપિ તેને જરા પણ પરાભવ થઈ શકતું નથી. તે For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ મોહિનીનો મેળાપ. ३२१ મેટી દેટ કરી સર્વને નસાડી મુકે છે, તેની આગળ જવાને કોઈની પણ હિમ્મત ચાલતી નથી, આ ભયંકર ઉત્પાતથી બધી કુશસ્થલીની પ્રજા કંપી ચાલી છે. સર્વને જીવિતને માટે સંશય થઈ પડયો છે, આપ સહાય કરી સર્વનું રક્ષણ કરો. આ પ્રમાણે તે સેવકે ખબર આપ્યા, ત્યાં કોઈ બીજો સેવક દોડતો આવ્યો. સ્વામી ! સાવધાન રહો, તે ઉન્મત્ત હાથી આપણા દરબારમાં આવે છે. તે સાંભળતાંજ પ્રતાપસિંહ બેઠે થયું. તેણે મહેલના દ્વાર આગળ જોયું, ત્યાં મદથી ભરેલે, પિતાની સુંદને આમતેમ ઉછાળ, ઘુરી કરી ઉછળતો, પિતાના જંતુશળથી પૃથ્વીને ખેદતો, રાતાં નેત્રોથી ચારે તરફ અવલકતો અને પિતાના પગને ઉંચા કરી કુદતે, તે ગજેન્દ્ર રાજાના જોવામાં આવ્યો. તેની ભયંકર મૂર્તિ જોઈ, પ્રતાપના હૃદયમાં જરા ભય ઉત્પન્ન થયે, તેવામાં તે તે હાથી રાજાની નજીક આવી પહોંચ્યો. તેનો ઉગ્ર દેખાવ જોઈ, રાજા પિતાના જીવિતની શંકા રાખવા લાગ્યો. તેના હૃદયમાં વિચાર થયું કે, “આ ભયંકર ગજેંદ્ર અને વશ્ય મારો સંહાર કરશે. તેની પ્રચંડ શક્તિ અત્યારે વિશ્વને પ્રલય કરે તેવી છે, તેના દાંતનો આઘાત જ્યારે પૃથ્વી ઉપર થાય છે, ત્યારે પૃથ્વી કંપાયમાન થાય છે. ” આ પ્રમાણે રાજા ભય સહિત મૃત્યુની ચિંતા કરતા હતા, ત્યાં અકસ્માત તે પરાક્રમી નિમિત્તિ ગજેની સામે ચાલ્યો. સિંહની જેમ તલપ મારી, તે હાથીના સ્કંધ ઉપર ચડી ગયો. રાજા તેને દુરથી અટકાવતા રહ્યા. ગશિક્ષામાં ચતુર એવો શ્રીચંદ્ર પિતાના પરાક્રમથી અને બળના પ્રભાવથી ગજેંદ્રને ખૂબ દમન કરવા લાગ્યો, દમન કરવાની ચતુરાઈથી તે હાથીને નગરની બહાર લાવ્યો. ઉન્મત્ત અને પ્રબળતાથી વધેલે ગજું તેની પ્રેરણાને વશ થઈ ગયો. ક્ષણવાર ગજેન્દ્ર પિતાનું પ્રઢ બળ દર્શાવવા જત, પણ જેપીરૂ૫ રાજકુ મારની સામર્થ ભરેલી કળા આગળ તેનું કાંઈ પણ ચાલતું નહીં. નગરની બહાર નીકળી ગજેને રાજકુમાર દૂર ખેંચી ગયો. કેટલેક દૂર જતાં તે મદેન્મત્ત હાથી તદ્દન શિથિળ થઈ ગયે, તેનાં સર્વ અંગ અતિ નમ્ર થઈ ગયાં, તેની ઉપર શ્રી ચંદ્રની સર્વ સત્તા પ્રવર્તિવા લાગી, આગળ જતાં એક ઘાટાં વૃક્ષોથી ભરપૂર અને શિકારી પ્રાણીઓના નિવાસથી ભયંકર એવી અટવી આવી, તેમાં એક ઉચો પર્વત અને તેની તળેટીમાં એક સરોવર જોવામાં આવ્યું. સરોવરની અંદર ભ્રમરાઓના ગુંજારવથી શબ્દાયમાન કમળવન આવેલું હતું, બને તટ ઉપર શ્વેત હંસોની શ્રેણી જાણે રૂપાની કટીમેખળા હોય, તેમ ચાલતી હતી. આ સુંદર દેખાવ જોઈ, જેપીએ તે સ્થળે વશીભૂત થયેલા ગજેંદ્રને ઉભો રાખે. પિતે તેના અંધ ઉપરથી ઉતરી પડે. પછી નિમિત્તિયાને વેષ ફેરવી, પોતે સ્વાભાવિક વેષે થઈ ગયો; ખરેખર શ્રીચંદ્ર બની ગયો. તે સુંદર સરોવરમાં સ્નાનપાન કરી, કુમારે ગજેંદ્રને તેના નામથી બોલાવ્યો. ગજેકે પિતાના પૂર્વ પરિચિત રાજકુમારને ઓળખી લીધે. વાઘ અને વાહક ભાવથી પવિત્ર એ સ્વામી-સેવક ભાવ પ્રગટ થયે. ગજેંદ્ર જાણે પોતાના અપરાધની ક્ષમા માગતા હોય, તેમ સુંઠ નમાવી, તેની આગળ વિનયથી ઉભો રહ્યો. ૪૧ For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ આનંદ મંદિર, આ વખતે એક બીજો બનાવ બન્યો. તે અટવીમાં ભીલ લેકેન મેટો સમૂહ રહેતું હતું. તે ભીલ અટવીનાં ફળખુલથી અને લુંટના દ્રવ્યથી જીવન નિર્વાહ કરતા હતા. તેઓની ઉત્તમમાં ઉત્તમ સમૃદ્ધિ વનભૂમિ હતી, વનની રમણીયતામાં જ તેઓ વિલાસ સુખ ભોગવતા હતા, અરણ્યની અવનીમાં તેમનું સામ્રાજ્ય હતું, વનના કુદરતી ભેગના તેઓ ઉત્તમ ભોગી હતા, તે ભીલના રાજાએ આ ગાઁને સરોવરના તીર ઉપર ફરતો જે. ગજેને દેખાવ, તેનાં લક્ષણો અને તેનું સાંદર્ય જે, શબરપતિને મહ . પિતાના વનરાજ્યમાં આવું પ્રાણી સંપાદિત થાય, તેને માટે તેને પ્રબળ ઈચ્છા થઈ. તત્કાળ તે ભીલ લેકેનું મોટું સૈન્ય લઈ, તે ગજેને લેવા આવ્યો. ગજેન્દ્ર ચમત્કારી હતો, તેનામાં હેય ઉપાદેવનું જ્ઞાન હતું, આથી તે ભીલની સામે થયે સર્વ ભીલો એકઠા થઈ ગજે. કની ઉપર ધસી આવ્યા, એટલે રાજકુમાર યુદ્ધ કરવાને સજ્જ થયે. ભીલ લોકેના સૈનિકે તેના ઉપર તુટી પડ્યા, પણ મોટા પરાક્રમથી શ્રીકે તેમને પરાભવ કરવા માંડ્યો. તે બાહુબળી કુમાર એકલાએ ભીલના પ્રચંડ સૈન્યને ક્ષણમાં પરાસ્ત કરી દીધું. સિંહની આગળ જેમ શિયાળીયાં નાશી જાય, તેમ તેની આગળ ભીલ લેકે નાશી ગયા. તેના અદ્દભૂત પરાક્રમે સર્વ વનવાસીઓને ચકિત કરી દીધા. પરાજિત થયેલા ભીલડા તેના વીર્યને વખાણુતા પિતાપિતાને સ્થાને ચાલ્યા ગયા. કુમાર શ્રીચંદ્ર ભીલ લોકોને હરાવી, વિશ્રામ લેવાને એક વૃક્ષ નીચે જરા વાર બેઠે, ત્યાં ભીલડીઓનું એક છંદ તેની પાસે આવ્યું. કિરાત સ્ત્રીઓએ વિચાર્યું હતું કે, “ આપણુ બળવાન ભીલોને ક્ષણમાં હરાવનાર કોણ વીર છે? તે દર્શનીય વીરનું આપણે અવલોકન કરીએ.” આવી ધારણાથી સર્વ કિરાતીઓ જ્યાં શ્રીચંદ્ર વૃક્ષ નીચે બેઠો હતો, ત્યાં આવી હતી. આ કિરાતીઓના છંદમાં ભીલના રાજાની મોહિની નામે એક કન્યા આવી હતી, તે ભલકન્યા છતાં તેનામાં વિનવયના વકાશથી સારું સાંદર્ય દેખાતું હતું, વનવાસિની છતાં તે નાગરી નવવધના ચાતુર્યને ધારણ કરતી હતી. આ કિરાત કન્યા શ્રીચંદ્રને જોઈ મેહિત થઈ ગઈ. તે પ્રભાવિક વીરની સુંદર આકૃતિએ કિરાતબાળા કામને વશ થઈ ગઈ શ્રી ચંદ્રના એલાકિક સાંદ તેને દઢ રીતે આકર્ષી, અને પરાધીન કરી દીધી. તેના અંતરંગમાં શ્રીચંદ્રને તેણે સ્થાપિત કર્યો, અને તેની સાથે પવિત્ર પ્રેમનું બંધન કરવાનો સંકલ્પ કર્યો. કિરાતીઓ રાજકુમારને નિરખી સાનંદાશ્ચર્ય થઈ પાછી ફરી. બીજી કિરાતીઓ માનસરૂપ આસન ઉપર શ્રી ચંદ્રને અવકાશ આપી, પિતપોતાના કાર્યમાં પ્રવર્તી, પણ એકલી માહિતી શ્રીચંદ્રની મોહિની થઈ ગઈ, અને તે શ્રી ચંદ્રને પ્રેમાલયને મનથી પતિ બનાવી મનમગ્ન થતી પિતાના પિતાની પાસે આવી. ભીલબાળા જરા લજજા ધરતી પિતા પ્રત્યે બોલી–પિતાજી ! તમને અને તમારા સૈન્યને પરાભવ કરનાર તે વીર પુરૂષને હું હૃદયથી વરી ચુકી છું, આ ભવમાં એ કુમારજ મારા પતિ છે, બીજા પુરૂષને હું પતિપદ આપવાને ની નથી. મેદનીમાં આમાં મેટિત ન મrી, કિરાત પતિ વિચારમાં For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ મેહિનીને મેળાપ. પડે. ક્ષણ વાર વિચાર કરી, અને પિતાની પુત્રીને દઢ નિશ્ચય જાણી, તે રાજકુમારની પાસે મહિનને લઈને આવ્યા. કિરાતપતિએ આવી કુમારના ચરણમાં પ્રણામ કર્યો, અને વિનયથી તે બે –રાજકુમાર ! તમે મોટા રાજા છે, અમે એક વનવાસી છીએ, અજ્ઞાનતાને લઇને અમોએ જે સાહસથી અપરાધ કર્યો, તેને માટે ક્ષમા કરશે. અમે વનવાસી જંગલી કહેવાઈએ, અમારી મનોવૃત્તિ ઉપર અજ્ઞાનતાનું આચ્છાદન સર્વદા રહ્યા કરે છે, તેથી અમો દીર્ધ વિચાર કર્યા વગર જ આપની સામે થયા હતા. રાજેંદ્ર ! આપ દયાળુ અને ક્ષમાધારી છે, તેથી હું એક વિનતિ કરવા આવ્યો છું. મેહિની નામે મારે એક પુત્રી છે, તે આપના સુશીલ અને સિદર્યમાં રાગિણી થઈ છે, તેને આપ અંગીકાર કરે. મહાન પુરૂષો કોઇની પ્રાર્થનાને ભંગ કરતા નથી. ભીલનાં આવાં વચન સાંભળી શ્રીચંદ્ર કહ્યું, ભીલરાજ ! તમે કરેલા અપરાધને માટે મારા મનમાં કાંઈ નથી, બીજાની ઉત્તમ વસ્તુ ભોગવવાની ઈચ્છા થવી, એ રાજસી પ્રકૃતિ છે; તેવી પ્રકૃતિને લઈ યુદ્ધ થાય, તેમાં કાંઈ આશ્ચર્ય નથી, અને તેને માટે કોઇને ક્ષોભ કરવાનું નથી. બીજું તમે તમારી પુત્રીને માટે જે કહ્યું, તે વાત અનુચિત છે. અમે શુદ્ધ ક્ષત્રિય છીએ, અને તમે ભીલ જાતિ છે, કયાં મણિ ! અને કયાં કાચ ! રાજકન્યાને મુકી ભીલ કન્યાને કેમ પરણી શકાય ? એમ કરવાથી અમારું કુળ કલંકિત થઈ જાય પછી ભારતવર્ષમાં પ્રખ્યાતિ પામેલા ક્ષત્રિય વંશને કઈ માન આપે નહીં, માટે આ કાર્ય મારાથી શી રીતે થાય ? તે વખતે લજજ છોડી મેહવતી મહિની બોલી–રાજકુમાર ગમે તે કરો, પણ મારે વિચાર કરવાનો નથી. જે મને પાણીગણ કરી નહીં પરણે, તે તમારું વસ્ત્ર અને પાદુકા આપે, તેની સાથે હું મારો પવિત્ર સંબંધ જોડીશ. તમારા નામથી અંકિત થઈ હું તમારી દાસી થઈને રહીશ, મારો અંગીકાર કરો. તમારા ઘરની બહારનું કામ કરવાને મારો નિયોગ કરજો. તમારી દાસી ભાવે સેવા કરવાને મને અધિકારિણી કરે, એટલે મારું જીવન સફળ થાય. જે મારી તે પ્રાર્થનાને પણ ભંગ કરશે, તે પછી અગ્નિમાં પ્રવેશ કરીશ. મોહિનીનાં આ વચનથી શ્રીચંદ્રનું હૃદય આર્ટ થઈ ગયું, તેની મનોવૃત્તિમાં મહિનીને માટે દયા ઉપજી, વનવાસિની વનિતાનો ઉદ્ધાર કરવા તેના મનમાં આવ્યું. તરતજ પિતાનું વસ્ત્ર અને પાદુકા તેના હાથમાં મુકી, તે જે ભીલપતિ ખુશી થયો, તરતજ તેણે ભલેને બોલાવી, તેમનો વિવાહોત્સવ કર્યો. વિવાહને પ્રસંગે રથ, ઘોડા, હાથી, બેલ, મોતી, માણેક અને બીજી વસ્ત્રાદિ સામગ્રી શ્રીચંદ્રને ભેટ કરી. શ્રીચંદ્ર તેને સ્વીકારી ઘણેજ ખુશી થશે. આ પ્રસંગે એક ચમત્કાર બન્યું. ભીલપતિએ આપેલા દાયજામાંથી એક રથ આવી શ્રી ચંદ્રની પાસે ઉભા રહ્યા. રથના ઘડાઓ પગના પુંછડાના અને મસ્તકના ચાળાથી ઘણો હર્ષ દવવા લાગ્યા. તેમનાં નેત્રમાંથી હર્ષના અશ્રુની ધારાઓ ચાલી, પિતાનાં મસ્તક નમાવી, એ પ્રબુદ્ધ પ્રાણીએ શ્રીચંદ્રની આગળ પિતાને પ્રેમ દર્શાવ્યું. તેમને આ દેખાવ જોઈ સર્વ ભીલે ચકિત થઈ ગયા, માત્ર શ્રીચંદ્ર તે વાત સમજી ગયો. શ્રીચંદ્ર ઉભા થઈ પિતાને હાથ તે અશ્વના પૃષ્ટ ઉપર ફેર. દિવ્ય અલ્પાએ ઉત્તમ ચેષ્ટાથી સામે પ્રેમ દર્શાવ્યું. For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ ३२४ આનંદ મંદિર, શ્રીચંદ્ર મૃદુવાણીથી આ થઇ બોક્ષ્ા—મારા પ્રેમી પ્રાણી ! તમારૂં અહીં અચાનક દર્શન થવાથી મને અતિ આનંદ ઉપજે છે, ઘણે દિવસે તમારા સમૈગ મારા પૂર્વના વિયેાગને વિસરાવે છે. મારા પ્રિય વાહનો ! તમારા વિયેાગનું કારણ હું પોતેજ છું. મારા ઉદારતાના ગુણુ તમાને દોષરૂપ થઇ પડયા છે, તેને માટે ક્ષમા કરજો. તમારી પૂર્વની સેવાનું સ્મરણુ મને સતત રહેતું હતું, તે મરણના શ્રમ આજે સફળ થયા છે. વ્હાલા વાજી ! હવે આપણા સ યેાગ વિયાગનું કારણ ન થાય, તેવી મારી ઇચ્છા છે. મારાં પૂર્વનાં સત્કર્મો જે તમારા સંચાગ, અને વિયેાગ કરાવ્યા હતા, તેણેજ પા પુનઃ સયાગ કરાવ્યા છે, તે ખાતે મને પૂર્ણ સ ંતોષ પ્રાપ્ત થાય છે. અભ્યાને આલિંગન આ પ્રમાણે કહી શ્રી આપ્યું. પ્રિય વાચકવૃંદ ! તમે તમારી બુદ્ધિના પ્રભાવથી જાણ્યું તે! હશે, તથાપિ ન જાયું હોય, તેા પુનઃ સ્મરણ કરીશ. વાયુવેગ, અને મહાવેગ નામના અશ્વથી યુક્ત એવા આ શ્રીચંદ્રના પૂર્વને સુવેગ રથ હતા. એ દિવ્ય રથ તેને કેવી રીતે પ્રાપ્ત થયેલા ? અને તેનામાં કેવું સામર્થ્ય છે, તે તમારા જાણવામાં છે. પેાતે ઉદારતાના મહાન ગુણથી એ રથ એક ઉત્તમ કવિતે ભેટ આપ્યા હતા, તે પણ તમે જાણા છે. આ રથની ઉદારતાજ શ્રીચંદ્રને મોટી મુસાફ્રી કરવાનું કારણુ થયું હતું, એ રથ તેને કર્મના ચમત્કારી ચેગે અહીં પ્રાપ્ત થયા છે. દરેક વસ્તુને સંયેગ, અને વિયેાગ કર્મની મહાત્ સત્તાને આધીન છે. કર્મની સૂક્ષ્મ પ્રકૃતિની આગળ વિશ્વના બધા પદાર્થા રાંક છે. કયાં શ્રીચ ંદ્રનુ આ અરણ્યમાં જોષીરૂપ બદલાવી આવવું ! કયાં મદોન્મત્ત હાથીને યોગ થા ! કયાં ભિલ લેકાનું યુદ્ધ ! કયાં બિલ્લ કન્યા મહિનીને મેળાપ ! અને કયાં સુવેગ રથને અચાનક લાલ ! આ દેખાવ જોઇ ભિલ્લુ લેાકેા આશ્ચર્ય પામતા હતા. તે વખતે શ્રીચ કે કહ્યું, કિરાતરાજ ! કહા, શ્મા ઉત્તમ રથ તમને કયાંથી પ્રાપ્ત થયા ? તે અદ્ભુત વાર્તા જાણવાની મારી પૂર્ણ ઇચ્છા છે. કિરાતરાજા ખેલ્યો-મહારાજ ! આપ મારા પૂર્ણ સબધી થયા છે, હવે આપની આગળ જે યથાર્થ હોય, તે કહેવામાં કાંઇ પણ શંકા નથી. રાજેંદ્ર ! અહીંથી ઘેાડે દૂર કુંડલપુર નગર છે, તે નગરના રાજાના તાબા નીચે અમે આ અરણ્યમાં રહીએ છીએ, ચેરી કરવાની અમારી આજીવકા છે, જે ક્રાઇ માર્ગે પ્ર સાર થતું હોય, તેને લુટી તે દ્રવ્યથી અમારે નિર્વાહ યાલે છે. કુંડલપુર પતિને જ્યારે યુદ્ધના પ્રસંગ આવે, ત્યારે અમે તેમને સહાય કરવા જઇએ છીએ. એક વખતે આ માર્ગે ગાયકાનું વૃંદ જતું હતું, તેએની આગળ આ રથ હતો. અમે તેમને લુટીને આ રથ લાવ્યા છીએ. અમારા ત્રાસથી તે ગાયકા જીવ લઈને નાસી ગયા, ત્યારથી આ અશ્વ સહિત રથ અમારા તાબામાં આવી ગયો. તે રથ આજે શુભ પ્રસ ંગે તમને ભેટ કરવામાં આવ્યા છે. રાજકુમાર ! એક ખીજી વિચિત્ર વાત એ છે કે, જ્યારથી અમે આ થ અમારા તાબામાં લાવ્યા છીએ, ત્યારથી આ રથના ધોડા દુર્બળ થતા જાય છે, દુઃખથી નિશ્વાસ મુકે છે, તેમનાં નેત્રમાંથી અહારાત્ર નિર ધારા ચાલે છે, આજે તમારાં For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ માહિનીને મેળાપ. ૩૨૫ દર્શનથી તેમે ધણા ખુશી થયા હોય, તેમ મને લાગે છે. એ પ્રાણીને તમારી તરફના પ્રેમ અપૂર્વ દેખાયા છે, અનુ શું કારણ હશે ? તેમના આવા પ્રશ્નથી પછી શ્રીચંદ્રે પોતાને પૂર્વના સબધ સવિસ્તર કહી સભળાવ્યો, જે સાંભળી સર્વ કિરાતે આશ્ચર્ય પામી ગયા. પછી કિરાતાને જણાવ્યું કે, પ્રિય વનવાસ ! હવે મારે ઉતાવળથી કનકપુરમાં જવાનુ છે. આ હાથી, કન્યા, અને ખીજા સર્વ પદાર્થેા કુશસ્થળીમાં અથવા કુંડલપુરમાં પહેાંચાડજો, અને મારા સદેશે તેમને જણાવજો. તમારા સહવાસથી મને અતિ સ ંતેષ થયા છે. શ્રીચંદ્રે જ્યારે રજા માગી, ત્યારે ભીલ લેકે તેના ચરણમાં નમીને ખેલ્યા, મહાશય ! આપના વિયેાગ અમારાથી સહન થઇ શકે તેમ નથી, તથાપિ અમે વનવાસી આપને શી રીતે રાખી શકીએ ? આપના જેવા ઉત્તમ પુરૂષનું યોગ્ય આતિથ્ય અમારાથી શી રીતે થઇ શકે ? ક્યાં ક્ષાત્રતેજ ! અને યાં અમે ! તથાપિ અમારા હિતની કાંઇ પણ શિક્ષા હાય, તે અમને કૃપા કરી કહેશે, શ્રીચદ્રે તે સાંભળા વિચાર કર્યો કે, આ લેક લુંટારા અને હિંસક છે. આવા લેાકાના દ્વિંસક સ્વભાવ દૂર થાય, તેવા જરા મેધ આપ્યા હોય, તે વખતે તેમને લાભકારી થાય; અને વળી તેમની મારી તરફ માન્યતાની બુદ્ધિ છે, તેથી તે જરૂર માન્ય કરશે. આવું વિચારી શ્રીચંદ્ર ખેલ્યે, વનવાસી મિત્રા ! હું જતા પહેલાં મારે તમને કેટલીએક હિતશિક્ષા આપવાની છે, તે તમે ધ્યાનપૂર્વક સાંભળશા. પ્રથમ તે તો નીચેની કવિતા સર્વદા હૃદયમાં ધારણ કરજો. દ્વિત શિક્ષા છે આટલી, જે છે શિક્ષા સાર; ઉત્તમ સંગતિ ગુણ કરે, લહીએ શુભ આચાર. કેટલા નર એહવા, સ્વારથના વિ યાર; પશુ ઉત્તમ નિઃસ્વારથે, કરતા છે ઉપકાર. ધર્મ સમાન ન કાઇ છે, હિતકારી જગમાંહ; ભવસમુદ્ર તરવા ભણી, ધર્મ તે પેાત અથાહ. માનવ ભવ પામી કરી, નવ જાણે જે ધર્મ; તે દુ:ખિઆ ભવ ભવ ફુલે, વિ પામે શિવ શર્મ. પાપ મૂળ હિંસાજ છે, તે તજતાં સુખ થાય; હિંસા નરક દુઃખદાયિની, હિંસા ભવ દુઃખદાય. ૧ For Personal & Private Use Only ર 3 ૫ કિરાત ભાઇ ! એ કવિતા હમેશાં સ્મરણમાં રાખીને તમારે વત્તવું. આ જગતમાં જે આરભ છે, તે હિ'સાનું મૂળ છે, તે આરભથી ઘણા દંભ વધે છે. બીજા પ્રાણીઓને પેાતાની સમાન ગણવા જોઇએ, કદિ સર્વદા હિંસા રહિત ન થવાય, તેા ચાર પર્વમાં તે હિંસા થાય, તે આરંભ કરવાજ નહિ, શ્રી નિ ભગવતનાં કલ્યાણુ પણુ જાળવવાં ૪ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ આનંદ મંદિર, જોઈએ. તે કલ્યાણક પાંચ પર્વના સ્થાનરૂપ છે. તે પર્વને માટે એકલું જિન શાસ્ત્રમાં કહ્યું છે તેમ નથી; પણ બીજા અન્ય મતમાં પણ ઘણે સ્થળે કહેલું છે. વિષ્ણુપુરાણમાં લખે છે કે, ચૌદશ, આઠમ, અમાવાસ્યા, પૂર્ણિમા અને સૂર્યસંક્રમણ, એ પાંચ પર્વ કહેવાય છે, તે પર્વના દિવસોમાં તેલ, માંસ અને સ્ત્રીને ભોગ કરનારા પુરૂષ મર્યા પછી વિમૂત્ર મગન નામના નરકમાં જાય છે. મહાભારતમાં લખે છે કે, “હિંસા કરનાર, હિંસાની અનુમોદના કરનાર, માંસભક્ષક માંસ વેચનાર. અને ખરીદ કરનાર, એ પાંચે પ્રાણિના ઘાતક ગણાય છે. હે રાજા ! જેટલાં પશુની ઉપર રૂવાટાં હોય, તેટલાં હજાર વર્ષ સુધી પશુઘાતક મનુષ્ય પીડાય છે. મહાભારતના શાંતિ પર્વમાં નીચે પ્રમાણે લખે છે-- यूपंछित्वा पशून् हत्वा कृत्वा रुधिरकर्दमम् ।। यद्येवं गम्यते स्वर्गे नरके केन गम्यते ? ॥ १ ॥ ચા તંભને છેદી, પશુઓને હણી, અને રૂધિરને કાદવ કરી, જો વર્ગ જાતું હોય, તે પછી નરકમાં કેને જવાનું ? ૧ માર્કડેય પુરાણમાં પણ લખે છે – जीवानां लक्षणं श्रेष्टं जीवा जीवितकांक्षिणः तस्मात्समस्तदानेभ्योऽभयदानं प्रशस्यते ॥ २ ॥ “ જીવ જીવવાની ઇચ્છા રાખે, એ જીવનું શ્રેષ્ટ લક્ષણ છે; માટે સર્વ દાનમાં જીવને અભયદાન આપવું, તે પ્રશંસનીય છે.” ૧ માર્કડેય પુરાણમાં આઠ પુષ્પો કહેલાં છે. તે નીચે પ્રમાણે " अहिंसा प्रथमं पुष्पं पुष्पमिंद्रियनिग्रहः । सर्वभूतदया पुष्पं क्षमा पुष्पं विशेषतः ॥ १ ॥ ध्यानपुष्पं तपः पुष्पं ज्ञानपुष्पं तु सप्तमम् । सत्यं चैवाष्टमं पुष्पं तेन तुष्यन्ति देवताः ॥२॥ પહેલું પુષ્પ અહિંસા, બીજું પુષ્પ ઈદ્રિયોને નિગ્રહ, ત્રીજું પુષ્પ સર્વ પ્રાણિ ઉપર દયા, ચોથું પુષ્પ ક્ષમા, પાંચમું ધ્યાન, છઠું પુષ્પ તપ, સાતમું પુષ્પ જ્ઞાન, અને આઠમું પુષ્પ સત્ય, એ આઠ પુવડે દેવતા સંતુષ્ટ થાય છે. ૧-૨ For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ३२७ મોહિનીને મેળાપ. મહાભારતમાં વળી લખે છે – यूकामत्कुणदंशादीन् ये सदा ज्ञानिनस्तथा । पुत्रवत्परिरक्षति ते नराः स्वर्गगामिनः ॥ १ ॥ आतपादौ च येघ्नन्ति ते वै नरकगामिनः । जीवानां सर्वथा कार्या रक्षा चैवापराधिनाम् ॥ २ ॥ જે જ્ઞાની પુરુષ છું, માકડ, અને ડાંસ વિગેરેની પુત્રની જેમ રક્ષા કરે, તે પુર છે સ્વર્ગે જાય છે. જેઓ જું, માકડને તડકા વિગેરેમાં મારે છે, તેઓ પણ અવશ્ય નરકે જાય છે. અપરાધી જીવેની પણ સર્વદા રક્ષા કરવી. જેની રક્ષાને માટે પાણી ગળવાની યતના રાખવી જોઈએ, અને તેને માટે પુરાણોમાં નીચે પ્રમાણે કહેલું છે – विंशत्यंगुलमानं तु त्रिंशदंगुलमायतौ ।। तद्वस्त्रंद्विगुणी कृत्य गालयित्वा पिबेज्जलम् ॥ १ ॥ तस्मिन् वस्त्रस्थितान् जीवान् स्थापये जलमध्यतः एवं कृत्वा पिबेत्तोयं स याति परमांगतिम् ॥ २ ॥ दृष्टिपूतं न्यसेत्पादं वस्त्रपूतं पिबेजलम् । सत्यपूतं वदेद्वाक्यं मनःपूतं समाचरेत् ॥ ३ ॥ सप्तग्रामेण यत्पापं अग्निना भस्मसात्कृतम् । तत्पापं जायते तस्य मधुबिंदुमभक्षणात् ॥ ४ ॥ વીશ આગળ પહોળું, અને ત્રીશ આગળ લાંબું વસ્ત્ર લઈ, તેને બેવડું કરી, તેવડે ગાળીને પાણી પીવું. તે ગરણામાં રહેલા જીવને જળની અંદર પાઠવવા. આ પ્રમાણે કરીને જે જળપાન કરે, તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. દ્રષ્ટિથી પવિત્ર કરી પગ મુક, વસ્ત્રથી પવિત્ર [ ગળેલું ] પાણી પીવું, સત્યથી પવિત્ર વાણી એલવી, અને મનની પવિત્રતાથી પ્રવર્તતું. સાત ગામને અગ્નિ લગાડી બાળવાથી જે પાપ થાય, તેટલું પાપ મધનું मे 1 मा . For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ ३२८ આનંદ મંદિર. વિષ્ણુપુરાણમાં લખે છે કે – " ग्रामाणां सप्तके दग्धे यत्पापं जायते किल । . तत्पापं जायते पार्थ जलस्यागलिते सति ॥ १ ॥ संवत्सरेण यत्पापं कैवर्त्तस्यैव जायते । एकाहेन तदामोति अपूतजलसंग्रही ॥ २ ॥ यः कुर्यात्सर्वकर्माणि वस्त्रपूतेन वारिणा । स मुनिः स महासाधुः स योगी स महाव्रतः ३ ॥" હે અર્જુન ! સાત ગામ બાળવાથી જે પાપ થાય, તે પાપ ગળ્યા વિના જળ પીનારને લાગે છે. ઢીમરને એક વર્ષમાં જેટલું પાપ લાગે, તેટલું પાપ ગળ્યા વિના જળ પીનારને લાગે છે, ગળેલા જળથીજ બધાં કાર્યો કરે છે, તે જ ખરો મુનિ, ખરો સાધુ, ખરો યોગી અને ખર મહાવ્રતધારી છે. ઇતિહાસ પુરાણમાં અહિંસાને માટે નીચે પ્રમાણે લખે છે – " अहिंसा परमं ध्यानं अहिंसा परमं तपः । अहिंसा परमं ज्ञानं अहिंसा परमं सुखम् ॥ १ ॥ अहिंसा परमं दानं अहिंसा परमो दमः । अहिंसा परमो यज्ञो अहिंसा परमं शुभम् ॥ २ ॥ तमेव ह्युत्तमं धर्म अहिंसा धर्मलक्षणम् । ये चरति महात्मानो विष्णुलोकं व्रजति ते ॥ ३ ॥ અહિંસા એ પરમ ધ્યાન છે, અહિંસા પરમ તપ છે, અહિંસા પરમ જ્ઞાન છે, અહિંસા પરમ સુખ છે, અહિંસા પરમ દાન છે, અહિંસા પરમ દમ છે, અહિંસા પરમ યા છે, અને અહિંસા પરમ શુભ છે. જે મહાત્માઓ તે અહિંસા લક્ષણ ઉત્તમ ધર્મને આચરે છે, તે મહાત્માઓ વિષ્ણલેકમાં જાય છે. કૂર્મ પુરાણમાં નગપલ ગ્રંથમાં લખે છે – " अभक्ष्याणि ह्यभक्ष्याणि कंदमूले विशेषतः । नूतनोदयपत्राणि वर्जनीयानि सर्वतः ॥ १ ॥ For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ માહિનીના મેળાપ. मद्यपाने मतिभ्रंशो नराणां जायते खलु । न धर्मो न दया तेषां न ध्यानं न च सत्क्रिया ॥ २ ॥ ૨ मद्यपाने कृते क्रोधो मानो लोभश्च जायते । मोहश्च मत्सरश्चैव दुष्टभाषणमेव च ॥ ३ ॥ वारुणीपानतो यांति कीर्त्तिकांतिमतिश्रियः । विचित्रा चित्ररचना वांछंति कज्जलादिव ॥ ४ ॥ भूतार्त्तवन्नरीनतिं रारटीति सशोकवत् । दाहज्वरार्त्तवद् भूमौ सुरापो लोलुटीति च ॥ ५ ॥ " સઘળાં અભક્ષ્ય ભક્ષણ કરવા યોગ્ય નથી; તેમાં કદ, મૂળ અને જેમને નવાં પત્ર આવ્યાં હોય, તે વિશેષ વર્જવા યોગ્ય છે. મદ્યપાન કરવાથી પુરૂષાની બુદ્ધિ ભ્રષ્ટ થાય छे, तेभने धर्म, ध्या, ध्यान याने सहारनी यामो रहेती नथी. भद्यपान अश्वाथी शेष, भान, लोभ, मोह, मत्सर, अने दुष्ट भाषण थाय छे. वाइली - भहिरानुं पान खाथी अर्ति, કાંતિ, મતિ, અને લક્ષ્મી ચાલી જાય છે. કાજળીની જેમ વિચિત્ર ચિત્ર રચનાની ઇચ્છા થાય છે. દિરાપાની પુરૂષ જાણે ભૂત વળગ્યું હાય, તેમ અતિ નાચે છે, શાકવાળા હાય, તેમ અતિશે વે છે, અને દાન્તરથી પીડિત હોય, તેમ પૃથ્વી ઉપર આળાટે છે. યાગન શાસ્ત્રમાં પણ નીચે પ્રમાણે લખે છે:-- "मयं पित्वा ततः कचित् मांसं च स्पृहयेन्नरः । कश्चिद्वधं करोत्युक्त जंतुसंघात घातकः ॥ १ ॥ मद्ये मांसे मधुनि नवनीते तक्रतो बहिः । उत्पद्यते विपद्यन्ते सुसूक्ष्मा जंतुराशयः ॥ २ ॥ पुत्रमांसं वरं भुक्तं नतुमूलकभक्षणम् । भक्षणान्नरकं याति वर्जनागमाप्नुयात् || ३ || મદ્યનું પાન કર્યા પછી કાઇ પુરૂષ માંસની સ્પૃહા કરે છે, અને કૈાપ્ત હિંસા કરે छे, मने तुमोना समूहन घात थाय छे, मद्य, मांस, मधु तथा છાશમાંથી બહાર કારેલા માખમાં અતિ સૂક્ષ્મ જંતુનો સમૂહ ઉત્પન્ન થાય છે, અને વિલીન થઇ ન્નય ૩૨૯ For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ આનદ મંદિર. છે. પુત્રનું માંસ ખાવું સારું, પણ મૂળીયાંનું ભક્ષણ કરવું સારૂં નહીં. તે ભક્ષણ કરવાથી માસ નરકે જાય છે, અને તેને વજવાથી સ્વર્ગે જાય છે. તેને માટે જૈન સિદ્ધાંતમાં પણ લખે છે— " मज्जमिय मसंमिय णवनीयंमि चउध्थए । उपज्जंति असंख्या तवन्ना तत्थ जंतुओ ॥ १ ॥ " મદિરામાં, માંસમાં, માખણમાં અને મધમાં તેના જેવા રંગવાળા અસંખ્ય જીવા ઉત્પન્ન થાય છે. કિરાત મિત્રા ! આ વાત ધ્યાનમાં રાખો. તે શિવાય અન્ય મતના માર્કડેય પુરાણમાં એવા પણ લેખ છે કે, જે પુરૂષ શ્રાદ્ધમાં ધર્મ મેળવવાની ઇચ્છાથી મધ આપે છે, તે તે ભોજન કરનારા લપટ પુરૂષોની સાથે ઘેર નરકમાં જાય છે. .કંદ મૂળને ખા નારા મિથ્યાત્વીએના શાસ્ત્રમાં પણ તે વાતને નિષેધ છે. ઇતિહાસ પુરાણમાં લખ્યું છે કે, જે નૃતાક, કાલિંગાં અને મૂળાનું ભક્ષણ કરે છે, તે મૂઢ પુરૂષ અંતકાળે દુઃખ પામશે. જેના ધરમાં સારૂં અન્ન છતાં મૂળા રંધાય, તે તેનું ઘર સ્મશાન જેવું છે, અને તેના ધરમાં પિત્રિ રહેતાં નથી. પદ્મ પુરાણમાં લખે છે કે, અડદ અથવા મગ વિગેરે +ગારસની સાથે ભક્ષણ કરે, તો તે માંસ તુક્ષ્ય છે. સૂર્ય અસ્ત થયા પછી જળ, રૂધિર સમાન અને અન્ન, માંસ સમાન ગણાય છે, એમ માર્કંડેય મુનિએ કહેલું છે. વળી તે લખે છે કે, રાત્રિ ભોજન, પરસ્ત્રી ગમન, સંધાન ( મેળ અથાણું ) અને અનંત કાયનું ભક્ષણ, એ ચાર નરકનાં દ્વાર છે, હૈ કિરાતલાકે ! કેટલાએક અભક્ષ્ય પાયા છે, તે તમારે જાણવા જોઇએ. જેમાં સક્ષેપથી મદ્ય, માંસ, માખણ, મધ, બહુબીજી, કદ, મૂળ વિગેરેને સર્વથા ત્યાગ કરવાં; તેની અંદર સૂક્ષ્મ જીવ ઉત્પન્ન થાય છે. તે અન્ય મતમાં પણ એટલે સુધી લખે છે કેઃ— पृथिव्यामप्यहं पार्थ वायावनौ जलेऽप्यहम् । वनस्पतिगतश्चाहं सर्वमात्ममयं जगत् ॥ १ ॥ तन्मां सर्वगतं ज्ञात्वा न हिंस्येत कदाचन । अहं सर्वस्य तुल्यत्वं भजामि कल्पोझितः ॥ २ ॥ હે અર્જુન ! પૃથ્વીમાં, વાયુમાં, અગ્નિમાં, જળમાં અને વનસ્પતિમાં હું પોતે જીવ રૂપે રહેલા છું, એથી આ બધું જગત્ આત્મમય છે. મને સર્વવ્યાપક જાણીને કાઇની હિંસા કરવી નહીં. હું કલ્પ રહિત છને સર્વની તુલ્યતાને ભજી' છું. ૧-૨ + કાચું-ઉષ્ણુ નહીં કરેલુ દુધ, દહીં કે છાશ. For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ મોહિનીનો મેળાપ. ૩૩૧ કિરાત મિત્રો ! તમે અરણ્યમાં રહે છે, માટે તમને ભક્ષ્યાભર્યાની ખબર હતી નથી, તેથી તમારે અજાણ્યાં ફળ, બરફ, માટી વિગેરે અભક્ષ્ય વસ્તુને ત્યાગ કરે. અને નંતકાયને ત્યાગ કરવાને માટે શાસ્ત્રમાં લખે છે કે, વજકંદ, સૂરણ, આદુ, હળદર, આલુ, કચૂર, કુંઆર, લસણ, થોહાર, ગિરિકણું, વાંસ, કારેલાં, લુણી, સતાવરી, લીલી મેથ, ગાજર, રતાળુ, પિંડાળુ, મૂળા, અમૃતવેલ, વૃક્ષની અંતરછાલ, થેગ, સુરિ, આમળી, ખિલેડા, બધાં કમળ પાન, ગળા અને ભૂમિછત્ર, એ બધાને જે પુરૂષ ત્યજી દે છે, તે આ સંસાર સાગરને તરી જાય છે. મિત્રો ! તમે તમારી આજીવિકા લુંટવા ઉપર રાખી છે, તે ઘણી અધમ આજી વિકા છે. હવેથી તેવી આજીવિકાનો ત્યાગ કરજો. તે અદત્તાદાનથી મહા પાપ લાગે છે, ચેરીનું વ્યસન એ નરકનું દ્વાર છે. બીજાની વસ્તુ હરી લેવાથી તેને અંતરાત્મા પરિતાપ પામે છે, તેની શુભ વાસનાને વિચ્છેદ થાય છે, અને તે સર્વદા તેને માટે અતિ દુઃખ રાખ્યા કરે છે, તેવું કામ કરવામાં કેટલું પાપ ? તેનો વિચાર કરો. હવે ચેરીરૂપ મહાપંકની સાથે તમે તમારા આત્માને લિપ્ત કરશો નહીં. તે મહા પાપનું ફળ કેવળ પરલોકમાં મળે છે, એટલું જ નહીં, પણ આ લેકમાં પણ તે મળે છે. ભિલ્લરાજ ! જેવુ ચોરીના વ્યસનનું પાપ છે, તેવાં બીજા પણ પાપનાં કારણે ઘણું છે. મિત્રનો દેહ, સ્વામીને હ, વિશ્વાસઘાત, કરેલા ગણને ઘાત, અને છળકપટ, એ નરકની ગતિને આપનારી છે. તેથી તેવાં બધાં પાપને ત્યાગ કરજે. નીતિરૂ૫ કલ્પલતાનું સર્વદા સેવન કરો. તમે વનવાસી છે, નાગરિક જનના આચારથી અજ્ઞાત છે, તથાપિ નાગરિક જનના કરતાં તમારાં હદય વિશેષ નિર્મળ હોય છે. જે દ્રઢતા તમારામાં છે, તેવી નગરવાસીઓમાં હોતી નથી. તમારી બુદ્ધિ અપ હોય, પણ તમારા હૃદયમાં નિમળતાને પ્રકાશ વિશેષ હોય છે, તેથી તમે અલ્પ સમયમાં સારી ગતિના પાત્ર થવાની એગ્યતા મેળવી શકે છે. કિરાત ગૃહસ્થો ! હવે છેવટે એટલું જ કહેવાનું કે, તમે મનુષ્ય છે, તમારી શક્તિ ઉત્તમ છે, તમારું જીવન જેવી ઉન્નતિ મેળવવી હોય, તેવી મેળવવાને લાયક છે, તમારે વાસ અરણ્યમાં હોવાથી તમે સદાચારની યોગ્યતાના અધિકારી થઈ શક્યા નથી, તેમ તમને તેવી યોગ્યતા સંપાદન કરાવે, તેવા કોઈ ધાર્મિક પુરૂષને સમાગમ પણ થયું નથી, તેથી તમે આજ સુધી અજ્ઞતામાં મગ્ન થઈ રહ્યા હતા. હવે ઉદયને સમય આવ્યો છે, તમારી કન્યાને સ્વીકાર કરી, મેં તમારી સાથે પવિત્ર સંબંધ જોડે છે. મારા સંબંધને કૃતાર્થ કરે, એ તમારા હાથમાં છે. તમારા સંબંધથી મને લોકોમાં લજજા થવી ન જોઈએ. તમે વનરાજ્યના રાજા છે, તમારી કન્યા એક રાજકન્યા છે, તે સ્થિતીનો વિચાર કરી મેં જોડેલો આ સંબંધ જેવી રીતે લોકમાં પ્રશંસાપાત્ર થાય, તેવી રીતે તમે પ્રવર્તન કરજો; અને અતિ દુર્લભ એવા આ માનવ જીવનને સંપૂર્ણ રીતે કૃતાર્થ કરજે. આ પ્રમાણે શ્રીચંદ્રિકુમારે ઉપદેશ આપ્યો, તે સાંભળી ભિલ લેકે ઘણા ખુશી For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ આનંદ મંદિર. થઈ ગયા. તેમના જંગલી વિચારોમાં ઘણો ફેરફાર થઈ ગયે, તેમના મલિન સંસ્કારોમાં ઉત્તમ પ્રકારનો સુધારો થઈ આવ્યા, તેઓના હદયમાં માનવ જીવન કાંઈક ઉત્તમ પદાર્થ છે, એવું ભાન આવ્યું. તેઓ બધાએ વિનયથી નમન કરી, શ્રીચંદ્રને ઉપકાર માન્યો, અને તેને મના વિયોગને માટે હૃદયને શક પ્રદર્શિત કર્યો. તેમનામાંથી જયકુંજર નામના એક ઉત્તમ જતના ક્ષત્રિયને પિતાના સુવેગ રથને સારથિ નિમી અને ભિલકન્યા તથા બીજા પરિવારને કુશસ્થલીપુરીમાં જઈ અંગીકાર કરવાની પ્રતિજ્ઞાનાં વચન આપી, શ્રીચંદ્ર માર્ગે રવાને થયો. પ્રેમી કિરાત વર્ગ અને કિરાત કાંતાઓ તેને વલેટાવાને કેટલેક દૂર આવ્યાં. શ્રી ચંદ્રને રથ જ્યાં સુધી દેખાય, ત્યાં સુધી તેઓ એક દ્રષ્ટિએ તેની સામે જોઈ રહ્યાં, અને જ્યારે અદર્શન થયું, ત્યારે નયનમાંથી અશ્રુધારા ચાલવા લાગી. મેહિની અને તેનો પરિવાર બીજે માર્ગે ગયો હતો. શ્રીચંદ્ર અને હિનીના માર્ગ અત્યારે જુદા હતા, પણ તેમના પ્રેમનો માર્ગ એકજ હતો. તે પ્રેમયજ્ઞની સમાપ્તિ આખરે કુશસ્થળી નગરીની રાજધાનીમાં થવાની છે. સુગરથને દિવ્ય પ્રભાવ પોતાના મૂળ નાયકને મળવાથી વિશેષ પ્રદીપ્ત થયો. હવે તે રથ અને તેના નાયકનો ચરિતાનુયોગ ક્યાં થશે, અને તેમાં બીજો શો ચમત્કાર આવશે ? તે વાચકને આગળ જણાશે. પ્રકરણ ૬૧ મું. - સરસ્વતી. ' ન એ ક સુંદર યક્ષ મંદિર આવેલું છે. મંદિરની શોભા વિમાનના જેવી છે, તેના કાકી મનોહર સ્તંભ ઉપર અભુત કારીગરી રચેલી છે, પ્રત્યેક સ્તંભ ઉપર નમુનાદાર પુતળીઓ ગોઠવેલી છે, મંદિરના મધ્ય ભાગે ઉંચે અને મોટા ફી ઘેરાવવાળો ઘુમટ આવેલું છે, ઘુમટની ચારે બાજુ જુદાં જુદાં ચમત્કારી ચિત્રો ચિતરેલાં છે, કોઈ દેવતાનાં, કોઈ દેવીઓનાં, કોઈ રાજાઓનાં, કોઈ શૂરવીરનાં, અને કઈ શાસન દેવતાઓનાં છે, પ્રત્યેક ચિત્ર જાણે પ્રત્યક્ષ રૂપે હોય, તેવાં દેખાય છે. આવા સુંદર મંદિરમાં એક રાજકન્યા બે સખીઓની સાથે ફરે છે. રાત્રિને સમય છે, મંદિરમાં જડેલાં રત્નોના પ્રકાશથી અંધકાર દૂર થઈ ગયું છે, તેમાં વળી આ રાજકન્યાના તેજથી અને તેનાં રત્નમય આભૂષણોથી એ પ્રકાશમાં વધારો થાય છે તે ત્રણે બાળાઓ ફરતી ફરતી મંદિરના એક ભાગમાં આવી, ત્યાં એક તરૂણ પુરૂષ સતે જોવામાં આવ્યું. તેની આકૃતિ મેહક હતી, તથાપિ રાત્રિના ઝાંખા પ્રકાશથી તે જોઈએ તેવી દેખાતી નહતી. નિદ્રાએ તેને મનોબળને મૂઢ બનાવી દીધું હતું. તેની બધી શારીરિક For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતી. ૩૩૩ ચેષ્ટા શાંત પડી ગઇ હતી, નિદ્રાની મહા શક્તિએ તેને નિશ્ચેષ્ટ અને સૂટ કરી દીધા હવે, રાત્રિના સમય અને મંદિર એકાંત હતું, તથાપિ તે નિર્ભયપણે નિદ્રાનો. સ્વાદ લેતેા હતા. ત્યાં પુતી તે ત્રણ બાળાઓમાં એક મુખ્ય હતી, અને બીજી એ તેની આશ્રિત સખીઓ હતી, બીજી એ તેની આશ્રિત છતાં તે મુખ્ય નાયિકાની સમાનતાને ધારણ કરતી હતી. મુખ્ય નાયિકા તેનું માન સાચવતી, અને ક્ષણે ક્ષણે તેની તરફ પ્રેમદષ્ટિએ જોતી હતી. તે સૂતેલા પુરૂષને જોતાંજ મુખ્ય નાયિકાને સ ંભ્રમ થઇ ગયા. પાતાની મને‰. ત્તિની ધારણા સફળ થવાથી તેણી અત્યંત આનંદ પામી ગઇ. તત્કાળ તેણીએ પોતાની બંને સખીએને કહ્યું, સખી ! યક્ષની વાણી સળ થઇ. જેને માટે યક્ષ દેવે પ્રેરણા કરી આપણને અહીં મેાકલ્યાં, તેજ આ વીર પુરૂષ છે. સખીએ ! આ સૂતેલા વીર પુરૂપને જગાડવા જોઇએ; જરૂર તેજ પુરૂષ છે. સખીઓ મેલી, પ્રિય સખી ! તમારૂં કહેવું યથાર્થ છે, તમારા મનની ઇચ્છા પૂર્ણ કરનાર અને તમારા મનેારથને સમૂળ કરનાર, આ વીર નરજ છે. સખી ! હવે તેને જગાડા, અને તમારૂં સુંદર દર્શન કરાવે. હજુ તે ગાઢ નિદ્રામાં તલ્લીન છે. આ મહાશયનાં સત્કર્મને પડદો જ્યાં સુધી પડયા નથી, ત્યાં સુધી તે અજ્ઞાન દશારૂપ નિદ્રા સુખને અનુભવે છે. તેને ખબર નથી કે, મારે માટે એક સુંદર રાજકુમારી વરવાને તૈયાર થઇ ઉભી છે. ભાગ્યના ઉંચા શિખર ઉપર મારે હમણાંજ ચડવાનું છે, મારે પૂર્વ કર્મનાં મહા ળ અનુભવવાના સમય નજીક આવ્યા છે, અને મારી આાલતા નવપલ્લવ થઇ મધુર ફળ આપવાને ઉન્મુખ થઇ રહી છે. સખીએનાં આવાં વચન સાંભળી રાજબાળા ખેલી, પ્રાણનાથ ! જાગ્રત થાઓ. આ રાજપુત્રી પેાતાની ભાગ્યદેવીની પૂજા કરી, આપની પૂજા કરવાને તૈયાર થઇ ઉભી છે. આપ મહાશયને મળવાના મહા માર્ગ એ ભાગ્યદેવીએ મને દર્શાવ્યા છે. તે માર્ગને અનુસારેજ હું આપની સન્મુખ આવી ઉભી છું. પ્રાણેશ ! જાગ્રત થાઓ, આપની પહેલાં મારાં અને તમારાં સદ્ભાગ્ય જાગ્રત થઇ ગયાં છે. આવા રાજબાળાના શબ્દો તે રાજકુમારના પુર્ણ માર્ગમાં થઇ અંતરમાં પેઠા. તરતજ નિદ્રાના મહા મેાહ પવનથી વાદળની જેમ વીંખાઇ જવા લાગ્યા, મૂર્છા અને જાતિ વચ્ચે યુદ્ધ ચાલ્યું; જાગ્રતિએ જોર કરી મલિન મૂôાને દબાવી દીધી. તે પુરૂષ તરતજ જાગ્રત થઇ ખેડો થયા; આગળ અવલોકન કરતાં રાજબાળા અને તેની એ સખી ષ્ટિએ પડી. વાંચનાર ! ચાલતા પ્રસંગને લછં તમે આ જાગેલા પુરૂષને ઓળખી લીધેા હશે. એ પુરૂષ તમારે ધણા પરિચિત છે, તેનાં ઉન્નતિ ભરેલાં ચરિત્રા તમે પ્રથમથીજ વાંચતા આવા છે; એટલે તે પુરૂષના જ્ઞાનનું પ્રતિબિંબ તમારા હૃદય દર્પણમાં પડી ગયું હશે. શ્રીજી જે ત્રણ સુંદરીએ છે, તેને તમે ઓળખી શકશે। નડ્ડીં કારણ કે, તેઓ તમારી For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ આનદ મદિર. પરિચિત નથી, તેમનાં ચરિત્રનું, કે તેમની ઉત્પત્તિ તથા આ પ્રવૃત્તિનું તમને ખીલકુલ જ્ઞાન નથી, ચાલા હવે તમને એ બધાં પાત્રા ઓળખાવીએ. આ યક્ષ મંદિરમાં સૂતેલે પુરૂષ તે આંપણા ધાર્મિક નાયક શ્રીચંદ્ર છે, તે આ યક્ષ મદિરમાં આવી મૂતા છે. આ યજ્ઞ મદિર કુંડલપુરના ઉદ્યાનમાં આવેલું છે. રાજકુમાર શ્રીચંદ્ર સુત્રેય રથ તથા કુજર્ સારથિને સાથે લઇ કુંડલપુર આવ્યા હતા. પોતાના કાલેા ખીજે સ્થળે રાખી, તે કુંડલપુર જોવાને ગયા હતા. સ ંધ્યાકાળ થયા, એટલે ત્યાંથી પાછા ફરી તે આ યક્ષ મદિરમાં આવી સૂતે હતો. આ વખતે કુંડલપુરની રાજકુમારી સરસ્વતી પેતાની એ સખીઓની સાથે અહીં આવી છે. તે બંને સખીઓનાં નામ સુનામિકા અને સુરૂપિણ છે. આ વીર પુરૂષને સુતા જોઇ, તેઓ આશ્ચર્ય પામી જાય છે, અને જે જાગ્રત કરવાના પ્રયત્ન કરે છે. કર્મની ગતિ કેવી વિચિત્ર છે ? સુકૃતની પ્રબળતા કેવી ઋદ્ભુત છે ? પુરૂષ ગમે ત્યાં ગયા હોય, અને ગમે ત્યાં છુપી રીતે રહ્યા હોય, પણ સમૃતની શ્રેણી નૃત્ય કરતી કરતી શુભ મૂળ લઈને તેની પાસે આવે છે. સાહિત્યકાર તેને માટે નીચેનું પદ લખે છે:— यद्यपि कृतसुकृतलवः प्रयाति गिरिकंदरांतरेषु नरः । करकलितदीपकलिका विलोक्य लक्ष्मीस्तमनु याति ॥ १ ॥ ભાવાર્થ—એક ચેાડુ' સુકૃત કરી પુરૂષ પર્વતની ગુફ઼ામાં ચાલ્યે! જાય, તર્થાપ લક્ષ્મી હાથમાં દીવી લઈને તેને જોતી જોતી તેની પાછળ જાય છે. ૧ તે વિષે જ્ઞાનવિમળસૂરિ પણ પેાતાના રાસમાં તેને મળતુંજ નીચે પ્રમાણે લખે છેઃ— જેહને સાથે સુકૃત છે, તે જાણા તિહાં જાય, કરતલ દિપકની પરે, લક્ષ્મી હેાય સહાય, ક્ષણુવાર પછી રાજકુમાર સાનદાયૅ થઇ લ્યે, સુંદરીએ ! તમે કાણુ છે ? આવા એકાંત સ્થળમાં રાત્રે ક્યાંથી આવે છે? તમારી સાહસ શક્તિ બળવાન લાગે છે, આવા સ્થળમાં અબળા તિ આવે, તે જોઇ ને આશ્ચર્ય ન થાય ? આ વખતે તમે અહીં આવ્યાં, તેનું શું પ્રયેાજન છે ? વળી મારી ગાઢ નિદ્રાને ભંગ કરવાનું કારણ શું એ ? મ ંદિરની બહાર કાઇ તમારી સાથે આવેલ છે કે નહીં ? રાજકુમાર શ્રીચંદ્રનાં આવાં વચન સાંભળી, તેઓમાંથી એક સ્ત્રી ખેાલી— મહાવીર ! આ સુંદરી અરિમર્દન રાજાની પુત્રી સરસ્વતી છે, તે હંમેશાં યક્ષની પૂજા કરે છે, પેતાના સાલગ્યની વૃદ્ધિને માટે તેણીની આસ્તા યક્ષની ઉપર વધારે છે, યક્ષના પ્રભાવથી તેના ભાગ્યને મહિમા વધ્યા છે. એક વખતે રાજકુમારી પોતાના પિતાના ઉત્સંગમાં એડી હતી, પુત્રીનું સર્ય અતે યોગ્યપણું જોઇ, રાજાએ મંત્રીને જશુાવ્યું કે, આ પુત્રીના વરને માટે તપાસ કરે!. For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતી. ૩૩૫ કોઈ વીર માનવ રત્નને શોધી કાઢે. રાજા આ પ્રમાણે મંત્રીને કહેતો હતો, ત્યાં એક વાચક નીચે પ્રમાણે બોલી ઉઠયો– કુશસ્થળપુરને રાજકુમાર શ્રીચંદ્ર છે, તે દાતા, ભક્તા, સાહસી અને ગુણરૂપ મણિરત્નનો ભંડાર છે, તે મહાવીર કોઈ કારણથી રીસાઇને બહાર ચાલ્યો ગયો છે.” યાચકના આ શબ્દો કવિતારૂપે સાંભળી, રાજા આશ્ચર્ય પામી ગયો, પિતાને એ વાત અનુકુળ હતી, તથાપિ તે મૌન ધરીને બેસી રહ્યા. આજ દિવસે રાજકન્યાને સ્વમામાં આવી યક્ષે કહ્યું કે, રાજકુમારી ! ચિંતા કરશો નહીં, આજથી પાંચમે દિવસે હું તને મનોવાંછિત વરની સાથે ભેટાડીશ. યક્ષનાં આવાં વચનથી રાજકન્યા ઘણી ખુશી થઈ. તે વાત તેણીએ અમો, કે જે તેમની સખીઓ છીએ, તેમને જણાવી. આ અરસામાં એવું બન્યું કે, નગરમાં શ્રી દત્ત નામે મંત્રીને પુત્ર હત, તે રાજકુમારીના સંદર્યથી તેણીની ઉપર રાગી થયો હતો, તેણે રાજકન્યા મેળવવાને અનેક ઉપાય કરવા માંડયા. મંત્રીના કહેવાથી અરિમર્દન રાજાના મનમાં પણ એમ થયું કે, આ રાજકન્યા મંત્રીપુત્ર શ્રીદત્તને જ આપવી. આ ખબર જાણી દઢ હૃદયની રાજબાળાએ અને તે વાત જણાવી, અને યક્ષના કહેવા પ્રમાણે આજે વિવાહની સામગ્રી લઈને અમે અહીં છુપી રીતે આવેલાં છીએ, અને એ મહાશયાના મહા ભાગ્યથી આજે તમારાં દર્શન થયાં છે. રાજપુત્ર ! હવે સત્વર તૈયારી કરે, આ બાળાના મનોરથ પૂરા કરો. જે આ ખબર અમારા મહારાજાને કાને આવશે તે, વિપરીત થશે. આ બધે વૃત્તાંત સાંભળી, શ્રીચંદ્ર નિશ્ચય કર્યો કે, “ આશા ધરી આવેલી આ રાજકન્યાને નિરાશ કરવી નહીં; વળી તેણીની સાથે મારો સંબંધ કર્ભજનિત છે.” આવા નિશ્ચયથી ચંદ્ર તે રાજકન્યાનું પાણિગ્રહણ કર્યું. સદ્ભાગ્યના પ્રભાવથી અને પુણ્યના પ્રતાપથી શ્રીચંદ્ર સરસ્વતીને પતિ થયા. એક સદ્ગુણરૂપ સરસ્વતીથી તે પ્રથમ તે સુભિત હતો, તે આ સગુણ સરસ્વતીથી વિશેષ સુશોભિત થયે. શ્રીચંદ્ર જેવા સદગુણી પતિને સંપાદન કરી, સરસ્વતીએ પિતાના સૌભાગ્યને સાર્થક કર્યું. જેવી રીતે આ મહાન લાભથી રાજકુમારી સરસ્વતીના હૃદયમાં આનંદ થયો હતો, તેવી જ રીતે તેને આનંદની સાથે ચિંતા પણ થઈ હતી. તે રાજબાળાએ વિચાર્યું કે, “ આ વિવાહ વિધિ ગુણરીતે કરવામાં આવ્યું છે, તેથી પિતાને અતિશય કોપ થશે. કેપે પ્રેરાયેલા પિતા ને ચડાઈ કરીને આવશે તે, આ સહાય વગરના રાજકુમારને નિગ્રહ થઈ જશે. મારા નિમિત્તે રાજકુમાર અતિશય કષ્ટ પામશે, તેથી હવે અહીંથી સહીસલામત ચાલ્યાં જવું જોઈએ. આવું વિચારી રાજકન્યા બોલી “ પ્રાણનાથ ! સત્વર તૈયારી કરો, હવે અહીં રહેવું સલામત નથી. આપણે માટે યક્ષ મંદિરની બહાર સાંઢડી ઉભી રાખી છે, એ પવનવેગા સાંઢડી આપણને ક્ષણમાં ઘણે દૂર લઈ જશે. ” For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ આનંદ મંદિર, પ્રિયાનાં આવાં વચન સાંભળી શૂરવીર શ્રીચંદ્ર બેલ્યો–પ્રાણેશ્વરી ! તમારું કહેવું યથાર્થ છે. હું સારી રીતે સમજું છું કે, હવે અહીં રહેવું સહીસલામત નથી; પણ આવા અંધકારમાં શી રીતે જવું ? વળી સાંઢડીને હાંકવાનું કામ પણ હું જાણતો નથી. સાંઢણને હંકારવી અને ઝોકાવવી, એજ ખરેખર જાણવાનું છે; તેથી હવે પ્રભાતકાળ થાય, ત્યાં સુધી અહીં જ રહેવું પડશે, જે થવાનું હોય તે થાય. પ્રાણીને શુભાશુભ કર્મ, કુળ આપ્યા વિના રહેતાં નથી. પ્રિયા ! કઈ જાતની ચિંતા કરશો નહીં, પુણ્યને પ્રભાવ મેટે છે. જે પુણ્ય પ્રબળ હોય, તે ચક્રવર્તી રાજા પણ પરાભવ પામી જાય છે, અને અસહાય અને એકાકિ માણસ વિજય મેળવે છે. અત્યારે આપણને પુણ્યની સહાય છે. પંચપરમેષ્ટીનું સ્મરણ કરો, નવકાર મંત્રની નિર્મળતાને પ્રકાશ કરનાર અહંત પ્રભુનું શરણ લ્યો. પ્રિયનાં આવાં વીરત્વ ભરેલાં અને પુણ્યની પ્રગટ શ્રદ્ધાનાં વચન સાંભળી રાજકુમારીને ધીરજ આવી; પછી તે મહાનુભાવાએ રત્નદીપક લઈ પોતાના પતિના મુખને બરાબર અવેલેકયું. મુખના નિરીક્ષણથી તેના હૃદયમાં વિશેષ સતેજ થયો. ચંદ્રના જેવું લલાટ, કમળનાં જેવા નેત્ર અને મુખાકૃતિનું લાલિત્ય જેઈ, સરસ્વતી સાનંદા થઈ ગઈ. પિતાના સંદર્યને અને સૌભાગ્યને તે સાર્થક થયેલું સમજવા લાગી. ક્ષણવાર પછી સરસ્વતીએ કહ્યું, પ્રાણેશ ! યક્ષનાં વચનથી આપના સ્વરૂપને મેં જાણેલું તો છે, તથાપિ પુનઃ વિશેષ સ તોષ પ્રાપ્ત કરવાને પુછવાની ઇચ્છા થાય છે. પ્રાણેશ ! કહો, આપ કોણ છો ? અને કયાંથી આવો છે ? શ્રીચંદ્ર હાસ્ય કરી બોલ્યો–પ્રિયા ! વિવાહથી હદયને અર્પણ કરી, પછી પૂછવું, તે અનુચિત છે. ચતુર માણસ પૂછ પછીજ હદય અર્પે છે, અને સંબંધ જોડે છે. સરસ્વતીએ ઇંતેજારીથી જણાવ્યું, પ્રાણપતિ ! મેં આનંદની ખાતરજ પૂછયું છે, તમારે માટે મારું મન નિઃશંક છે, તમારા હૃદયથી મેં તમારી સર્વ જાતની પરીક્ષા કરી છે. નિર્મળતા જોઇનેજ મેં તમને મારા મનમંદિરમાં સ્થાયા છે. હવે ઈરછામાં આવે તે જણાવો, નહીં તો મારે કાંઈ જાણવાની જરૂર નથી. સરસ્વતીનાં આવાં સાપેક્ષ વચન સાંભળી શ્રીચંદ્ર હસતો હસતે બેથો-સરલે ! શાંત થાઓ. તમારા પવિત્ર પ્રેમની પરીક્ષા સારી રીતે થઈ છે, હૃદય ઉપરનું અંધકાર દૂર થઈ ગયું છે, મારા હૃદય પર તમારા પ્રેમને પ્રકારે સારું અજવાળું પાડયું છે. મારા વૃત્તાંત સાંભળો. હું જાતે ક્ષત્રિય છું, મારું નામ શ્રીચંદ્ર છે, કુશસ્થળી નગરીમાંથી મુસાફર થઈ અહીં આવ્યો છું. વિદેશનાં અનેક કૅતક જેવાનો લાભ સંપાદન કરવાની ઈચ્છાએ હમેશાં હું વિચરું છું. આ સાંભળી સરસ્વતીના આનંદમાં વધારો થઈ ગયો. પિતાને મનોવાંછિત પતિ મળવાથી સ્ત્રી જીવનને કૃતાર્થ માનવા લાગી, તેમજ હૃદયમાં ઉંડી રીતે પિતાના આ ગુપ્ત વિવાહના વિજયની આશા રાખવા લાગી. પછી સરસ્વતીએ અંજલી જોડી કહ્યું, પ્રાણેશ ! મારા આનંદમાં મોટો વધારો થયો છે. આનંદનાં તેજસ્વી કીરણો મારા હૃદયાંધકારને દૂર કરે છે, તથાપિ તે અંધકારનો સમૂળગે નાશ થતો નથી. હૃદયના એક પ્રદેશમાં અંધકારની મલિન છાયા રહે છે. શ્રીચંદ્ર ઇંતેજારીથી પુછયું, પ્રાણેશ્વરી : તે શું ? મને ફુટ કરી સમજ પ્રકાશની અંદર થોડો પણ અંધકાર ન રહે તે જોઇએ, For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતી. ૩૩૭. તમારૂં તે વચન કાંઈક હેતુ સહિત લાગે છે. સરસ્વતીએ પુનઃ જણાવ્યું, પ્રાણાધીશ ! આપ જેવા ચતુર પુરૂષથી તે અજ્ઞાત રહે, એ અસંભવિત છે; તથાપિ આપની ઈચ્છા મારે મુખે સાંભળવાન છે, એમ જણાય છે. સ્વામી! એ પ્રકાશમાં અંધકાર તે મારા હૃદયની ચિંતા છે. હવે ક્ષણવારમાં મારા પિતા આવી તમારે નિમહ કરશે, અને તમે સહાય વગરના એલા શું કરી શકશે? આ ચિંતાના અંધકારે મારા આનંદના પ્રકાશને ઝાંખ કરી દીધો છે. સ્વામીનાથ! તમારા પુણ્યના પ્રકાશથી એ ચિંતારૂ૫ અંધકાર દૂર થઈ જાઓ. શ્રીચંદ્ર ઉત્સાહથી કહ્યું, “પ્રિયા ! હિમ્મત રાખે, તમારા પિતાથી શું અનર્થ થઈ શકે તેમ છે ? તે માનવરૂપે છે, અને હું પણ માનવરૂ૫ છું; તેમાં શે ભય રાખવાને છે ? જે ભાવી હશે તે બનશે, કર્મની પ્રબળ સત્તા આગળ હું અને તે બંને રાંક છીએ. ક્ષાત્રતેજમાં ભયને અંધકાર પેસી શકતા નથી. જગતમાં ક્ષાત્રબળ અપ્રતિહત છે, સાહસની સીમા ક્ષાત્રતેજમાંજ સમાપ્ત થાય છે. ” આવાં શ્રીચંદ્રનાં વચન સાંભળી સરસ્વતીના હૃદયમાંથી ચિંતાંધકાર દૂર થઈ ગયે, હૃદયના સર્વ પ્રદેશમાં આનંદનો પ્રકાશ પડી રહ્યા. પતિના ક્ષાત્રતેજની છાયા તેણીના ઉપર આરૂઢ થઈ ગઈ. જ્યારે પ્રાતઃકાળ થયો, એટલે યક્ષના પૂજારીએ આ સર્વ બનાવ જોઈ લીધું. કોઈ અજાણ્યા પુરૂષની સાથે રાજકન્યા પરણી, એ વાત તેના જાણવામાં આવી. તરતજ તે કુંડલપુરના દરબારમાં દોડી આવ્ય; તેણે આ વાત રાજા અરિમર્દનને જણાવી. તે સાંભળતાંજ કુંડળપુરના પતિને અતિશય ક્રોધ ચડી આવ્યો. યક્ષમંદિરમાં બનેલા આ ગુપ્ત બનાવથી પિતાની પ્રતિષ્ઠાની હાની થવાનો વિચાર આવ્યો. તરતજ તેણે પિતાના મંત્રીને બોલાવ્યો, અને પોતે જાતે યક્ષમંદિરમાં જવાને તૈયાર થયા. ચતુર મંત્રીએ રાજાને ત્યાં જતાં અટકાવ્યો, અને ચતુરંગ સૈન્યને લઈ સેનાપતિને મોકલવાનો ઠરાવ કર્યો. રાજાની આજ્ઞાથી સેનાપતિ ચતુરંગ સેના લઈ યક્ષમંદિર ઉપર ચડી આવ્યો. ઉછળતા સમુદ્ર જેવા સૈન્યને આવતું જોઇ, રાજકન્યા કંપી ચાલી. તેણે સ્વામીને કહ્યું કે, પ્રાણનાથ ! હવે કેનું શરણ લેવું ? શ્રીચંદ્ર વીરતા દર્શાવી કહ્યું, પ્રિયા ! નાહીંમત થાઓ નહીં, આપણે ધર્મનું શરણ છે, તમે જરાપણ ગભરાશો નહીં. આ મેટા સૈન્યના શા ભાર છે? હું તેને ક્ષણમાત્રમાં વિખેરી નાખીશ. આ પ્રમાણે પ્રિયાને શાંત કરી શ્રીચંદ્ર ગર્જના કરી સૈન્યની ઉપર તુટી પડશે. ક્ષણમાત્રમાં તો તેણે બધા સૈન્યને સર કરી દીધું. તેના ઉત્કૃષ્ટ પુણ્યથી મોટી બળવાન સેના વિખાઈ ગઈ. સૈન્યને પરાભવ જોઈ મંત્રી પિતે ત્યાં આવ્યો; તેણે હાક મારીને શ્રીચંદ્રને પૂછ્યું, અરે ચેર ! તું કેણ છે ? રાજકન્યાનું હરણ કરી ક્યાં જદશ ? તારું નામ, કુળ અને વાસસ્થાન જણાવ. શ્રીચંદ્ર સામી હાક મારી જણાવ્યું, અરે ગષ્ટ ! તારા જેવા અધમની આગળ મારે નામ ઠામ જણાવવાની કાંઈ જરૂર નથી. મેં મારા પરાક્રમથીજ રાજકન્યાનું હરણ કર્યું છે, તારે યુદ્ધ કરવાની ઈચ્છા હોય તે, સામે આવ. આ પ્રમાણે કહી શ્રીચંદ્ર મંત્રીની સામે થયો, અને તેણે પિતાના અતુલ બળથી મંત્રીને સૈન્ય સહીત પાછો હઠાવ્યો. For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ આનંદ મદિર. આ નૃત્તાંત જાણી રાજા અરિમર્દન મોટું સૈન્ય લઇ ચડી આવ્યા. પેાતાના પિતાને આવતા જોઇ સરસ્વતીએ શ્રીચ'દ્રને કહ્યું, પ્રાણેશ ! હવે મારા પિતા જાતે આવે છે, તેમની સાથે મેટી સેના છે, આવી મહાન સેના લઇ આવેલા મારા પિતાને આપ શીરીતે જીતી શકશેા ? શ્રીચંદ્ર ખેલ્યું—પ્રિયા ! ચિંતા કરો નહીં, પુણ્યની પ્રબળતા હશે, તે તમારા પિતાને પણ ક્ષણમાં જીતી લઇશ. આ પ્રમાણે કહી શ્રીયદ્રે પેાતાના નામની રત્નમુદ્રિકા સરસ્વતીને આપી, અને શ્વેતાની સર્વ જાતની ઓળખાણ કરાવી. પછી પોતે એક અજન ગુટીકાના પ્રયેાગથી સરસ્વતીને વાનરી બનાવી દીધી. તે ચપળ વાનરી શ્રીચંદ્ન દ્રની સામે જોતી જોતી ઉભી રહી. તેની સખીઓ તે જોઈ આશ્ચર્ય પામી ગઇ. ક્ષમાત્રમાં રાજા અરિમર્દને યક્ષ મંદિરને ઘેરી લીધું, અને શ્રીચંદ્રને પકડવાને પોતે ગજેંદ્ર ઉપર એસી નજીક આવ્યા. શૂરવીર શ્રીચંદ્ર રાજાને ગજેંદ્ર ઉપર આવતા જોઇ, તરતજ પરાક્રમ દર્શાવવા કુદી પડયા, અને અતિ ોરથી રાજાને ખેંચી ગદ્ર ઉપરથી પાડી નાખ્યા. તે પછી રાજાને બાંધીને બધીવાન કરી દીધા. આ વખતે રાજાના સૈનિકાએ કાલાહલ કરી મુકયા, અને રાજકુમારનું અતુલ પરાક્રમ જોઇ સર્વે ચકિત થઇ ગયા. ૩૩૮ આવું મહા પરાક્રમ દર્શાવી શ્રીચંદ્ર રણભૂમિમાંથી પસાર થઇ ગયેા. તે કયાં ગયા ? અને શી રીતે ગયા ? એ કાઇના પણ જાણવામાં આવ્યું નહીં. શીયાળનાં ટાળાંમાંથી જેમ કેશરીસિંહુ ચાલ્યા જાય, તેમ તે ધીરવીર મહા પુરૂષ સૈનિકાના સમૂહમાંથી ચાલ્યે ગયા. પછી મંત્રી વિગેરે બંધનમાં પડેલા રાજાની પાસે આવ્યા. મંત્રીએ પેાતાના મહારાજાને બંધનમાંથી મુક્ત કર્યો, અને કામળ વચનોથી તેના ઉશ્કેરાયેલા હૃદયને શાંત કર્યું. શાંત થયેલા રાજા યક્ષમદિરમાં પોતાની પુત્રીને મળવા અને શેાધવા જતા હતા, ત્યાં એક ચારણના મુખથી નીચેની કવિતા સાંભળવામાં આવી. गाहामit गुण कहे, जेहना सत्य चरित्र | गुणीना गुण पढता थका, रसना होय पवित्र ॥ १ ॥ चोरगिहाओ जेणं बंभपिया बालपुत्र विरहहया | बहिया नियपियरहिया सो धीरो जयउसिरिचंदो ॥ २ ॥ कुंडलपुरस्स रज्जं चंदमुहारायकनि परिणयणं । जक्खवयणओ विहिय चंदपुरं वासियं जेण ॥ ३॥ सो कुंडलपुर अहिवर, सिरिचंदो जयउ पयावसिंहसूओ । संफुसइ जस्स तइया, जरूखो भत्तीइ पायतले ॥ ४ ॥ જેનાં સત્ય ચરિત્રના ગુણુ ગાથામાં કહેવામાં આવે છે. તેવા ગુણી પુરૂષના For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતી. ૩૩૯ ગુણુ કહેવાથી રસના [ જીભ ] પવિત્ર થાય છે, ખાલ પુત્રના વિરહથી દુઃખી અને પેાતાના પતિથી રતિ એવી સ્ત્રીને જેણે ચારના ધરમાંથી મુક્ત કરી હતી, એવા શ્રીચ'દ્રકુમાર જય પામો. જેણે કુંડલપુરનું રાજ્ય તથા ચંદ્રમુખી રાજકન્યાનું પાણિગ્રહણુ કર્યું, અને યક્ષનાં વચનથી ચંદ્રપુર નગર વસાવ્યુ, તે કુંડલપુરના અવિપતિ અને પ્રતાપસિંહુ રાજાના પુત્ર શ્રીચંદ્ર જય પામેા. યક્ષ પણ ભક્તિથી જેનાં ચરણ તળનેા સ્પર્શ કરે છે, તે શ્રીચક્ર જય પામે. ચારણની આ કવિતા સાંભળી, રાજા અરિમર્દનને શ્રીચંદ્રનું સ્મરણ થઇ આવ્યું, પોતાના સર્વ સૈન્યને પરાભવ કરનાર, અને પેાતાનેા બંધ કરી ગર્વ ઉતારનાર, તે કુશસ્થળીના રાજપુત્ર શ્રીચંદ્ર હતા, આ વાત જાણી તેના હૃદયમાં હર્ષને ઉભરા આવી ગયા. તત્કાળ તેણે પોતાના યેદ્દાઓને આજ્ઞા કરી કે, મને બાંધનાર અને આપણા પરાભવ કરનાર તે વીરકુમાર કયાં છે ? તેને અહીં લાવો. મેં અજ્ઞાનતાથી મોટી ભુલ કરી કે, જેની સામે હુ યુદ્ધ કરવાને ચડી આવ્યો. જો એ વીરનરે રાજપુત્રીનું હરણ કર્યું હાય, તે મારૂં જીવન કૃતાર્થ થયું છે. મારી રાજકન્યાના ભાગ્યનેા મહાન ઉદય થયા છે. શ્રીચંદ્ર જેવા દિવ્ય પુરૂષને સ ંપાદન કરનારી સુંદરીઓના જીવનની સાર્થકતા સંપૂર્ણ રીતે થાય છે. વીર યેદ્દા ! સત્વર જઇ એ મહાવીરને અહીં લાવા. એ મહાશયનાં પવિત્ર દર્શન મને કરાવેા. રાજાનાં આવાં વચન સાંભળી, સર્વ યોદ્ધામા તેને શેાધવાને ચારે તરફ દોડાદોડ કરવા લાગ્યા, પણ કાઇ ઠેકાણે શ્રીચદ્ર જોવામાં આવ્યા નહીં. ઘણીવારે તેઓએ પાછા વળી રાત્નને જણાવ્યુ કે, સ્વામી ! રાજકુમાર કાઇ સ્થળે નથી. ક્ષણ માત્રમાં તે ક્યાં ચાલ્યા ગયા ? તે જાણવામાં આવતું નથી. આ સાંભળી જેના મુખ ઉપર ગ્લાનિ થયેલી છે, એવા અરિમર્દન રાજા યક્ષમ દિરમાં પેાતાની પુત્રીને મળવા આવ્યા. ત્યાં રાજ કુમારી જોવામાં આવી નહીં, પણ એક વાનરી જોવામાં આવી. પેાતાના ચપળ સ્વભાવને દૂર કરી, વાનરી રાજાની પાસે ઉભી રહી, અને નયમાંથી અશ્રુધારા વહાવવા લાગી. રાજા હૃદયમાં આશ્ચર્ય પામી ગયે. તેણે સુનામિકાને પુછ્યુ, આ વાનરી ક્યાંથી ? અને રાજ કુમારી ક્યાં છે ? સુનામિકાએ બધા વૃત્તાંત કહી સભળાવ્યા, તે સાંભળી રાજા શાક ધરા મેલ્યા—વસે ! ચિંતા કરીશ નહીં, તારા ગુમ થયેલા પતિને શોધી લાવીશ, અને તને સુખી કરીશ. પછી રાજા વાનરીરૂપ સરસ્વતીને પોતાના નગરમાં લાવ્યે, અને કુશસ્થળી નગરી તરફ શ્રીદ્રા શોધ કરવા માટે અનેક સુભટને તૈયાર કરવા લાગ્યા. આ વાત્તાના પ્રચાર કુંડળપુરમાં થઇ રહ્યા, ઘેર ઘેર રાજકુમારી સરસ્વતી સબધી વાત્તાનીજ ચર્ચા થવા લાગી. રાજકુમારીને વાનરીરૂપે રાજમહેલમાં રાખવામાં આવી. રાજા અરિમર્દન રાજકુમારીની જેમ તેની ઉપર વાત્સલ્ય ભાવ દર્શાવતા હતા. For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ આનંદ મંદિર. કઈ વાર સરસ્વતી તિર્યચ ભાવને પામી પિતાનાં કર્મને હૃદયમાં નિંદતી, પણ શ્રીચંદ્રના પુનઃ સમાગમની આશા રાખી, દિવસ નિર્ગમન કરતી હતી. કુંડલપુરની સર્વ પ્રજા રાજકુમારીનું વાનરીરૂપ જોઈ, કર્મના પ્રભાવ ઉપર વિશ્વાસ રાખી, આત્મસાધન કરવાને વિશેષ પ્રવૃત્ત થતી હતી. આ વાર્તાનો નાયક શ્રીચંદ્ર ત્યાંથી પ્રસાર થઈ ક્યાં ગયે ? અને તેનાં પુણ્યને પ્રભાવ કયાં પ્રગટ થયો ? તે આપણે હવે જોઈએ. પ્રકરણ ૬૨ મું. કાષ્ટ ભક્ષણ, E! Ps યંકાળના સમયની તૈયારી હતી, ગગનમણિને રથ અસ્તાચળના શિખર તરફ વળ્યા હતા, એવિહારના પ્રત્યાખ્યાન કરનાર ધાર્મિક જેને આહાર પાણી કરવાની તૈયારી કરતા હતા, જેન ઉપાશ્રયમાં આહાર પાણીના = યોગને માટે યોજના થતી હતી, તપધારી પુષે સાયંકાળના પ્રતિક્રમણની રાહ જોતા હતા, પ્રવૃત્તિ માર્ગમાં પડેલી સર્વ પ્રજા શાંતિ સુખને સ્વાદ લેવાની તૈયારી કરતી હતી, સૂર્યનાં કિરણએ પાથરેલી પ્રકાશિત જાજમ સંકેલાતી હતી, અને નિશારૂપ મલિન દાસી અંધકારની શ્યામ રંગની જાજમ પાથરવાની તૈયારી કરતી હતી. આ સમયે એક તરૂણ બાળા કાષ્ટ ભક્ષણ કરવાની તૈયારી કરતી હતી, કેટલાએક તેનાં સંબંધીઓ તેને તેવા કામમાંથી અટકાવવાનો પ્રયત્ન કરતાં હતાં, કોઈનાં નેત્રમાંથી અશ્રુધારા ચાલતી હતી, કોઈ ઉંચે સ્વરે રૂદન કરી, એ ચતુર તરૂણીને પ્રાર્થના કરતું હતું. એક તરફ એક વૃક્ષની સાથે કઈ તરૂણ પુરૂષને બાંધવામાં આવ્યો, લેકે અનેક જાતના તિરસ્કારના શબ્દોથી તેને તરછોડતા હતા, કેઈ કર દ્રષ્ટિથી તેની સામે જોતા હતા, કોઈ તેને મહા શિક્ષા કરવાની સૂચના કરતા હતા, કોઈ હૃદયમાં દયા લાવી, તેને મારી આપવાની ભલામણ કરતા હતા, કોઈ પ્રચંડ શબ્દો ઉચ્ચારી તેને ગાળો આપતા હતા, અને કઈ તેની ધૂર્તતાને પ્રગટ કરવા તેનાં છળ કપટને વૃત્તાંત જણાવતા હતા. આ વખતે આ વાર્તાને નાયક શ્રીચંદ્ર પોતાના સુવેગ રથમાં બેસી તે માર્ગ પસાર થશે. તેની સાથે કુંજર સારથિ અને મદના નામે પોતાની સ્ત્રી રથમાં બેઠાં હતાં. આ સ્થળે ઉપરને દેખાવ જોઈ તેઓ પૂર્ણ આશ્ચર્ય પામી ગયાં. તેમની મનોવૃત્તિમાં અનેક જાતનાં કૌતુક થવા લાગ્યાં, તે વિષેની પ્રબળ જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ કાષ્ટ ભક્ષણ. ૩૪૧ વાંચનારને પણ આ સ્થળે જાણવાની પૃચ્છા થઇ હશે કે, શ્રીચંદ્ર અહીં ક્યાંથી આવ્યા ? તેની સાથે રથમાં બેઠેલી આ ક્રાણુ છે ? અને આ સ્થળ શું છે ? આ સર્વ બાબતનું સ્પષ્ટીકરણ કરવાની જરૂર છે. કુંડલપુરના રાજા અરિમર્દનની પુત્રી સસ્વતીને વાનરી કર્યા પછી શ્રીચંદ્ર યક્ષ મંદિરમાંથી નીકળી, રણભૂમિમાં થઈને પ્રસાર થઇ ગયા હતા. જ્યાં કુંજર સારથિ સહિત સુવેગ રથ હતા ત્યાં આવી, તે સુવેમ રથમાં બેસી આગળ ચાલ્યેા હતા. માર્ગમાં જતાં જ્યાં રાત્રિ પડે, ત્યાં વિશ્રામ કરતાં હતાં. શ્રીચંદ્ર અને કુ ંજર સારથિ પરસ્પર રાત્રે શયનમાં એક બીજાની રક્ષા કરતા હતા. એક વખતે જંગલમાં રાત્રિએ શ્રીચંદ્ર અને કુ ંજર વિશ્રાંત થયા હતા, ત્યાં મૃદંગના ધ્વનિ તેમના સાંભળવામાં આવ્યા. મૃદ ંગની સાથે સારંગીના સુંદર સ્વર થતા હતા, વચમાં આંતરે આંતરે તાક્ષમ પણ લેવામાં આવતી હતી. આ ધ્વનિ સાંભળતાંજ શ્રીચંદ્રના હૃદયમાં તે જાણવાનું કૈાતુક ઉત્પન્ન થયું, તરતજ તે ધ્વનિને ઉદ્દેશીને આગળ ચાલ્યે, થડે દૂર જતાં એક યક્ષનું મદિર જોવામાં આવ્યું, મ ંદિરનું દ્વાર બંધ હતું; ચતુર રાજકુમાર દ્વારની આગળ ઉભા રડ્યા, તેણે કમાડના છિદ્રમાંથી જોયું, ત્યાં મદનસુંદરી જોવામાં આવી. તેણીની સાથે આડે કન્યા હતી, તે એને મદના તાલ, મૂના, સ્વર, અને લયની તાલમ આપતી હતી, વળી સંગીતના જ્ઞા નની સાથે નૃત્ય કરવાના હાવભાવ તથા નિયમા શીખવતી હતી. મદનાને જોતાંજ શ્રીચંદ્ર ખુશી થઈ ગયા, પેાતાની પ્રિયા મદનાને જોઇ તેના હ્રદયમાં અતિશય આનંદ ઉત્પન્ન થયે.. અહા ! તેજ મારી પ્રિયા મદના ! પૂર્વની પ્રેમ મુદ્રાથી મુદ્રિત થયેલી મદના ! હવે આ મદના અને બીજી કન્યાએ ક્યાં જાય છે ? તે અવશ્ય જાવુ જોઇએ. આવે વિચાર કરી શ્રીચંદ્ર અદ્રશ્ય ગુટિકા લઇ તેમની પાછળ જવા તૈયાર થયા. પ્રાતઃકાળે તે કન્યા સ હિત મદના ત્યાંથી નીકળી, એક પાસેના પર્વતની ગુડ્ડામાં ગઇ. શ્રીચંદ્ર પણ તેમની પાછળ ગયા. ગુામાં મિદીપકની ન્યાત ઝળકી રહી હતી, તેની અંદર આવેલા એક મહેલમાં પ્રવેશ કરતાં મદનાનું વામ અંગ કયું, એટલે તે વખતે મદના ખેલી—પ્રિય સખીએ ! આજે શુભ શુકન થાય છે, મારાં વામ અંગ ક્રૂકે છે, જરૂર પ્રિય પાતના મેળા થવા જોઇએ, તે વખતે તેની રત્નચૂલા નામની સખીએ કહ્યું, પ્રિય બહેન ! મારાં પણ વામ અંગ ક્રૂકે છે, મને પણ શુભ ફળ મળવું જોઇએ, જે દિવસથી તમે અહીં આવ્યાં, ત્યારથી હું આંખેલનું તપ કરૂં છું, આંખેલનું તપ કદિ પણ નિષ્ફળ થતું નથી. આ વખતે કાઇ બીજી સખી આવી, તેણે કહ્યું, પ્રિય બહેન ! તમને અને ખીજી બહેનને માતા રત્નવેગા જમવાને ખેલાવે છે. તે સાંભળી મદના ખેલીબહેનેા ! તમે બધી જમવાને જાએ, મને ભાજન કરવાની ઇચ્છા નથી. આ ખબર માતા રત્નવેગાને આપ્યા, એટલે તે પાતાની જાતે આવી, અને ખેલી-પુત્રી ! જમવા ચાલ, થા માટે નથી આવતી ? તારા વિના હું જમીશ નહીં. For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ ३४२ આનંદ મંદિર, મદના બેલી–માતા મને ચેન પડતું નથી, તેથી હું જમવા આવીશ નહીં. રત્નગા બેલી–બેટા ! શા માટે અફસોસ કરે છે ? તારાથી હું વધારે દુ:ખી છું. વિદ્યા સાધવાને ગયેલા મારા પતિને કોઈએ મૃત્યુ પમાડ્યા છે, તેથી કરીને મારે સ્થાન ભ્રષ્ટ થવું પડ્યું છે. હું જાણું છું કે, તું પણ તેવીજ રીતે દુખી છું, તારા દુઃખને છેડે થેડાજ દિવસમાં આવશે. તે વિશેની ચિંતા કરીશ નહીં. ચાલ બેઠી થા, ભોજન કરી લે. તું ભજન કરીશ નહીં, તે બીજા કોઈ ભોજન કરશે નહીં. તારે બીજાને અંતરાય કરે ન જોઈએ. આવાં તેનાં વચન સાંભળી અદશ્ય રહેલા શ્રીચ કે વિચાર્યું કે, જંગલમાં વિદ્યા સાધતાં જે વિદ્યાધરને મેં મારી નાખે, તેજ વિદ્યાધરની આ સ્ત્રી લાગે છે. તેણીની મદનાની ઉપર પ્રીતિ છે, અને તેને લઈને મારી ઉપર પણ પ્રીતિ લાગે છે. તેથી આ સ્થળે પ્રગટ થવામાં કાંઈ હરકત નથી. પછી શ્રીચંદ્ર અદશ્યરૂપે બહાર ગયે, પછી પિતાનું રૂપ પ્રગટ કરી, તે મહેલના દ્વાર આગળ આવ્યો. પોતાના નામની મુદ્રા આપી, દ્વારપાળને અંદર મોકલ્યા. દ્વારપાળે તે મુદ્રિકા સુવેગાને આપી. તે જોતાંજ સુવેગા સામી આવી, અને પ્રેમથી પૂર્ણ થઈ શ્રી ચંદ્રને મેહેલ ઉપર લઈ ગઈ. મદનાએ પણ પિતાના પતિને ઓળખી લીધે. તેણીના હદયમાંથી પ્રેમામૃતની ધારાઓ છુટવા લાગી. મદનાએ પિતાની સખીઓને શ્રીચંદ્ર ઓળખાવ્યો. આ વધામણી રત્નગાની પાસે આવી, એટલે તે ઘણી ખુશી થઈ. સર્વ સુંદરીઓમાં રહેલે શ્રીચંદ્ર તારાઓમાં જેમ ચંદ્ર શોભે તેમ શોભવા લાગે. રત્નગાની સંમતિથી મદનાની બીજી સખીઓએ શ્રીચંદ્રના કંઠમાં વરમાળા આરોપણ કરી. શ્રીચકે તેઓને પ્રેમદષ્ટિથી અવલોકન કરી તેમને સ્વીકાર કર્યો. સર્વનાં હદય આનંદમય થઈ ગયાં. સુંદરીઓના સંપાદનથી સંતુષ્ટ થયેલા શ્રીચંદ્ર સુંદર સ્વરથી જણાવ્યું–માતા ! તમારો આભાર માનું છું. મને જાણવાની ઇચ્છા થાય છે કે, તમે અહીં આવા સ્થળમાં ક્યાંથી આવી ચડયાં ? આવા ભૂમિગૃહમાં રહેવાની શી જરૂર પડી? જે કહી શકાય તેવું હોય તે, મારા જેવા જિજ્ઞાસુની જિજ્ઞાસા તૃપ્ત કરશો. શ્રીચંદ્રનાં આવાં વચન સાંભળી વિદ્યાધરી રત્નગાએ નીચે પ્રમાણે પિતાને વૃત્તાંત કહ્યા-- વૈતાઢ્ય પર્વત ઉપર મણિભુષણ નામે એક નગર છે, ત્યાં રચૂડ નામે વિદ્યાધર રાજા છે, અને તેને મણિચૂડ નામે યુવરાજ છે. રત્નગા તથા મહાગા નામે અમે બે તે રત્નચૂક રાજાની સ્ત્રીઓ છીએ, તેને રત્નચૂલ અને મણિચૂલ નામે બે પુત્ર તથા ચાર પુત્રીઓ છે. અમારા ગોત્રના એક સુગ્રીવ નામના વિદ્યાધરે ક્રૂરતાથી અમારું રાજ્ય જીતી લીધું, અને અમને બાહર કાઢી મુક્યાં, અને તે દુષ્ટ અમારા કુટુંબનું સર્વસ્વ લઈ લીધું. પછી અમે તેના ભયથી અહીં પાતાળમાં આવી રહ્યાં છીએ, પછી કેટલેક કાળે રત્નચૂડ પિતાના દેશને પાછો લેવા અટવીમાં વિદ્યા સાધવા ગયેલ, ત્યાં તેનું અચાનક મૃત્યુ થઈ ગયું. તેને કોણ મારી ગયું ? તે અમારા જાણવામાં આવ્યું નહીં. પિતાના પિતા રત્નચૂડના મરણથી દુઃખી થયેલ, તેનો પુત્ર રત્ન ધ્વજ તેના શત્રુની શોધ કરવાને વનમાં ફરે છે, તે રધ્વજ આ રત્નચૂલાને મોટો ભાઈ થાય છે. એક વખતે તેના જાણવામાં આવ્યું કે, મદનાનો પતિ તેના પતિ રત્નચૂડને મારનાર છે, તેથી તે મદનાને For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ કિષ્ટ ભક્ષણ, ૩૪૩ અહીં હરી લાવ્યો છે, ત્યારથી જ આ મદના અહીં રહે છે. એ શીળવતી અને ગુણવતી છે. પ્રતિદિન અનુરાગિણું થઇ, એ બાળા પતિનું સ્મરણ કરે છે. તેણીએ નિશ્ચય કર્યો છે કે, જે પતિ ધાર્યો છે, તેને જ પતિ કરે. રાજપુત્ર ! એક વખતે રત્નચૂલે કોઈ નિમિત્તિઓને પુછયું કે, મારું રાજ્ય મને ક્યારે મળશે ? અને આ આઠ કન્યાઓને પતિ કોણ થશે ? નિમિત્તિઓએ તેને જણાવ્યું કે, આઠ કન્યાઓને એકજ પતિ થશે. તે મહા સત્યવાન અને પરાક્રમી પુરૂષ તારા રાજ્યને પાછું લાવશે. તમે અપ્રતિચકા વિદ્યા સાધવા જાઓ, એ વિદ્યાના પ્રભાવથી તમારી કાર્ય સિદ્ધિ સત્વર થશે. નિમિત્તિઓનાં આવાં વચન સાંભળી તે રત્નસૂલ અને મણિચૂલ બંને ભાઈ વિદ્યા સાધના કરવાને ગયા છે, તે વિદ્યા સાધતાં છ માસ થાય છે. તેઓ દેવગિરિ પર આવેલા નંદન વનમાં રહી વિદ્યા સાધન કરે છે. તેમને વિદ્યા સાધતાં ચાર માસ તો વીતી ગયા છે, હવે બે માસ બાકી રહ્યા છે. તમે આ કન્યાને વરી બે માસ સુધી અહીં રહે. તે અવધિ પૂરો થતાં તે બંને ભાઈ અહીં આવી પહોંચશે. શ્રીચંદ્ર બો –માતા ! મારાથી રહી શકાય તેમ નથી. મારે હજી ઘણું કાર્યો સાધવાનાં છે. અહીંથી કનકપુર જવાની મારી ઇચ્છા છે, ત્યાં અનેક કામ કરવાનાં છે. માતા ! મને સત્વર આજ્ઞા આપે. જ્યારે તમારા પુત્ર વિદ્યા સાધીને આવે, ત્યારે તેમને આ વૃત્તાંત જણાવજે, અને મને ખબર કરજે, એટલે હું આવીશ. હવે હું જાઉં છું. સત્કર્મના યોગથી તમારાં દર્શન થયાં, તે દૂધ અને સાકર મળ્યા જેવું થયું છે. તેનાં આવાં વચન સાંભળી માતા બેલી-મહાવીર ! જ્યારે તમે તમારા કાર્યની ઉત્સુકતા વિશેષ જણાવો છો, ત્યારે હું તમને વિશેષ આગ્રહ કરતી નથી, તથાપિ એટલી વિનંતિ કરવાની છે કે, આ મદનાને સાથે લઈ જાઓ. હવે મદના તમારો વિયેગ સહન કરી શકે તેમ નથી. આ પતિ પ્રેમા મદનાને સાથે લઈ ખુશી કરે. શ્રીચંદ્ર તેમ કરવાને કબુલ કર્યું, એટલે મોહિત થયેલી રત્નચૂલા શ્રીચદ્રના વસ્ત્રનો છેડે પકડી ઉભી રહી, અને મધુર સ્વરે નીચેની કવિતા બેલી – અમને રહેવું નહિ ઘટે, આવીશું તુમ સાથ પતિવ્રતાને પતિ સમી, અવર ન બેલી આથ. ૧ શ્રીચંદ્ર શાંત સ્વરે બોલ્યો–તમે બધાં અધિરાં થાઓ નહીં. હું અવધિ પ્રમાણે આવીને અહીં ઉભો રહીશ. હજુ મારે અહીં ઘણું કામ કરવાનું છે. મણિચૂલ વિદ્યાધરને તેના પિતાનું રાજ્ય પાછું અપાવવું છે, અને તેના ગયેલા રાજતેજને પાછું પ્રકાશમાન કરવું છે. તમે બધાં અલ્પ સમયમાંજ મને પાછાં મળશે, અને આજની જેમ હું પાછો તમારા પ્રેમ ભરેલા આવકારને ગ્રહણ કરીશ. આ શ્રીચંદ્રનાં વચનપર શ્રદ્ધા રાખજે. આહત ધર્મનો ઉપાસક રાજપુત્ર કદિ પણ મૃષાવાદ બોલે નહીં. અધર્મ અને અસત્યના માર્ગથી દૂર રહેનાર મનુષ્યના જીવનને હું વધારે ઉપયોગી ગણું છું, અને તેવું ઉપયોગી For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૪. આનંદ મંદિર, જીવન ધારણ કરી આ માનવ ભવને કૃતાર્થ કરવાની ઉત્તમ ધારણા આ મુસાફરના હદયમાં હમેશાં રહ્યા કરે છે, તેથી મારા વચન ઉપર વિશ્વાસ રાખજે. શ્રીચંદ્રનાં આવાં અસરકારક વચન સાંભળી વિદ્યાધરીએ તેને જવાની આજ્ઞા આપી. તરતજ મદનાને લઈ તે રાજપુત્ર ત્યાંથી ચાલી નીકળ્યું. તેની બીજી પ્રિયાઓ આતુર હૃદયે તેના સામું જોઈ રહી, અને નયનમાંથી અશ્રુધારા વર્ષાવતી મદનાને કૃતાર્થ માનવા લાગી. શ્રીચંદ્ર કનકપુરને ઉદ્દેશીને આગળ ચાલ્યો. વાંચનાર ! હવે તમારા હૃદયમાં સંતેષ થયો હશે. આપણી વાર્તાને નાયક ત્યાંથી જુદો પડી આ સ્થળે આવી ચડ્યો છે, તે સુવેગ રથમાં પ્રિયાની સાથે બેઠે છે, આ સ્થળ રૂદ્રપુરીનું ઉદ્યાન છે, તે કનકપુરના માર્ગમાં આવે છે. ત્યાં એક તરૂણ સ્ત્રી અગ્નિની ચિતા ખડકી કાષ્ટ ભક્ષણ કરવાને તૈયાર થઈ છે, અને પડખેના વૃક્ષની સાથે એક તરૂણ પુરૂષને બાંધેલ છે. આ દેખાવ જોઈ દયાળુ શ્રીચંદ્ર એક વનપાળને પુછયું–ભદ્ર ! આ શું છે ? અહીં આ લેકે શું કરવા એકઠા થયેલા છે ? વનપાળ નમ્રતાથી બે —મહાશય ! આ રૂદ્રપલી નગરીનું ઉદ્યાન છે. આ નગરીના રાજાનું નામ વજસિંહ છે, તેને ક્ષેમવતી નામે રાણી છે, તેને હંસાવાળી નામે એક સુંદર રાજકુમારી છે, આટલી વાત વનપાળે કહી, ત્યાં વજસિંહ રાજાને મંત્રી હરિબંધુ શ્રીચંદ્રની પાસે આવ્યો. રાજા વસિંહે શ્રીચંદ્રનો અદ્દભુત રથ જોઈ, તેને તેડવાને તેને મોકલ્યો હતો. તેના કહેવાથી શ્રીચંદ્ર ત્યાં ગયે, તે વખતે એક બંદી નીચેની કવિતા બોલ્યો - શ્રીગિરિ પર્વત ફૂટ પંચ છે અતિહિ ઉતગા, ગિરિસુરિ વિજયા નામ પ્રથમ છે શિખર સુગંગા, સદા ફળ સહકાર સાર છે તેની પાસે, અગ્નિ કેણે અગ્નિ કુંડ કનકની ખાણ વિભાસે, મધ્ય ફૂટે જિનગેહ ફૂટ દુર કેલીનું કામ છે, મિલરાય રક્ષક કે તે શ્રીચંદ્ર મનમાં એ. વળી શ્રીપર્વત શૃંગ ચંદ્રપુર પણ વાર્યું, વિજયદેવી આણંદ જેહ સુહઠાણ વિલાપ્યું, પુર મથે એક ચિત્ય પ્રથમ જિનનું મણિ કે, બારું અતિચારું જયતાં જાણે મેરૂ, ધર્મ કર્મ કરતાં ઘણું જન્મારે સફલ કરે, તે શ્રીચંદ્ર નરિંદજી કીર્તિ જગમાં વિસ્તરે. For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ કાષ્ટ ભક્ષણ ૩૪૫ બંદીના મુખથી ઉપરની કવિતા સાંભળી વજેસિંહ રાજાએ શ્રીચંદ્રને ઓળખી લીધો. તત્કાળ રાજા પુત્રીને સાથે લઈ તેની સામો આવ્ય, રાજકુમારને લઈ તે પિતાને સ્થાને આવ્યો, અને તેને એગ્ય સ્થાને બેસાય. રાજકુમારે યોગ્ય સ્થાને બેસી રાજા વજસિંહને કહ્યું. રાજેન્દ્ર ! આ શું છે ? રાજપુત્રીને આવી દુઃસ્થિતિમાં કેમ આવવું પડયું છે ? આ યુવાન પુરૂષને વૃક્ષની સાથે કેમ બાંધે છે ? વજસિંહ વિનયપૂર્વક બેલ્યો, રાજપુત્ર ! આ વૃત્તાંત જાણવા જેવું છે, એક ચિત્તે સાંભળો. નવલખ દેશને કનકસેન નામે રાજા છે, તેને કનકાવલી નામે પુત્રી છે, તે આ મારી પુત્રી હંસાવળીની સખી છે, તે કનકાવલી પૂર્વ તમને વરેલી છે. પોતાની સખીના સહવાસની ઈચ્છાથી તેમજ તમારા સગુણ સાંભળવાથી હંસાવાળીએ સર્વની સમક્ષ એવો નિશ્ચય કર્યો કે, જે પતિને કનકાવલી વરેલ છે, તે જ મારા પતિ થાઓ. મન, વચન અને કાયાથી હું તેમને જ વરી ચુકી છું. રાજકુમારીને આવો દ્રઢ નિશ્ચય જાણી, તમારી શોધ કરવાને મારા વિશ્રત નામના એક મંત્રિને મેં મોકલ્યો હતો. મંત્રિ વિશ્રુતને માર્ગમાં લક્ષ્મણ મંત્રિ મળે, તેણે જણાવ્યું કે, શ્રી ચંદ્રકુમાર વિદેશમાં છે. આ ખબર વિશ્રુતે આવી મને કહ્યા, અને તે રાજકુમારીના જાણવામાં પણ આવ્યા. તેથી તે ઘણી દુઃખિણી થઈ ગઈ; હમેશાં તમારા નામનું જ સ્મરણ કરતી, અને મન, વચન, કાયાથી તમારું જ રટણ કરતી એ બાળા ત્યારથી દિવસ નિર્ગમન કરવા લાગી. આ અરસામાં કુંડલપુર રાજાનો કુમાર ચંદ્રસેન, રાજકુમારી હંસાવળીને પૂર્ણ રાગી થયેલ, તે પ્રતિદિન હું સાવળી મેળવવાનો પ્રયત્ન કરતો હતે. ચંદ્રસેન કપટ વિદ્યાનો કુંભ હતો, કઈ પણ છળ કપટ કરી, તે હંસાવળીને મેળવવાને લાગ જેતે હતા. એ કુમતિ કુમાર તમારા ખબર જાણ, એક સેવક લઈને રાત્રે કાનપુરમાં આવ્યો. તેણે તમારા જેવા વેષ પહેકી શ્રીચંદ નામ ધારણ કર્યું. ઘણા દિવસ સુધી તે છાની રીતે ક. નપુરમાં રહ્યા; તમારી જેમ તે લોકોમાં દાનગુણ પ્રગટ કરી ઘણી પ્રશંસા પામે. તેના કપટને કોઇ પણ જાણું શક્યું નહીં, હું પોતે પણ પતંગની જેમ તેના કપટામાં હોમાઈ ગયો. ચંદ્રસેનને શ્રીચંદ્ર ધારી રાજકુમારી હંસાવળી પણ લેભાણી, અને ગુપ્ત રીતે તેને વરવાનો પ્રયત્ન કરવા લાગી. રાજકુમારીની પવિત્ર પ્રીતિ જાણી મેં તેને ચંદ્રસેનની સાથે વિવાહ કર્યો. આખરે ચંદ્રસેને તમારા નામથી મોટી ફતેહ મેળવી. આ અરસામાં કોઈ વણિક ગૃહસ્થ કનકપુરમાં આવી ચડે, તેણે આવી ચંદ્રશેનની વાત ઉધાડી પાડી. તે વાતની ખાત્રી થતાં મને ઘણો ક્રોધ ચડ્યો, તત્કાળ તેને શિક્ષા કરવાને પકડે, અને આ વૃક્ષની સાથે બાંધી મારવા લીધો. મારના ભયથી તેણે કબુલ કર્યું કે, “ હું કુંડલપુરપતિને પુત્ર ચંદ્રસેન છું, મેં કુબુદ્ધિથી આ છળ કપટનું કામ કર્યું છે, મને ક્ષમા કરે, પુનઃ આવું વિપરીત કાર્ય કદ પણ કરીશ નહીં. ” આ ખબર રાજકુમારી હંસાવળીને પડી, એટલે તેણીના હૃદયમાં ઘણો જ ખેદ થયો. પિતાના જીવનની નઠારી સ્થિતિ થયેલી જોઈ, તેનું હૃદય શેકાનળથી અતિશે દગ્ધ થવા લાગ્યું. આ સમયે અમારે મોકલેલે અંગદ ભાટ આબે, તેણે મારીને તમારા ગુણ સંભળાવ્યા, તે સાંભ For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ આનંદ મદિર. ળતાંજ રાજકુમારી મૂĐિત થઇ ગઇ. ક્ષણવાર પછી તેણીએ વિચાર્યું કે, આ ારીર જેને ત્રિકરણ શુદ્ધિએ અર્પણ કરવામાં આવેલ, તે મહાવીર મને વા નહીં; છળ કપટથી ખીજા પુરૂષે મારા જીવનને કલ ંકિત કર્યું. હવે આ મલિન જીવન ધારણ કરીને શું કરવું છે ? ક્ષાત્રસુતા કલકિત થઇ જીવે, એ સર્વ રીતે અનુચિત છે, તેથી આ શરીર મરણì શરણુ કરવું યોગ્ય છે. આવા વિચાર કરી રાજકુમારી હુંસાવળી આ કાષ્ટ ભક્ષણ કરી મરવાને તૈયાર થઇ છે. અમેએ ઘણું કહ્યું, ઘણુ સમજાવ્યું, અને ઘણું પ્રોાધ્યું, પણ એ રાજબાળા પોતાના વિચાર ફેરવતી નથી, તેના સંબંધને લઇને, અને તેના પ્રેમને લઇને અમે બધા અપાર ખેદ કરીએ છીએ. રાજવીર ! આ વખતે કર્મની અનુકૂળતાથી તમે આવી ચડયા છે, તેથી હવે અમારા હ્રદયમાં સારી આશા ઉદય પામે છે. પ્રથમથીજ તમે તેના હૃદયંગમ છે!, તેણીના મુગ્ધ હૃદયમાં તમારી પ્રેમ મૂર્તિનુ પ્રાિબ બ પડેલું છે, તેથી તમારી વાણી ઉપર તે પ્રતીતિ ધારણ કરશે. તમારા પવિત્ર હૃદયના બળથી, તેણીનું હૃદય સાધ્ય થઇ શકશે, તેથી હે મહાશય ! કૃપા કરી તમે આ બાળાને સમજાવા. આત્મધાતના મહા પાપમાંથી એ અબળાને ઉદ્ધાર કરા, તેમજ આ પાપી, અને કપટી પુરૂષ કે જે આ નિર્દોષ બાળાના આત્મશ્રાતનું કારણ થઇ પડયા છે, તેને અમારે શી શિક્ષા કરવી ? તે પણ બતાવેા. આપ મહાશય ન્યાય તાની સૂક્ષ્મતા જાણી શકા છે, આપની ન્યાય બુદ્ધિમાં ન્યાયની ખારીકીતું મહાજ્ઞાન રહેલું છે, એ જ્ઞાનના પ્રભાવથી આપની ન્યાયવૃત્તિ જગતમાં પ્રશંસનીય થયેલી છે. આ દુષ્ટ પુરૂષે એક નિર્દોષ રાજકન્યા ઉપર જુલમ ગુજાર્યા છે, તેની વિશ્વાસાતિની છળતા જેષ્ઠ અતિશે ક્રોધ ઉત્પન્ન થાય છે. તેણે કરેલું આ સાહસ ઘણું પ્રચંડ છે. આવા સાહસથી તેણે પોતાની ધારણા ઘેાડે અંશે સફળ કરી, પણ આખરે તેનુ અનિષ્ટ ફળ ભાગવાને વખત આવ્યા છે. સહસા કાર્ય કરવાથી શું થાય છે ? તે વિષે એક નીચેનુ સંસ્કૃત પદ્મ મને યાદ આવે છેઃ— सहसा विदधीत न क्रिया मविवेकः परमापदां पदम् । वृणते हि विमृश्यकारिणं શુળહુધાઃ સ્વયમેવ સંવત્ ॥ ? ॥ સહસા કામ કરવું નહીં, સહસા કામ કરવાને અવિવેક મેાટી આપત્તિનું સ્થાન છે. ગુલુબ્ધ એવી સોંપત્તિએ વિચારીને કાર્ય કરનાર પુરૂષને પોતાની મેળેજ "" વરે છે. * રાજા સિ’હનાં આવાં વચન સાંભળી શ્રીચંદ્ર વિચારમાં પડયે તેની મને For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ કાષ્ટ ભક્ષણ ૩૪૭ વૃત્તિમાં અતિ આશ્ચર્ય ઉત્પન્ન થયું. રાજકુમારી હંસાવળીને આત્મઘાત ન થવા દે, એવે તેણે હૃદયમાં નિશ્ચય કર્યો. આ બાળાને આત્મઘાત પિતાને ઉદ્દેશીને છે, એવું ધારી તેણે રાજકુમારીને વિચાર ફેરવવાને માટે હદયમાં અનેક જનાઓ રચવા માંડી. પ્રથમ તેણે રાજા વજસિંહને સાંત્વન કરવા નીચે પ્રમાણે કહ્યું – મહારાજ ! આ વૃત્તાંત સાંભળી મને હૃદયમાં ખેદ, અને આશ્ચર્ય બંને ઉત્પન્ન થાય છે. આ વિષે તમારે કોઈપણ અફસોસ કરે નહીં. આ જગતમાં કર્મની ગતિ વિચિત્ર છે. જીવને અનાદિ કાળથી કર્મની સાથે સંબંધ છે, તે સંબંધ પ્રત્યેક સમયે નવા નવા સ્વરૂપને ધારણ કરે છે. કોઈ ઠેકાણે જીવ બળવાન હોય છે, અને કોઈ ઠેકાણે કર્મ બળવાન હોય છે; જેને માટે નીચેની ગાથા જૈન આગમમાં ગવાય છે– कत्तवि जीवो बलियो, कत्तवि कम्माइ हुँत्ति बलियाई । जीवस्सय कम्मस्स य, पुव्व निबद्धाइ वइराइं ॥ १ ॥ કોઈવાર જીવ બળવાન હોય છે, અને કોઈવાર કર્મ બળવાન હોય છે. જીવને, અને કર્મને પૂર્વનો સંબંધ છે. ” આ પ્રમાણે કર્મનું સ્વરૂપ જાણીને તમારે હદયમાં ખેદ રાખે નહીં. આ અજ્ઞ રાજકુમારે મોહાંધ થઈને આ કાર્ય કરેલું છે. તે મૂઢ કર્મવળીના ભ્રમથી ભુલાઈ ગયો છે, તેમાં તેને દેશ નથી. પ્રચંડ કર્મરૂપ પવને તેને ઉછાળાને આ દુઃખના ગર્તમાં નાખ્યો છે, તે બિચારો પામર આ વખતે તમારાથી કૃત્રિમ બંધને ભોક્તા થઈ પડે છે, પણ હજુ પર બંધ તેને હવે ભોગવવાનો છે. રાજન ! કર્મના સ્વરૂપને જાણી. અને દયા ધર્મના અંકુરને પ્રગટ કરી આ પામરને છોડી મુકે. શ્રીચંદ્રનાં આવાં વચનથી વસિંહે તે ચંદ્રસેનને છેડી મુ. પછી વિદ્વાન શ્રીચ કે રાજકુમારી હંસાવળીને પ્રતિબોધ આપવા માંડ્યો–રાજપુત્રી ! તમે સુ છે. કર્મના સુકમ સ્વરૂપને ઓળખી, આવું સાહસ કેમ કરે છે ? આ ચિંતામણિ રત્ન સમાન માનવ જન્મ ફરી ફરીને મળી શકતો નથી. એ દુર્લભ જન્મને નાશ કરે, એ પિતાની મેળે વહોરી લીધેલ મહા પાપ છે. ભદ્ર ! તમે રાજશ્રાવિકા છે, દીર્ધ વિચાર કરો. આત્મહત્યાના મહા પાપને સ્વયમેવ અંગીકાર કરો નહિ. આત્મઘાત કરનારા પ્રાણીઓની ગતિ કેવી નઠારી થાય છે ? તેનું શાસ્ત્રીય વિચારથી મનન કરો. રાજપુત્રી ! ક્ષત્રિય કુમારી એકજ પતિની નારી થાય છે; મનમાં ધારેલે પતિ મેળવતાં કદિ છેતરાય, તો પણ સતી પોતાના વિચાર ફેરવતી નથી. કર્મ યોગે જે ભૉં મળે, તેથી સતિષ માની તે મહાશયા સતીવ્રતને આચરે છે. પૂર્વ કર્મના વેગથી જે પતિ પ્રાપ્ત થાય, તેને ઇષ્ટદેવની સમાન ગણનારી સુંદરીઓની જગતમાં સારી કીર્તિ કહેવાય છે. જેને માટે દેશી ભાષામાં નીચેની કવિતા ગવાય છે – For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ આનંદ મંદિર, પાણિગ્રહણે જે આદરિયે, તેજ ભ નારીએ વરિઓ; એક વાર ચડે કાષ્ટ હાંડી, પછી ચઢે તે થાયે ભાંડી. ૧ આ કવિતાના મર્મને વિચાર કરી બરાબર મનન કરે. તમે જેને વલ છે, તે પણ રાજપુત્ર છે. કદિ નીચ જાતિના પુરૂષે છેતરીને તેવું કામ કર્યું હોય તો તે વિચારવાનું; પણ આ કામ કરનાર એક પ્રતિષ્ઠિત રાજ્યને કુમાર છે. તેની સાથે તમારો વિધિથી વિવાહ થયો છે. તમારા પિતાએ તેને સર્વની સમક્ષ તમારું દાન કર્યું છે. આપેલું દાન હવે પાછું લેવું, તે સર્વ રીતે અનુચિત છે. જેને માટે લકિક સાહિત્યમાં નીચેનું પદ્ય કહેવાય છે – “ सकृज्जल्पंति राजानः सकृज्जल्पंति साधकः સન્યાઃ વીતે ત્રણેતા- સંસ્કૃત સંત ? છે ? “ રાજાઓ એકજ વાર બેલે છે, સજજન પુરૂષો એકજવાર કહે છે, અને કન્યા પણ એકવારજ અપાય છે, આ ત્રણ વાનાં એકવારજ થાય છે. ” ૧ રાજપુત્રી ! આ બધો વિચાર કરી, તમે આત્મઘાતના મહા પાપમાંથી વિરામ પામે. કાષ્ટ ભક્ષણની ક્રિયા જૈન શાસ્ત્રની વિરુદ્ધ છે. તમારા જેવી રાજશ્રાવિકા થઈ જ્યારે આવું શાસ્ત્ર વિરૂદ્ધ આચરણ કરે, તો પછી બીજાઓ કરે તેમને શું કરવું ? જે કોઈ પણ બાબત અસાધ્ય, લેકનિંદિત, અને ઘણી જ વિપરીત હોય, તે આત્મઘાત કરવા, તે અગ્ય છતાં કાંઈક એગ્ય ગણાય, પણ આ તમારો આત્મઘાત એક સાહસ છે, તેની અંદર કાંઈ લેક નિંદિત કે વિપરીત બાબત જોવામાં આવતી નથી. જે રાજપુત્રે તમને છેતર્યા છે, તે પણ લગ્નના વિધિથીજ છેતરીને દુર રહ્યા છે, તેણે હજુ કોઈ જાતના ભોગને પ્રસંગ તમારી સાથે લીધો નથી, તે છતાં આવું સાહસ શા માટે કરો છો ? આવાં વિપરીત કર્મથી વિરામ પામે. ઉત્તમ કુળની કન્યાઓ આત્મઘાતના કર્મને નિંદે છે. શ્રી ચંદ્રકુમારનાં આવાં વચન સાંભળી હંસાવળી પિતાનું સત્ય પ્રગટ કરવાને અને પોતે કરેલાં કર્મને પ્રશંસવાને મધુર સ્વરે વિનયથી બેલી–રાજકુમાર ! તમે કહ્યું તે સત્ય છે, પણ તેની અંદર કેટલાએક અપવાદ છે, તે ધ્યાન આપીને સાંભળે. કુળવતી કન્યા જે પતિને વરે તેજ પતિ પ્રમાણ છે, પણ તે મનથી વરેલ હોવો જોઈએ. મનથી વરેલે પતિજ પ્રમાણભૂત છે. કાયાથી વરેલો પતિ પ્રમાણભૂત ગણાતું નથી. ગીત અને નૃત્યમાં જેનું નામ ગાએલું છે, અને જેની સત્કીર્તિ ભારત મંડળના સર્વ ભાગમાં પ્રસરેલી છે, તેવા વીર પુરૂષને માનસિક ભાવનાએ વર્યા પછી છળ કપટના પ્રભાવે તેજ ભાવનાએ બીજાને વરવામાં આવે, અને તે જે ખુલ્લું થાય, તે પછી કાયિક સંબંધવાળા પતિને For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ કાષ્ટ ભક્ષણ. ૩૪ ક્રમ લજાય ? વળી શાસ્રને અનુસારે કરવામાં આવેલા પાણિગ્રહણમાં જે પતિની સાથે સર્વની સમક્ષ કટપણે કાયિક સબધ થયા હાય, તેવી લેાક મર્યાદાને કેવી રીતે ડાય ? આ ઉમય રીતે અસાધ્ય ઉપાધિ આવે, તે પછી કુલીન કન્યાને કાષ્ટ ભક્ષણ શિવાય ખીજું શું શરણ છે ? તમે જે આ કાષ્ટ ભક્ષણથી મને બચાવવાને ધરતા હા તે, તમારાથી બચ:વી શકાય તેમ છે. મન વચનથી પ્રથમ વરેલા એવા તમે જો એમ ધારો કે, જે બાળા મતે શુદ્ધ હૃદયથી વરી ચુકી છે, તેને છળ કપટ કરી વરીને બીજો કણ લઇ જનાર છે ? સિ ંહના ભાગને શિયાળ કેમ લઇ જશે ? આ પ્રમાણે જો આપ સાભિમાનપણાથી મારી ઉપર મમત્વ રાખો, તે પછી મારે લાક મર્યાદાની જરૂર નથી. મે મણિની ભ્રાંતિથી કાચ લીધો, પણ જ્યારે તે ર્માણને બદલે કાચ નીકળ્યેા, અને તેની ખાત્રી થઇ, તે પછી તે કાચને શા માટે લેવો ? રાજકુમાર ! હું જે છેતરાઇ છું, તે તમારા નામથાજ છેતરાષ્ટ્ર છું. તમારા નામથી અને વેષથી મારા હૃદયમાં ભ્રાંતિ થ, અને તે બ્રાંતિને યાગે હું વિલેમ કર્મમાં હોમાઇ ગઇ છું. મારો ઉદ્ધાર તમારેજ કરવાના છે. જો મારા ઉદ્ધાર નહિ થાય, અને મારે કાષ્ટ ભક્ષણ કરવું પડે તેા, તેથી તમારી લાજ જવાની છે, તેમાં મારે કાંઇ નથી. રાજપુત્ર ! વળી આમાં એકલી લેાક રૂઢી જોવાની નથી, પણ શાસ્ત્રની રૂઢી જોવાની છે. શાસ્ત્રમાં લખે છે કે, જે કામ મનથી થાય, તેજ ખરેખરૂં કામ ગણાય છે. વચન તથા કાયાથી કરવામાં આવેલું કામ નિરર્થક ગણાય છે, જેને માટે સંસ્કૃતમાં નીચેનું પઘ ગવાય છે. (: मन एव मनुष्याणां कारणं बंध मोक्षयोः । મનુષ્યને બંધ અને મેાક્ષનું કારણ મનજ છે. જેવી રીતે અને આલિંગન કરવામાં આવે, તેવીજ રીતે બહેનને પણ આલિગન કરવામાં આવે છે. "" વળી તેવાજ અર્થની પ્રાકૃત કવિતા નીચે પ્રમાણે કહેવાય છે— tr બંધ મેાક્ષના હેતુ છે, માનવને મન એવ, આલિંગને સમાન છે, બહેન ને સ્ત્રી સ્વયમેવ. ૧ यथैवालिंग्य भार्या तथैवालिंग्य स्वसा ॥ १ ॥ હે રાજપુત્ર ! એથી કરીને સિદ્ધ થાય છે કે, મનવડે કરેલી ક્રિયા બળવાન ગણાય છે, માટે હું પ્રથમથીજ મનવડે તમને વરી હતી. જે પુરૂષ મને છળ કપટ કરી વર્ષા, તે માત્ર કાયાથીજ. તેમાં પણ તમારાજ ભ્રમ હતા. તો મારા તે પુરૂષની સાથેના વિવાહ ક્રમ વ્યર્થ ન ગણાય ? For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ આનદ મંદિર. શ્રીચ ૢ એયા-રાજકુમારી ! તમારાં વચનથી જોઇએ તેટલા પ્રકાર પડતો નથી. કંદ કાઇ બીજી વસ્તુને પરાવર્ત્ત થઇ શકે, પણ વિવાહિત પુરૂષના પરાવર્ત્ત કદિ પણ થઇ શકતા નથી. કદિ લવણને સાકરની ભ્રાંતિથી દુધમાં નાખી દીધું, અને તે દુધની સાથે એક થઇ ગયું, તો પછી તેને દુધથી જુદું કરી શકાતું નથી. તેતે માટે એક નીચેની કહેવત છે:-~~ ૩૫૦ મીઠા પ્રાણીને ભ્રમે, કણિકા ખારે નીર, મેલી પણ મીઠી ન હાય, તેમ વિહિત વીર. ૨ કર મેળાપક જેહુને, થયા ભ્રાંતે અથ જાણુ, તે તેહના ભરતાર થયા, અપરને પરસ્ત્રી વાણુ, આ કહેતા અર્થ ખરાખર સમજશે! તેા, તમને નિશ્ચય થશે કે, મને જે પુરૂષ વી છે, તેજ મારા ખરા ભત્તા છે. રાજપુત્રી ! હવે બીજો વિચાર કરે! તે અનુચિત છે. તમે જ્યારે અન્ય પુરૂષની સાથે વિધિથી વિવાહુિત થયાં, તે પછી તમને મા રાથી ક્રમ પરણી શકાય ? તમે મારે પરસ્ત્રી છે, તમે ખીજાનાં છે. લગ્નના કાયદાથી તમે બીજાની સાથે બંધાયાં છે. શ્રીચંદ્રનાં આવાં નયન સાંભળી હસાવળીને ધણું માઠું લાગ્યું, પોતાના નિશ્ચયને ભંગ કરવાનાં વચને સાંભળી તે વધારે ઉશ્કેરાઇ ગઇ, પછી વિશેષ વચને ન ખેલતાં રાજકુમારી ટુંકામાં સર્વ સમક્ષ નીચેની ગાથા ઉંચે સ્વરે ખેલી— એમ સુણી કન્યા કહે, વીર સુહ્મા મુજ વાત, મન વાચાએ તુમ વા, અવર સર્વ નર તાત. ૧ પરણી એણે છળ કરી, પણ મુખે ન કહું એ ત; સતી અથવા અસતિય છું, તે જાણે ભગવત. ૨ આ ગાથા ખેલ્યા પછી રાજકુમારીએ અંજલિ જોડી કહ્યું, તમે મારા નિશ્ચયને માન્ય કરશે નહિ. અને મને પરસ્ત્રી જાણી મારે નહિ, તેા હવે મારે ખીજુ કાઇ શરણ નથી. આ અગ્નિની (ચતા અને બીજું અનશન તપ. ૧ રાજપુત્ર ! કદિ અ ગીકાર કરશે મારે એનું જ શરણ લેવાનું છે. એક તે હું સાવળીનાં આવાં નિશ્ચિત વચને સાંભળી શ્રીદ્રકુમારના હૃદયમાં અસર થઇ ગઇ, તેના હૃદયમાં ખાત્રી થઇ કે, આ બાળા ખરેખર મારી ઉપર પ્રેમવતી છે, તેમજ શીલ ગુણથી સુશાભિત છે. આવી શીળવતી શ્રાવિકાઓથીજ જૈન ધર્મ ચરિતાર્થ છે. આવી સ્ત્રીરૂપ અલંકારો સ ંસારને સ ંપૂર્ણ રીતે શાભાવે છે. આવું વિચારી હંસાવળીના શીળની દૃઢતા જોઇ, પ્રસન્ન થયેલા શ્રીચકે નીચે પ્રમાણે વર્જંસહ રાજાને કહ્યું— For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ કાષ્ટ ભક્ષણ. ૩૫૧ રાજે ! આ પિટી રાજકુમાર સર્વ રીતે નિગ્રહ કરવા યોગ્ય છે, તથાપિ મોહના સ્વરૂપ તરફ દષ્ટિ કરી એ કુમાર સારી રીતે દયાપાત્ર છે. મહારાજા ! આ જગતમાં સ્ત્રી એક મહરાજાની રાજધાની છે. અનેક પ્રાણીઓને એ મોહરાજાએ વિષયમાં રોળવી દીધા છે, તેની આગળ પાન, અને રંક બને સરખા છે. દ્રવ્ય, જીવિત, ભગ, ભજન, અને પાનમાં સઘળાં પ્રાણી તૃષાતુર છે. એ તૃષ્ણામાંજ કૈક ચાલ્યા ગયા, કેક ચાલ્યા જશે, અને કૈક ચાલ્યા જાય છે. એ તૃષ્ણાના વેગમાં તણાએલાં પ્રાણી ચાર ગતિરૂ૫ ખાણમાં ભમ્યા કરે છે, ત્યાં તેમને કામદેવરૂપ પિશાચ છળે છે. સ્ત્રીના ઉદરની ત્રિવળી ઉપર મહીત કરી તમને નીચે પાડે છે. ત્યાં આવેલા પુષ્ટ સ્તનરૂપ ચતરા ઉપર તેમને તે અથડાવે છે, અને ત્યાં રહી, તેઓ તરૂણીના ચપળ નેત્રને નીરખી સ્ત ભિત થઈ જાય છે. આવાજ ભાવાર્થને સૂચવનારી નીચેની સંસ્કૃત કવિતાને સાહિત્યના ઉપાસકે નિત્યે સ્મરણ કરે છે – धनेषु जीवितव्येषु स्त्रीषु चाहारकर्मसु । अतृप्ताः पाणिनः सर्वे याता यास्यांत यांति च ॥ १ ॥ मध्यत्रिवलि त्रिपथी पीवरकुचचत्वरे च चपल दशाम् । छलयति मदनपिशाच पुरूषस्यमनोऽपि च स्खलितं ॥ २ ॥ રાજેદ્ર આ જગતમાં ત્રણ પ્રકારની મદિરા કહેવાય છે. પિષ્ટની, મધુની, અને ગળાની, એ ત્રણ પ્રકારની મદિરા ઉપરાંત ચોથી મદિરા કામિની છે. એ મદિરાને નિસ્સો બીજી બધી મદિરાથી વિલક્ષણ છે. એ મદિરાથી આ જગત મોહિત થઈ ગયું છે. બીજી મદિરા પીવાથી મદ કરે છે, અને આ મદિર તે જોવાથીજ મદ કરે છે. રાજેન્દ્ર ! સ્ત્રીઓના પ્રસંગમાં ચાર માર્ગ છે, તે ચતુઃ પથ કહેવાય છે, તેઓ સંકટ માર્ગ, વિષમ માર્ગ માહા ચાર્ગ–અને સમ માર્ગ એવાં નામથી ઓળખાય છે. એ ચાર માર્ગ ખરેખર ઉ. લંધન કરવા યોગ્ય છે. જ્યાં સુધી એ માર્ગનું ઉલ્લંધન ન થાય, ત્યાં સુધી મોક્ષનો માર્ગ મળી શકતો નથી. મોક્ષ માર્ગે જવામાં એ માર્ગ સારી રીતે વિતકારક થઈ પડે છે. એ ચાર માર્ગનું સ્વરૂપ આ પ્રમાણે છે–પરસ્ત્રી એ સંકટને માર્ગ છે, વિધવા સ્ત્રી એ વિજય માર્ગ છે, વેશ્યા એ મહા માર્ગ છે, અને પિતાની સ્ત્રી એ સમ માર્ગ છે. એ ચાર માર્ગમાં બીજા માને ત્યાગ કરી પ્રાણુઓ સમ માર્ગે ચાલવું જોઈએ. સમ માર્ગ શિવાયના બીજા માર્ગે ચાલનારાં પ્રાણીનું શીળરત્ન હરાઈ જાય છે. બધા કર્મમાં માહિતી કર્મ જીતવું અતિ દુષ્કર છે, વ્રતોમાં બ્રહ્મચર્ય રાખવું મુશ્કેલ છે, અને ત્રણ ગુપ્તિમાં મનોગુપ્તિ કરવી મુશ્કેલ છે. રાજેદ્ર ! જેઓ પુષ્પ, ફળ, રસ, મદિરા, માંસ, અને સ્ત્રીઓમાંથી વિરત થયા છે, તે પુરૂષો ખરેખર દુષ્કરકારક છે, અને વંદવા ગ્ય છે. તેને માટે તેવાજ ભાવાર્થની ગાથા નીચે પ્રમાણે કહેવામાં આવે છે– For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ આનદ મંદિર. पुप्फफलाणं च रसं सुराईसाण महिलियाणंच | जाणता जे विरया ते दुक्करकारयं वंदे ॥ १ ॥ રાજેદ્ર ! વળી પ્રાણીને બેધીરત્ન મેળવવું અત્યંત મુશ્કેલ છે. એ મહા રત્નને માટે ઘણાએ ભ્રાંત થઇ ભમ્યા કરે છે, તથાપિ એ રત્નને મહા પ્રસાદ તેમને પ્રાપ્ત થયે નથી, દેવતાના વિમાનમાં વાસ મેળવવા સહેલા છે, અને પૃથ્વીનું એકછત્ર રાજ્ય પ્રાપ્ત કરવું, તે સહેલું છે, પણ એધિરત્ન મેળવવું ધણુંજ મુશ્કેલ છે, તેને માટે તેવાજ ભાવાર્થવાળી નીચેની ગાથાને જિનાગમ ઉંચે સ્વરે પોકારી જણાવે છે: ૩૫૨ सुलहो विमाणवासो एगच्छत्ता वि मेइणी सुलहा | दुलहा पुण जीवाणं जिणंदावरसासणे बोही ॥ १ ॥ રાજેદ્ર ! આવાં બોધિ રત્નને માટે પ્રત્યેક મનુષ્યે પ્રયત્ન કરવા ોઇએ જ્યાં સુધી એધિરત્ન પ્રાપ્ત થાય નહીં, ત્યાં સુધી માનવ ભવ કૃતાર્થ થતા નથી. જેણે મન, વચન અને કાયાથી ઓધિરત્ન મેળવ્યું છે, અને તે મેળવીને આત્મ સાધનને મહાન, ઉદ્યાગ કર્યા છે, તેજ પુરૂષનું જીવન કૃતાર્થ છે, તેવા પુરૂષથી આ રત્નગભા પૃથ્વી અલ`કૃત છે. જેના હૃદયરૂપ મુગટમાં એધિરત્નના ચળકાટ પડે છે, તેના હૃદયનું અજ્ઞાનરૂપ અં ધકાર તુરત નાશ પામી જાય છે. જ્યારે અજ્ઞાન અંધકાર નાશ પામે, એટલે તેનામાં જ્ઞાનની મહા જ્યાત પ્રગટે છે. આ પ્રમાણે શ્રીચંદ્રનાં બેધ વચન સાંભળી સર્વ સમાજ ખુશ થઇ ગયો. રાજા વજ્રસિંહ, મત્રી વિગેરે બધા હૃદયમાં ચમત્કાર પામી ગયા. સર્વે શ્રીચંદ્રના ડાહાપણની પ્રરશંસા કરવા લાગ્યા, તે વખતે બંધમાંથી મુક્ત કરાવેલા કુમાર ચંદ્રસેન ઉભા થયા, અને શ્રીચંદ્રના ચરણમાં નમી આ પ્રમાણે મેલ્યા—ઉપકારી મહાશય ! આપે મારી ઉપર અપાર ઉપકાર કર્યા છે, મને ખરેખરૂં જીવન દાન આપ્યું છે, એટલુંજ નહીં, પણ મારા આત્માનું શ્રેય થાય, તેવા એધ આપી મારા જીવનને કૃતાર્થ કર્યું છે. આપનાં એધિ વચનેએ મારા હૃદય ઉપર એટલી બધી અસર કરી છે કે, જેથી હું મારા આત્મસ્વરૂપને ઓળખી શકયો છું. પાપના કષ્ટ ભરેલા માર્ગમાં હું કદિ પણ પ્રયાણુ કરીશ નહીં, જેનાથી હું બધનની અધમ દશાને પ્રાપ્ત થયા હતા, તેવા મેનું સ્વરૂપ આપે મને સક્ષે૫માં દર્શાવી આપ્યું છે. જગત માહિની મહિલાઓને મેહ કેવા ખરાબ છે ? અને મેહરૂપ મદિરાથી મત્ત થયેલા તરૂણ પુરૂષ કેવી સ્થીતિમાં આવે છે ? તે બધું મેં સારી રીતે અનુભવ્યુ છે, તથાપિ મેાહની પ્રબળતાથી હું તેને ભુલી જાત, પણ આપ માપકારીના સમાગમથી મને તે વિષેની સારી જાગ્રતિ મળી છે. મહાનુભાવ ! હવે કૃપા કરી આ સે વકતે માથે હાથ મુકી પાતાને કરો, અને દાસપણાની પદવી આપી કૃતાર્થ કરો. For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ કાષ્ટ ભક્ષણ. ।, ૩૫૩ હું સાવળીએ પણ શ્રીયદ્રને જણાવ્યું, મહાશય ! આપે પ્રથમથી મારૂં મન હરી લીધુંજ હતું, પણ આ વખતે ધર્મદેશના આપી વધારે હરી લીધું છે, એટલુંજ નહીં, પણ આપનાં મેધવચન સાંભળી મારા હૃદયમાં વિશેષ ઉલ્લાસ પ્રાપ્ત થયા છે. કાષ્ટ ભક્ષના વિપરીત કામથી હું હવે વિરામ પામું છું. આ સાહસથી હું આ સંસારમાં દુર્ગતિનું પાત્ર થઇ પડત, તેમજ આ માનવ જીવન કે જે ચિ ંતામણી સમાન ગણાય છે, તેને હું ક્ષણમાં ગુમાવી દેત. તમે મારા વિતદાયક અને ધર્મદાયક થયા છે, તમારી વા ણીએ અરિહંત શુદ્ધ દેવ, દયામૂળ ધર્મ, અને તમારા જેવા ગુરૂ, એ ત્રિપુટીના મને લાભ થયેા છે, મહાનુભાવ ! તમારા પસાયથી શીળગુણુને માટે મને વધારે માન થયું છે, હવેથીજ મારૂં શાળરત્ન વિશેષ નિર્મળ થયુ છે. જિનાગમમાં શીળનું જે મહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે, તેનું મને વિશેષ સ્મરણ થાય છે. સ્ત્રીઓને મેટામાં માટે અલકાર શીળ છે, સર્વ ધર્મમાં અને સર્વ સોંપ્રદાયામાં શીળને સર્વોત્તમ ગણેલું છે, શાળના પ્રભાવથી માણસ આ ભવસાગરને તરી જાય છે, શીળરૂપ સિંહના ત્રાસથી પાપરૂપ મૃગલાંઓ પલાયન કરી જાય છે, શીલના માન્ શિખર ઉપર ચડેલાં પ્રાણીએ કદિ પણ પાછાં નીચે પડતાં નથી. શીળના માહાત્મ્યને જિનાગમ નીચે પ્રમાણે ગાય છેઃ— “ सीलं चिय आभरणं, सीलं रुवं च परम सोहगं । સદ્ધિ પિય પંકિતત્ત, સારું પિયા નિશ્ચમ ધર્મ ॥ ॥” “ શીળ તેજ આભૂષણ છે, રૂપ તથા પરમ સાભાગ્ય પણ શીળ છે, શીળજ પંડિતપણું છે, અને શીળ એ નિરૂપમ ધર્મ છે. ૧ હું સાવળીનાં આવાં વચન સાંભળી શ્રીચંદ્ર વિગેરે બધા ખુશી થઇ ગયા. કુમાર શ્રીચદ્ર પણ તેની દ્રઢતા જોઇને હ્રદયમાં પ્રસન્ન થઈ ગયા. રાજા વસિદ્ધે પેાતાની પુત્રીને દ્રઢ નિશ્ચય, અને શ્રીચ દ્રકુમારના વિચાર સાંભળી હૃદયમાં વિચાર્યું કે, રાજકુમારી હંસાવળી પોતાના વિચાર ફેરવશે નહીં. તે શીળવતી બાળાને નિશ્ચય કાઇનાથી ાથિળ કરી શકાય તેમ નથી, આવું વિચારી રાજા વજ્રસિંહ ખેલ્યે—રાજકુમાર ! આપની ઉપદેશ વાણીએ સર્વનાં હૃદયને ખેંચ્યાં છે, રાજપુત્રી હંસાવળીના વિવાહની વાત તેા મનમાં રહી, કૃપના ધનની જેમ, અને વિધવાના યૌવનની જેમ અમારા તે વિષેના મનેરથ નર્થ થયા, હવે જો અમારી પ્રાર્થના સફ્ળ કરા તા, એક વિનતિ કરવાની છે. આ રાજમારી હુંસાવળીને ચંદ્રાવળી નામે એક નાની વ્હેન છે, તે ખાળા આપનાથી સાભાગ્ય વધારવાની ઇચ્છા રાખે છે, આપના પવિત્ર આશ્રય નીચે રહી આત્મજીવનને કૃતાર્થ કરવાની કામનાને તે ધારણ કરે છે. આ વાત સાંભળી મદના અને હંસાવળીએ તેને અનુમેાદન આપ્યું, અને ચદ્રાવળને પરણવા શ્રીયંદ્રને પ્રદુ કર્યો. ૪૫ For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ આનંદ મંદિર, રાજા વસિંહ, મદના અને હંસાવાળાની ઇચ્છાઓ પૂર્ણ કરવા, તેમજ પિતાના પૂર્વ કર્મની જનતાને સાર્થક કરવા શ્રીચંદ્ર તે વાત માન્ય કરી. તત્કાળ રાજા - સિંહે મેટા આડંબરથી વિવાહત્સવને સમારંભ કર્યો, જેથી વજસિંહની રાજધાની માંગત્ય ધ્વનીઓથી ગાજી રહી. આ પ્રમાણે શ્રી ચંદ્રકુમાર હંસાવળીને કાષ્ટ ભક્ષણમાંથી બચાવી મદન અને ચંદ્રાવળીની સાથે ઘણું સંપત્તિ લઈ, ત્યાંથી આગળ ચાલ્યા. રતિ અને પ્રીતિથી જેમ કામદેવ શોભે, તેમ શ્રીચંદ્ર તે બન્ને યુવતિઓથી શોભતો હતો. રૂદ્રપલ્લી નગરીમાં આગળ ચાલી, તે મહાવીરે નવલાખ દેશની સીમાનું ઉલ્લંઘન કર્યું હતું. પુણ્યને પ્રભાવ કે છે ? તેનું પ્રત્યક્ષ દ્રષ્ટાંત શ્રી ચંદ્ર જગતને જણાવી આપ્યું હતું. પુણ્યથી કેવાં કેવાં અસાધ્ય કાર્યો સધાય છે ? પુણ્યનું બળ કેવું અનિવાર્ય છે? પુષ્ય પ્રકૃતિની આગળ કોની સત્તા છે ? અને પુણ્યનાં વાવેલાં બીજ કેવાં સુસ્વાદુ તથા અલોકિક ફળ આપે છે ? એ બધું શ્રી ચંદ્રકુમારના પ્રભાવિક ચરિત્ર ઉપરથી સિદ્ધ થાય છે. પ્રકરણ ૬૩ મું - માતા અને પુત્ર. થઇ છે શ્રી ગિરિ પર્વત ઘણો મનોહર પર્વત હતા, એ સુંદર ગિરિને દેખાવ ભવ્ય હવે, તેની અંદર વિવિધ જાતની વનસ્પતિઓ ખીલી હતી, સિંહ, વ્યાધ્ર, વરૂ, અષ્ટાપદ, અને બીજા વિવિધ જાતનાં મૃગલાંઓ એ ગિરિની તળેટીમાં ETA વિચરતાં હતાં, ચમરી મૃગ પિતાનાં પુંછડાંથી ત્યાંની વનલક્ષ્મીને રાજ્યલક્ષ્મીની શોભા આપતાં હતાં, કોકિલાઓ મધુર સ્વરથી વનનું સૈાદર્ય બતાવવાને પથિકને આમંત્રણ કરતી હતી, વિવિધ જાતનાં વૃક્ષોની શ્રેણીઓ એ ગિરિરાજની સમૃદ્ધિને દર્શાવી કૃતાર્થ થતી હતી; ઠામ ઠામ આવેલાં જળાશય, અને ઝરણુઓથી તે સ્થળની સંપૂર્ણ ઉપયોગિતા દેખાતી હતી. આ પર્વતની પાસે ચંદ્રપુર નગર આવેલું છે, એ નગરની પ્રજાનું સર્વ જાતનું વૈભવસુખ શ્રીગિરિ પર્વતથી સંપાદન થતું હતું. શ્રીગિરિ પર્વતની શોભા જોઈ, અને ત્યાં વસનારી પ્રજાને સર્વ જાતનાં સુખની પ્રાપ્તિ જોઈને પુણ્યાત્મા શ્રીચંદ્ર તે વસાવ્યું હતું. એ નગરમાં ધર્મશાળા, દાનશાળા, અને બીજાં ઉપયોગી સ્થળાનું સ્થાપન કરી શ્રીચંદ્ર ત્યાંની પ્રજાને સર્વ જાતનું સુખ કરી આપ્યું હતું. શ્રીચંદ્ર પ્રાપ્ત કરેલા સ્પર્શમણિનું સર્વ મહા તે સ્થળેજ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ માતા અને પુત્ર ૩૫૫ ') માત્ર તેના મુખકમળ ઉપર ચંદ્રપુર નગરના એક ભવ્ય સ્થાનમાં એક પૈાઢા સ્ત્રી બેઠી છે, તેના ઉત્સંગમાં એક લઘુવયના બાળક પડયા પડયા રમે છે, એ બાળક તદ્દન નાના છે, તેના મુખમાંથી હજુ વૈખ રીવાણી સ્ફુરી નથી, હજી તે તદ્દન નિર્દોષ અવસ્થામાં રમે છે, તેની સર્વ જાતની ઇચ્છાએ રૂદન કરવાથીજ સિદ્ધ થાય છે. बालानां रोदनं बलं એ કહેવત પ્રમાણેજ તેની પ્રકૃતિ છે. બાળકને હજી બીજી સત્તા આવીજ નથી, મૃદુ હાસ્યના અંકુરો સ્ફુર્યા કરે છે. પુત્રને હુલાવતી માતા પુત્ર ! તારા જ્યેષ્ટ ખ ંધુ હજી આવ્યા નહીં. એ પુણ્યવાન પુત્ર કાષ્ઠ સ્થળે પુણ્યના સુખમાં મગ્ન થઇ માતાને ભુલી ગયા. હું બાપ ! તું શું જોઇ હસે છે ? અત્યારે તારા આધાર હું એકજ છું. તારા પિતા, અને તારા બંધુ વિદેશમાં છે, તું એક મહેાટા મહારાજાને પુત્ર છું, તારી સેવામાં અનેક સેવકા હાજર રહે તેવી તારી સ્થિતિ છે, તે છતાં કર્મ યાગે તારે વિદેશમાં એકલાં રહેવું પડે છે. આ પ્રમાણે મેલી–વ્હાલા આ પ્રમાણે માતા પુત્રની સાથે વાત્તાલાપ કરતી હતી, ત્યાં તેણીનું વામનેત્ર પ્રકર્યું. તરતજ હૃદયમાં છુપી રીતે રહેલી આશાલતા પલ્લવિત થઇ ગઇ. આશાના ઉમંગમાં આવેલી માતાએ પુત્રને ઉંચે લઇ કેટલાંએક પ્રેમનાં ચુંબન લીધાં. આ વખતે એક અનુચર દોડતા આવ્યા, તેણે આવી તે પ્રાઢાને પ્રણામ કર્યાં. જેના મુખ ઉપર હર્ષના અંકુર સ્ફુરી રહ્યા છે, એવા પુરૂષે આવી જણાવ્યું કે, માતા ! વધામણી છે. આપના પ્રતાપી પુત્ર મેટા પરીવાર સાથે નગરની બાહેર આવ્યા છે. આ વધામણી સાંભળી એ પ્રાઢા શ્રાવિકા અત્યંત આનંદ પામી ગઇ, તરતજ પેાતાના બાળ પુત્રને પ્રેમ ચુંબન આપી, અને પારણામાં સુવારી તે આનંદના વેગથી પ્રેરીત થઇ પુત્રદર્શન કરવાને અતિ આતુર બની ગઇ. પ્રિય વાચકવૃંદ ! આ ગૈાઢા સ્ત્રી કાણુ, એ આપે અનુમાનથી જાણ્યું હશે, શ્રીગિરિ તથા ચંદ્રપુર નગરનું સ્થળ તેને સારી રીતે જાણવામાં વધારે અજવાળું પાડે છે. તમે કદિ આ પૈદા આને ઓળખશેા, પણ તેના ઉત્સ ંગમાં જે બાળ પુત્ર રમતા હતા, તેને તમે ઓળખી શકશો નહીં. તે ચિરત્ર નન અભિનવ છે. તેનું સ્પષ્ટીકરણ કરવાની હવે જરૂર છે. તે શા ી તે શ્રીચદ્રકુમારની મત્તા સૂર્યવતી છે, તેના ઉત્સંગમાં જે નિર્દેષ બાળક રમ હતા, તે તેને નાનેા પુત્ર છે. શ્રીદ્રે પેાતાની માતાને શ્રીગિરિના ચંદ્રપુરમાં રાખી હતી. પૂર્વે જ્યારે સૂર્યવતીનું કુશસ્થળીમાંથી હરણુ થયું, ત્યારે તે સગર્ભા હતી. શ્રીઅે પેાતાની માતાની સગભા સ્થિતિ જોઇનેજ આ સ્થળે રાખી હતી. માતા સૂર્યવતીએ થોડા સમય થયાં એક બાળકને જન્મ આપ્યા છે. તેજ બાળપુત્ર માતાના ઉત્સંગમાં રમતા હતા, તેવામાંજ તેણે જે વધામણી સાંભળી, તે શ્રીય અતે તેના બીજા પિરવારના આવવાની વધામણી હતી. શ્રીચંદ્ર રૂદ્રપલ્લી નગરીથી નીકળીને ક્રૂરતા ક્રતુ ચંદ્રપુર આવ્યા હતા, તેના For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ આનંદ મંદિર, પરિવારમાં મોટી સેના સાથે વસિંહ રાજા આવ્યો હતો, તેમજ તેની સાથે માર્ગમાં અ - ૧ ગુણચંદ્ર પણ મન હતો, સાથે મદના અને ચંદ્રાવળી પણ હતાં. આ બધે પરિવાર લઈ શ્રીચંદ્ર ચંદ્રપુર આવે અને જયાં પિતાની વહાલી માતા સૂર્યવતી, પુત્રને મળવાની ઈચ્છા રાખી સન્મુખ અ.તૈયાર થતી હતી, ત્યાં શ્રીયંદ્ર આવીને માતાના ચરણકમળમાં નમી પડો. હર્ષની અશ્રુધારાથી માતાના ચરણમાં તેણે સિંચન કર્યું. માતાએ હર્ષના અશ્રુથી પુત્રના મસ્તકનું સિંચન કર્યું. માતા, અને પુત્ર બંનેની વચ્ચે અદૂભૂત પ્રેમરસ પ્રગટ થઈ આવે. વાસવ્ય રસ, અને ભક્તિ રસ બને ત્યાં ભેટો થયો. પુત્રવત્સલા માતાએ પુત્રનાં દુખડાં લઈ હદયમાં દાખ્યો, અને આજ સુધીના વિરહ તાપને શમાવી દીધું. પછી ગુણશે કે માતા સૂર્યવતીના ચરણમાં પ્રણામ કર્યો, માતાએ તેને પણ પ્રેમ દષ્ટ - કી, અને અતિ આદરથી સંતુષ્ટ કર્યો. મદના, અને ચંદ્રાવળી પણ પિતાની જ ક સૂર પગે પડી. સાસૂએ આદર સહિત જોઈ, તેમને હૃદયની આશીષ આપી અનુક્રમે પાથે આવેલા રાજાઓએ અને વફાદાર મંત્રીઓએ રાજમાતાને પ્રણામ કર્યા. શ્રીચંદ્ર ચંદ્રપુર આવતાં માર્ગમાં જ સાંભળ્યું હતું કે, પોતાને એક લઘુ બંધુ પ્રગટ થયો છે. આ ખબર થતાં જ તેના હૃદયમાં અતિ હર્ષ થયો હતો, તેથી આ વખતે તેણે પ્રેમથી માતાને પુછયું કેમાતા ! નાનાભાઈ ક્યાં છે ? મને બતાવે. સૂવતીએ પારણ તરફ હાથની ચેષ્ટા કરી, એટલે શ્રીચંદ્ર પોતાની જાતે પારણા પાસે આવ્યો, ત્યાં બાળ પુત્ર પારણામાં ધુત્કાર શબ્દ કરતો રમતે હ. પિતાના સહોદર બંધુને જોઈ, જાણે વિશેષ ખુશી થયું હોય, તેમ તે પારણામાં હસતો હસતો ઉછળવા લાગે. શ્રીચકે પ્રેમ ધરી તેને પારણામાંથી લીધે, અને હૃદયની સાથે ચાંપી ભ્રાતૃ પ્રેમ દર્શાવે છે. આ મંગલિક પ્રસંગને ઉજવવાને ત્યાંજ યાચકને તેણે ઘણાં દાન આપવા આજ્ઞા કરી. પરસ્પર બંધુઓની ભેટ, અને તેમનું સાભ્રાતૃ જોઈ સૂવતીને વિશેષ આનંદ પ્રાપ્ત થયો. કેટલીએક પરસ્પર વાત કરી, માતા અને પુત્ર પિતતાનાં હદય ઠાલવ્યાં. અને પુણ્યના અદભૂત પ્રભાવને માટે તેમના હૃદયમાં આહત ધર્મની ઉપર વધારે દ્રઢતા થઈ. પછી માતા સૂવતીએ શ્રીચકને કહ્યું, પુત્ર ! માત્ર બાહેર જવાની આજ્ઞા લઈ. આટલે વખત ક્યાં રહ્યા ? અને આ રાજકન્યાઓ કયાંથી સંપાદન થઈ ? અને તારો આ મિત્ર ગુણચંદ્ર ક્યાંથી મળ્યો ? શ્રીચંદ્ર આત્મપ્રશંસાના ભયથી કાંઈ બોલ્યા નહીં તેણે પોતાના પ્રિય મિત્ર ગુણચકની સામું જોયું, એટલે ગુણચંદ્ર વિનયથી બે. –માતા ! એ વાત મને જ પુછો. રાજકુમાર પિતાના પુણ્યને પ્રભાવ પાતાને મુખે નહીં કહે. માજી ! તમારા પુત્રના પુણ્યને પ્રભાવ અભૂત છે, તમારાથી જુદા પડી એ મહાવીરે અનેક પરા ક્રમ કર્યા છે. રાત્રે દાનશાળામાં છુપી રીતે ફરતાં તેમણે એવા ખબર સાંભળ્યા છે કે, કનકપુરને રાજા પિતાના લક્ષ્મણ મંત્રીને રાજ્ય ભાર સોંપી બાહેર ગણે છે. આ લાગી જોઈ કલ્યાણપુરનો રાજા ગુણવિશ્વમ કનપુર ચડી આવે છે. આ ખબર સાંભળી For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૫૭ માતા અને પુત્ર. રાજકુમારે પવરાજાને, અને મને કનકપુરની સહાય કરવાને મોકલ્યા હતા, અને તેમાં સહાય કરવા તે પરોપકારી વીરે મને ચંદ્રહાસ નામનું એક ખ આપ્યું હતું. અમને ત્યાં મોકલ્યા પછી પોતે પથિક શાળામાંથી એક સુધન શેઠની ચાર પુત્રવધની વાર્તા સાંભળી તેની શોધમાં ચાલ્યા ગયા. તે પ્રસંગે કેકટક દ્વીપમાં આવી, તે દીપના રાજાની નવ કન્યાઓ પરણ્યા. તે કન્યાઓને ત્યાં રાખી પછી પોતાના પિતા પ્રતાપસિંહને તમારા, અને પુત્રના વિયેગથી કાષ્ટ ભક્ષણ કરી આત્મઘાત કરવા તૈયાર થયેલા સાંભળી નિમિત્તિયાને વિષે કુશસ્થળી માં ગયા, ત્યાં જઈને પિતાને બચાવ્યા, અને જયાદિક કુમાર, કે જેઓ પિતાને લાક્ષાગૃહમાં બાળવાના અપરાધી થયા હતા, તેમને કાષ્ટ પંજરમાં નખાવી પિતાના આવવાના ખબર પિતા પ્રતાપસિંહને વીણાપુરના મંત્રી બુદ્ધિસાગરની દ્વારા જણાવી દીધા. તે પછી ગુણચંદ્ર સૂવતીને જયકળશ હસ્તીની વાર્તા કહી સંભળાવી; પછી કુંડલપુરના ભિલ લોકોની સાથે થયેલું યુદ્ધ, અને માહિનીના મોહને બધે વૃત્તાંત જણાવ્યું. પછી વાયુવેગ તથા મહાગ અશ્વ, અને કુજર સારથિ સહિત રથને મેળાપની વાર્તા પણ કહી. તે પછી મદનાને મેળાપ સરસ્વતીને સમાગમ, અને મણિભૂષણ નગરના રચૂડ વિદ્યાધર વિગેરેની કથાઓ સંક્ષેપમાં કહી સંભળાવી, અને ત્યાર પછી ત્યાં આવેલી ચંદ્રાવળાની વાર્તા જણાવી. આ બધી વાત્તાઓ સાંભળી સૂર્યવતી સાન દાશ્ચર્ય થઈ ગઈ, તેણીની પ્રવૃત્તિમાં પિતાના પુત્રના મહિમાને માટે ઘણું માન ઉત્પન્ન થયું. રાજમાતા આનંદ પૂર્વક બેલ્યાં–વત્સ ગુણચંદ્ર ! તમે રાજકુમારને ક્યારે મળ્યા ? એ વાત કહે. તમને જે કનકપુરની સહાય કરવાને મોકલ્યા હતા, ત્યાં શું બન્યું ? અને રાજા ગુણવિભ્રમનો પરાભવ થયો કે નહિ ? ગુણચંદ્ર બોલ્યો-માજી ! એ વાત સાંભળવા જેવી છે. મહાવીર શ્રીચંદ્ર રૂદ્રપલ્લી નગરીથી રાજા વજસિંહની સાથે મોટા સૈન્ય સહિત નીકળી આગળ ચાલ્યા. નવલાખ દેશની સીમા ઉપર આવી, તેઓ છાવણી નાખી પડયા હતા. આ ખબર સાંભળી પદ્મરાજા, લક્ષ્મણ મંત્રી, અને હું તેમની સામે આવ્યા. પ્રતાપી, અને તે પ્રાણપ્રિય સ્વામીને અમે પ્રેમથી મળવા આવ્યા. પરસ્પર પ્રેમના ઉછળતા સાગરમાં અમોએ સ્નાન કર્યું, એક બીજાના કુશળ વૃત્તાંત પુછી કેટલીએક વાર્તા કરી, મહાવીર શ્રીચ કે મને પ્રેમ દર્શાવી પુછયું કે, મિત્ર ! કનકપુરના શા ખબર છે ? દુષ્ટ બુદ્ધિના ગુણવિભ્રમને શી શિક્ષા કરી ? એ દુરાચારીને કાઢી મુક્યો કે નહિ ? શ્રી ચંદ્ર કુમારના આવા પ્રશ્નથી મને લજજા તો બાવી, પણ જે ખરેખરી હકીકત હોય, તે યથાર્થ કહેવી જોઈએ એવું ધારી મેં તેમને વિનંતિ પૂર્વક કહ્યું, સ્વમી ! દુરાચારી ગુણવિભ્રમ મારાથી જીતી શકાયો નથી. એ દુરાશય સર્વ રીતે અજેય છે, તેના જેવો કોઈ કપટી શત્રુ મારા જોવામાં આવ્યું નથી. સામ, દામ, ભેદ અને દંડ-એ ચારે ઉપાયની જના કરવામાં આવી, તથાપિ તે જરા પણ ડગ્યો નહીં. સ્થળમાં ચાલતી જળની રેલની જેમ, તે મારાથી કઈ રીતે વશ થઈ શકો નહીં. તે હમેશાં નવી નવી જાતના સંદેશા લઈ દૂતોને મોકલતા, અને અમને ઘણી ભિતિ દર્શાવતો હતો, તેની કપટ કળામાં અમો બધા મુંઝાઈ ગયા હતા, ત્યાંજ તમે For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ આનંદ મદિર. આવી પહોંચ્યા. સ્વામી ! હવે એ દુઃસાધ્યને સાધ્ય કરી, અને આ ચંદ્રહાસ ખને પૂછું રીતે કૃતાર્થ કરી. માતા ! તે પછી આપના પ્રતાપી પુત્રે જે પરાક્રમ દર્શાવ્યું હતું, તે અલૈકિક હતું, તેનું વર્ણન મારાથી થઇ શકે તેમ નથી. ગાંöષ્ટ થઇ સામા આવેલા ગુણવિભ્રમે પ્રથમ તે મેટા છાપા માર્યા હતા, પણ પાછળથી તમારા વીરપુત્રે તે ગર્વાંટ શત્રુને હરાવી દીધા, તેના મોટા સૈન્યને છિન્નભિન્ન કરી નાખ્યું. છેવટે પ્રચંડ કાપ કરી મહાવીર શ્રીચંદ્ર ચંદ્રહાસ ખડ઼ે લઈ ગુણુવિભ્રમ ઉપર ધસી આાવ્યા, પણ તે દયાળુ મહાશયના હૃદયમાં તત્કાળ દયા ઉત્પન્ન થઇ આવી. તેણે શત્રુના મસ્તકને છેલ્લું નહીં, પણ્ યાથી તેને જીવતો બાંધી લીધા, અને સર્વના જોતાં એક કાષ્ટના પાંજરામાં પૂરી દીધા. આ બનાવથી અમારી સેનામાં જય જય ધ્વનિ થઈ રથા. રાજા વગરના અનાથ સૈન્યને પછી અમે તામે કરી લીધું. કેટલાએક તેના પક્ષના રાજાએ ખુટીને અમારા પક્ષમાં આવ્યા. પછી તમારા વીરપુત્ર કલ્યાણપુરમાં પોતાની આજ્ઞા પ્રવત્તાવી, પાતાના મત્રીએને રાજ્ય ઉપર નીમી દીધા. માતા ! એ કાર્ય સિદ્ધ કર્યł પછી તમારા પુત્રના હૃદયમાં તમારું સ્મરણ થઈ આવ્યું, અને મહેપકારી માતુશ્રીનાં દર્શન કરવાને તેમનું હૃદય ઉત્કંઠિત થયું. ત્યાંથી ચંદ્રપુરને માર્ગે પ્રયાણુ કરતાં તેમના સાંભળવામાં આવ્યું કે, તેમને એક લઘુ બંને લાભ થયા છે; આ ખબર સાંભળી તેમના મનમાં અત્યંત હર્ષ થયા, અને માર્ગમાં તેને જન્માત્સવ કરાવ્યેા. હું માતા ! ત્યાર પછીજ અમે અહીં આવ્યા, અને અમને આપનાં પવિત્ર દર્શનને મહાન લાભ થયા. ગુણચંદ્રના મુખથી આ પ્રમાણે પેાતાના પુત્રને ધૃત્તાંત સાંભળી, માતા સૂયૅવતીને અત્યંત આન ંદ ઉત્પન્ન થયા. પુત્રની પુણ્યલક્ષ્મી આવી અલાર્કિક જોઇ, તે પેાતાને કૃતાથ માનવા લાગ્યાં. આવા મહાન પુણ્યવાળા પુત્રની પે!તે એક માતા છે. એવું જાણી પેતાના આત્માને ધન્યવાદ આપવા લાગ્યાં, અને પોતે આચરેલા સુકૃતનું અને શ્રાવિકા ધર્મનું પૂર્ણ રીતે સાસ્થ્ય માનવા લાગ્યાં. શ્રીચંદ્ર માતાને પ્રણામ કરી મેટ્યા—પૂજ્ય માતુશ્રી ! આપના પ્રસાથી મારાં સર્વ કાર્યો સિદ્ધ થયાં છે, હવે પિતાશ્રીનાં દર્શન કરવાની ઇચ્છા થઇ છે. આપ પવિત્ર જનનીનાં દર્શન થયાં, હવે જન્મભૂમિનાં દર્શન કરવાની પૃચ્છા થાય છે, તે સાથે મારા પરમ પવિત્ર પિતાશ્રીનાં દર્શન કરવાની અભિલાષા પણુ ઉત્પન્ન થાય છે. પ્રેમી પિતા ઘણા દિવસ થયા વિરહ પીડિત છે. તમારા અને મારા વિયેાગથી પ્રેરાએલા પિતાશ્રી ચિતાગ્નિમાં પડવાને તૈયાર થયા હતા, તેમની અનુપમ પ્રીતિને બદલે કોઇ રીતે વળી શકે તેમ નથી, એ પિતાની સેવા કરી, પુત્રપણાને કૃતાર્થ કરવાની મારી અભિલાષા છે. ઉપકારી પિતાના ઉપકારને બદલે For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ માતા અને પુત્ર. ૩૫૯ વાળવાને કોઈ પણ પુત્ર સમર્થ થયો નથી, થતો નથી, અને થશે પણ નહીં. એ મહેપકારી પૂજ્ય તાતની પવિત્ર મૂર્તિ અવલોકી મારા જીવિત્તને ચરિતાર્થ કરવાની મારી સંપૂર્ણ ઇચ્છા થઇ છે. માતુશ્રી ! હવે આજ્ઞા આપો તે, આપણે કુશસ્થળીમાં જઈએ. ઘણો કાબ થયાં એ નગરીને અને તેની પ્રજાને વિયોગ છે. પુત્રનાં આવાં વચન સાંભળી સૂર્યવતી સાનંદા થઈ બેત્યાં–વત્સ ! જે અભિભાષાએ તારા હદયમાં સ્થાન કર્યું છે, તેજ અભિલાષાએ મારા હૃદયમાં પણ સ્થાન કર્યું છે. પુત્ર ! તારા વિચારને હું સર્વ રીતે મળતી છું. તારી પિતૃભકિત જોઈ, મને અતિ આનંદ થાય છે. પિતૃભક્તિથી ભાવિત હદયવાળા પુત્રને જ ધન્યવાદ ઘટે છે. જે પુત્ર માતાપિતારૂપ જંગમ તીર્થના ઉપાસક છે, તેવા પુત્રથી જ આ ભૂમિ રત્નગર્ભ છે. વત્સ ! હવે સત્વર તૈયારી કરે. તારી જેમ મારા હદયમાં પણ કુશસ્થળી નગરીમાં જવાની શિકઠા વિશેષ થઈ છે. સુવતીનાં આવાં વચન સાંભળી શ્રીચંદ્ર પિતાના મિત્ર ગુણચંદ્રને અને બીજા સહાયકોને જણાવ્યું કે, કુશસ્થળી તરફ કુચ કરવા તૈયારી કરાવે. શ્રીચંદ્રની ઇચછા થતાં જ તત્કાળ ચારે તરફ તૈયારીઓ થઈ રહી, બધી સેના ખળભળી ચાલી, આકાશમાં જેમ મેઘ ચડી આવે, તેમ તેની મોટી સેના પ્રયાણ કરવા ચડી આવી. હાથી, ઘોડા, રથ, અને દિલ ઉપર રહેલા સૈનિકે જયધ્વનિ કરવા લાગ્યા. આસપાસના સ્નેહી રાજાઓ મોટી મેરી ભેટે લઈ, શ્રી ચંદ્રને મળવા આવ્યા. પ્રત્યેક નરના મુખમાં “ શ્રી ચંદ્રને જય ચાઓ ” એવા ઉચ્ચાર નીકળવા લાગ્યા. છત્ર, ચામર, અને છડી વિગેરે રાજ્ય લક્ષ્મીની શોભાથી શ્રીચંદ્ર પ્રકાશવા લાગ્યો. પિતાના પુત્રની આવી સમૃદ્ધિ અને પુણ્યથી ચડીયાતું સૌભાગ્ય જોઇ, માતા સૂર્યવતી હદયમાં વધારે આનંદ પામતી હતી. આ પ્રમાણે તૈયારી થઈ, એટલે શ્રી પિતાના સ્થાપેલા શ્રીગિરિ પર્વતના રાજ્યની સારી વ્યવસ્થા કરી, પિતાના પૂર્વોપકારી અને સહાયક નેહીઓને જુદા જુદા રાજ્યના ભાગ વહેંચી આપા, વામાંગ માતુલને બધા ખાતાને અધિકાર આપે. ધનંજયને સેનાપતિ કર્યો, બીજા પરિવારને ખાસ પિતાના અંગરક્ષક બનાવ્યા, ચંદ્રકળાને પટરાણી કરી, અને મલ્લ નામે જે ભીલ હતો, તેને ગજેને અધિપતિ કર્યો. આ પ્રમાણે શ્રીગિરિ પર્વતના રાજ્યની વ્યવસ્થા કરી, શ્રીચંદ્ર પોતાની જન્મભૂમિ તરફ જવા તૈયાર થયે. જયારે તેની આગળ પ્રયાણને રથ આવી હાજર થયા, તે વખતે તેને સ્મરણ થયું કે, આ અવસરે મારે ઈષ્ટ દેવનાં દર્શન કરવાં જોઈએ. જેમના અનુગ્રહથી હું આવી પુણ્ય સ્થિતિ ભોગવું છું, સ્વદેશ તરફ પ્રયાણ કરવાનું પ્રથમ માંગલ્ય શ્રી અહંત દેવનાં દર્શન છે. પવિત્ર જિન પ્રતિમાના પ્રભાવથી મારું, મારા કુટુંબનું, મારા રાજ્યનું, મારા દેશનું અને મારી પ્રજાનું કહ્યાણ થાય, અને સર્વદા મારામાં ધર્મની જાગૃતિ રહ્યા કરે, આવું વિચારી સગુણ શ્રીચંદ્ર પિતાના ખાસ પરિવારને લઇ, જિન ચૈત્યમાં દર્શન કરવાને ગ. ત્રિકરણ શુદ્ધિથી For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ ३६० આનંદ મંદિર, પ્રભુની પ્રતિમાને વંદના કરી, તેણે ભક્તિ ઉલ્લાસ દર્શાવ્યો. પ્રતિમાના દર્શન કરતાં જ તેના શરીર પર મેદુગમ થઈ આવ્યો, અને કંઠે ગદ્ગદ્ થઈ ગયે. નયનમાંથી પ્રેમાબુને વર્ષવતો, અને હૃદયને ભક્તિરસમાં ભરપૂર કરો, શ્રીચંદ્ર નીચે પ્રમાણે જિન સ્તુતિ કરવા લાગે – જિન સ્તુતિ. રાગ ધન્યાશ્રી. [ સામું જુઓ સેવક કહીને બોલાવો-–એ રાહ ]. આજ માહારા સાહિબ સુનજર કરિને, સેવક સામે નિહાળે; જન્મ કૃતારથ જેની પરે થાવે, જ કલિમલ કાળારે. આજ—એ ટેક. ૧ ભવ ભવ સંચિત દુકૃત દુર્ગતિ, પાલક પંક પખાલ; જે અનાદિ અશુદ્ધ અફળતા, ગહન ગ્રંથિલતા ગાળોરે. આજ. ૨ પ્રભુ તુમ નામ ધ્યાન સ્થિરતા, ન હોવે અરતિ ઉચાલે; પર આશા પાશા વિષવેલી, સમભાવે પરજાલોરે. આજ. ૩ ભક્તવત્સલ શરણાગત પંજર, પ્રમુખ બિરૂદ સંભાળે; મૈત્રી ભાવે ત્રિભુવન રાખે, [ પણ ] સેવકને પ્રતિપાળોરે. આજ. ૪ આજ પ્રભુ દર્શનથી જાણું, દીધે દુર્ગતિ તાળો; બાહ્ય અત્યંતર દુશ્મન જો રે, જન્મ મરણ ભય ટાળોરે. આજ, For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૬૧ વધામણું, પ્રભુ તુમ પદ કેજરને તિલકે, શોભિત ભાલ સુહાલે; જ્ઞાનવિમલ ગુણ ઉદય અધિક હોય, સમકિત સૂથ સુગાલોરે, વૃદ્ધિ તો વરસાલેરે. આજ. ૬ પ્રકરણ ૬૪ મું. વધામણું ક શસ્થળમાં મહારાજા પ્રતાપસિંહ નીતિથી રાજ્ય ચલાવે છે, નિમિનિયાનાં વચન ઉપર વિશ્વાસ રાખી, પિતાની રાણી સૂર્યવતી અને શ્રીચંદ્રના સમા ઈ છે ગમની રાહ જુવે છે, પત્ની અને પુત્રનાં પ્રિય દર્શન કરવાને તે અતિ દીકરી આતુર થઈ રહેલ છે, રાજ્ય વૈભવની ઉપેક્ષા રાખી, રાજે છતાં યેગદ્રના જેવી સ્થિતિ ભગવે છે, ત્રિકાળ જિન પૂજા કરી, અને ઉત્તમ ભાવના ભાવી દિવસ નિર્ગમન કરે છે, સતી ધર્મ પરાયણ અને શ્રાવિકા એવી સૂર્યવતી રાણી અને શ્રાવક ધર્મ પરાયણ એવા પુણ્યવાન પુત્ર શ્રીચંદ્ર વિના તે પિતાના રાજ્ય સંસારને અપૂર્ણ માને છે, એટલું જ નહીં, પણ પ્રતાપથી પરિપૂર્ણ અને પ્રકાશમાન એવા પિતાના રાજતેજને તે સર્વ રોતે ઝાંખુ ગણે છે. દિવસે, રાત્રે, ખાતાં, પીતાં, સુતાં અને બેસતાંતે જિનભગવંતના સ્મરણની સાથે પિતાનાં પત્ની અને પુત્રીનું સ્મરણ પણ કરે છે. રાજ્યનાં દરેક કાર્યો નિયમ પૂર્વક કરે છે, પણ તે બધાં કાર્યોમાં પોતાનાં બે રત્નોનું મનન થયા કરે છે. જ્યારે જ્યારે સુને અને ચંદ્રને જુવે છે, ત્યારે ત્યારે તેના હૃદયમંદિરમાં સુવતી અને શ્રીચંદ્રની મૂર્તિઓ દશ્યમાન થાય છે. એક વખતે પ્રાતઃકાળે પ્રતાપસિંહ નિત્ય નિયમમાંથી પરવારી સભા મંડપમાં બેઠો હતું, ત્યાં તેનાં દક્ષિણ અંગ ફરકવા લાગ્યાં. આ શુભ સુચનથી તેના હૃદયમાં વધારે ઉત્સાહ આવ્યા. આથી તે પિતાના મનમાં ચિંતવવા લાગે, અને હૃદયને સંબોધીને કહેવા લાગ–પ્રિય હદય ! અધીરૂ થઈશ નહીં, તારી આશાલતા નવપલ્લવિત થાય, તેવાં શુભ ચિન્હો થાય છે. હવે અલ્પ સમયમાં જ તારા મનોરથ સિદ્ધ થઈ જશે, અને વિદ્વાન નિમિત્તિયાની વાણી સફળ થશે. આજ દિન સુધી જે તે અપ્રતિમ વૈર્ય રાખ્યું છે, તે ફળ તને મળ્યા વિના રહેશે નહીં. તે આજ દિન સુધી રાજ્યવૈભવને ગણ્યા નથી, At For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર, અંતઃપુરની ઈચ્છા રાખી નથી, ઉત્તમ પ્રકારનાં ખાનપાન ઉપર આસકિત કરી નથી, રાજયમદ, લક્ષ્મીમદ, અને પ્રભુતાનો મદ ધારણ કર્યો નથી, અને સર્વ જાતના રાજકિય વિલાસથી તું આકર્ષાયું નથી, તે સાથે વિરહની તીવ્ર વેદનાને તે અનુભવી છે. શોક, અશુપાત અને રૂદનના ગુપ્ત ધ્વનિ કરી, તે તારા સ્વરૂપને વિકલ કર્યું છે, એ તારું તીવ્ર તપ જોઈ, તારાં શુભ કર્મ તને સારું ફળ આપશે. કરેલું કામ કદિ પણ નિષ્ફળ જતું નથી. આ પ્રમાણે પ્રતાપી પ્રતાપ રાજા હૃદયમાં ચિંતવતો હતો, ત્યાં દ્વારપાળે આવી ખબર આપ્યા કે, કોઈ ચાર અધિકારી પુરૂષો આપને મળવા ઈચ્છે છે, આપની શી આજ્ઞા છે ? પ્રતાપે પ્રવેશ કરવાની આજ્ઞા આપી, એટલે દ્વારપાળ તે પુરૂષને લઈ મહારાજાની સન્મુખ આવ્યો. તેઓ મહારાજાને વિનયથી નમન કરી સન્મુખ ઉભા રહ્યા. મહારાજાએ તેમને યોગ્ય આસને બેસાર્યા, અને પુછ્યું કે, તમે કોણ છે ? અને કયાંથી આવો છો? તેઓ બોલ્યામહારાજ ! અમે ચાર મંત્રીઓ છીએ, લક્ષ્મણ, સુધીર, રાજ સુંદર અને બુદ્ધિસાગર, એવાં અમારાં નામ છે. અમે કુંડળપુરથી પરભા આવીએ છીએ. આપના પ્રતાપી પુત્ર શ્રીચંદ્રકુમારે આપને ખબર આપવાને મેકલ્યા છે. મહારાજા ! આ હર્ષદાયક વધામણું આ પવાને અમે ભાગ્યશાળી થયા છીએ. થોડાજ વખતમાં શ્રી ચંદ્રકુમાર અહિં પધારશે, અને આપના મુખરૂપ કમળમાં સૂર્ય સમાન થશે. આ વચન સાંભળતાં જ પ્રતાપસિંહના હૃદયમાં આનંદસાગર ઉછળી રહ્યા, અને તેના મુખકમળ ઉપર કોઈ વિલક્ષણ વિકાશ થઈ ગયો. આનંદના ઉભરામાં આવેલા પ્રતાપે પ્રેમપૂર્વક પુછયું, ભદ્ર ! તમે આપેલી વધામણી મારા મનરૂપ કુમુદને ચંદ્રિકારૂપ થઈ પડી છે. આજે મારાં દક્ષિણ અગોએ ખુરી પુરીને પિતાને પ્રભાવ સાર્થક કર્યો છે. કહે, મારે વીરપુત્ર કયાં છે ? અને ક્યારે આવશે ? મંત્રીઓએ કહ્યું, મહારાજ ! તેઓ મહેંદ્રનગર આવી પહોંચ્યા છે. અમોને તમને ખબર આપવાને માટેજ અગાઉથી જ મોકલ્યા છે. અમારા રાજમાતા સૂર્યવતી પણ તેમની સાથે છે. માર્ગમાં તેમણે જે જે ચરિત્ર કર્યો, તે બધાં સાનંદપણે સાંભળવા ગ્ય છે. તેવા ધાર્મિક, વીર અને પ્રભાવિક પુત્રના પિતાની પદવી સંપાદન કરનાર એવા તમને અમે ઘણજ ધન્યવાદ આપીએ છીએ. રાજેદ્ર ! વળી આપને કહેવાને આનંદ થાય છે કે, પ્રતાપી શ્રીચંદ્રકુમારની સાથે તેમના એક નાના ભાઈ છે, જે બાળકુમાર રાજમાતા સૂર્યવતીના ઉસંગને અલંકાર છે. હવે એ પ્રતાપી કુમાર અ૯પ સમયમાં આવી પહોંચશે. મહેંદ્રપુરથી તિલપુરમાં આ વશે, ત્યાંથી રત્નપુર અને સિંહપુર થઇને તેઓ અહીં આવશે. અતિ ઉત્સાહથી આવીને તમારા ચરણ કમળમાં તેઓ હમણાંજ વંદના કરશે. પ્રતાપસિંહે હર્ષના આવેશમાં પુછયું, મંત્રીશ્વર ! કુમાર શ્રીચંદ્ર કયાંથી આવે છે ? અને તેણે શું શું કામ કર્યું ? તે કાંઈ જાણતા હે, તો તેનું ચમત્કારી ચરિત્ર મને સંભળાવે. મંત્રીઓ વિનયથી બોલ્યા, મહારાજ ! તમારા વીર પુત્રનાં ચરિત્ર ઘણાં અદ્દભૂત છે. તેનું સવિસ્તર વર્ણન કરવાને અમે સમર્થ નથી. તેમજ પ્રથમનાં તેનાં ચરિત્ર અને યથાર્થ રીતે જાણતા નથી. શ્રીગિરિથી નીકળ્યા પછીનું તેમનું ચરિત્ર અમે બરાબર જાણીએ છીએ; તે આપ એક ધ્યાને શ્રવણ કરો. For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ વધામણી. ૩૬૩ પ્રતાપી શ્રીચદ્ર પેાતાની માતા અને લઘુ અને શ્રીગિરની રાજધાનીમાં મળી પછી મોટા મોટા રાજાએ અને મેટા સૈન્યની સાથે શ્રી જિન ચૈત્યમાં પ્રભુનાં દર્શન કરી, મોટા ઠાઠમાઠથી નીકળ્યા હતા. પાણુિગ્રહણ કરેલ એ સુંદરીએથી તે વિરાજિત હતા. તેમની સમાં દેખાવ અદ્ભૂત હતા. તે ચક્રવર્તીની મહાન્ સમૃદ્ધિનું સ્મરણ કરાવતા હતા. જ્યારે મહાવીર શ્રીચંદ્રનું સૈન્ય પૃથ્વીપર ચાલતુ, તે વખતે ચતુર કવિએ નીચેના પદ્મથી તેનું વર્ણન કરતા હતાઃ— ( શારૢવિિિરતમ્ ). शेषः सीदति कुर्मराट् विलिखति सोलीतलं मज्जति क्षुभ्यंत्यंबुधयः पतंति गिरियः कदंति दिग्दंविनः । लुप्तं व्योमतलं दिशः कवलिता रुद्धो रविः पांशुना चक्रे तस्य चमूः स्थले जलमहो त्रैलोक्यमप्याकुलम् ॥ १ ॥ “ તેના સૈન્યના બળથી શેષનાગ સીદાય છે, પૃથ્વી નીચે રહેલ કૂર્મ [ કાચા ] દુ:ખી થાય છે, પૃથ્વી જળમાં ડુબી જાય છે, સમુદ્રે ક્ષેાલ પામે છે, પર્વતા પડી જાય છે, દિગ્ગજો આક્રંદ કરે છે, આકાશ બધું લેાપાય છે, દિશા ઢંકાઈ જાય છે, રજવડે સૂર્ય રૂંધાય છે, સ્થળમાં જળ થઇ જાય છે, અને ત્રણ લાક આકુળવ્યાકુળ થઇ જાય છે. '' આ પ્રમાણે કવિએ જેના સૈન્યનું વર્ણન કરે છે, એવા મહા પરાક્રમી શ્રીયદ્રકુમાર માર્ગે પ્રયાણુ કરતા કરતા અનેક લોકેાપકાર આચરતા હતા. કાઇ ઠેકાણે શાળા, કાઇ ઠેકાણે પાણીની પરબ, કાઇ ઠેકાણે મઠ, કાઇ ઠેકાણે પાષધશાળા, કાઇ ઠેકાણે જિનાલય, અને કાઇ ઠેકાણે પાશાળા સ્થાપતા હતા. સ્થાને સ્થાને તીર્થની સ્થાપના કરતા શ્રીચંદ્ર કનકપુરમાં આવ્યા હતા. ત્યાં કેટલાક દિવસ રહી કલ્યાણપુરમાં આવ્યા, કલ્યાણપુરના રાજા ગુણવિભ્રમે તે પ્રસગે મોટા ઉત્સવ કર્યો, અને પેાતાની ગુણવતી નામની પુત્રીને શ્રીચદ્રકુમા રની સાથે પરણાવી હતી, તે સ્થળે મદનાએ સુવર્ણ પુરૂષના બધા વૃત્તાંત જણાવ્યેા, તે સાંભળી બધાને આશ્ચર્યું થયું હતું. તે રાજા, તે કન્યા, અને તે સુવર્ણ પુરૂષને સાથે લઇ શ્રીચંદ્ર અટવીમાં આવ્યા હતા. ત્યાં રહેલા અંદરના મણિગ્રહમાંથી રત્નાદિ સાર વ સ્તુ લઇ તે આગળ ચાલ્યા, પછી જ્યાં રત્નચૂડને માના હતા ત્યાં આવ્યા, અને તે સ્થળે એક સુંદર જિન ચૈત્ય કરાવ્યું. ત્યાંથી પ્રતાપી શ્રીદ્રકુમાર કાંતિપુરમાં આવ્યા. ત્યાં તે નગરના રાજા સિંહૈ મોટા ઉત્સવથી રાજકુમારના પ્રવેશત્સવ કર્યા હતા. તે સ્થળેથી આગળ જતાં વડગામ આવ્યું, જેમાં રાજકુમારના વિદ્યાગુરૂ ગુણધર પંડિત રહેતા હતા. પેાતાના પાઠક અને પરમ ઉપકારી એ ગુરૂનાં દર્શન કરવા શ્રીદ્રકુમાર પરિવાર સાથે ત્યાં ગયા, ઉદાર રાજપુત્રે ગુરૂ, અને ગુરૂનાં પત્નીના ચરણુકમળમાં પ્રણામ કરી, સારી ભેટ For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ આનંદ મંદિર, આગળ ધરી હતી તેમજ ગુના બંધુ, સગાં અને બીજાં સંબંધીઓને પણ સારો સત્કાર કે હતે. પછી નૃસિંહરજાન પ્રિયંજરી રણ સહિત સાથે લઈ, ત્યાંથી આગળ ચાલીને હેમપર નગરમાં આવ્યા, ત્યાં મકર રાજા, કે જે મદનપાળને પિતા થાય, તેણે રાજકુ ને કનને માટે મોટો ઉત્સવ કર્યો, ત્યાં સદનસુંદરીના ખબરથી તેમને ઘણો હર્ષ થયો હતા. તે રાજા મોટા પરિવાર સાથે શ્રીચંદ્રકુમારની સાથે ચાલ્યો. ત્યાં કેટલાક દિવસ રહી, પછી જુઓ કપિલપુરમાં આવ્યા. ત્યાં રહેલા જિતશત્રુ રાજાએ તેમને મોટા આડંબરથી નગર પ્રવેશ કર્યો. તે રાજાને કનકાવતી વિગેરે ચાર કન્યાઓ હતી, તેમને શ્રીચંદ્ર, માતાના આગ્રહથી પરણ્યા. આ વખતે વણારવ ગાયકે આવી, નીચેની ચમત્કારી અને અલંકારિક કવિતા કહી સંભળાવી હતી. [ પાર્ટૂરાવરિત ]. बल्गत्तुंगतुरंगनिष्ठुरखुरक्षुण्णे रणक्ष्मातले निर्भिन्नाद्विपकुंभमौक्तिककणव्याजेन बीजावलीं। खड्गस्ते वपति स्म कुंडलपते लोकत्रये मंडपान् प्राप्तां प्रीढिमसत्यकीर्तिलतिका गुल्मस्य निष्पत्तये ॥ १॥ . “ હે રાજા કુંડલપતિ ! તમારું ખડ દેડતા અને ઉંચા એવા ઘોડાઓની તીક્ષ્ણ ખરીઓથી ખેડાએલી રણભૂમિની અંદર કપાએલા હાથીઓના કુંભસ્થળનાં મેતીરૂપ બીજની પંક્તિને વાવે છે. જે બીજ પંક્તિ ત્રણ લોકરૂપ મંડપમાં પથરાઇને તમારી પ્રેઢ એવી સત્કીર્તિરૂપ લતાના ગુચ્છને ઉત્પન્ન કરે છે.” (અનુષ્ટ) त्वत्कृपाणविनिर्माणशेषद्रव्येण वेधसा । તાઃ કૃતાંત પરંતુ તાનમઃ || 8 || હે રાજા ! વિધાતાએ તમારા ખકનું નિર્માણ કરતાં જે બાકીને ભુકે વધ્યો હતો, તેનાથી યમરાજ બનાવ્યો, અને જે તેનો મેલ છે, તેનાથી સપિ બનાવ્યા. આ ચમત્કારી કાવ્ય સાંભળી શ્રીચંદ્ર ઘણુ ખુશી થઈ ગયા, અને તેને સારું ઇનામ આપવામાં આવ્યું; પાંચ લાખ સોનૈયા સાથે ઉત્તમ પોષાક તે કવિને અર્પણ કરવામાં આવ્યો. તે વિદ્વાન ગાયકે વેગ રથને ઓળખી લીધે, કે જે રથમાં તેણે અગાઉ વિહાર કર્યો હતો. For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ વધામણી. ૩૬૫ હે રાજા પ્રતાપસિંહજી ! આ અરસામાં આપના ધર્મવીર કુમારે એક ચમત્કારી પરાક્રમ કર્યું હતું, તે સાંભળી આપ આર્થ પામી જશે. મહેંદ્રપુરના સીમાડામાં વજાપુર, લેાહુખુર, અને રત્નપુર નામે ત્રણ ચાર રહેતા હતા, અને તેની આસપાસના પ્રદેશમાં તેએ આશ્ચર્ય રીતે ચેરી કરતા હતા. ચેરી કરીને તેએ એવી રીતે અદૃશ્ય થઇ જતા કે, કાઇના જોવામાં પણ આવતા ન હતા, ઘણાએક બાહેાશ પુરૂષો પણ તેમને પકડી શકતા ન હતા, મેટા પરાક્રમી અને સાહસિક પુરૂષા પણ તેની શેાધ કરી શકતા નહીં, અને આખરે લજ્જાથી નમ્ર મુખ થઈ પાછા પૂરતા હતા. તેએ એવી ચતુરાઇથી ચોરી કરતા કે, જેથી ચતુર નગર રક્ષા ધણું જ આશ્ચર્ય પામી જતા. આ ત્રણ ચોરાને ખબર મળ્યા કે, કુશસ્થળીના રાજકુમાર શ્રી વીણારવ ગાયકને માટું ઇનામ આપ્યુ છે, તે નામમાં ઘણા કીંમતી માલ છે, આવું વિચારી જે દિવસે કપિલપુરમાં શ્રીચદ્રકુમારે વીણારવને ઇનામ આપ્યું, તેજ રાત્રે તે ત્રણે ધૂત્ત ચેરી પેાતાના ચાતુર્યથી ગાયકના ગૃઢમાંથી બધા માલ ચોરી ગયા, અને તે પોતાના ગુપ્ત સ્થાનમાં લઇ ગયા. જે દિવસે તે ચાર ગાયકને માલ ચેરી ગયા, તેજ દિવસે કપિલપુરની પ્રજાના મુખમાંથી રાજકુમારે સાંભળ્યું હતું કે, કાષ્ટ ધૂર્ત ચાર ચમત્કારી રીતે નગરમાંથી ચેરી કરે છે, અને રાજા જિતશત્રુથી તેનેા પત્તા મેળવી શકાતા નથી. તે દુષ્ટ ચારથી આખા નગરમાં ત્રાસ વર્તી રહ્યા છે. આ ખાર સાંભળી પરોપકારી રાજપુત્ર તેજ રાત્રે અદશ્ય ગુટિકાનેા પ્રયાગ કરી, તે ત્રણ ચારેની પાછળ ગયા. તેઓ જે ગુપ્ત ગૃહમાં ચારીને માલ રાખતા હતા, તેજ ગૃહમાં રાજકુમારે પ્રવેશ કર્યો, અને તે ચાર લેકે ગાયક વીણારવના ઘરમાં ચોરી કરી જે માલ લાવેલા, તે બધું પાછળ જઈને રાજકુમારે જાણી લીધું હતું. તે ચાર લોકેા જુદી જુદી વિધા જાણતા હતા. એક અવસ્વાપિની નિદ્રા જાણતા, અને ખીજો શબ્દવેધ વિગેરે પ્રયોગ જાણતા, અને ત્રીજો હરણ ક્રિયામાં ચતુર હતો. આ ત્રણે ચાર ગાયકના ઘરમાંથી ચોરી કરી, તે ચેરીને માલ ભૂમિગૃહમાં રાખી, તે ઉપર એક શિલા આડી મુકી, બરાબર મજબુત કામ કરી, પછી યાગીને વેષ લઇ, બહાર રહેલા મઠમાં આવીને સુતા. મહાવીર શ્રીચંદ્ર તેમની આ બધી ચેષ્ટા જોઇ, પછી પોતાને સ્થાને અવ્યા. અ દૃશ્ય કિાના પ્રયોગ દુર કરી, તે શય્યામાં સુઈ ગયા. પ્રાતઃકાળ થયા, એટલે પેલા વીણારવ ગાયક પેકાર કરતા કરતા કુમારની આગળ આવ્યા. તેણે નમન કરી વીર કુમારને જણાવ્યું, સ્વામી ! આપના જેવા પરાક્રમી પુરૂષ વિધમાન છતાં મારા ઘરમાંથી મોટી ચોરી થઇ. ગઇ કાલે આપે જે ઇનામમાં દ્રવ્ય આપ્યું હતું, તે બધું ચોરાઇ ગયું. જેને માટે આ નગરમાં ચારીના પેકાર થાય છે, તેજ ચમત્કારી ચેારાએ માફક ધન હરી લીધું. દ્રઢ સ્થાનમાં રાખેલા ધનને તેએ! ક્ષણ માત્રમાં લઈ ગયા. મહારાજા ! તેમાં For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર. આપને શ ષ કાઢવે ? મારા ભાગ્યને જ તે મહિમા છે. ધનવંતપણાના ભાગ્યને હું કોઈ રીતે અધિકારી નથી. આપ જેવા ઉદાર સ્વામીએ મારાં દારિદ્રને છેદ કર્યો હતો, અને મને જગતમાં ધનવંતની શ્રેણીમાં મુક્યો હતો, તથાપિ હું પાછો મારી પૂર્વ સ્થિતિમાંજ આવ્યો. મારી સ્થિતિ જોઈ, મને નીચેની કવિતાનું સ્મરણ થાય છે – દેષ કિશો દાતારને, જે કમેં નવિ હોય, સર્વ રન દેવે પ્રશ્નો, શંભુ કાળકૂટ જોય. ૧ વીણારવની આવી ફરીયાદ સાંભળી રાજકુમારે તરત જિતશત્રુ રાજાને બોલાવ્યા, અને બીજા અધિકારીઓને પણ બોલાવ્યા. સર્વની સમક્ષ રાજકુમારે જિતશત્રુ રાજાને ગુસ્સાથી કહ્યું, રાજન ! આ શો જુલમ ? તમારે શરમાવાનું છે. કપિલપુરની પ્રજા ઘણે વખત થયાં પોકાર કરે છે, તથાપિ કોઈ તેમની સંભાળ લેતું નથી, એ કેવી અનીતિ ? નરપતિ ! તમે રાજા નામ ધારણ કરી, તમારી પ્રતિષ્ઠાને ગુમાવી છે. પ્રજાનું રક્ષણ નહીં કરનારા નૃપતિઓ રાજા નથી, પણ રાજાને વેશ પહેરનારા નટડા છે. તમે રાજય સત્તા ધારણ કર્યા છતાં આખું શહેર હમેશાં લુંટાય, એ કેવી વાત ? આકાશ, પાતાળ, કે અંતરીક્ષમાં રહેલા તે દુષ્ટ ચેરોને શોધીને તમારે શિક્ષા કરવી જોઈએ, જેના રાજ્યમાં પ્રજા દુઃખી થાય, અને રાજા રાજ્ય વૈભવ ભગવે, તે રાજા નરકના અધિકારી થાય છે. રાજકુમાર શ્રીચંદ્રનાં આવાં વચન સાંભળી જિતશત્રુ રાજાને ઘણી લજા આવી. તે ઘણી વાર નીચું જોઈને રહ્યા. પિતાના મનમાં એટલે સુધી થયું કે, જે ધરતી માર્ગ આપે, તે હું અહીંજ સમાઈ જાઉં. જિતશત્રુ રાજાના મુખ ઉપર આવી ગ્લાનિ જોઈ, શ્રીચંદ્ર એક બીડું મંગાવ્યું, અને તે હાથમાં લઇ સર્વને જણાવ્યું કે, જે કઈ તે ચોર પકડવાને માટે આ બીડું ગ્રહણ કરશે, તેને હું સુંદર પિલાકની સાથે મોટું ઈનામ આ પીશ. આ પ્રમાણે કહી, ઘણી વાર સુધી બીડું રાખ્યું, તથાપિ કોઈ બીડું લેવાને આ વ્યું નહિ. ઘણી વાર થઈ, એટલે સભાજન બોલ્યા કે, મહારાજ ! આ પ્રમાણે ઘણી વાર બીડાં કરવામાં આવ્યાં હતાં, તથાપિ કોઈ પણ હજી સુધી એ બીડીને ગ્રાહક થશે નથી. શા માટે આપ વિલંબ કરો છો ? એ ચમત્કારી ચોરની શોધ કરવાને કોઈ પણ વીર સમર્થ થ નથી. ઘણી વાર બીડાને ગ્રહણ કરી, પ્રયાસ કરનારાઓ છેવટે નિષ્ફળ થયા છે. મહારાજ ! આપ તે વિષેને આગ્રહ છોડી છે. રાજાનું રાજત્વવીરનું વીરત્વ, ધમનું ધાત્વ, અને અભિમાનીનું અભિમાન એ દુષ્ટ ચેરેએ વ્યર્ય કર્યું છે. સભાજનનાં આ વચન સાંભળી રાજપુત્ર ઉપરના દેખાવથી વિચારમાં પડ્યા હૈય, તેમ દેખાયા; પરંતુ તેઓ એ ચમત્કારી ચેરને નિગ્રહ કરવાને ઉપાય જાણતા હતા, તેથી તેઓ પિતાના નિશ્ચયથી ચલિત થયા નહીં. ઘણી વાર સુધી સભામાં બેસી For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ વધામણું, રહ્યા. જ્યારે મધ્યાહ કાળ થશે, એટલે રાજમાતા સૂર્યવતીને ચિંતા થઈ કે, રાજકુમાર અદ્યાપિ સભામાંથી કેમ આવ્યા નહીં હેય ? તે દયાળુ માતાએ તરતજ એક દૂતને પત્રિકા લઈ મોકલ્યો, અને મુખેથી કહેવરાવ્યું કે, રાજકુમાર ! ઘણી વિલંબ થઈ ગઈ છે, દેવ પૂજા અને ભજનને કાળાતિક્રમ થઇ ગયો છે, માટે સત્વર પધારે. અહીંનું સર્વ રાજમંડળ ભજનની રાહ જોઈ બેઠું છે. આપણે જેને ઘેર મિજમાન થઈ આવ્યા છીએ, તેને આપણા તરફથી જરા પણ દુઃખ ન થવું જોઈએ. જેના જવાથી ગૃહપતિ ખુશી થાય, અને તેનું કુટુંબ રાજી રહે, તેનું નામ જ ઉત્તમ અતિથિ કહેવાય છે. આપણું નિમિત્તથી જિતશત્રુ રાજાના દરબારમાં બધું રાજકીય મંડળ ક્ષુધાથી પીડાય છે. સુધા કેવી ખરાબ છે, તે તમે જાણો છો, તે છતાં તેનું પુનઃ સ્મરણ આપવાને એકલાવેલી પત્રિકાની અંદર જે સંસ્કૃત કવિતા છે, તેનું વાંચીને બરાબર મનન કરજે. દૂતે આવી રાજમાતાની પત્રિકા કુમારના હાથમાં મુકી, અને માતાએ જે સં. દેશે કહ્યો હતો, તે બધો રાજકુમારના શ્રવણમાં સ્થાપિત કર્યો. પિતાની માયાળુ માતાને સ દેશે સાંભળી સ્મિત હાસ્ય કરતાં કુમારે તે પત્રિકા ઉખેળાને વાંચી. જેમાં નીચે પ્રમાણે સંસ્કૃત કાવ્ય લખેલું હતું – या सद्रुपविनाशिनी श्रुतहरी पंचेंद्रियोत्कर्षिणी चक्षुः श्रोत्रललाटदैन्यकरणी वैराग्य मुत्पादिनी । बधूनां त्यजनी विदेशगमनी चारित्रविध्वंसिनी सेयं बापति पंचभूतदमनी प्राणापहारा क्षुधा ॥१॥ છે જે સારા રૂપને નાશ કરનારી છે, સાંભળેલાને ભુલાવનારી છે, પાંચ ઈદ્રિઓને ખેંચનારી છે, નેત્ર, કર્ણ, અને લલાટને દીનતા આપનારી છે, વૈરાગ્યને ઉત્પન્ન કરનારી છે, બંધુઓને ત્યાગ કરનારી છે, વિદેશમાં લઈ જનારી છે, ચારિત્રનો નાશ કરનારી છે, અને પાંચ ભૂતને દમન કરનારી છે, તેવી તે પ્રાણહારિણી સુધા, અતિશય પીડા કરે છે.” આ પત્રિકા વાંચી રાજકુમાર વિચારમાં પડ્યા, તરતજ તેમણે મંત્રીને એકલી માતુશ્રીને જણાવ્યું કે, માજી ! જ્યાં સુધી આ બીડું કોઇ લેશે નહીં, ત્યાં સુધી મારે જમવાને અભિગ્રહ છે; બીજાઓને મારા સોગન આપી જમાડજે, જ્યારે મારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે, ત્યારે જ હું તે જમવાને છું. મંત્રીએ આવી રાજમાતાને એ ખબર આપ્યા. તરતજ રાજમાતાએ બીજા રાજકીય માણસને જમવાને આગ્રહ કર્યો. માત્ર તેિજ “પુત્ર વિના જમવું નહીં ” એવો નિશ્ચય કરી બેઠાં. રાજકુમારને આ દ્રઢ નિશ્ચય છે, તેમના પ્રિય મિત્ર ગુણચંદ્ર નમ્રતાથી જણાવ્યું, મહારાજ ! આ અભિગ્રહ કર્યો, તે સાહસ છે. એ ચેરની ચેરી ચમત્કારી છે. કઈ પણ સમર્થ વીર તેની શોધ કરી શકે નથી, અને કરી શકે તેમ પણ નથી, For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ આનંદ મંદિર. ગુંદ્રનાં આવાં વચન સાંભળી રાજકુમાર તરતજ મેઠા થયા. સભા વિસર્જન કરી, મિત્રને સાથે લઇ અશ્વાર્ઢ થઇ નગરની બાહેર ચાલ્યા. રાજકુમારે રાત્રે જે માર્ગ જોયા હતા, તેજ માર્ગે તેઓ આગળ ચાલ્યા. આગળ જતાં એક ઉદ્યાન આવ્યું. ઉદ્યાનની અંદર પ્રવેશ કરતાં મડ઼ જોવામાં આવ્યા, તે માની અંદર અનેક મુસા આવી ઉતરતા હતા, તે મઠમાં જતાં ત્રણ યોગીએ જોવામાં આવ્યા, તે યાગીઓ મુખમાં તાંબુલ ચાવતા હતા, અને પરસ્પર વાત્તા કરતા હતા. તે યેાગીઓને રાજપુત્રે પેાતાની પાસે ખેાલાવ્યા. યાગીઓએ શાંત પ્રકૃતિથી કુમારને આશીવાદ આપ્યા. રાજકુમારે મૃદુહાસ્ય કરી તે યાગીઓને કહ્યું, ભદ્ર ! તમે ખરેખરા યોગી છે કે ભાગી ? યાગીએ ચમકીને બોલ્યા——મહારાજ ! અમે યાગી છીએ, ભાગી તા આપજ કહેવાઓ. રાજા ખોલ્યુંા—જો તમે ભાગી ન હેા, અને ચેાગી ન હા, તે। તાંબૂલના અલંકારથી અલ"કૃત કેમ થયા છે ? રાજકુમારનાં આવું વચન સાંભળી, તે કૃત્રિમ યાગીએ શ્યામ સુખ થઇ ગયા. તરતજ રાજાએ તેમને ઓળખી લીધા. પછી તેમણે આજ્ઞા કરી કે, આ મમાં ઘણા મુસાફ્રા આવે છે, તેથી આ મને વિશાળ કરવાની જરૂર છે. પછી તરતજ ઘણા લકાને નગરમાંથી ખેલાવ્યા, અને મઠની આસપાસની ભૂમિને ખેાદાવા માંડી, તે ખોદતાં એક શિલા જોવામાં આવી, અને તે શિલા નીચે મારું ભૂમિ નીકળ્યું, તેની આ દર હીરા, રત્ન, મેાતી અને કીંમતી દાગીનાએ તથા સુંદર વસ્ત્ર જથ્થાબંધ નીકળવા માંડયાં. ત્યાં જિતશત્રુ, વીણારવ, અને બીજા પ્રજાના આગેવાનાને ખેલાવ્યા. તે કીંમતી માલના ઢગલા જોઇ, બધા આશ્ચર્ય પામી ગયા. ચારીના માલના પત્તા લાગવાથી નગરના લેા આવીને એકઠા થઇ ગયા. રાજકુમારે આજ્ઞા કરી, એટલે વીણારવ વિગેરે બધા લુંટાએલા લેકા પોતપાતાના માલ ઓળખીને લઇ ગયા. નગરમાં ચેારાએલા માલ પા મળવાથી લેાકેાની અંદર આનંદોત્સવ થઈ રહ્યા. પછી તરતજ રાજકુમારે આજ્ઞા કરી, એટલે પહેલા ત્રણે યાગીઓને બાંધી લીધા. .અનેક પ્રકા રની શિક્ષા કરવામાં આવી, તાપિ તેઓએ પોતાના ગુન્હા કબુલ કર્યું। નહીં. પછી મહાવીર રાજકુમારે તેમને ફ્રાંસીની શિક્ષા કરમાવી. જ્યારે ફ્રાંસીને ભયંકર સ્થાને આવ્યા, એટલે દયાળુ મહારાજા શ્રીચંદ્ર તેમની પાસે ગયા, અને પુછ્યું, અરે દુ ! તમે ક્રાણુ છે ? અને આ ચેરીનું કામ તમે કર્યું છે કે નહીં ? તે બધું સત્ય હોય તે કહે, નહીં તે તમને દેહાંત શિક્ષા કરવામાં આવશે. લાહખુરે જણાવ્યું, રાજા ! અમે કાંઈ પણ જાણતા નથી, તમે! દયાળુને જેમ યગ્ય લાગે તેમ કરે. રાજકુમારે હસતાં હસતાં કહ્યું, અરે મૂર્ખ ! સાચેસાચુ` કહી દે, હું તને ઓળખું છું, તારૂં નામ લેાહખુર છે. મેં તને મહેદ્રપુરની સીમમાં જીવતા મુકયા હતા, કેમ ભુલી જાય છે ? તું અવસ્વાપિની નિદ્રા જાણે છે, કેમ સાચી વાત છે કે ખારી ? રાજકુમારનાં આ વચન સાંભળી તે આશ્ચર્ય પામી ગયા; તરતજ તેમણે હ્રદયમાં વિચાર્યું કે, આ ખરેખર શ્રીચદ્ર રાજા છે, તેમણે આપણને ઓળખ્યા છે, હવે જે સાચું હાય, તે કહી દેવુ જોઇએ. વળી માતા, પિતા, ગુરૂ, દેવ અને રાજાની આગળ હમેશાં સાચું જ ખેલવું, એ નીતિ છે. આવું વિચારી લેાહખુર ખેલ્યા સ્વામી ! For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ વધામણી. ૩૬૯ તમે કહે છે તે સત્ય છે. તમે પરોપકારી છે, તમારે આધારે પ્રાણ અર્પણ કરી હું સત્ય કહું છું. લેહબંધના અમે ત્રણ પુત્રો છીએ, વજીપુર, લોહખુર, અને ખુર એવાં અમારાં નામ છે, કુંડળટોળક પર્વતની પાસે આવેલા મહેંદ્રપુરના સીમાડામાં અમે રહીએ છીએ; ચાકળામાં અને પ્રવિણ છીએ, અદશ્ય ગુટિકાથી અમે ચમત્કારી ચોરી કરીએ છીએ, આજે આપના તાબામાં આવી ગયા છીએ, હવેથી આપ અમારા સ્વામી છે, જે યોગ્ય લાગે તે કરો. તે ચોરોની વિનંતીથી શ્રીચંદ્રકુમારને દયા આવી, તત્કાળ તેમને દેહાંત શિક્ષામાંથી મુક્ત કર્યા, અને ધર્મ સંભળાવી પ્રતિબંધિત કર્યા. જે ધર્મના પસાયથી તેઓ દુષ્કર્મથી મુક્ત થયા; તેવા દુરાચારી પણ સદાચારી થઈ ગયા. રાજકુમારની આજ્ઞા લઈને તેઓ હ સાથે મહેંદ્રપુર ગયા. બેસતાં, ઉઠતાં, અને બીજી યોગ્ય ક્રિયાઓ કરતાં તેઓ નવકાર મંત્રનું સ્મરણ કરવા લાગ્યા. તેઓ ચારે પર્વણીમાં પિષહ વ્રત કરતા, પાંચ પર્વ જ્ઞાન ભણતા, છ પર્વ તપસ્યા કરતા, અને સાત ક્ષેત્રે ધન વાવતા, અને હમેશાં ત્રિકાળ જિનપૂજા કરતા હતા. શ્રી ચંદ્રકુમારના સંગથી તેઓ સર્વરીતે શુદ્ધ શ્રાવક થઈ ગયા, તેમજ મહેંદ્રપુરનો રાજા પણ ઘણોજ આસ્તિક થઈ ગયો, હે મહારાજા પ્રતાપસિંહજી ! તમારા પુત્રના પ્રભાવથી મહેંદ્રરાજાના હૃદય ઉપર ઘણી અસર થઈ ગઈ. પછી રાજકુમારે સુચના રાજપુત્રીનું વિધિથી પાણીગ્રહણ કર્યું. આ મહોત્સવમાં રાજકુમાર શ્રીચંદ્રની સકીર્તિ ચારે દિશામાં પ્રસરી ગઈ છે. રાજેંદ્ર ! ત્યારપછી મહારાજા શ્રી ચંદ્રકુમારે આપને ખબર આપવા અમોને અહીં મોકલ્યા છે; રાજકુમાર આપનાં પવિત્ર દર્શન કરવાની ઇચછાથી ચાદ રાજાઓની સાથે કુશસ્થળી રાજધાનીમાં હવે આવે છે. તમારા રાજપુત્રે આહત ધર્મના વિજયધ્વનિથી ભારતને ગજાવી મૂકયું છે, પુણ્યના પ્રભાવિક પ્રકાશથી ભારત પ્રજાને અંજાવી નાખી છે. મંત્રીઓના મુખથી આ વૃત્તાંત સાંભળી કુશસ્થળી પતિ ઘણી જ ખુશી થઈ ગયે, તકાળ તેણે મોટા માનની સાથે તે ચારે મંત્રીઓને પિશાક આપે, અને કુશસ્થળીમાં મહોત્સવ કરવાની આજ્ઞા કરી, પોતાના રાજકુમારનાં દર્શનની ઇચ્છાથી પ્રજા અત્યંત આ નંદ પામી ગઈ. બાળકથી તે વૃદ્ધ સુધીને તમામ પ્રજાવર્ગ કુશસ્થળના પાટવી કુમારના આગમનને વધાવવાને તૈયાર થઈ ગયે, કુશસ્થળીપુરી ધ્વજાઓ અને તેરણાથી અલંકૃત થઈ ગઈ, પ્રત્યેક ચત્વરે અને શેરીએ અષ્ટમંગળનાં ચિત્રમય ચિન્હ સ્થાપિત કરવામાં આવ્યાં, અને નવરંગિત આરકાઓ કરી, તેમાં “ શ્રીચંદ્રકુમારને જય” ઈત્યાદિ આશિર્વાદસૂચક મહાવાક્યો લખવામાં આવ્યાં, સૌભાગ્યવતી સુંદરીઓ નવરંગે અલંકૃત થઈ, રાજપુત્રને સુવર્ણ તથા મેતીએ વધાવવાને તૈયારી કરવા લાગી, જૈન પાઠશાળામાં ભણતા વિવા ઓ જિન સ્તુતિ ગાર્ભિત આશિર્વાદનાં વચનના શુદ્ધ ઉચ્ચાર શીખી તૈયાર થવા લાગ્યા, જૈન બાલિકાઓ પિતાના યુવરાજનાં ઓવારણાં લેવા તૈયાર થવા લાગી, ઘેર ઘેર આનંદ ૪૭. For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ આનંદ મદિર. ઉત્સવ થઇ રહ્યા, અને સર્વ પ્રજા શ્રીદ્રકુમારરૂપ ચંદ્રની શીતળ અને સુધામય છાયાને આશ્રય લેવાના અભિલાષ ધરી આનંદમાં મગ્ન થવા લાગી. પ્રકરણ ૬૫ મું. સુહૃત સમાગમ શસ્થળીમાં આનંદમંગળ વર્ત્તાઇ રહેલ છે, પોતાના રાજકુમારનાં દર્શન કુરવાને પ્રજા, ચંદ્ર ઉપર ચકારની જેમ ચતુર ચેષ્ટા કરે છે, શેરીએ શેરીએ મહામંગળ વત્તાઇ રહ્યા છે, પૂર્ણ કુંભ, વેદિકા, અને તેારણની શોભાથી ગૃહંગણુ દીપી રહ્યાં છે. વિચિત્ર રંગની પતાકાઓની શ્રેણીથી રાજમાર્ગ શેલે છે, નવરંગિત પોશાક ધારણ કરી, નગરજના પ્રત્યેક સ્થાને ક્રૂરે છે, વિવિધ રંગથી સુશેભિત કરેલી અટારીઓમાં તથા અગાશીએ માં પુરરમણીઓ સજ્જ થઇ ઉભી રહેવાની તૈયારી કરે છે, અને પોતાના યુવરાજને પુષ્પાપહાર, સુવર્ણ તથા મેતીએથી વધાવવાને ઉમંગ ધરે છે. વિવિધ જાતનાં વાજિંત્રાના નાદથી ગગનમ`ડળ ગાજી રહ્યું છે, રાજમહેલમાં જાતજાતની રચના કરવામાં આવી છે, નવરંગિત પતાકાઓની શ્રેણીઓથી રાજગૃહને સુોભિત કરવામાં આવ્યું છે, તેાખત, સરણાઇ, ભેરી, અને મૃદંગના શબ્દોના પ્રતિધ્વનિથી રાજમ હેલ ગાજી રહ્યા છે, પવનના પ્રસારથી ચલાયમાન થયેલી ખ્વાએ જાણે પેાતાના યુવરાજને ખેલાવતી હાય, તેમ દેખાય છે, રાજપુરૂષા નવીન પે.ષાક ધારણુ કરી નવીન રાજાને નમન કરવાનેા ઉમંગ ધરી કરે છે, વસ્ત્રાલ કારથી દેદીપ્યમાન દેખાતી દાસીઓ સુંદર શૃંગાર ધારણ કરી, યુવરાજને વધાવવા તૈયાર થાય છે; મહારાજા પ્રતાપસિંહૈં પુત્રનાં દર્શન કરવા ઉત્કંઠિત થઈ ઈટાપાસના કરે છે. આ વખતે નગરચય અને ગૃહુચૈત્યમાં મહાત્સવ પૂર્વક જિનપૂજા ભણાવા લાગી, ઉત્તમ પ્રકારની આંગીએ રચી અને દીપમાળ પૂરી જિનપૂજાની ભક્તિ કરવા માંડી, અટ્ઠાન્ન ઉત્સવ અને જળયાત્રા વિગેરે આર્હત ઉત્સવાના સમારંભ કરવામાં આવ્યા, પેાતાના મનેરથ સિદ્ધ થવાથી પવિત્ર હૃદયના પ્રતાપસિંહૈ દેવભક્તિ, ગુરૂક્તિ, અને ધર્મભક્તિની વૃદ્ધિ કરવા માંડી, એક તરફ લૈાકિક ઉત્સવ અને એક તરફ્ ધાર્મિક ઉત્સવ આરભી, મહારાજાએ આ પ્રસ ંગે દાનધર્મને પ્રભાવ પણ પ્રવત્તાવવા માંડયા. પાત્રદાન, દયાદાન અને કાર્રદાન, એ વિવિધ દાનના પ્રવાહ પ્રવર્ત્તવા લાગ્યા; કવિઓ, વિદ્યાનો, અને ગુણિજનાને મેટાં મેટાં નામ આપવામાં આવ્યાં, દીન, દુઃખી અને નિરાશ્રિત લેાકાના સારા ઉદ્ધાર કરવા માંડયેા, કારાગૃહમાંથી અપરાધીઓને પણ મુક્ત કરવામાં આવ્યા, આ સર્વેથી સાધામૈવાસણ્ય કરવામાં મહારાજાએ માટી ઉદારતા દર્શાવી હતી. જૈન પાઠેશાળાઓમાં ભણતાં શ્રાવક શિશુ અને બાળશ્રાવિકાને સારાં સારાં ઇનામે વહેંચવામાં 2 For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ સુત સમાગમ, ૩૭૧ આવ્યાં, પીધશાળાના તપથીઓને ભોજન વસ્ત્રનાં દાન આપવામાં આવ્યાં, અને દિવસના ચારે હિર સુધી દાનશાળાનાં દ્વાર ઉઘાડાં રાખવામાં આવ્યાં. આ પ્રમાણે કુશસ્થળીમાં ધામધૂમ પ્રવર્તી રહી હતી. અહિં પ્રતાપી વીર શ્રીચંદ્ર પિતાના પિતાની રાજધાનીમાં આવતા પહેલાં જે જે રાજાઓના સંબંધમાં પતે જોડાએલ, અને જે જે રાજકન્યાને પોતાના પ્રેમથી અંકિત કરેલ, તે બધાંને તે ઉત્સાહથી મળ્યો હતો. પિતે કહેલાં વચનને સાર્થક કરવા તે ખંતીલે હતો. જે જે પુરૂષ કે સ્ત્રી તેના વચન ઉપર રહેલ, તેને ગમે તે પ્રકારે વચન પૂર્ણ કરવાનો તેને દઢ નિશ્ચય હતો. પિતાના પ્રિય મિત્ર ગુણચંદ્રની પ્રેરણાથી તે પૂર્વે વશ કરેલા ગંધહસ્તીને વશ કરવાને પાછો સુવેગરથમાં બેસી કુંડલપુરમાં ગયો હતો. ઇદ્ર જેમ એરાવત ઉપર બેસે, તેમ તે ગજેંદ્રને બોલાવી તેની પર આરૂઢ થઈ, મહેંદ્રપુરમાં આવ્યો હતો. ત્યાંથી તિલકપુરમાં આવતાં ત્રિલોચન રાજાને મળી તેને સાથે લીધો હતો. તે પછી વસંતપુરમાં જઈ વીરવમને તેણે રાજ્ય આપ્યું, અને તે પછી નરવને અતિથિ સત્કાર ગ્રહણ કર્યા હતા. એવી રીતે માર્ગે ઘણું રાજાઓને તેણે એકઠા કર્યા હતા. જે નૃપતિઓએ તેની આજ્ઞા માન્ય કરી, તેવાઓના મનોરથ તેણે પૂરા કર્યા હતા. કેટલાએકને ઇનામ આપ, અને જે ઉન્મત થતા તેમને શિક્ષા આપતા હતા. ગજેકપર સ્વારી કરી તેણે અનેક કાર્યો સિદ્ધ કરી પિતાની ઉલ કીર્તિને ભારતના ક્ષેત્ર ઉપર પ્રસરાવી હતી. પિતાના ગમનથી પવિત્ર થયેલા પ્રદેશમાં તેણે જેવી પિતાની વીરતા દર્શાવી આપી હતી, તેવી જ તેણે ધાર્મિકતા પણ દર્શાવી આપી હતી. આ પ્રમાણે ગજેંદ્રપર સ્વારી કરી તે પાછો તિલપુરમાં આવ્યું. ત્યાં વિશ્રાંત થયેલા શ્રી ચંદ્રને એક દૂતે આવી વિજ્ઞપ્તિ કરી કે, સ્વામી ! આપના પિતા પ્રતાપસિંહજી આપને મળવાને રત્નપુર આવેલા છે. પુત્રનાં દર્શન કરવાની આતુરતાથી તેઓ પૂર્ણ રીતે ઘેરાએલા છે, તેમની દૃષ્ટિ પુત્રનાં દર્શનારૂપ અમૃતમાં મગ્ન થવાને આતુર બની રહી છે, તેમની ભુજાઓ આપને દઢાલિગન કરી મળવાની ઉત્કંઠા ધારણ કરે છે, તેમની ઘાણ ઈદ્રિય આપના મસ્તકનું આદ્માણ કરવા તત્પર થઈ રહી છે, ચિરકાળના આપના વિરહથી તે અતિ પીડિત છે. દૂતના મુખથી આ ખબર સાંભળતાં જ શ્રીચંદ્ર પિતાના દર્શનમાં ઉત્સુક થઈ ગયો, પિતૃભક્તિના પ્રભાવથી તેના શરીર પર રોમાવળી પ્રગટ થઈ ગઈ, તેના હૃદયમાં આવ્યું કે, આજે મારું અહોભાગ્ય, કે જેથી હું પવિત્ર પિતાનાં દર્શન કરીશ. એ જંગમ તીર્થના ચરણમાં નમન કરી હું મારી પુત્રતાને સર્વ રીતે કૃતાર્થ કરીશ. આજે ચિરકાળ સેવેલે આહત ધર્મ મને સફળ થયે, ચતુર્વિધ પુરૂષાર્થને પૂર્ણ કરનાર મારે. ચતુર્વિધ ધર્મ આજે કલ્પવૃક્ષની જેમ ફળનુખ થશે. આ પ્રમાણે વિચારી શ્રીચંદ્ર તિલ કપુરથી આગળ ચાલ્યા. For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર. કૈટલે!ક માર્ગે ઉલ્લંધન કરતાં પ્રતાપસિહની સ્વારી સામી આવતી જોવામાં આવી કુશસ્થળી રાજધાનીની કેટલીએક મહાન સમૃદ્ધિને જોતાંજ શ્રીચંદ્રના નેત્રમાંથી હર્ષાશ્રુની ધારા ચાલી. પોતાના સૈનિકાની પતાકાઓમાં કુશસ્થળીના રાજ્યનાં ચિન્હો જોઈ તેના હુદયમાં ઘણી અસર થઇ ગઇ. જન્મભૂમિના પ્રભાવ અલૈાકિક છે. માણસ ગમે ત્યાં જાય, ગમે ત્યાં જઈ અસંખ્ય ધન મેળવે, મહાન સમૃદ્ધિ સ ંપાદન કરે, કર્ત્તના કેટ ઉભા કરે, પૂર્વ સન્માન સોંપાદન કરે, અદ્ભુત પરાક્રમ દર્શાવે, લેાકાને ચકિત કરી દે, અને જયધ્વ નિયા ગગનને ગજાવી મુકે, તથાપિ તેને પોતાની જન્મભૂમિ કદિપણ વિસ્તૃત થતી નથી. જ્યારે જન્મભૂમિ કે, તેના દેખાવાનાં દર્શન થાય, ત્યારે તેના હ્રદયમાં અલાકિક આનંદ પ્રગટ થઇ આવે છે. જન્મભૂમિનું વાત્સલ્ય દિવ્યતાને ધારણ કરે છે. જ્યાં તાનું ભાલવય નિર્ગમન થયું હોય, જ્યાં શિશુવયને નિર્દોષ આનંદ અનુ‚બ્જેા હાય, જ્યાં માતા પિતાના સહવાસનું સુખ સ ંપાદિત કર્યું હોય, જ્યાં ત્રિવિધ જાતની બાળક્રીડાએ આચરી હાય, જ્યાં મિત્રમંડળમાં રહીને અદ્ભૂત વિનાદ કરેલા હાય, જ્યાં સમાન વયના મિત્રાની સાથે પાઠશાળા કે જ્ઞાનશાળામાં રહી, ઉત્તમ અભ્યાસ આચર્યું હોય, અને વિદ્યાર્થી અવસ્થાના સ્વતંત્ર મુખ સાથે વિદ્યા વિલાસ અનુભવ્યો હાય, તે જન્મભૂમિનું—બાલ્યવયની ક્રીડાભૂમિનું વિસ્મરણ કાને થાય ! કાને પણ થાયજ નહીં. જન્મભૂમિનું વાત્સલ્ય કેવું પ્રભાવિક છે ? તેને માટે લાકિક શાસ્ત્રમાં વારવાર લખવામાં આવ્યું છે. એક વિદ્વાન્ કવિ નીચેનું પધ લખે છે:-~~ ૩૭૨ '' જનની, જન્મભૂમિ, પાછલી રાત્રિની નિદ્રા, ઇષ્ટ જનને યાગ, અને સારી ગમ્મત-એ પાંચ પ્રાણી માત્રને દુાચ છે, એટલે દુ:ખે મુકી શકાય તેવાં છે. ૧ जननी जन्मभूमिव निद्रा पश्चिमरात्रिजा । इष्टयोगः सुगोष्टी च दुर्मोचा: पंच देहिनाम् ॥ १ ॥ પ્રતાપી પ્રતાપસિંહની સ્વારી નજીક આવી, એટલે રાજકુમાર શ્રીચદ્ર ગજેંદ્ર ઉપરથી નીચે ઉતરી પડયા. પિતાના ચરણમાં ખાવી દંડવત્ પ્રણામ કર્યા. પુત્રનાં દર્શન કરતાંજ પ્રતાપસિંહના હૃદયમાં એટલા બધા આનંદ આવ્યા કે, તેનું વર્ણન સસ્ર જિવ્હાથી પણ થઇ શકે તેમ નથી. તેના નેત્રમાંથી આનંદના અશ્રુને પ્રવાહુ છુટવા લાગ્યો, શરીર રોમાંચિત થઇ ગયું. તરતજ પ્રેમના ઉભરાથી પ્રતાપે પુત્રની ભેટ લીધી. એ ઘડીવાર સુધી પ્રતાપસિંહ પ્રેમ મૂર્છામાં મૂઢ બની ગયા. પુત્રના અંગસ્પર્શથી તેને ક્રિમ આનંદ ઉત્પન્ન થયા, આવી રીતે પિતા, અને પુત્રનું પરસ્પર વાત્સલ્ય જોઇ, બીજા પ્રેક્ષકા પણ ચકિત થઇ ગયા. ક્ષણવાર પછી સૂર્યવતી પણ પોતાના પતિની પાસે આવી સર્વેની સમક્ષ અર્પુટ જણાતા, તેમનેા દાંપત્ય પ્રેમ નહીં ગુપ્ત, અને નહીં પ્રકાશ એમ દેખાયા. સૂયૅવતીએ વિનયથી પેાતાના પતિને પ્રણામ કરી કુશળતા પુછી. For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ મુત્ સમાગમ, ૩૭૩ આ પ્રમાણે મેળાપને મહેસવ થઇ રહ્યા હતા, તેવામાં એક તેજસ્વી બાળક શ્રીચદ્રની પાસે આવી ઉભેા રહ્યા. સિ ંહના શિશુ જેવા એ ખાળકે વિનયથી પ્રતાપસિંહને પ્રણામ કર્યા. તેની તેજસ્વી, અને વિક્રાંત મૂર્તિ જોઇ, પ્રતાપસિદ્ધ વિચારમાં પડયા, આવું તેજસ્વી બાળક કેાનું હશે ? તેની આકૃતિ ઉપર ક્ષાત્ર ધર્મનાં સર્વે ચિન્હો પ્રકાશી રહ્યાં છે, બાળ આકૃતિ છતાં તેમાં પ્રચંડતા દેખાય છે, કમળના જેવાં વિશાળ નેત્રામાં કરૂણા, અને વીર, બન્ને રસ વાસ કરીને રહ્યા હોય, તેમ જણાય છે. પ્રતાપસિંહુની આા શ ંકા તેના નેત્ર વિકારથી ચતુર શ્રીચકે જાણી લીધી. તત્કાળ તે વિનયથી અજલિ બેડી ખેલ્યા, પિતાજી ! આપના હૃદય પ્રેમનું સ્થાન જેવી રીતે હું છું, તેવીજ રીતે આ બાળક પણ તેના અધિકારી છે. જેવી રીતે તમારૂં પુત્રવાત્સલ્ય મારી તરફ વિકાશિત છે, તેવી રીતે આ બાળક તર પશુ વિકાશિત થવાને યેાગ્ય છે. શ્રીચંદ્રનાં આવાં હેતુગાર્ભત વચન સાંસળી પ્રતાપસિંહું જાણી ગયા. પેાતાની રાણી સૂર્યવતી સગભાવસ્થાએ બાહેર ગયેલ, એ વાત તેને યાદ આવી, તરતજ તેને નિશ્ચય થયા કે, આ કુમાર તે પેાતાનેાજ કુમાર છે, તે શ્રીચદ્રના સહાદર બધુ છે. તરતજ તેના હૃદયમાં વાત્સલ્ય રસ ઉત્પન્ન થઇ આવ્યે. પુત્ર વરવીરને પોતાના હૃદયની સાથે દાખ્યા, તેના ક્રમળ મસ્તકપર હર્ષાશ્રુની ધારાથી સિ ંચન કર્યું. આજ પ્રસગે એક માટા હર્ષનું બીજું કારણ ઉત્પન્ન થયું. શ્રીચંદ્રનાં પાળક, અને પોષક માતા પિતા શેઠ લક્ષ્મીદત્ત, અને લક્ષ્મીવતી રત્નપુરથી ત્યાં આવ્યાં હતાં. રાજા પ્રતાપસિંહે શ્રીચંદ્રના આવવાના ખબર તેમને આપ્યા હતા. તેમને ઉમંગથી આવતા જોઇ શ્રીચક્રને ધણેાજ આન ંદ ઉત્પન્ન થયા. પેાતાનાં ઉપકારી માતાપિતાનાં દર્શન થતાંજ શ્રી તેમની સન્મુખ દેડી આવ્યો, અને તે માતાપિતાના ચરણમાં દંડવત્ નમી પડયા. શેઠે લક્ષ્મીચકે અંતરંગ પ્રેમથી તેને આલિંગન કર્યું. ચિરકાળના વિયાગરૂપ અમિથી દગ્ધ થયેલા હૃદયને પુત્ર અંગના સ્પર્શ સુખથી શાંત કર્યું. માતા લક્ષ્મીવતીએ પુત્રનાં ઓવારણાં લઇ નેત્રમાંથી આન ́દાશ્રુ પાડ્યાં. પરસ્પર કુશળવાત્તા પુછી હૃદયકમળને પૂર્ણ આશ્વાસન આપ્યું. તે પછી શ્રીચંદ્રકુમારની વિવાહીત પત્નીએ આવી પૂજ્ય વડીલ શ્રી પ્રતાપસિંહને, લક્ષ્મીદત્ત શેઠને તથા લક્ષ્મીવતીને નમન કર્યું. ડિલ વર્ષે પુત્રવધૂને ઉમ’ગથી આશિષ આપી. શ્રીચંદ્રના પુનઃ સમાગમથી રાજી થયેલા મંત્રીઓ, અધિકારી તથા કુરશસ્થળીપુરીના આગેવાનો રાજકુમારને પ્રેમથી મળ્યા. વિનય અને વિવેકથી તેમણે પરસ્પર કુશળ સમાચાર પુછ્યા. આ સ્થળે કનકકુંડળ રાજ્યના મંત્રી લક્ષ્મણુ, વામાંગ, વરચંદ્ર, ધન ંજય સેનાપતિ અને મદનપાળ વગેરે આવી શ્રીચંદ્રને પ્રેમથી મળ્યા, તેમની તરફ શ્રીદ્રે પણ પેાતાના અપૂર્વ પ્રેમ દર્શાવ્યો. તેમની અપૂર્વ રાજ્યભક્તિ જોઇ, રાજ કુમારે ઘણી પ્રશ ંસા સાથે તેમને અભિનંદન આપ્યું. For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર. ચતુર બુદ્ધિના ગુણચન્દ્રે પ્રસ ંગને લઇ રાજા પ્રતાપસિંહુની આગળ શ્રીચ નું મુસારીમાં થયેલું ચમત્કારી ચરિત્ર વિસ્તારથી કહી બતાવ્યું. વિદેશ યાત્રામાં તેણે જે અદ્ભૂત પરાક્રમ, અને પુણ્યનેા પ્રભાવ દર્શાવેલ, તે બધા મિત્ર ગુણક્ય પ્રતાપસિંહની આગળ વર્ણન કરી બતાવ્યા, તે સાંભળી કુશસ્થળાંત ઘણા ખુશી થઇ ગયા. પરાશ્ચમી, અને વિદ્વાન પુત્રની પ્રશંસા સાંભળી કયા પિતા ખુશી ન થાય? સત્પુત્રનાં સુચ્ચરિત્રા જાણી, વિદ્વાન પિતા પેાતાના જન્મની કૃતાર્થતાજ માને છે, જેના પુત્રનું નિષ્કલ’ક, પરાક્રમ ભરેલું અને નીતિથી નિર્મળ ચરિત્ર હાય, તો તેવા પિતાનું જીવિત સાર્થક છે, તેવા પુત્રથીજ પિતા ખરેખર પુત્રવાન છે. ૩૭૪ પ્રભાવિક પ્રતાપસિંહ, પુત્રની પ્રશંસા ભરેલી ચરિત્ર કથાએ! સાંભળી વાજ ખુશી થયા; તે સાંભળતાં પેાતાને, કુશસ્થળીના રાજકુટુંબને અને કુશસ્થળીની પ્રજાને તે પુણ્યવાન તથા ભાગ્યશાળી માનવા લાગ્યા. પુત્રના ઉત્કર્ષ સાંભળી તેની મનેવૃત્તિમાં શ્રેણીજ ઉત્તમ પ્રકારની અસર થઇ આવી; તે પ્રસગે તેને નીચેનું મહાવાક્ય યાદ આવ્યું:— " सर्वत्र जयमन्विच्छेत्पुत्राच्छिष्यात्पराजयम् । ?? “ સર્વ સ્થળે જય પ્રુષ્ઠવા, પણ પુત્રથી અને શિષ્યથી પરાજય ઈચ્છવે. પ્રતાપસિંહે પ્રેમ પૂર્વક પુછ્યું, વત્સ ! તારા સમાગમને માટે એક અવધૂત નિમિત્તિયાના હું ઘણાજ આભારી છું. એ મહાત્માએ મને ખરેખરૂં જીવિતદાન આપેલું છે; તે સાથે યોગવિદ્યાને ઉપદેશ આપી, મારા જીવનને સુધાર્યું છે. તેનું સ્મરણ કરતાં મને ઘણેાજ સેાસ થાય છે, તે મહાશયના ઉપકારના બદલા હું જરા પણ વાળી શક્યા નથી. મેં તેમને ધણી વિનતિ કરી, ઘણી પ્રાર્થના કરી, અને ઘણી આજીજી કરી, પણ તે નિઃસ્પૃહ મહાત્માએ મારા તરફની કાંઇ પણ ઇચ્છા રાખી નહીં. તેના જેવા નિઃસ્પૃહ અને પરોપકારી મહાત્મા ભાગ્યેજ જોવામાં આવે છે. તેવા ઉપકારશીળ મહાત્માથીજ આ પૃથ્વી રત્નગભા છે. ચિતાગ્નિમાં ભસ્મ થવાને તૈયાર થયેલા મારા આત્માને તેણે અચાનક આવી બચાવ્યા હતા. , પિતાનાં આ વચન સાંભળી, શ્રીચદ્ર હૃદયમાં તે વાત જાણી ગયા હતા, તથાપિ એ વાતને પ્રકાશિત કરવાને તેણે પિતાને પુનઃ પ્રશ્ન કર્યા. પવિત્ર પિતાજી ! એ મહાત્મા કયાં ગયા, અને તેણે કેવી રીતે તમારા ઉપકાર કર્યા ? એ બધા વૃત્તાંત કૃપા કરી કહે.. પુત્રના વચન ઉપરથી પ્રતાપસિ ંહે તે બધી વાત વિસ્તારથી કહી સંભળાવી. સમગ્ર વૃત્તાંત સાંભળ્યા પછી શ્રીચંદ્ર વિનયથી ખેલ્યા—પિતાજી ! એ ચમત્કારી નિમિત્તિએ તમારા ધરનેાજ માણસ હતા. તેણે કરેલા ઉપકાર તમારા ઉપકારની આગળ કાંઇપણ ખીસાતમાં નથી. તે વિષે હવે વધારે કહેવાની ઈચ્છા થતી નથી, એટલુંજ બસ છે. શ્રીચંદ્રનાં વચન સાંભળી પ્રતાપસિ ંહ વિચારમાં પડયા. ત્યાં ચતુર ગુણચંદ્રે વિનયથી જણાવ્યું, સ્વામી ! For Personal & Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ સુહતુ સમાગમ આપ શો વિચાર કરે છે ? એ નિમિત્તિઓ બીજે જ નહીં, પણ આ તમારે પ્રતાપી પુત્ર શ્રીચંદ્રજ હતા. તે સાંભળતાંજ પ્રતાપસિંહ સાનંદાશ્ચર્ય થઈ ગયું. તરતજ તે પ્રમાણુ સહિત બે –વત્સ ! તને જેટલો ધન્યવાદ આપું, તેટલે શેડો છે. આ સંસારમાં માતાપિતા મહાન ઉપકારી ગણાય છે, પણ તેને બદલે આપનારા તારા જેવા થોડા પુત્ર હશે. તેં ખરેખર મહાન ઉપકાર કર્યો છે. તારી માતા અને તારા વિયોગરૂપ અગ્નિથી દગ્ધ થયેલું આ શરીર પુનઃ પ્રત્યક્ષ અગ્નિથી દગ્ધ થવા તૈયાર થયું હતું, તે વખતે તારું આગમન મારા જીવીતનું આગમન થઈ પડ્યું હતું. પણ વત્સ ! મને અતિ આશ્ચર્ય થાય છે કે, તે વખતે તું ક્યાંથી આવે ? પિતાનાં વચન સાંભળી શ્રીચ કે આત્મપ્રશંસા દોષ ન લાગે, તેવી રીતે પિતાને સર્વ વૃત્તાંત જણવ્યો, જે સાંભળી સર્વ સમાજ ચકિત થઇ ગયે. આ વૃતાંત સાંભળી સૂર્યવતીને વધારે આશ્ચર્ય થયું. પિતાના પુત્રે એ વાર્તા તેણીને સ્પષ્ટ રીતે જણાવી નહતી, તેથી તેના હૃદયમાં અનેક પ્રકારની વિચારમાળા પ્રગટ થવા લાગી, અને તેણીને નિશ્ચય થયું કે, આ જગતમાં આત્મપ્રશંસાના મહાન દોષથી અદૂષિત એ રાજકુમાર શ્રીચંદ્ર એકજ છે. વળી પોતાની તરફ પ્રતાપસિંહને ઉત્તમ પ્રેમ જાણી, તેણીની મનોવૃત્તિમાં વધારે ખુશી ઉત્પન્ન થઈ. દાંપરા પ્રેમને નમુને પિતાના કુટુંબમાં જ રહે છે, એમ તેનું હૃદય સાભિમાન થયું. આ જગતમાં પતિભા સ્ત્રીઓ કદાચ વિશેષ જોવામાં આવે છે, પણ પત્નીભા પુરૂષો કોઈ જવામાં આવતા નથી. એ કહેવત પોતાના પતિ પ્રતાપસિંહે ખોટી પાડી છે. પિતાની પ્રિય પત્નીના વિ ગથી પ્રાણ ત્યાગ કરવાને તૈયાર થએલા પ્રતાપસિંહ મહારાજા પત્નીભાને એક દ્રષ્ટાંત લેવા લાયક નમુન બન્યા હતા. વૈધવ્યના દુઃખને નહીં સહન કરનારી પતિવ્રતા પ્રેમને વશ થઈ, કાષ્ટ ભક્ષણ કરવાને જેમ તૈયાર થાય છે, તેમ વિધુર અવસ્થાના મેટા દુઃખને નહીં સહન કરનારા પત્નીવ્રતધારી મહારાજા પ્રતાપસિંહ પત્નીના પ્રેમને આધીન થઈ, કાષ્ટ ભક્ષણ કરવાને તૈયાર થયા હતા. આ પ્રમાણે સર્વને મેળાપ થયા પછી હર્ષિત થએલા શ્રીચંદ્ર તેજ સ્થળે એ પ્રેમ સ્વરૂપ મેળાપનું સ્મરણ રહેવા માટે મેળકપુર નામે એક નગર વસાવ્યું હતું. વિવિધ વર્ણની પ્રજાઓ મોટી સમૃદ્ધિ સહિત ત્યાં આવીને વસી હતી, તે સિવાય તેનાથી થોડે દૂર સમુદ્રને કાંઠે એક બીજું નગર પણ વસાવ્યું હતું. પિતાના પિતાના નામથી તે નગરનું નામ પ્રતાપપુર રાખ્યું હતું. મોટી મોટી નવરંગિત હવેલીઓથી, અટારીએથી, અને વિમાનના જેવા જિનપ્રાસાદોથી તેને ઘણું સુશોભિત બનાવ્યું હતું. પ્રતાપપુરની રમણીયતા એવી સરસ બનાવી હતી કે, જેને જેવાને વિદેશી પ્રજા ઉ. મંગથી આવતી હતી. પ્રતાપપુરમાં મોટે ભાગે શ્રાવક પ્રજા વસાવેલી હતી. પ્રત્યેક શેરીએ શેરીએ જિન ચૈત્ય આવેલાં હતાં, તે સિવાય બીજા ગ્રહો પણ સ્થાપિત કરવામાં આવ્યાં હતાં, એથી કરીને પ્રતા૫પુર એક જૈન ધર્મની રાજધાની થઈ પડયું હતું. પિતાના નામને ચિરકાળ રાખવાને માટે પ્રતાપપુર વસાવીને તેમની નામ મુદ્રાથી અંકિત કરી, For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ * આનંદ મંદિર, સેનાનાણું, રૂપાનાણું, અને તાંબાનાણું પણ શ્રીચંદ્ર એ નગરમાં ચલાવ્યું હતું. પ્રતાપની દ્રવ્ય મૂર્તિને ચિરકાળ રાખવા એ મુદ્રાની અંદર તેની પ્રતિમા સાથે રાજચિહને સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ અરસામાં કટક દ્વીપમાંથી સૂર્યપ્રભ રાજાની સાથે નવ રાજકન્યાઓ પાંચસો વાહાણ સહિત ત્યાં આવી હતી, જે રાજકન્યાઓમાં કનકસેના મુખ્ય હતી. સુર્યપ્રત્યે ઘણી સમૃદ્ધિ સાથે તે રાજકન્યાઓ શ્રીચંદ્રને અર્પણ કરી અને તેમને પૂર્વ સંબંધ સર્વની સમક્ષ જાહેર કર્યો; આથી પિતાના પુત્રના પુણ્યની મહાન સમૃદ્ધિ જોઈ, પ્રતાપસિંહના આનંદમાં મોટે વધારો થયો, અને તેણે સાનંદાશ્ચર્ય થઈ, પોતાના નિર્મળ હૃદયથી પ્રિય કુમારને અભિનંદન આપ્યું, તેવુંજ અભિનંદન પાળક પિતા લક્ષ્મીદત્ત શેઠે પણ હદયથી અને વચનથી પ્રકાશિત કર્યું. પ્રકરણ ૬૬ મું.. ગુણચંદ્રને જાતિસ્મરણ ક સુશોભિત મહેલમાં તેજસ્વી સિંહાસન ઉપર તેજસ્વી પુરૂષ બેઠે છે, તેની પાસે મંત્રી સમાજ રાજકાર્યની વ્યવસ્થા કરે છે, મંત્રીઓ એક પછી એક રાજકીય કાર્ય વિષે તે પુરૂષને પુછે છે, પણ તેની તરફથી કોઈ પણ સંતોષ' કારક જવાબ મળતો નથી. ક્ષણવાર તે હર્ષના આવેશમાં આવી જાય છે, વળી ક્ષણમાં ચિંતાતુર રહે છે, આ દેખાવ જોઈ એક શાણા મંત્રીએ પુછ્યું, રાજેદ્ર ! આજે શા વિચારમાં છે ? તમારા મુખકમળ ઉપર ક્ષણે હર્ષનાં અને ક્ષણે શેકનાં ચિન્હ જોવામાં આવે છે, તેનું શું કારણ છે ? સિંહાસન પર બેઠેલા પુરૂષ વિચાર કરી જણાવ્યું, મંત્રીઓ ! બીજું કાંઈ નથી. માત્ર રાજપુત્રીનું સ્મરણ થાય છે, ચિરકાળથી વિમુક્ત થયેલી રાજપુત્રીને મળવાની ઉત્કંઠા થઈ છે. જ્યારથી મને તેનું સ્મરણ થવા માંડયું છે, ત્યારથી મારાં દક્ષિણ અંગ ફરકે છે. તેવા શુભ ચિહ જોઈ મને હવે થાય છે, અને જ્યારે તે વાત દુર્લભ માનું છું, ત્યારે પાછી ચિંતા થાય છે, આથી ક્ષણમાં હર્ષ અને ક્ષણમાં ચિંતા થયા કરે છે. વાંચનારને ભ્રમ પડયો હશે કે, આ સિંહાસન પર બેઠેલે પુરૂષ કોણ હશે ? અને તેની રાજપુત્રી પણ કોણ હશે ? આ સિંહાસન પર બેઠેલે સિંહપુરનો રાજા શુભગાંગ છે, તે ચંદ્રકળાને પિતા થાય છે. પિતાની પુત્રી ચંદ્રકળાનું તેને સ્મરણ થઈ આવ્યું For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ ગુણચ’દને જાતિસ્મરણ. ૩૯૭ છે. અગાઉ તેના સાંભળવામાં આવેલ કે, પેાતાનેા જામાતા શ્રીયદ્ર, રાજપુત્રી ચંદ્રકળાને સાથે લઇ વિદેશ ગયેલ છે, તે હજી સુધી આવેલ નથી. ત્યારથી કાઇ કાઈ વાર તેના મનમાં તે વિષેની ચિંતા થતી હતી, પણ આજે શુભ શુકન થવાથી તેને ક્ષણમાં હર્ષે, અને ક્ષણમાં ચિંતા થાય છે. આજ વખતે એક દૂતે આવી ખબર આપ્યા કે, “ સિંહુપુરના સીમ ડામાં શ્રીચંદ્રકુમાર પોતાના રાજકુટુંબની સાથે આવેલ છે, '' અમૃતના સિચન જેવા આ શબ્દો સાંભળી શુભમાંગ રાજાને ઘણાજ આન ંદ થઈ ગયેા. મનવાંછિત સફળ થવાથી તેની મનોવૃત્તિમાં શુભ નિમિત્તને માટે મોટા વિશ્વાસ ઉત્પન્ન થયા, તે સાથે આર્હુત ધર્મ ઉપર વિશેષ શ્રદ્ધા ઉત્પન્ન થઇ. તરતજ પોતે સિંહાસન ઉપરથી ખેડા થયા, અને મંત્રીઓને તેના પુરપ્રવેશને ઉત્સવ કરવાની આજ્ઞા આપી. રાજાની આજ્ઞાથી તત્કાળ સિંહપુરને શણુગારવામાં આવ્યું. ધ્વજા, પતાકા, અને તોરણની શોભાથી સર્વ નગરને અલંકૃત કરવામાં આવ્યું. વિવિધ જાતનાં વાજિંત્રાના નાદથી શુભગાંગ રાજાના દરબારમાં ભારે ગર્જના થઇ રહી. ઘેાડા, હાથી, રથ, અને પેદલ સાથે મેટી સ્વારી તૈયાર થઇ. રાજ્યની રીયાસતથી સામૈયાની શાલા દિવ્ય બની રહી. રાજા શુભગાંગ મોટા ઠાઠમાઢથી સિંહપુરના સીમાડામાં સામે આવ્યે. પ્રેમથી ભરપૂર હૃદયે પોતાના જામાતા શ્રીયદ્રને મળ્યા, રાજકુમારી ચંદ્રકળાને જોઇ નેત્રમાંથી હર્ષમાં અશ્રુની ધારા ચાલી. જો કે ચદ્રકળા બાળવયથી પોતાના મેાશાળમાં ઉછરી હતી, તથાપિ તેના પિતા શુભગાંગ રાજાની તેણીની ઉપર ઘણી પ્રીતિ હતી. ચંદ્રકળા પિતાને મળવાથી ઘણીજ ખુશી થઈ, તેણીએ પેાતાનાં પૂજ્ય સાસુ સૂયૅવતીનેા હૃદયથી ઉપકાર માન્યા. કારણ કે સૂર્યવતીની પ્રેરણાથીજ શ્રીચંદ્ર સિ ંહપુરમાં આબ્યા હતા. રાજા શુભગોંગ પુત્રીને મળ્યા પછી તરતજ સૂયૅવતીને મળ્યા, અને કુશળ સમાચાર પુછ્યા. અંતઃપુરના સર્વ પરિવાર આવી ચંદ્રકળાને પ્રેમપૂર્વક મળ્યા. રાજકુમારીને પૂર્ણ સૈાભાગ્યવાળી જોઇ, સર્વેએ મળીને અભિનંદન આપ્યું. સર્વને પરસ્પર મેળાપ થયા પછી તે સ્વારી મેટી ધામધુમ સાથે નગરમાં આવી. શ્રીચદ્રકુમાર અને રાજકુમારી ચંદ્રકળાને સિ'હપુરની પ્રજાએ વધાવી લીધાં. પ્રજાજનનાં નેત્રને ઉત્સવ આપતી, તે સ્વારી રાજદ્વારમાં આવી પહોંચી. આ પ્રસગે એક ચમત્કારી બનાવ અન્યા. જેવામાં સ્વારી રાજદ્વાર આગળ આવી, ત્યાં ગુણચંદ્રને મૂા થઇ આવી. તત્કાળ તેનુ શરીર રથમાંજ ઢળી પડયું. શ્રીચંદ્ર તે જોઇ ચમકી ગયા, તેને સાવધાન કરવાનાં સાધના લેવાને સેવકૈાની દોડાદોડ થઇ પડી. રાજા શુભગોંગ પણ ત્યાં દોડી આવ્યા; તેજ ક્ષણે સૂર્યવતી અને ચંદ્રકળાની સાથે ખેડેલી કમળશ્રીને પણ ત્યાંજ મૂર્છા આવી. એ ખબર પણ શ્રીચંદ્રના જાણવામાં આવ્યા. તત્કાળ તે બંને સ્ત્રી પુરૂષને રાજમદિરમાં લઇ જવામાં આવ્યાં. મૂર્છાના ઉપચાર કર્યા પછી ક્ષણવારે બંને સાવધાન થયાં. કૃપાળુ રાજકુમાર શ્રીચ ંદ્રે ગુણુદ્રને પુછ્યુ, મિત્ર ! આ ૪૮ For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ આનંદ મંદિર. શું થયું ? તને અકસ્માત મૂછ કેમ આવી ? આવા મહોત્સવમાં હર્ષ થવાને બદલે મછો થવાનું શું કારણ ? ગુણચંદ્ર સાવધાન થઈ બે –મિત્રવર્ય ! આ નગરની ભૂમિ જોતાં જ મારા હૃદયમાં જુદી જ અસર થઈ ગઈ છે. આ પ્રદેશમાં પૂર્વે હું આવ્યો છું, એવું મને ભાન થઈ આવ્યું, અને તરત જ મારા પૂર્વ જન્મનું સ્મરણ થઈ આવ્યું. પ્રિય મિત્ર ! ખરેખર મને મારા પૂર્વ જન્મનું અહીં સ્મરણ થઈ આવ્યું છે. મારા પૂર્વ જન્મની સ્થિતિ મારી દ્રષ્ટિ આગળ ખડી થઈ ગઈ છે, હું પૂર્વ ધરણું નામ જોષીને પુત્ર હતું. મારા પિતાનું નામ શ્રીધર અને માતાનું નામ નાગિલા હતું, મારી સ્ત્રીનું નામ શ્રીદેવી હતું, એ પવિત્ર શ્રીદેવી મારી માતા નાગિલાને અપ્રિય થઈ હતી. દેવયોગે મારેજ હાથે એ સતીને સંહાર થઈ ગયો હતો. એ પાપનું પ્રાયશ્ચિત કરી હું શુદ્ધ થવાને અધિકારી થશે, પણ મને આ વખતે તે બધે વૃત્તાંત દ્રષ્ટિગોચર થયો છે. મિત્ર ! કમળકીને પણ પિતાના શ્રીદેવીના જન્મનું સ્મરણ થઈ આવ્યું છે, આથી તે પણ મૂછ પામી છે. તીર્થરાધનના પ્રભાવથી હું આ ગતિને પામ્યો છું, તેમ શ્રીદેવી બીજે ભવે જિનદત્તા શ્રાવિકા થઈ. જન્મથી તે બ્રહ્મચારિણી રહી, નમસ્કાર મંત્રના પ્રભાવથી હાલ કમળથી થઈ છે. તે વખતે સોમદેવ વિગેરે જે હતા, તે બધા પ્રતિબોધ પામ્યા હતા, હું એક ઉમા નામે બીજી સ્ત્રી પર હતા, તેમજ એક ખર્પરા નામે ગિણી તે પ્રસંગે વિદ્યમાન હતી. પ્રિય મિત્ર ! મારી દ્રષ્ટિ આગળ પૂર્વનો સર્વ સંસાર પ્રત્યક્ષ થઈ આવ્યો છે. આ બધા તીર્થને, અને નવકાર મંત્રને મહિમા છે. ગુણચંદ્રની આ વાર્તા સાંભળી શ્રીચંદ્ર વિગેરે સર્વ સમાજ સાનંદાશ્ચર્ય થઈ ગયે. સર્વના હૃદયમાં આહત ધર્મની ભક્તિ જાગ્રત થઈ, જૈન તીર્થની અને પંચપરમેષ્ઠીરૂપ નવકાર મંત્રની પ્રશ સાના ઉદ્દગાર સર્વના મુખમાંથી નીકળવા લાગ્યા. મહારાજા શુભગાંગે શ્રીચંદ્રકુમારનું સહકુટુંબ આતિથ્ય કર્યું. પ્રતિદિન નવનવાં ખાનપાનથી, વિવિધ જાતના સત્કારોથી, રાજકીય કીડાઓથી, રસ ભરેલી વાર્તાઓની ગેષ્ટિઓથી, અશ્વવિદ્યા, ગજેંદ્ર શિક્ષા, અને મલ્લયુદ્ધના અખેડાઓથી રાજા ભગાંગે શ્રીચંદ્રકુમારને ઘણો વિનોદ પમાડે. તે સાથે આહત ધર્મના ઉત્સવો, ધર્મની પ્રભાવનાઓ, ચિત્યપૂજાના મહેન્સ, અને જ્ઞાનગોષ્ટિના વિનોદથી કુશસ્થળીના યુવરાજને ઘણાજ પ્રસન્ન કરવામાં આવ્યું. કેટલાક દિવસ સુધી આગ્રહ કરી, રાજા શુભાંગે શ્રીચંદ્રને પિતાની રાજધાનીમાં રાખે. એક દિવસે સૂર્યવતીએ રાજકુમારને જણાવ્યું, વત્સ ! જે તમારી ઈચ્છા હોય, તે અહીંથી તમારા મોસાળમાં જઈએ. ઘણાં વર્ષ થયાં મેં જન્મભૂમિનાં દર્શન કર્યો નથી. તમારાં દર્શન કરવાને તમારા માતામહ દીપચંદ્ર રાજા ઘણા આતુર હશે. પુત્ર ! જે મેશાળની રાજધાનીમાં જશે, તો તમારે મશાળ પક્ષ ખુશી ગશે. પિતાશ્રી દીપચંદ્ર રાજા For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ ગુણચંદને જાતિસ્મરણ ૩૭૯ અને માતા દીપવતી તમને જોઈ ઘણું જ ખુશી થશે. તમારા જેવા પરાક્રમી અને ગ્યવાન ભાણેજને જોઈ, મારા પિતૃગૃહમાં આનંદ ઉત્સવ થઇ રહેશે. તમને વધુ સહિત દેખી તમારાં મશાળીયાઓ ઘણુંજ પ્રસન્ન થશે. તમારા મશાળની સજધાની દીપશિખા નગરી એક ખરેખર આનંદનું ધામ થઈ પડશે. શાળાની માનીતી પ્રજા તમારું પવિત્ર દર્શન કરી પિતાના હદયને પ્રેમાર્ટ કરશે. માતાનાં આવાં વચન સાંભળી શ્રીચંદ્ર ક્ષણવાર વિચારમાં પડે. ક્ષણવારે તેણે નિશ્ચય કર્યો કે, માતાની ઈચ્છા પૂર્ણ કરવી જોઈએ. મહોપકારી માતાની મનોવૃત્તિને માન આપી અનુસરવું, એ આજ્ઞાંકિત પુત્રને ધર્મ છે. નવ માસ ઉદરમાં રાખી ઉપકાર કરનારી માતાના મરથ કો કુલીન પુત્ર પૂરા ન કરે? માતૃભક્તિથી અંકિત થયેલા પુત્રનું જીવન કૃતાર્થ છે. જેના હૃદયમાં માતૃભક્તિરૂપ પવિત્ર ગંગાને પ્રવાહ વહ્યા કરે છે, તે પુત્રની પુત્રતાને સહસ્ત્રવાર ધન્યવાદ છે. ઉપકારી માતાનાં વચન પ્રમાણે નહીં વર્તનાર અધમ પુત્રોના જન્મને ધિક્કાર છે. ભવિષ્યમાં યોગ્ય વયવાળા પુત્ર પાસેથી આત્મસેવાની આશા. રાખનારી માતાને નિરાશ કરનારા પુત્રો નરકનાજ અધિકારી છે. આવું વિચારી રાજપુત્ર શ્રીચ કે પોતાની માતા સૂર્યવતીને વિનયથી જણાવ્યું, પૂજ્ય માતા ! આપની ઇચ્છા પ્રમાણે કરવાને હું તૈયાર છું, મને મારા મશાળમાં જવાની ઘણી હોંશ છે. માતુ ગૃહના મનગમતાં લાડ ભોગવવાની મારા હૃદયમાં અભિલાષા છે. દીપશિખા નગરીની રાજધાનીમાં રહી, મશાળનાં માન મેળવવાને મારે અંતરાત્મા ઉત્કંઠિત થયો છે. પુત્રનાં આવાં વચન સાંભળી રાજમાતાના હૃદયમાં આનંદ ઉત્પન્ન થયો, અને આજ્ઞાંકિત પુત્રની માતૃભક્તિ જોઈ, તેણીના હૃદયમાં શાંતિ થઈ. પછી શ્રીચદ્ર સિંહપુરપતિની પાસે આગ્રહથી રજા માગી, અને દીપશિખા નગરી તરફ જવાની સર્વની ઇચ્છા જણાવી. શ્રીચંદ્ર, ચંદ્રકળા અને સ્વતી વિગેરેનું રાજકુટુંબથી જુદું પડવું, એ શુભગાંગ રાજાને ગમ્યું નહીં, પણ તેમના આગ્રહથી છેવટે તેને માંડ માંડ રજા આપવી પડી. ચંદ્રકળા જુદી પડશે, એમ સાંભળી ચંદ્રવતી રાણીને ઘણુંજ માઠું લાગ્યું. નેત્રમાં પ્રેમાશ્રને ધારણ કરતી ચંદ્રવતી ચંદ્રકળાને મળવા આવી. પરસ્પર પ્રેમાશ્રને વર્ષાવતાં બંને ગાઢ આલિંગન કરીને ભેટી પડ્યાં. ચાલતી વખતે શુભગાંગ રાજાએ પોતાના જમાઈ શ્રીચંદ્રને સારો સત્કાર કર્યો. વિવાહને અંગે જેટલું આપવું જોઈએ, તેટલું સૈન્ય, વાહન, દાસ, દાસી, રીયાસત અને પોશાક વિગેરે તેણે આ પ્રસંગે આપ્યું. સર્વ પરિવાર સાથે લઈ, શ્રીચંદ્ર દીપશિખા નગરીને માર્ગ વિદાય થયે, અને ત્યાં જઇ તેણે મશાળ તરફનું મોટું સન્માન સંપાદન કર્યું. સૂર્યવતીના પિતા દીપચંદ્ર રાજાએ પિતાના ભાણેજને ઘણું પ્રેમથી આવકાર આપ્યો, અને તે પ્રસંગે પિતાની રાજધાનીમાં આનંદ ઉત્સવ પ્રવર્તાવ્યું. For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ આનંદ મંદિર, પ્રકરણ ૬૭ મું. શ્રી ધર્મષ યુનિ. પિ , Sી ગર ક સુંદર વન હતું, વિવિધ જાતનાં વૃક્ષોની શ્રેણીથી ઘણું રમણીય લા ગતું હતું, કોકિલ, મયૂર, શુક, સારિકા અને બીજાં મધુરભાષી પક્ષીઓના છા શબ્દોથી શ્રવણેદ્રિયને તે આનંદ આપતું હતું, સ્થળે સ્થળે તાપસીનાં LASછે આથમે જોવામાં આવતાં હતાં, મુનિઓના સંચારથી ત્યાં રહેલાં વિરોધી પ્રાણીઓ પિતાપિતાનાં વરને છોડી દેતાં હતાં, સિંહણ મૃગનાં બચ્ચાંને ધવરાવતી હતી, મારી મૂષકના શરીરને પ્રેમથી ચાટતી હતી, મયૂર અને સર્પ પરસ્પર આનંદથી ક્રીડા કરતાં હતાં, પેન પક્ષીની સાથે ચકલાં રમતાં હતાં, અને શીકારી શ્વાન સસલાંને પંપાળતા હતા. આવા મનહર ઉદ્યાનમાં એક મહા મુનિ આવી, પ્રાસક સ્થળે ઉતર્યા હતા. તે દયાળુ અનગાર શાંત થઈ, મુનિ ધર્મની ક્રિયા આચરતા હતા, પ્રતિલેખના અને કાર્યોત્સર્ગ કરી, તેઓ પરમાત્માને ચિંતવતા હતા. તેમણે મુનિવેષ ધારણ કર્યો હતો, તથાપિ તેમના શરીરની શોભા અનુપમ હતી, વિશાળ લલાટ ઉપર ધર્મતેજ ચળકતું હતું, પ્રત્યેક અંગ તથા ઉપાંગનું સૌંદર્ય ઉત્તમ પ્રકારનું હતું, મુખ ઉપર કરૂણાનાં કિરણો પ્રકાશી રહ્યાં હતાં, મૃદુ હાસ્યની સાથે શાંતિનું સ્વરૂપ જણાતું હતું, તેમનું શાંતિમય સ્વરૂપ જોઈ, પ્રેક્ષકોના હૃદયમાં શાંતિની સુધા પ્રસરતી હતી. આ વખતે ત્રણ પુરૂષો મોટા પરિવાર સાથે ત્યાં આવતા હતા, તેમનાં હૃદય મુનિનાં દર્શન કરવાને ઉત્કંઠિત હતાં, મેટા આડંબરથી તેઓ મુનિના વાસસ્થળ પાસે આવ્યા. તે ત્રણ પુરૂષ સર્વના નાયક થઈ આગળ આવ્યા. તેઓએ પગ અભિગમ સાચવી, સચિત્ત દ્રવ્યનો ત્યાગ કર્યો. અચત્તને સ્વીકાર કર્યો, અને મનની એકાગ્રતા કરી, ગુરૂનું દર્શન થતાં જ તેમણે ઉત્તરાસંગ કરી, અ જલિ જેડી, છત્ર, ખ, મુગટ, ઉપાહ અને ચામર, એ રાજચિહને ત્યાગ કર્યો. પછી ગુરૂને ત્રણ પ્રદક્ષિણા કરી, બે ખમાસણાં આપ્યાં, અને મુખથી ઈચ્છાકાર એ મંત્રનો ઉચ્ચાર કર્યો. તેમની પછી પરિવારના બીજા લેકેએ પણ ગુરૂને વંદના કરી. સર્વ સમાજ ગુરૂની સન્મુખ ધર્મવાણી સાંભળવાની ઈચ્છા રાખી તત્પર થઈ રહ્યા, સર્વે યોગ્ય સ્થાને બેઠા. | વાંચનારને હૃદયમાં શંકા થઈ હશે કે, એ ઉઘાન કર્યું હશે ? તે મુનિ કેણિ હશે ? અને તેમને વાંદવાને મોટા પરિવાર સાથે આવેલા ત્રણ પુરૂષે પણ કેણ હશે ? આ ઉદ્યાન તે વૈતાઢય ગિરિ પર આવેલું મણિભૂષણ નામે વન છે, તેની અંદર For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મધાષ મુનિ. ૩૮૧ ધર્મધ્યેાષ નામે એક જ્ઞાની મુનિ આવી ચડ્યા છે, તેમને વાંદાને મણિચૂડ અને રત્નચૂ વિદ્યાધર તથા શ્રીચદ્રકુમાર આવી ચડેલા છે; એ ત્રણ પુરૂષની સાથે બીજો ધણા રિવાર છે. શ્રીચંદ્ર પોતાના સઘળાં રાજકુટુંબની સાથે છે. ગયા પ્રકરણમાં આપણે શ્રીચંદ્રને દીપશિખા નગરીમાં મુક્યા હતા, ત્યાંથી અહીં શી રીતે આવ્યા ? તે જાણવાની વાંચનારને ઉત્કંઠા થાય. એ સ્વાભાવિક છે. શ્રીચદ્રકુમાર પોતાના મેથળની રાજધાનીમાં ઘણા દિવસ રહ્યા હતા. ચંદ્રકળાના વિવાહ નિમિત્તે સંકલ્પ કરેલી કેટલીએક લગ્નની ભેટ દીપચંદ્ર રાજાએ પેાતાના ભાણેજને અર્પણ કરી હતી, તે પછી તેજ સ્થળે શ્રીદ્રે કનકદત્તની પુત્રી રૂપવતીનું પાણિગ્રહણ કર્યું હતું. આ સદ્ગુણી સુંદરીએ પેાતાના પવિત્ર પ્રેમ નામ ઠામ સહિત ગેાખમાંથી પત્રિકા નાખીને જણાવ્યા હતા. મેાશાની રાજધાનીમાં ધણા દિવસ રહીને શ્રીચંદ્ર પા પાતાની રાજધાની કુશસ્થળામાં આવ્યા હતા. કુરાસ્થળીની પ્રજાએ પોતાના યુવરાજનાં દર્શન કરવાને માટે ઘણા ઉત્સાહ દર્શાવ્યા હતા. કુશસ્થળી નગરી યુવરાજના જયધ્વનિથી ગાજી ઉઠી હતી, નવરગિત ધ્વજાઓથી, રત્ન તથા કનકના કળશેાથી અને તેારણની શ્રેણીઓથી નગરીને ઘણી રાગારવામાં આવી હતી, શેરીએ શેરીએ અટારી ઉપર ચડેલી શ્રૃંગાર ધારી સુંદરીઓ પોતાના યુવાન રાજાને વધાવા ઉભી હતી, વાજિંત્રાના નાદના પ્રતિનીએથી નભોમંડળ ગાજી રહ્યું હતું, મહારાજા પ્રતાપસિદ્ધ અને યુવરાજ શ્રીચક્રના મેળાપ ોઇ, પ્રજાના નયનમાંથી હર્ષાશ્રુની ધારાઓ ચાલતી હતી. આ સમયની પ્રજાની રાજભક્તિ, પ્રજાના હૃદયને પ્રેમ અને પ્રજાની ઉત્તમ વાદારી અલૈાકિક હતી. બાળકથી તે વૃદ્ધ સુધીના તમામ પ્રજાવર્ગ અને સેવકવર્ગ આનદસાગરની તરગમાળામાં ઉછળતા હતા. આવી રીતે પોતાની રાજધાની કુશસ્થળામાં શ્રીચંદ્રકુમાર આવ્યા હતા, ત્યાં પ્રથમજ કારાગૃહમાં બધીવાત્ થઇ પડેલા પોતાના અજય, વિજય વિગેરેને તેણે છે।ડાવ્યા હતા. જય, વિજય પોતાના બંને ઉપકાર માની પિતને ચરણે લાગ્યા હતા. આ કાર્ય કરવાથી શ્રીચંદ્રની સત્કર્ત્તમાં મોટા વધારા થયા હતા, અને તેના દયાળુતાના ખુલ્લા દિલથી વખાણ કરવામાં આવ્યાં હતાં. આ અરસામાં વિદ્યાધર મણિચૂડ અને રત્નચૂડ, કે જેઓ મેરૂ પર્વત ઉપર વિદ્યા સાધવાને ગયા હતા, તે પેાતાના પાતાળ નગરમાં આવ્યા, ત્યાં તેમણે ખબર સાંભળ્યા કે, કુશસ્થળીના યુવરાજ શ્રીચંદ્રકુમાર પોતાની રાજકન્યાને પરણી ગયા. આવા ખબર સાંભળી તે ધણા હર્ષે પામ્યા, અને તરતજ શ્રીચંદ્રને મળવાને વિમાનમાં બેસી કુશસ્થળપુરીમાં આવ્યા. ત્યાં આવી તેમણે પોતાની ઓળખ આપી, અને શત્રુને જીતવામાં સહાય કરવાને શ્રીચંદ્રની પ્રાર્થના કરી. જેણે તે કાર્ય કરવાનું વચન આપ્યું હતુ, એવે શ્રી પાતાનું વચન સત્ય કરવાને પોતાનાં અને માતાપિતા અને બધી પત્નીઓના પરીવાર લઇ વિમાનમાં બેસી પાતાળ નગરમાં ગયા હતા. ત્યાં આવી યુદ્ધની સામગ્રી લઇ, બધાં વૈતાઢય પર્વત ઉપર ગયાં. For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ આનંદ મંદિર વિજયને સૂચવનારાં વાજિના ધ્વનિઓથી વનભૂમિને ગાવતાં તેઓ આમ ણિભૂષણ વનમાં આવ્યાં હતાં, ત્યાં તેમણે વનચરના મુખથી સાભળ્યું કે, અહીં ધર્મ છે આચાર્ય આવેલા છે. આ ખબર જાણી શ્રીચંદ્ર અને વિદ્યાધરોને સાથે લઈ બીજા સર્વ પરિવારથી વીંટાઇને અહીં આચાર્ય વંદના કરવા આવે છે. આટલું જાણી હવે વાંચનારના હદય ઉપર સારું અજવાળું પડયું હશે. આ સમયે પૃથ્વી ઉપર ધર્મઘોષ મુનિ ઘણુ પ્રખ્યાત આચાર્ય હતા. તેમણે પોતાના ઉત્કૃષ્ટ કૃતજ્ઞાનથી છતર મતના વાદીઓને પરાભૂત કર્યા હતા. તેમને ઘણા રાજાઓ મોટા આડંબરથી વાંદવાને આવતા હતા. શ્રીચંદ્ર, મણિ ચૂડ, અને રત્નચૂડ વિગેરે બધો પરિવાર આચાર્યની સન્મુખ વિનયથી બેઠે, તે વખતે સુગ્રીવ વિગેરે વિદ્યાધરો પણ તેમને વંદના કરવાને આવ્યા હતા. સર્વ સમાજમાં પ્રતાપી શ્રીચંદ્ર નાયકરૂપે દેખાતો હતો. ગુરૂના મુખની ઉપદેશ વાણી સાંભળવાને તે ઇતે જારી રાખી રહ્યા હતા. ઉપકારી આચાર્ય મહારાજ સકળ સમાજને શ્રવણમાં ઉત્સુક જોઈ, અતિ, પ્રસન્ન થયા. તેમની દ્રષ્ટિ શ્રીચંદ્રની ઉપર પડતાં તેમણે જાણ્યું કે, આ પુરૂષ પુણ્યનો રાશિ છે. દેશના સાંભળવામાં જે બુદ્ધિના આઠ ગુણ કહેલા છે, તે બધા આ ધર્મવીર પુરૂષમાં દેખાઈ આવે છે. શુશ્રુષા શ્રવણ, પ્રહણ, ધારણા, ઉહ, અપહ, વિચાર અને અર્થશાન, એ બુદ્ધિના આઠ ગુણ કહેવાય છે. ગુરૂની સેવા અથવા સાંભળવાની ઇચ્છા તે શુશ્રુષા કહેવાય છે. સાંભળવું અને સાંભળેલું ગ્રહણ કરવું તે ગ્રહણ, જે ગ્રહણ કરેલું હોય તેને ધારવું, તે ધારણું. તેને તર્ક કરી નિશ્ચય કરવો તે ઉહા. સાંભળતાં નેત્રની કઈ ચેષ્ટા કરવી તે અપહ, સાંભળેલાને વિચાર કરવો તે વિચાર, અને કહેલા અર્થનું જાણવું તે અર્થ. જ્ઞાન, આ બુદ્ધિના આઠ ગુણ ગુરૂએ શ્રીચંદ્રમાં જોયા હતા. આચાર્યે પ્રસન્ન હદયથી દેશના આરંભ કર્યો. પ્રથમ તેઓ તપસ્યાના પ્રભાવનું વર્ણન કરવાને નીચેને બ્લેક બોલ્યા न नीचैर्जन्मस्यात्प्रभवति न रोग व्यतिकरोनचाप्यज्ञानत्वं विलसति न दारिद्यलसितम् । पराभूतिर्नस्यात् किमपि न दुरापंकिलयतस्तदेवेष्टमाप्तौ कुरुत निजशक्त्यापि सुतपः ॥१॥ હે ભવિ પ્રાણીઓ ! તમે તમારી શક્તિ પ્રમાણે ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિને માટે તપ કરો. જે તપના પ્રભાવથી નીચ કુળમાં જન્મ થતું નથી, રેણ ઉત્પન્ન થતો નથી, For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મધેષ મુનિ. ૩૮૩ અજ્ઞાન રહેતું નથી, દારિદ્ર આવતું નથી, કોઈનાથી પરાભવ થતું નથી, અને કાંઈ પણ વસ્તુ દુર્લભ રહેતી નથી. ૧ આ લેક કહ્યા પછી મુનિએ વિશેષમાં જણાવ્યું—ભવ્ય જીવો! તપસ્યાનો પ્રભાવ એ ઉત્તમ છે. પરોક્ષરીતે તેનો પ્રભાવ તમને કહેવામાં આવ્યું છે, પણ જો તેને પ્રત્યક્ષ પ્રભાવ જાણ હોય છે, તે પણ અહિંજ છે. જુઓ, આ કુમાર શ્રીચંદ્ર, કે જેનો પુણ્ય પ્રભાવ પૃથ્વી તળમાં પ્રસરી રહ્યા છે, જેનું ચરિત્ર જાણી જગતના મહા પુરૂષો પણ આશ્ચર્ય પામ્યા છે, અને પામે છે, તે શ્રીચંદ્ર આવી સ્થિતિએ આવ્યા, તેનું કારણ પૂર્વની તપસ્યા છે. પૂર્વ ભાવે કરેલી તપસ્યાથી તેનું ચરિત્ર લેકોત્તર થયું છે. આચાર્યનાં આ વચન સાંભળી સર્વ સમાજ આશ્ચર્ય પામી ગયા. તેમાં પણ સર્વનાથી શ્રીચંદ્રના હદયમાં વિશેષ કેતુક થઈ આવ્યું. તે વખતે સુગ્રીવ વિદ્યાધર વિનયથી ભોલી ઉઠ્યા. સ્વામી ! આપનું કહેવું યથાર્થ છે. તપના પ્રભાવ વિના આવી પ્રબલ પુણ્ય લક્ષ્મી થાય જ નહીં. શ્રીચંદ્રકુમારે સર્વ જગતને ચકિત કરી નાખ્યું છે. દેવતાને દુર્લભ એવી સંપત્તિઓ પણ તેણે આત્મબળથી સાધી છે. જે વસ્તુ અનેક વિધ ભરેલી હોય, અને જે પ્રાપ્ત કરવામાં મરણને શરણ થવું પડે તેવું હોય, તેવી વસ્તુ પણ આ બહાદુર કુમારે ક્ષણવારમાં મેળવેલી છે. તેમજ તે નરના પુણ્ય ભેગે આ મહારાજા પ્રતાપસિહ જેવા પિતા, સૂર્યવતી માતા, ચંદ્રકળા વિગેરે વધૂઓ અને ગુણચંદ્ર જેવા મિત્ર પ્રાપ્ત થયા છે. આથી અમને ખાત્રી થાય છે કે, પ્રતાપી શ્રીચ ટ્રે પૂર્વે કાંઈ પણ તપ કરેલું હોવું જોઈએ. પુનઃ શ્રીચંદ્ર બો—ગુરૂવર્ય! મે પૂર્વે શું તપ કર્યું હતું ? તે જાણવાની ઇચ્છા છે, તો આપ કૃપા કરી જણાવશે. તે સાંભળી આચાર્ય તકાળ નીચેની ગાથા ઉચે સ્વરે બોલ્યા – एरवय खित्तमि चंदण भवंमिणुद्दिय ववस्स माहप्पा । अच्चुय इंदो जाओ तह रायाहि राय सिरिचंदो ॥१॥ “ હે શ્રીચંદ્ર ! પ્રથમ ઐરાવત ક્ષેત્રમાં આજથી ત્રીજે ભવે તું મનુષ્યભવ પામે હતા, ત્યાં બેધિબીજ પ્રાપ્ત કરી તે આંબવર્ધમાન નામે તપ કર્યું હતું, ત્યાંથી મૃત્યુ પામી અમ્યુરેંદ્ર થયેલ અને તે પછી આ શ્રીચંદ્ર થ છું.” આ પ્રમાણે સંક્ષેપથી પૂર્વ ભવને વૃત્તાંત સાંભળી શ્રીચંદ્ર અંજળી જોડી વિનંતિ કરી, સ્વામી! કૃપા કરી તે વૃતાંત વિસ્તારથી સંભળાવે. શ્રીચંદ્રની વિજ્ઞપ્તિથી અને બીજા શ્રેતાઓનો ઉપકાર થાય, એવી ધારણાથી આચાર્ય શ્રીચંદ્રના પૂર્વ ભવને વૃત્તાંત નીચે પ્રમાણે કહેવા માંડઃ For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ આનંદ મંદિર. આ જંબદ્વીપના વિદેહ ક્ષેત્રમાં બૃહણી નામે નગરી છે. ત્યાં જયદેવ નામે એક રાજા હતો. તેણે પોતાના પરાક્રમથી શત્રુઓને વશ કરી લીધા હતા. તેને જ્યાદેવી નામે રાણી હતી. અનુક્રમે ગૃહસ્થાવાસ ભોગવતાં તેમને નરદેવ નામે એક પુત્ર થયો. રાજ જયદેવને વર્લ્ડન નામે એક મંત્રી હતા. તેની સ્ત્રીનું નામ વલ્લભાદેવી હતું. તેને ચંદન નામે પુત્ર થયો હતો. મંત્રી વર્ધન ઘણો ગુણ હતો, અને તેથી તે રાજાને પ્રિયમિત્ર થઈ પડ્યો હતો. રાજકુમાર નદેવ અને મંત્રિપુત્ર ચંદન એ બંને સાથે રહેતા હતા. યોગ્ય વય થતાં તેમને એકજ નિશાળમાં કોઈ પંડિતની પાસે ભણવા બેસાર્યા, અનુક્રમે તેઓ સર્વ કળામાં કુશળ થયા, બંને સરખાજ પ્રવીણ અને સરખી વિદ્વતાને ધારણ કરનાર થયા, એમ કરતાં તેઓ બંને યૌવનવયને પ્રાપ્ત થયા. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં પ્રજાપળ નામે એક રાજા છે, તેને દેવી નામે રાણીથી અશકશ્રી નામે પુત્રી થઈ હતી. એ રાજકુમારી ભ્રમરીની જેમ વન વયરૂપ પુષ્પને પ્રાપ્ત કરી, ખીલી નીકળી હતી. અશોકળીનું અનુપમ અને ચમત્કારી સિદર્ય જોઈ, રાજા પ્રજાપાળે તેને સ્વયંવર કરવાનો નિશ્ચય કર્યો. સ્વયંવરની કુકુમપત્રિકાઓ સર્વ સ્થળે મોકલવામાં આવી. આ પ્રસંગ ઉપર કુમાર નરદેવ પોતાના મિત્ર ચંદનને લઈ, તેણીના સ્વયંવરમાં આવ્યું. વિવિધ દેશના રાજાઓ સ્વયંવર મંડપમાં એકઠા થયા. રાજકુમારી અશોકથી પૂર્વ જન્મના સંબંધથી સર્વ રાજકુમારોને છેડી, મંત્રીપુત્ર ચંદ નને વરી. કુમાર નરદેવ તે જોઇ, મનમાં હર્ષ પામ્યો. ચંદન રાજકન્યાને વરી ઘેર આવ્યા, તે વાત પ્રજાપાળ રાજાએ જાણી. પછી તેણે શ્રીકાંતા નામે પિતાની એક ભાણેજીને નરદેવની સાથે પરણાવી. તે વિવાહ મોટા ઉત્સવથી કરવામાં આવ્યો. બંને મિત્રો સાથેજ નવવધુના શૃંગાર સુખના સંપાદક થયા. મંત્રીપુત્ર ચંદનને પરણે જ્યારે છ માસ થયા, એટલે પૂર્વ કર્મના ઉદયથી તેને દેશાંતર જવાને વિચાર થશે. સેવા વૃત્તિને ધિક્કારનારે ચંદન, વ્યાપાર વૃત્તિથી પિતાને ઉદય કરવા પિતાની આજ્ઞા લઈ, સમુદ્ર માર્ગે ચાલી નીકળ્યો. - ચતુર ચંદને પિતાની સાથે પાંચ વહાણ લીધાં હતાં, તે રત્નદીપમાં આવ્યો. ત્યાં વેપાર કરતાં તેને અનગળ દ્રવ્યને લાભ મળે, ત્યાંથી તે કોણપપુરમાં આવ્યું, ત્યાં આવતાં સમુદ્ર માર્ગમાં તોફાન થયું. તે કાનમાં ચંદનનું વહાણ ડુબી ગયું, દૈવયોગે એક પાટીયું ચંદનને હાથ આવ્યું. બીજાં જે ચાર વહાણ હતાં, તે દૈવયોગે શબર મંદિરમાં તણાતાં ગયાં. તે સ્થળે મુક્તાફળ ઉત્પન્ન થતાં હતાં, જેનાથી તે વાહણ પુરાઈ ગયાં. ચંદન પાટીયાનાં સાધનથી બાર વર્ષે કેણુપપુરને કાંઠે આવ્યો. ચંદનના વહાણમાંથી એક બીજો માણસ પણ પાટીયું લઈને નીકળી ગયા હતા. તે ફરતો ફરતો બહણ નગરમાં આવ્યો. તેણે ચંદનનાં વહાણ ડુબવાની વાર્તા તેને ઘેર જણાવી, આથી ચંદનનાં માતાપિતા અને તેની સ્ત્રી અશોકથી ઘણાં દુઃખીયાં થયાં. ચંદનના પિતા વર્ધન મંત્રીએ બીજાં વહાણો મેકલી, સમુદ્રમાં ચંદનની શોધ કરાવી, પણ For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મષ મુનિ. ૩૮૫ ચંદનને પતિ ક્યાંઇ પણ લાગે નહીં. સાત વર્ષ સુધી રાહ જોઈ, પછી ચંદનના મૃત્યુ વિષે બધાને નિશ્ચય થયો. લોકાપવાદને લઈને શીળવતી અશકશ્રીએ વિધવાને વેષ ધારણ કર્યો, પતિના શેકથી અશોકથી શરીરે કૃષ થઈ ગઈ, અને તે જ ચિંતામાં તે રાત દિવસ દહન થવા લાગી; વળી અશકશ્રી પ્રતિદિન એકનિષ્ઠાથી આહંત ધર્મની ઉપાસના પણ કરતી હતી. બાર વર્ષે કોણુપપુર આવેલે ચંદન પિતાના નગરમાં આવ્યું, તેને જોઈ માતાપિતા ઘણજ ખુશી થયાં. વિધવા બનેલી અશોશ્રી સધવા થઈ. આ ઉત્સવ નિમિત્તે વન મંત્રીએ મોટા ઉત્સાહથી ધાર્મિક ઉત્સવ કર્યો, અને અનેક પ્રકારનાં પ્રાત્રદાન તથા અનુકંપાદાન આપ્યાં. લેકો ચંદનને જીવતો આવેલે જોઈ, અશકશ્રીનું ધર્મરૂપ કલ્પવૃક્ષ સફળ થયું, એમ કહેવા લાગ્યા. વળી કેટલોક કાળ થયા પછી નરદેવકુમાર રાજા થયો, ચંદન મંત્રી થયો, તેમજ તે નગરશેઠ પણ થશે. આ અરસામાં જ્ઞાનસૂરિ નામે એક મુનિરાજ તે નગરમાં આવી ચડ્યા. મુનિરાજનાં દર્શન કરવાને રાજા નરદેવ, મંત્રી ચંદન તથા રાજ કુટુંબ અને મંત્રીકુટુંબ તેને વંદના કરવાને આવ્યું, તેમની સાથે નગરના ભાવિક અને આસ્તિક લે કેમાં પણ ટોળેટોળાં આવવા લાગ્યાં. રાણી શ્રીકાંતા અને ચંદનની સ્ત્રી અશોકથી પણ ત્યાં આવ્યાં હતાં. સર્વ પર્ષદા ભરાયા પછી મુનિવરે નીચે પ્રમાણે ધર્મદેશના આપી. तक्रादिव नवनीतम् पंकादिव पद्मममृतं जलधेः । मुक्ताफलमिववंशात् धर्मः सारं मनुष्यभवात् ॥ १ ॥ संसारे मानुष्यं सारं मानुष्यके च कोलीन्यम् । कौलीन्ये धर्मित्वं धर्मित्वे चापि सदयत्वम् ॥ २ ॥ છાશમાંથી જેમ માખણ સાર છે, કાદવમાંથી જેમ કમળ સાર છે સમુદ્રમાંથી જેમ અમૃત સાર છે, અને વાંસમાંથી જેમ મુક્તાફળ સાર છે, તેમ મનુષ્ય ભવમાંથી ધર્મ સાર છે. સંસારમાં સાર મનુષ્યપણું છે, મનુષ્યપણામાં કુળવાપણું સાર છે, કુળ વાનપણામાં ધર્મી પણ સાર છે, અને ધમપણામાં દયાળુપણું સાર છે. આ પ્રમાણે દેશના આપી; પછી રાજા નરદેવે વિનયથી પુછયું, સ્વામી ! આ મંત્રી ચંદનને કયાં કર્મથી અશોકથી વિયોગ થશે, અને પાછો કયા ધર્મથી યોગ થયો ? તે કૃપા કરી જણાવે. પછી કૃપાળુ મુનિવર નીચે પ્રમાણે છેલ્લા – કદિ સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે, મેપર્વત ચલાયમાન થાય, અગ્નિ શીતળ થઈ ૪૯. For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ આનંદ મંદિર, જાય, અને કમળ પર્વતની શિલા ઉપર ઉગે, તે પણ ભાવી કર્મની રેખા ફરતી નથી. પર્વે તના શિખર ઉપર જાઓ, સમુદ્રનું ઉલ્લંઘન કરીને પાતાળમાં જાઓ, તોપણ વિધિએ લલાટમાં જે લખ્યું હોય, તે થાય છે; રાજાથી કાંઈ થતું નથી. સુખ દુઃખ કરવામાં પિતા શિવાય બીજું કોઈ કારણ નથી. જે સુકૃત તથા દુષ્કતને કરનાર આત્મા છે, તેજ તેમાં કારણ છે. કોટી કલ્પ પણ કરેલાં શુભાશુભ કર્મને ભોગવ્યા વિના છુટકે નથી, માટે કરેલાં શુભાશુભ કર્મ અવશ્ય ભોગવવા પડે છે. કર્મને માટે લૈકિક શાસ્ત્રમાં એક નીચેનો લોક લખે છે – ब्रह्मा येन कुलालवनियमितो ब्रह्मांडभांडोदरेविष्णुर्येन दशावतारगहने क्षिप्तः पुनः संकटे । रुद्रो येन कपालपाणिपुटके भिक्षाटनं कारितःसूर्यो भ्राम्यति नित्यमेव गगने तस्मै नमः कर्मणे ॥१॥ જે કમેં આ બ્રહ્માંડરૂપ પાત્રને બનાવવામાં બ્રહ્માને કુંભારની જેમ કબજે કર્યો છે, જે કમેં વિષ્ણુને દશ અવતાર લેવાના સંકટમાં નાખે, જે કર્મ શંકરને હાથમાં ખોપરી લઈ ભિક્ષા માગવાને ફેરવ્યો, અને જે કર્મથી સૂર્ય ગગનમાં ભમ્યા કરે છે, તેવાં કર્મને નમસ્કાર છે.” આ પ્રમાણે દેશના આપી જ્ઞાનસૂરિએ મંત્રી ચંદન શેઠના પૂર્વ ભવની વાત જ. ણાવી. મંત્રીશ્વર ! આથી ત્રીજે ભવે તું સુલસ નામે શેઠ હતો, અને આ અશકા કઈ કુળપુત્રની ભદ્રા નામે કન્યા હતી. સુલસ અને ભદ્રા બન્ને પરણ્યાં, તે અવસ્થામાં તેને મણે વિયોગ નિમિત્તનું કર્મ બાંધ્યું હતું, તેથી સુલસને ભદ્રાની સાથે ચોવીશ વર્ષને વિયોગ થયો હતો. એક વખતે કોઈ પુરૂષ કુવામાં પડી ડુબતો હતો, તે વખતે સુસ ફરતો ફરતે ત્યાં આવી ચડ્યો. તે પુરૂષને ડુબતે જોઈ સુલસના હૃદયમાં દયા ઉપજી; તરતજ તેણે દેરી નાંખી તે માણસને કુવામાંથી બહાર કાઢયે. આ પ્રયોગથી તેણે ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. પછી સુલસે પિતાની સ્ત્રી ભદ્રાની સાથે રહી, પાંચસે અબેલ કર્યા હતાં. અબેલ તપના મહાન પ્રભાવથી તેઓએ પ્રભાવિક પુણ્ય ઉપાર્જન કર્યું. દૈવયોગે તે બન્ને કાળધર્મને પ્રાપ્ત થયાં. પુણ્યના સર્વોત્તમ પ્રભાવથી તેઓ બન્ને દેવકમાં ગયાં, દેવલોકનું સુખ સંપાદન કરી ત્યાંથી આવીને સુલસને જીવ આ ચંદન થયું છે, અને ભદ્રાને જીવ આ અશોકથી થયો છે. પૂર્વ ભવના સંબંધથી અશકશ્રી રાજપુત્રી છતાં, આ ચંદન શેઠને વરી છે. પૂર્વનાં અવશેષ રહેલાં બીજાં કર્મને લઈને આ ચંદન અને અશોકગ્રીને વિગ રહ્યા હતા. જે પુરૂષને તેણે કુવામાંથી બાહર કાઢયો હતો, તેણે ઘણી તપસ્યા કરી હતી, તેથી તે મૃત્યુ પામીને આ નરદેવ રાજા થયો છે. પૂર્વના ઉપકારને લઈને તેની ચંદનની સાથે મૈત્રી થઈ છે. For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધમષ મુનિ. ૩૮૭ સૂરીશ્વરનાં આ વચન સાંભળી સર્વ સમાજ ચકિત થઈ ગયે. પવિત્ર હૃદયવાળા ચંદનના મનમાં ઘણી સારી અસર થઈ. પિતાને પૂર્વ ભવ જાણી, તેની મનવૃત્તિ આહંત ધર્મ તરફ વિશેષ આકર્ષવા લાગી. તેના હૃદયક્ષેત્ર ઉપર બેધિબીજ સજડરીતે આરૂઢ થયું. જૈન મુનીશ્વરેની તરફ તેની અત્યંત ભક્તિ વધવા લાગી. પછી મુનિને ત્રિકરણ શુદ્ધિથી નમન કરી, ચંદન અંજલિ જોડી બો–કૃપાળુ સૂરીશ્વર ! આપે મારા હૃદયનું અંધકાર દૂર કર્યું છે, અજ્ઞાનના મલિન પટળમાંથી મારો ઉદ્ધાર કર્યો છે. મારા પૂર્વભવના વૃત્તાંતના શ્રવણથી મારા અંતરમાં ધર્મની ઉંડી છાપ પાડી છે, તે સાથે મુનીશ્વરોના દિવ્યા જ્ઞાન તરફ પૂર્ણ શ્રદ્ધા ઉત્પન્ન થઇ છે. સ્વામી ! મારે આપને એટલુંજ પુછવાનું છે કે, હજુ મારે ભોગવવાનાં કર્મ બાકી છે કે નહીં ? જે તે કર્મ ભોગવવાનો બાકી હોય, તે જેવી રીતે તે કર્મમાંથી મારો છુટકારો થાય, તેવો ઉપાય બતાવે. આપ પરોપકારી છે, આપની વાણીના પ્રભાવથી અનેક જીવને ઉદ્ધાર થાય છે. આપની દેશનાએ મારા હૃદયને અંતપેટ ખુલ્લો કર્યો છે, મારા અંતરનું તત્વ આપે ગુમ થયેલા રત્નની જેમ મને પ્રત્યક્ષ દર્શાવી આપ્યું છે. પૂજ્ય મહાશય ! મને કમરાશિને મહાન ભય છે. મને એ ભયમાંથી મુક્ત કરો. ચંદનની આવી પ્રાર્થના સાંભળી, મુનીશ્વરના હૃદયમાં દયા ઉત્પન્ન થઈ આવી. દયાળુ અનગાર હસતા હસતા બોલ્યા–ભદ્ર ! તારા હૃદયની નિર્મળતા જોઈ મને આનંદ થાય છે, તું ખરેખર ઉપદેશને પાત્ર છું, તારા જેવા શ્રાવકને જઈ ઉપદેશકને પરમ સંતેપ થાય તેવું છે. ધાર્મિકમણિ ! જે તારે કર્મના કઠોર કષ્ટમાંથી મુક્ત થવું હોય, તે એક સર્વોત્તમ ઉપાય છે. આંબેલ વર્ધમાન તપનું તું આચરણ કર, એ તપ તપસ્યામાં પ્રખ્યાત છે, કમરૂપ મૃગલાંને સાડવામાં તે ખરેખર કેશરી છે, પાપરૂપ કાદવને પ્રક્ષાલન કરનાર નિર્મળ વારિ છે. આંબિલ તપના પ્રભાવથી ઘણાં પ્રાણીઓ પુણ્ય સ્થિતિએ પહોંચ્યાં છે. આંબેલના તપપ તરણીના પ્રકાશથી અજ્ઞાન અંધકારને નાશ થઈ જાય છે. પવિત્ર અને બેલ તપમાં અનુક્રમે ચઢવાથી ઓલી થાય છે, તેના સંપૂર્ણપણામાં ઉપવાસ આવે છે. ઓલીના ક્રમથી કરેલી તપસ્યા મોક્ષપદને આપે છે. મોક્ષરૂ૫ રાજમહેલની એ મજબૂત નિસરણી છે. ભદ્ર ચંદન ! તમે બંને સ્ત્રી પુરૂષ એ તપસ્થાને આરંભ કરો. મન, વચન અને કાયાની શુદ્ધિથી એ મહા તપની આરાધના કરે, જેથી તમારે અવશેષ કર્મો ભોગવવાં પડશે નહીં. મુનિશ્વરનાં આવાં વચન શ્રવણ કરી, ચંદન અને ભદ્રાએ તે મહા તપ આરંભ કર્યો. નિદાન વગરની તે તપસ્યા તેમણે એક નિષ્ઠાથી આરાધવા માંડી. ચંદન શેઠને ઘેર હરિ નામે એક સેવક હતો, અને બીજી તેની એક ધાવમાતા દાસી હતી, તેમજ તેના પાન ડોશની બીજી સેળ રમી હતી, તે બધાંએ આ દંપતિની સાથે અબેલ તપની આરાધના કરવા માંડી. એ ઉગ્ર તપસ્યા તેમણે નિષ્કામપણાથી અને પવિત્ર બુદ્ધિથી આચરી હતી. દૂધ, દહીં, છૂત અને બીજા મીઠા પદાર્થની ઇચ્છા જરાપણ રાખી નહીં, રસને ત્યાગ કરી, For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ આનંદ મંદિર, રસના ઈદ્રિયને વશ કરી, તેમણે રૂક્ષ આહાર કરવા માંડ્યો. સંયમથી સર્વ ઈદ્રિને તાબે કરી, હૃદયમાં સવેગને રંગ પ્રગટ કર્યો. એ મહા તપસ્યાને તેના મિત્ર નરદેવે હદયથી અનુમોદન આપ્યું હતું. વિધિથી તપનું પારણું કરી, તેમણે એ મહા તપનું ઉઘાપન કર્યું. પૂર્ણ વિધિથી કરેલા ઉઘાપનને પ્રસંગે સાત ક્ષેત્રમાં અગણિત દ્રવ્યનો વ્યય કર્યો, તે પ્રસંગે પાત્રદાન અને અનુકંપાદાન ઘણી ઉદારતાથી કરવામાં આવ્યાં. આથી કરીને તેમને પુણ્યનું પોષણ અને અશુભનું શોષણ થયું, અને કર્મથી નિર્મળ થયાં. છેવટે બંને દ પતી સંયમ લઈ મૃત્યુ પામ્યાં. પુણ્યવાન ચંદન અમ્યુક થયે, અને ભદ્રા સામાનિક દેવતા થઈ. ' ધર્મઘોષ મુનિ કહે છે...હે શ્રીચંદ્ર ! તે ચંદશેઠને જીવ અસ્પૃદ્રપણાથી ચવીને તું શ્રીચંદ્ર થયો. તારે મિત્રરૂપ સામાનિક દેવતા થયેલ ભદ્રાને જીવ ત્યાંથી ચાલીને આ ચંદ્રકળારૂપે તારી સ્ત્રી થઈ અવતર્યો. પૂર્વ ભવના સ્નેહથી તેણીએ તારીપર પરમ પ્રેમ ધારણ કર્યો હતો. જે નરદેવ હતા, તે કેટલાએક ભવમાં ભમીને સિંહપુરમાં ધરણ નામે બ્રાહ્મણ થઈ અવતર્યો, તે ભવે શત્રુંજય તીર્થની સેવા કરતાં મૃત્યુ પામીને આ શ્રી ચંદ્રનો મિત્ર ગુણચંદ્ર થયેલ છે. પેલો હરિદાસ અને ધાવમાતા મૃત્યુ પામીને પૂર્વના પુણ્યયોગે આ લક્ષ્મીદત્ત શેઠ અને લક્ષ્મીવતી થઈ અવતયાં છે, જેમણે પૂરના સ્નેહ સંબંધને લઈ શ્રીચંદ્રનું પાલનપોષણ કર્યું હતું. પેલી પાડોશીની સોળ સ્ત્રીઓ આંબેલ તપના પ્રભાવથી મૃત્યુ પામીને દેવતા થઈ, ત્યાંથી ચવીને તેઓ આ ભવે રાજપુત્રીઓ થઈ, શ્રી ચંદ્રની પ્રેમવતી સોળ સ્ત્રીઓ થઈ છે, સુલસના ભવમાં જે ભગિની વેશ્યા હતી, તે હિની નામે ભીલડી ઇને અવતરી છે, જેને શ્રીચંદ્રની ઉપર ઘણો પ્રેમ પ્રગટ થયો હતો. ભદ્રજનો ! આ પ્રમાણે તમારા પૂર્વ ભવને વૃતાંત છે. પૂર્વ ભવના સંબંધ વિના :ગટ થતું નથી. પ્રેમનો પ્રવાહ દિવ્ય છે, તે પ્રવાહ પૂર્વ સંબંધના અવલંબનથી વહે છે. સ્નેહ એ દિવ્ય વસ્તુ છે, તેની મહત્તા અકિક છે. જે પ્રઈ પ્રાણીને અમુક પ્રાણી, ઉપર સ્નેહ થાય, તે તે પૂર્વના સંબંધનું સૂચન છે. સચેતનની વાત તો એક તરફ રહી, પણ જે અચેતન-જડ પદાર્થો છે, તેઓમાં પણ સ્નેહની મુદ્રાની અસર હોય છે. વિશેષ કરીને એ બાબત સ્ત્રી પુરૂષમાં વધારે જોવામાં આવે છે. સ્ત્રી પુરૂષની અંતરની પ્રકૃતિની ગતિ ધીરેધીરે એકજ રીતે થવાની તરફ લગભગ એક જ વસ્તુની ઉપર દપતિને વિરાગ અને એકજ વિષય ઉપર ચાહ ઉત્પન્ન થાય છે. એકાકાર થવું અથવા વશીભૂત થવું, એ જ પૂર્વ પ્રેમનો ધર્મ છે. દરેક સંસારમાં તેનાં દષ્ટાંત જેવામાં આવે છે. જે પૂર્વ સંબંધને પવિત્ર તાર બંધાયો હોય, એકમેકના સ્વભાવદ્વારા પુરૂષ અને સ્ત્રીને પરસ્પરને સ્વભાવ કંઈક અનુરંજિત થશે ને થશે. કદાચ બંનેનું પરિવર્તન થશે નહિ, તે એકબીજાને અનુરૂપ થશે. ક્રોધી પણ અક્રોધીમાં મળ્યાથી ફોધી અક્રોધી અથવા અક્રોધી ક્રોધી થશે. પૂર્વના સંબંધથી પશુત્વ દેવત્વની તરફ ખેંચાય છે, નહિ તો પશુત્વ દેવત્વને ખેંચી નીચે લઈ જાય છે. દિવ્ય જ્ઞાની મહાત્માનાં આવાં વચન સાંભળતાંજ તે શ્રેતાઓના હૃદય પર વિચિત્ર જાતની ડાર થઈ ગઈ, ધર્મવીર શ્રીચંદ્રના હૃદયમાં તત્કાળ વિચાર ચક્ર ફરી ગયું. બુદ્ધિતત્વમાં For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મધાષ મુનિ. ૩૮૯ અકસ્માત ારફેર થઇ ગયા, તેની સ્મરણુક્તિ વિકાશ પામી. સ્મરણુરાક્તિની અસરથી દૃષ્ટિ આગળ પૂર્વ ભવનાં સ્વરૂપ ખડાં થયાં, જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેની સાથે ચંદ્રકળા વિગેરેને પણ પાતપુતાના પૂર્વે ભવ દષ્ટિગત થયા. ગુરુદ્રે પણ પૂર્વ ભવને વૃત્તાંત રમરણ માર્ગે અવલો. સુગ્રીવ વિદ્યાધરની પુત્રી રત્નવતી જાતિસ્મરણુ થતાં પ્રેમથી શ્રીચંદ્રને વરી. શ્રીચક્રે વૈર યુદ્ધ છેડી, સર્વ વિધાધરાને ખમાગ્યા. ગુરૂની સાક્ષીએ રત્નચૂડે પોતાના અપરાધ જણાવી ખમાભ્યા. મણિચૂડ અને રત્નચૂડ પણ એક બીજાને ખમાવી તમી પડ્યા. પછી વિદ્યાધરાંત વિગેરે બધા ગુરૂને વદના કરી પોતાના નગરમાં ગયા. મણચૂડે વૈરબુદ્ધિ છેડી પોતાના વિરોધી વિદ્યાધરોને નગરપ્રવેશ કરાવ્યો. દક્ષિણ અને ઉત્તર શ્રેણીના વિદ્યાધરોના રાજાએ અઢળક દ્રવ્યની સાથે પેતાની પુત્રીને શ્રીચદ્રની સાથે પર ણાવી. રત્નચૂડા, રત્નવતી, મણિચુલા, મણિમાળા અને રત્નકાંતા વિગેરે ખીજી જે વિદ્યાધરની પુત્રીએ હતી, તે બધીને શ્રીચદ્ર પ્રેમપૂર્વક પરણ્યા. તેમના વિવાહમાં વિદ્યાધરાએ કરમેાચન સમયે ઘણું દ્રવ્ય અર્પણ કર્યું; તે સાથે આકાશગામિની અને કામરૂપિણી વિગેરે સિદ્ધ વિદ્યા પણ અર્પણ કરવામાં આવી. સુગ્રીવ વિગેરે એકસે ને દશ વિદ્યાધરાના રાજાએએ મળીને તે મહાત્સવ કર્યો હતો. શ્રીચંદ્રના પુણ્ય પ્રભાવથી અને તેના અનુપમ સામર્થ્યથી પ્રસન્ન થયેલા વિધાધરાએ તેને વિધાધરાનું ચક્રવર્તી પત્ર આપ્યું. વિદ્યાધરોની સામ્રાજ્ય લક્ષ્મીએ પ્રતાપના પ્ર તાપી કુમારને રાજ્યતિલક કર્યું. સર્વ સ્થળે જયધ્વની પ્રવર્તી રહ્યા. શ્રીચંદ્ર પોતાનાં માતાપિતા અને બીજો પરિવાર લઇ વિવિધ પ્રકારથી શાશ્વત ચૈત્યની યાત્રા કરી, અને વિદ્યાધરાની રાજધાનીની રમણીયતા પ્રેમપૂર્વક અવલેલકન કરી. યાત્રામાં ફરતા એવા રાજકુમારની આસપાસ વિદ્યાધરોની મહાન્ સમૃદ્ધિ પરિવૃત્ત થઇ સમુદ્રના જેવું વિદ્યાધરાનું સૈન્ય તેની સાથે વિચરતું હતું. વિદ્યાધર વીરાના વિચિત્ર રંગ એર`ગી પેશાકાથી અને શસ્ત્રાના ચળકાટથી ગગન ઉપર વિચિત્રતાની ભાત પડતી હતી. તેની અંદર વિજળીની જેમ ચમત્કારી ચળકાટ પડતા હતા. તેના નિશાનના ધ્વનિથી શત્રુ વર્ગ ત્રાસ પામતા હતા. ગજેંદ્રના ઝરતા મદથી પૃથ્વીપર સિ ંચન થતું હતુ. આકાશમાં ઉડતી ધેાળી ધ્વજાએ બગલીઓની જેમ દેખાતી હતી. આ વખતે કવિએ શ્રીચ'દ્રને મેલની ઉપમા આપતા હતા, અને તે ઉપમાની પૂર્ણતા નીચેની કવિતાથી દર્શાવતા હતાઃ—— - પ્રકાશતી હતી. ઉછળતા “ નીશાણુ ધ્વનિ ગીતથું, ગજે અરિજન ત્રાસ, મદ ઝરતા માતંગ શું, સિ ંચે ભૂતળ વાસ. For Personal & Private Use Only ૧ Page #396 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર શુક્લ ધ્વજ બગલી રે, દારિદ્રતાપ વિલાસ, સઘળે શસ્ય વધારો, શેષે કુમતિજ વાસ. ૨ સજન મોર ઉલ્લાસ, શ્રીચંદ્ર ૫ જળધાર; અપર રાજ ગ્રહ તેજનો, સંધે સર્વ પ્રચાર..”- ૩ઃ શ્રીચંદ્રરૂપી મેઘ નીશાનના ધ્વનિથી શત્રજનને ગજાવ હતો, મદઝરતા હસ્તીએના મદજળથી પૃથ્વી પર છંટકાવ કરતે હો, ધળ ધ્વજારૂપ બગલીઓને ફરકાવ હતો, દાદ્ધિરૂપ તાપને શમાવતે હો, પ્રશંસારૂ૫ ધાન્યને વધારતું હતું, કુમતિરૂપ જવાસાને શેષવતે હતા, સજજનરૂપ મેરને ઉલ્લાસ કરાવતા હતા, અને બીજા દુષ્ટ રાજાઓરૂપ ગ્રહના તેજના પ્રચારને દૂર કરતો હતો. આ પ્રમાણે શ્રીચંદ્ર મહારાજા વિદ્યાધરનું આધિપત્ય સંપાદન કરી, તે દેશમાં કેટલેક સમય રહ્યા હતા. વિધાધરોની વિદ્યાઓથી, તેમના રાજ્યભવથી અને તેમની જાહેરજલાલીથી પરિપૂર્ણ આનંદ સંપાદન કરતાં છતાં શ્રીચંદ્રની મનોવૃત્તિમાં કોઈપણ વિકારો થયા નહતા. આહત ધર્મની ઉપાસનામાં તે તલ્લીન રહેતા હો, શ્રાવકના સદાચારો તેણે જરા પણ ત્યજી દીધા હતા, જૈન પર્વ જૈન મહત્ય અને જૈન ધર્મની ક્રિયાઓમાં તેને અબાધિત રાગ રહ્યા હતા, રાજકીય વૈભવના મહાન સુખને તે લધુ જાણતું હતું, રાજભોગને તે અસ્થિર જાણતો હતો, વનિતાઓના વિલાસને તે વિદ્યુતવિલાસ સમજતો હતો, વિદ્યાધરની રાજ્યલક્ષ્મી, ચમત્કારી વિદ્યાઓ, દિવ્ય સુખની પરંપરા અને વિદ્યાધરીઓને શૃંગાર, તે બધાં તેના ધાર્મિક હૃદયને ધર્મના પવિત્ર માર્ગમાંથી આકર્ષણ કરી શક્યાં નહોતાં. તે સર્વમાં અનાસક્ત થઈ ધર્મક્રિયાને પૂર્ણ આદર આપતો હતો. આથી કરીને તેના પુણ્યને પ્રભાવ પ્રતિદિન વૃદ્ધિ પામતે હતો. For Personal & Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ રાજ્યાભિષેક. પ્રકરણ ૬૮ મું. રાજ્યાભિષેક તાપી શ્રીચંદ્ર વિદ્યાધરને ચક્રવર્તી થયા પછી પિતાના પરિવાર સાથે કુશછે આ 8 થળીમાં આવ્યો હતો. તે વખતે કુશસ્થળીની રાજભક્ત પ્રજાએ પિતાના યુવાન રાજાને ભારે આવકાર આપ્યો હતો. એક વખતે પુત્રની મહાન થિી સમૃદ્ધિ તટસ્થપણે રહી જેવાને ઇચ્છનારા મહારાજા પ્રતાપસિંહે વિચાર રાવ કર્યો કે, યુવરાજ શ્રીચંદ્ર હવે રાજ્યધુરા વહન કરવાને પૂર્ણ અધિકારી "શ થયો છે. કુશસ્થળીનું રાજ્ય સિંહાસન એક સર્વ ગુણ સંપન્ન યુવાન રાજાને આરૂઢ કરવાને ઈચ્છે છે. ઘણો કાળ રાજ્યવૈભવને ઉપભોગ કરવાથી હું હવે શ્રાંત થઈ ગયો છું. રાજ્યધુરાના ભારથી મુક્ત થવાની મને ઈચ્છા ઉત્પન્ન થાય છે. શ્રીચંદ્ર જે પ્રતાપી પુત્ર રાજ્યને ધુરંધર હોય, તે છતાં શામાટે મારે રાજ્ય ચિંતાથી આતુર રહેવું જોઈએ ? રાજ્યસુખ અને સાંસારિક સુખનો અંત લાવી, ઉપશમના મહાન સુખને સંપાદન કરવાને હવે સમય આવ્યો છે. શાંતિના પવિત્ર પ્રવાહમાં મગ્ન થઈ, આ આત્મિક સુખને અધિકાર સંપાદન કરવાને કાળ પ્રાપ્ત થયેલ છે. આ પ્રમાણે વિચારી પ્રતાપસિંહે પોતાના પુત્ર શ્રીચ ને રાજ્યાભિષેક કરવાને નિશ્ચય કર્યો. પિતાના એ નિશ્ચયને વધારે દૃઢ કરવાને રાજ્યના બુદ્ધિમાન સચિવ વર્ગને બેલાવી, તેણે એક મોટી સભા ભરી, તે સભાની અંદર સામે, મંત્રીઓ અને ઉત્તમ સલાહકારોને બોલાવ્યા, અને તે સિવાય રાજ્યના આશ્રિત વિદ્વાને, અને રાજકવિઓને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા. જ્યારે સભા મંડપ ચીકાર ભરાઈ રહ્યા, અને શ્રીચંદ્રને રાજ્યાભિષેક કરવાને સુવિચાર મહારાજાએ જણાવ્યું, એટલે સર્વ તરફથી ઉત્તમ પ્રકારની તેમાં સંમતિ મળી; તે વિચાર સાંભળતાં જ સર્વના હૃદયમાં સત્સાહ આનંદ વ્યાપી રહ્યા. આ વખતે છડીદારે આવી મહારાજાને જણાવ્યું કે, કેટલાએક રાજાઓ રાજકન્યા સાથે અહીં આવવાની રજા માગે છે. તે સાંભળી પ્રતાપસિંહ આશ્ચર્ય પામી ગયે, અને તેણે તેમનો સત્વર પ્રવેશ કરાવવાની આજ્ઞા આપી. પ્રથમ કુંડલપુરના રાજા આવ્યું. પ્રતાપસિંહને અને શ્રીચંદ્રને પ્રણામ કરી, તે આગળ બેઠે. તે વખતે તેણે મોટી ભેટની સાથે એક વાનરી શ્રીચંદ્રની આગળ અર્પણ કરી. વાનરીને જોતાંજ સભાજન આશ્ચર્ય પામી ગયો. પછી રાજાએ ઉઠીને શ્રીચંદ્રને વિનતિ કરી કે, આપ કૃપા કરી અજ્ઞાનતાથી કરેલા બધા અપરાધ ક્ષમા કરે. તે વખતે સભાજને તે વિષે પુછતાં તેણે સર્વ વૃત્તાંત જણાવ્યું, જે સાંભળીને સભ્યજનો વધારે For Personal & Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ ૨૨ આનંદ મંદિર આશ્ચર્ય પામી ગયા. પછી શ્રીચ કે પિતાની આજ્ઞા લઈ, તે વાનરીના નેત્રમાં કૃણાજનને પ્રયોગ કર્યો, એટલે તે સુર સુંદરી જેવી થઈ ગઈ. તેનું મનોહર સ્વરૂપ જોઈ, સભ્યજન ચિકિત થઇ ગયા. લજજાથી નીચું મુખ કરી રહેલી એ રાજબાળાને શ્રીચંદ્ર સ્વીકારી. પ્રસન્ન મુખી રમણ પોતાના સસરાને ચરણમાં નમી પડી, અને પછી સાસુને વાંદવા ગઈ. તે દરમીયાન અરિમર્દન રાજા પોતાના પુત્ર મદનપાળની નિંદા કરતો આવ્યો. અને તેણે શ્રીચંદ્રને નમન કર્યું, મદનપાળ પણ લજજા વનીત થઈ, શ્રી ચંદ્રને નમી પડ્યો. ત્યાર પછી તરતજ ભિલ્લાની સાથે ઘણાં રને લઈને પેલી મોહિની આવી, એ જૈન ધર્મના પસાયથી બાળ બ્રહ્મચારિણી રહી હતી, તે શ્રીચંદ્રની પાદુકાને પ્રણામ કરી દિવસ નિર્ગમન કરતી, અને માનવ જન્મને સફળ કરતી, તે ભિલ બાળા આ સંસારના પારને પામી હતી. તે પછી શિવમતી બ્રાહ્મણીને પણ ત્યાં યોગ થયે, નાયકપુરનો દેશ તેને સોંપવામાં આવ્યો, અને ધનના મોટા ભંડારો ભેટ કરવામાં આવ્યા. પછી મહારાજા પ્રતાપસિંહે રાજ્યાભિષેકના ઉત્સવને સમારંભ કર્યો. શુભ દિવસે અને શુભ મુહૂર્ત શ્રીચંદ્રના રાજ્યાભિષેકની ક્રિયા કરવામાં આવી કુશસ્થળી રાજધાની આનંદ ઉત્સવથી ગાજી રહી, ઘેર ઘેર મંગળ ગીત અને જયધ્વનિ થઈ રહ્યાં, પ્રત્યેક રિજન તે ઉત્સવમાં સામેલ થયાં, શ્રીમતી ચંદ્રકળાને પટરાણીનું પદ આપવામાં આવ્યું, અને તેની નીચે બીજી સળ પટરાણીઓ સ્થાપવામાં આવી. કનકાવળી પદ્મશ્રી, મદન દરી, રત્નચૂલા, રસ્તવતી, પ્રિયંગુમંજરી, મણિચૂલા, તારાચના, ગુણવતી, ચંદ્રમુખી, ચંદ્રલેખા, તિલકમંજરી, કનકા, કનકાવતી, સુચના અને સરસ્વતી એ સોળ પટરાણીઓ મુખ્ય હતી. તેની નીચે બીજી સેળ અને આઠ મુખ્ય મળી છત્રીશ પટરાણીઓ થઈ હતી. તે સિવાય બીજી સોળ રાણીઓના પરિવાર થયો હતો. ચંદ્રાવળી, રત્નાવળી, રત્નકાંતા, ધનવતી, ચતુરા અને કોવિદા વિગેરે બીજી પાંચ હજાર ભોગતરૂણી હતી. તેઓ લાવણ્ય, રૂપ, સિભાગ્ય અને કીડાના સ્થાનરૂપ હતી. પૂર્વનાં ભોગ્ય કર્મથી શ્રીચંદ્રને તેમને વેગ મળી આવ્યા હતા. રાજ્યાભિષેક કર્યા પછી શ્રીચંદ્ર કુશસ્થળીને મહારાજા થયે. લૈકિક રાજ્ય પ્રાપ્ત થતાં પણ તે ધર્મના રાજ્યને ભુલી ગયો નહોતો. પુણ્યના પ્રભાવથી તેણે જે જે ધન ઉપાર્જન કરેલું, તેને તે સદુપયોગ કરતો, અને સાત ક્ષેત્રમાંજ દ્રવ્યો વ્યય કરી, તે અતુલિત પુણ્ય ઉપાર્જન કરતો હતો. જે જે વિદ્યાઓ તેણે પૂર્વે સિદ્ધ કરી હતી, તે તે વિદ્યાઓના બળથી તે અનેક દેશને તાબે કરતે. એવી રીતે તેણે અલ્પ સમયમાં જ ત્રણ ખંડ સાધી લીધા હતા. ચતુરંગ બળ, અનુપમ રાજ્યની રીયાસત, અને બુદ્ધિનો મહાન વૈભવ, એ ત્રિવિધ પ્રકારથી તે નવીન ઈંદ્રના જે લાગતું હતું. કલ્પવૃક્ષની જેમ તે પિતાની પ્રજાની આશાઓને પુરતે હતો. પ્રજા તેના નિર્મળ યશનું ગાન કરતી હતી. મનમાં જે જે ઇચ્છાઓ થતી, તે બધી ઈચ્છાઓને તે લીલા માત્રમાંજ પુરી કરતા હતા. સ્પર્શ મણિના વેગથી જેમ લેહ સુવર્ણ થાય, તેમ દરિદ્રી અને દુસ્થિત જને તેના સમાગમથી For Personal & Private Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ રાજ્યાભિષેક ૩૯૩ ધનવાન અને વૈભવ વિલાસી થતા હતા. છ ઋતુઓનાં વિવિધ જાતનાં સુખ તે ભોગવતે હતે. આ પ્રમાણે સર્વ ગુણ સંપન્ન શ્રીચંદ્ર કુશસ્થળીમાં મહાન સમૃદ્ધિ સંપાદન કરી, નીતિ રાજ્ય કરતો હતો. તેના રાજ્યમાં નીતિરૂપ કલ્પલતા ચારે તરફ છવાઇ રહી હતી, સોળ હજાર દેશ તેની આજ્ઞાને ઉઠાવતા હતા. હાથી, ઘોડા, રથ અને પેદલ તથા દિવ્ય વસ્તુની સમૃદ્ધિથી તે ઈંદ્રની પ્રભુતા દેખાડતા હતા. મહીમંડળ ઉપર લકરાજ્ય, અને ધર્મરાજ્ય ચલાવનારા મહારાજા શ્રીચંદ્ર જે જે પિતાના સંબંધી અને સહાયક હતા, તેઓની સારી કદર જાણી હતી. સુગ્રીવ વિદ્યાધરને ઉત્તર શ્રેણીનું, અને રધ્વજ મણિચૂડને દક્ષિણ શ્રેણીનું રાજ્ય આપ્યું હતું. પિતાના અપરાધી છતાં નમી પડેલા જય વિજય વિગેરે ચારે બંધુઓને ચાર દેશનાં રાજ્ય આપી, તેણે સુખી કર્યા હતા. ધર્મના સામ્રાજ્યને વધારનારા શ્રીચંદ્ર બધા મહીમંડળને જિન પ્રાસાદથી મંડિત કરી દીધું, અને જિતેંદ્રના ધવલ વિહારરૂપ હારથી ભ્રમિરૂપ ભામિનીને વિભૂષિત કરી દીધી. જગત ઉપર તેણે શત્રુ વગરનું નિષ્કટક રાજ્ય પ્રવર્તાવ્યું, દાનમાં કલ્પવૃક્ષ જેવા શ્રીચંદ્ર મહારાજાએ યાચકોને ધનાઢય કરી દીધા હતા, વિદ્યાધરોના ચક્રવર્તી શ્રીચંદ્ર પિતાના રાજકીય પરિવારમાં મોટો વધારો કર્યો હતે. દેશોનો અધિકાર ધર્મરૂચિ એવા સોળહજાર મંત્રીઓને તેણે સેંપી દીધું હતું, બુદ્ધિના નિધાન એવા સોળસે મુખ્ય પ્રધાને કર્યા હતા, લક્ષ્મણ વિગેરે સોળ મહા મંત્રીશ્વર બનાવ્યા હતા, અને તે સર્વની ઉપર સંપૂર્ણ સત્તા સાથે પોતાના મિત્ર ગુણચંદ્રને નિમી દીધો હતો. રાજ્યના બીજા અંગમાં પણ તેણે સારો વધારો કર્યો હતો. તેની ચતુરંગ સેનાની રચના મોટા પાયા ઉપર કરવામાં આવી હતી. તેમાં બેંતાલીશલાખ ગજે દ્રો હતા, દશ કરોડ ઘોડા હતા, તેટલાજ રમ, ગાડાં અને ઉટ હતા, અડતાલીશ કેટી સુભટો હતા, તેઓ અંજલી જેડી, મસ્તક પર આજ્ઞા ઉઠાવવાને હાજર રહેતા હતા. તે બધી સેનાના મુખ્ય અધિકારની પદવી ધનંજયને આપવામાં આવી હતી. તેની સમૃદ્ધિમાં ગગનની સાથે વાત કરે, તેવા બેંતાલીશ હજાર ઉંચા ધ્વજ હતા. નરવાહન શિબિકાઓ અને વાજિનાં મંડળો અસંખ્ય હતાં, તેનાં ચળતાં નિશાન સૂર્યથી અધિક તેજસ્વી દેખાતાં હતાં, ચમર છત્રને ધારણ કરનારા હજારો અંગરક્ષકે મસ્તક નમાવીને હાજર રહેતા હતા, હરિતારક, ચારણ, ભાટ, રાજકવિઓ અહર્નિશ તેનું યશોગાન કરતા હતા, તેઓમાં વીરવ મુખ્ય હતો. ગવૈયાઓ અને અપ્સરાઓ વિગેરે તેની દાનકીર્તિ અને ધર્મકીર્તિનું ગાન રાસમંડળથી કરતાં હતાં. મહારાજા શ્રીચંદ્ર આહત ધર્મની પ્રભાવના મોટા આડંબરથી કરતો હતો, ધાર્મિક પર્વના ઉત્સવ ઘણું ભભકાથી ઉજવતો હતો, ધર્મના ભારે ઉદ્યોતથી તેણે અઢાર વર્ષમાં જૈન ધર્મની પ્રવૃત્તિ કરાવી હતી, મોટી સામાયિકશાળાઓ, પવધશાળાઓ, મઠ, પાઠશાબાઓ, ધર્મશાળાઓ, ચેત્યો, યક્ષમંદિરે, વન અને વાટિકાઓ રચાવી, તેણે પિતાની રાજધાનીને સુશોભિત કરી દીધી હતી. ૫૦ For Personal & Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ આનંદ મંદિર. આ શિવાય શ્રીચંદ મહારાજાએ પોતાના ઉત્પાદક અને પાલક માતાપિતા તથા પરિવારને લઇ, મોટી યાત્રાઓ હરી હતી. આથી શ્રીચંદ્ર ભૂમિપતિ અને સંધપતિ પૂર્ણ રીતે બન્યો હતો. નિત્ય વિવિધ પ્રકારની પૂજ ભણાવી, તે પૂજાના પવિત્ર પ્રભાવને વધા રતો હતો. તેના રાજ્યમાં કોઈ ગિરિ, કે ગામ એવું નહોતું, કે જેમાં જિનાલય ન હોય. વળી તે જ આવશ્યકની ક્રિયા કરવામાં તત્પર રહેતો હતો, તેણે ધનને માટે વ્યય કરી, જ્ઞાનના અસંખ્ય ભંડારો કરાવ્યા હતા. આવી મહા સત્તા પ્રાપ્ત થતાં પણ તે પિતાની આજ્ઞા લઈને જ દરેક કામ કરતો હતો. સઘળા કુવ્યાપારને તે ત્યાગ કરતો હતો, અને ચારે પર્વમાં શુભ ધ્યાન આચરતો હતે. શ્રીચંદ્રના મહાન રાજ્યમાં ચેરી, વ્યભિચાર, છળ, કપટ અને નિષિધ આચાર થો નહીં, અને આખા રાજ્યમાં અમારી ઘોષણા થતી હતી. શ્રીચંદ્રના નીતિ રાજ્યમાં પ્રજાને સ્વર્ગનું સુખ મળતું હતું. જોકે નિશ્ચિત અને નિર્ભય થઈ, આત્મસાધન કરતા હતા. પ્રકરણ ૬૯ મું. * : પ. સુવૃત્તાચાર્ય, આ કુ ! શસ્થળીમાં આનંદ ઉત્સવ થઈ રહ્યો હતો, શ્રીચંદ્રની રાજનીતિથી પ્રજા રંજન થતી હતી, ધર્મ, અર્થ અને કામને સાધવામાં શ્રીચંદ્ર પૂર્ણ ફતેહ જ મેળવી હતી, શ્રીચંદ્ર જેવા નીતિમાન રાજાથી કુશસ્થળી રાજન્વતી કહેવાતી છે આ હતી, શ્રીચંદ્ર રાજકીય વૈભવના વિલાસમાં મગ્ન રહેતાં પણ, રાજયોગી ક હેવાતે હતો, તે હમેશાં નિયમિત રીતે સમય પ્રમાણે પ્રવર્તન કરી, બીજાઓને દ્રષ્ટાંતરૂપ થતો હતો. અમુક વખતે અમુક કામ કરવું. એવા નિયમથીજ તેનું આનિક ચાલતું હતું. આવશ્યક ક્રિયામાં તે સારી રીતે સાવધાન રહેતું હતું. પાત્રદાન, દયાદાન વિગેરે કરવામાં તેનું ઔદાર્ય ઉત્તમ પ્રકારનું દેખાતું હતું. કવિઓ, વિદ્વાનો અને યાચકો તેની દાનકીત્તને દિશાઓમાં પ્રસારતા હતા, ઈદના જે વૈભવ છતાં તેનું હૃદય અભિમાનને વશ થયેલું નહોતું, દુર્બસને તેને આકર્ષવાને સમર્થ થયાં નહોતાં, તેના હદયમાં શાંતિને પ્રવાહ સતત વહ્યા કરતે, તેથી ક્રોધ, માન, માયા અને લોભ, એ ચાર કષાયો તેનાથી દૂર રહેતા હતા, તેનામાં પ્રતાપને ઉચ્ચ ગુણ છતાં ઉપશમનો ભંગ થતો નહત, રજોગુ. ણની યોગ્યતા રાખવા છતાં સત્વગુણનું પ્રબળ ઘટતું નહોતું. આવી રીતે કુશસ્થળીને અધિપતિ શ્રીચંદ્ર, ચંદ્રની જેમ રાજ્યરૂ૫ ગગનમાં ચળકતો હતો; તેની રાજનીતિની પ્રશંસા સાંભળી વૃદ્ધ પ્રતાપસિંહને ઘણો આનંદ થયો હતે. For Personal & Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ સુવૃત્તાચાર્ય. ૩૯૫ એક વખતે અભિનવ મહારાજા શ્રીચંદ્ર રાજસભામાં બેઠો હતો, તેની આગળ ઉચ્ચ આસન ઉપર પ્રતાપસિંહ બીરાજતો હતો, મંત્રિ, સામંત વગેરે સર્વ પરિવાર ત્યાં હાજર હતા. આ વખતે એક યુવાન પુરૂષ દડો આવ્યો, અને દ્વારપાળની દ્વારા અંદર જવાની રજા મેળવી રાજસભામાં આવ્યો. ભૂમિપર મસ્તક નમાવી તે પુરૂષે વિનયથી કહ્યું–પૂજ્ય વૃદ્ધ મહારાજા અને વિદ્યાધર ચક્રવર્ત મહારાજાધિરાજ શ્રીચંદ્ર આજે આપણું ઉધાનમાં એક જ્ઞાની સૂરિશ્વર પધાર્યા છે. આ ખબર સાંભળી પ્રતાપસિંહ, શ્રીચંદ્ર અને તેને પરિવાર ખુશી થઈ ગયો. શેઠ લક્ષ્મીદત્ત પણ ત્યાં હતા, તે આ વૃત્તાંત જાણીને અતિ આનંદ પામ્યા. શ્રીચંદ્ર વધામણી કહેનારને સારું ઈનામ આપ્યું. પછી એ ખબર અંતઃપુરમાં પહોંચાડવામાં આવી, એટલે સૂર્યવતી, લક્ષ્મીવતી વિગેરે રાજમાતાઓ અને ચંદ્રકળા વિગેરે રાણીઓ ત્યાં આવી હાજર થઈ. કુશસ્થળીમાં ચારેતરફ આ ખબર ફેલાઈ ગઈ, એટલે બીજા ગૃહસ્થ પણ સૂરીશ્વરનાં દર્શન કરવાને ઉત્સુક થયા. મહારાજા શ્રી ચંદ્રની આજ્ઞાથી આચાર્યને વાંદવા જવાની મોટી તૈયારી થવા માંડી, મોટા આડંબરથી રાજ્યની તમામ રીયાસત સ્વારીરૂપે ગોઠવવામાં આવી. મહા જ્ઞાની સુવૃત્તાચાર્ય તે સમયે જગતમાં વિખ્યાત હતા, આહત મુનીશ્વરોમાં તેઓ જ્ઞાન સંપન્ન કહેવાતા હતા, તેમના ઉપદેશે આખા વિશ્વની ઉપર સારી અસર કરી હતી, ભારતવર્ષની આહંત પ્રજામાં તે આચાર્યની ધમકીર્તિ સર્વત્ર પ્રસાર થઈ હતી, મુનિ ધર્મનું પૂર્ણ સ્વરૂપ તેનામાં દેખાતું હતું, એ મહાન આચાર્ય ચરણ કરણના ગુણના રાગી હતા, જાણે મૂર્તિમાન ધર્મનો પુંજ હોય, એવા તે દેખાતા હતા. પાંચ મહા વ્રતને તેમણે ત્રિકરણ શુદ્ધિથી ધારણ કર્યા હતાં, દશ પ્રકારને યતિધર્મ, સત્તર પ્રકારને સંયમ, દશ પ્રકારનું વૈયાવચ્ચ, અને નવ પ્રકારનું બ્રહ્મચર્ય તેઓ એકનિષ્ઠાથી પાળતા હતા. જ્ઞાન, દર્શન અને ચારિત્ર, એ ત્રણ રત્નોથી તેઓ પ્રકાશતા હતા, નિદાન (નિયાણું) કર્યા વગર બાર પ્રકારનું તપ આચરતા હતા, અને ક્રોધાદિ ચાર કષાયનો નિગ્રહ કરતા હતા. આ પ્રમાણે ચરણ સીત્તરીનું તેઓ સારી રીતે પ્રતિપાલન કરતા હતા, તેવી જ રીતે કરણ સીરીમાં પણ તેઓ સર્વદા તત્પર રહેતા હતા. આહાર, શયા, વસ્ત્ર અને પાત્ર, એ ચાર પ્રકારની પિંડ વિશુદ્ધિ તેઓ સારી રીતે સાચવતા હતા. પાંચ પ્રકારે સમિતિ, બાર ભાવના, બાર પ્રતિમા, પાંચ ઇન્દ્રિઓનો નિરોધ, પચીશ પ્રકારની પ્રતિલેખના, ત્રણ ગુપ્તિ અને ચાર અભિગ્રહ, આ કરણ સારીરૂપ કલ્પલતાને તેઓ સર્વદા આશ્રય લેતા હતા. આવા મહાન પ્રભાવિક વૃત્તાચાર્યને વાંદવાને કુશસ્થળી પતિ મેટા ઠાઠમાઠથી આવ્યો. ઉઘાનની પાસે આવી રાજા પ્રતાપસિંહ અને શ્રીચંદ્ર રાજ્યચિન્હ દૂર કરી, નમ્ર ભાવથી સૂરીશ્વરની પાસે આવ્યા. આચાર્યની અદભૂત તેજને ધારણ કરનારી અને શાંત રસના પ્રવાહને પ્રસાર કરનારી સુંદર મૂર્તિ જોઈ પ્રતાપ અને શ્રીચંદ્ર પરિવાર સહિત સાનંદાશ્ચર્ય પામી ગયા, તેમના હૃદયમાં ગુરૂભક્તિની પ્રજા પડી ગઈ. ગુરૂ દર્શનથી જીવનને કૃતાર્થ માનનારા તેઓએ આવી સૂરીશ્વરને પ્રદક્ષિણા પૂર્વક વંદના કરી. ગુરૂની ભવ્ય મૂર્તિનાં For Personal & Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર, દર્શન અને વિધિપૂર્વક વંદના કરતાં, તેઓના હૃદય અને શરીર ઉપર સાત્વિક ભાવ પ્રગટ થઈ આવ્યો, શરીર રોમાંચિત થઈ ગયું, કંઠ ગાદિત થઈ આવ્યું, અને નયનમાંથી આનંદાશ્રુના પ્રવાહ છુટવા લાગ્યા. જ્યારે સર્વ પરિવાર વંદના કરી ગ્ય સ્થાને બેઠો, એટલે પરોપકારી અને કરૂ સ્થાનિધિ સૂરીશ્વરે ધર્મલાભની આશિષ આપી ધર્મદેશના આરંભ કર્યો. ભવ્ય રાજેંદ્ર ? આ સંસારનું સ્વરૂપ વિચિત્ર છે, તે દુઃખરૂપ છતાં તેમાં સુખને આભાસ માનવામાં આવે છે, એ પુરેપુરી અજ્ઞાનતા છે. આવા અસાર અને દુઃખાત્મક સંસારમાં ધર્મ એકજ સાર છે, કે જે ધર્મ શ્રી સર્વાના મુખથી પ્રગટ થયો છે. ધર્મ એ એ ઉત્તમ પદાર્થ છે કે, જે પરિણામે કર્મના કીલ્લા તેડાવી, મોક્ષ સુખને સંપાદન કરાવે છે, એ ધર્મના સર્વ વિરતિ અને દેશ વિરતિ એવા બે પ્રકાર છે. દેશ વિરતિ એ સાગારિક–ગૃહસ્થને ધર્મ છે, અને સર્વ વિરતિ એ અનગાર-સાધુને ધર્મ છે. એ ધર્મમાં ત્રિવિધ કરણનો યોગ, પંચ મહાવ્રત ક્ષમા વિગેરે દશ પ્રકાર, પાંચ આચાર, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્ત વિગેરે અનેક ભેદે રહેલા છે, જેથી કરીને શિવગતિની પ્રાપ્ત થાય છે, એ ધર્મના પ્રકાર ચારિત્ર ધર્મની સાથે ઉત્તમ રીતે રહેલા છે. ગૃહસ્થ-સાગાર ધર્મમાં દેશ વિરતિ સમ્યકત્વને યોગ કહે છે, તેમાં વિરતિ ધની રૂચિ હૈય, પણ વિષય કષાયના સંપર્કથી વિરતી ધર્મ સર્વ અશે પ્રાપ્ત થતો નથી. નિઃશંક અને નિરતીચાર સમકિત ગુણનું તેમાં ધારણ થાય છે, બહુ પ્રકારની જિન પૂજાનું તેમાં આરાધન થાય છે, પૂજાના પ્રભાવથી ચિત્તની સમાધિ થાય છે, અને સમાધિ પામેલું ચિત્ત પ્રસન્નતા મેળવે છે. જ્યારે ચિત્ત પ્રસન્ન થાય, એટલે શુભ ધ્યાનની પ્રાપ્તિ થાય છે, અને શુભ ધ્યાનથી અનુપમ મેક્ષ સંપાદન થાય છે, જેમાં અસમાન સુખ અનુભવાય છે, જેને માટે જિનાગમમાં નીચેની ગાથા ગવાય છે. " पूयाए मणसंती मणसंतीए सुहावर झाणं । मुहझाणाओ मुख्खो मुख्खे सुख्खं अव्वाबाहं ॥१॥" પૂજાથી મનને શાંતિ થાય છે, મનની શાંતિથી શુભ ધ્યાન થાય છે, શુભ ધ્યાનથી મોક્ષ થાય છે, અને મેક્ષમાં નિરાબાધ સુખ પ્રાપ્ત થાય છે. ૧ ” તે પૂજાના બે પ્રકાર છે. દ્રવ્યપૂજા અને ભાવપૂ. દ્રવ્યપૂજાના અનેક ભેદ છે. જગતમાં જે જે સારરૂપ દ્રવ્ય છે, તે પૂજામાં ઉપયોગી થાય છે. દ્રવ્યપૂજાને પૂર્ણ રીતે કરનાર ભવ્ય મનુષ્ય અયુત કલ્પ સુધી જાય છે. અંગપૂજા અને અપૂજા એવા તેના ભેદ થઈ શકે છે. એ સર્વથી ભાવપૂજા ઉત્કૃષ્ટ છે. ભાવપૂજા સંયમ સાધવાથી થઈ શકે છે, જેથી પરિણામે મેલસુખ પ્રાપ્ત થાય છે. જિનપૂજાથી તીર્થંકરની પદવી પણ મેળવી શકાય છે. સમકિત અને દેશ વિરતિ વ્રતની શોભાથી શ્રાવક સંપૂર્ણ રીતે શોભાયમાન થાય છે. દેશ વિરતિ બાર વ્રતને ધારણ કરનાર શ્રાવક મુક્ત વધુને વરવાનો પૂર્ણ અધિ For Personal & Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ સુવૃત્તાચાર્ય. ૩૯૭ કારી થાય છે. રાજેંદ્ર ! દ્રવ્યપૂજાથી ભાવપૂજા વધે છે. તે પૂજા સંવરરૂપ હાવાથી સાધુ ધર્મને યોગ્ય થઇ, છેવટે અરૂપ મેક્ષ સ્થિતિને પ્રાપ્ત કરાવે છે. એ ભાવપૂજા તપ સયમનું સ્વરૂપ છે. સયમને પ્રભાવ સર્વથી ચડીયાતેા છે, તેને માટે જિનાગમ નીચેની ગાથા પોકારે છેઃ— " कंचण मणिसोवाणं थंभसहस्सस्यं सुवण्णतलम् । जो कारिज्जर जिणहरं तओवि तवसंजमो अहिओ ॥ १ ॥ " સુવર્ણ મણિના પગથીઆવાળું, હજારો સૈકા સ્તંભથી સુશોભિત અને સુવર્ણના તળિઆવાળું જિનાલય જે પુરૂષ કરાવે, તેનાથી પણ તપ સયમ અધિક છે. ” 66 આવે! તપઃસંયમ પ્રત્યેક મનુષ્ય આચરવા યોગ્ય છે, તે તપ સયમના પ્રભાવથી ચાર પ્રકારનું ધર્મ ધ્યાન થઇ શકે છે. તે ધ્યાનના પિડસ્થ, પદસ્થ, રૂપસ્થ, અને રૂપાતીત એવા ચાર ભેદ પડે છે. તીર્થંકરના જન્મની અવસ્થા, રાજ્યાવસ્થા, અને શ્રમણાવસ્થાનું ધ્યાવું, તે પિંડસ્થ ધ્યાન છે, કેવળજ્ઞાનની અવસ્થા, તે પદસ્થ ધ્યાન કહેવાય છે. મૃત્યુ પછી પ્રતિમાવસ્થાનું ચિંતવન તે રૂપસ્ય ધ્યાન, અને સિદ્ધાવસ્થાનું ચિંતવન એ રૂપાતીત ધ્યાન કહેવાય છે. આ મહાધ્યાનને મહિમા અપાર છે, કે જેનાથી સ્વર્ગ, અને મેાક્ષનાં ઉત્તમ સુખ પ્રાપ્ત થઈ શકે છે. હે રાજેંદ્ર ! આ પ્રમાણે મેં તમને ધર્મનું સક્ષ્મ સ્વરૂપ કહેલુ છે. એ સ્વરૂપનું તમે એકાગ્રતાથી મનન કરજો, અને તમારા મનુષ્ય જન્મને કૃતાર્થ કરવાના પ્રયત્ન કરો. આ ધર્મ સાધનને યોગ્ય એવા માનુષ્ય ભવ વારવાર પ્રાપ્ત થતા નથી. સર્વમાં માનવ જીવન દુર્લભ છે. એ મહા જીવનને શાસ્ત્રકારો ચિંતામણી રત્નની ઉપમા આપે છે. ચિંતામણિ રત્નથી જેમ જે જે ઇચ્છાઓ પૂર્ણ થાય છે, તેમ દુર્લભ માનવ જીવનથી બધી જાતની ઇચ્છા પૂર્ણ થાય છે. આ લેકનાં, પરલોકનાં તેમજ પરમાનંદ પદ્મનાં અનુપમ સુખ મેળવવાનુ સાધન એક માનવ જીવનજ છે. વિમાનવાસી દેવતાએ પણ પરમ સુખ મેળવવાને એ જીવનની સર્વદા અપેક્ષા રાખે છે. યાગીંદ્ર, મુનીંદ્ર, કેવળી, અને તીર્થંકર જેવી મહાન પદવીઓમાં પ્રવેશ કરવાનું દ્વાર પણ માનવ જીવન છે. સુવૃત્તાચાર્ય આ પ્રમાણે કહી વિરામ પામ્યા, તેમની દેશનાથી કુશસ્થળીના પૂર્વ રાજા પ્રતાપસિંહના હૃદય ઉપર ઘણી અસર થઇ ગઇ, તેના રમે રામે સ ંવેગ રસની ધારા પ્રસરી ગઈ. તરતજ મહારાજાએ હ્રદયમાં વિચાર્યું કે, આ સંસારમાં માનવજીવન એક અમૂલ્ય રત્ન સમાન છે. આવા ઉત્તમ જીવનને મે' અદ્યાપિ સાર્થક કર્યું નથી, આજ સુધી હું રાજ્ય લક્ષ્મી, અને કુટુંબના મેહમાં મસ રહ્યા છું, હવે આત્મ સાધન કરવું જોઇએ. શ્રીયદ્ર જેવા પ્રતાપી પુત્રે મને નિશ્ચિંત કર્યો છે. કુશસ્થળીની પ્રજા ખરેખર સનાથ થઇ છે. રાજ્યના સાત અંગેએ પાતાને યેાગ્ય એવે સ્વામી મેળવ્યો છે. હવે મારે પરલોક તરફ દ્રષ્ટિ કરવી જોઇએ. જેની આગળ મારૂ રાજ્ય, મારા વૈભવ, મારા પ્રતાપ, For Personal & Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ આનંદ મંદિર. અને મારી શક્તિ લઘુ ગણાય, તેવા અનેક ચક્રવર્તીઓ, અને મહારાજાઓએ આ લેક રાજ્યને છોડીને સંયમ રાજ્ય લીધેલું છે. આ અસાર સંસારનું સ્વરૂપ જાણી લઈ, પિતાના આત્માના ઉદ્ધારને માટે તેમણે ચારિત્રને મહાન માર્ગ લીધેલ છે. આ સંસાર, આ શરીર, આ વૈભવ, અને બધા દ્રશ્યમાન હક પદાર્થો અસ્થિર છે. આવા અસ્થિર પદાર્થો ઉપર મેહ રાખવો તે નિષ્ફળ છે. હવે તે સંયમ લઈ આ મનુષ્ય જીવનને કૃતાર્થ કરવું. આજ વિચાર રાજમાતા સૂર્યવતીના હદયમાં પણ થયો હતો, તે શિવાય - ક્ષ્મીદત્ત શેઠ, લક્ષ્મીવતી શેઠાણી, અને બીજા વૃદ્ધ પ્રધાને પણ સંયમ લેવાને ઉત્સુક થયા હતા, મહારાજા પ્રતાપસિંહ મહે વ્રત લેવાને શ્રી ચંદ્રની આગળ પિતાની તે ઈચ્છા બતાવી, અને આત્મ સાધના કરવાનો સંયમ સૂચવ્યો, એટલે પિતૃભક્ત શ્રીચંદ્ર કેટલીક વાર પિતૃભક્તિ દર્શાવી, અને પિતૃ વિયોગનું દુઃખ જણાવ્યું, પણ છેવટે તે ધર્મનું મહાશય પિતાના વિચારને સંગત થયે. શ્રીચંદ્ર પિતાના પિતા પ્રતાપસિંહનો દીક્ષા મહોત્સવ ઘણુ ઠાઠમાઠથી કર્યો, અઠ્ઠાઈ મહત્સવ કરી વિવિધ પ્રકારની પૂજા ભણાવવામાં આવી, પુષ્પરાવર્ત મેઘની જેમ અઢળક દાન આપવામાં આવ્યાં. હજાર પુરૂષો વહન કરે, તેવી શિબિકામાં પિતાને બેસારી મોટો વરઘડે કાઢવામાં આવ્યો. શુભ દિવસે અને શુભ લગ્ન જીવત્તાચાર્ય કુશસ્થળીના પૂર્વ મહારાજાને સંયમ રાજ્ય ઉપર સ્થાપિત કર્યો. તેમની સાથે જ સ્વતી, લક્ષ્મીદત્ત શેઠ, લક્ષ્મી. વતી અને બીજા વૃદ્ધ પ્રધાનોએ પણ વ્રત ગ્રહણ કર્યું હતું. આ વખતે બીજા કેટલાક સમ્યકત્વ અને કોઈએ દેશ વિરતિ વ્રત ગ્રહણ કર્યા હતાં. રાજા શ્રીચંદ્ર પણ પત્ની સહિત શ્રાવકના બાર વત ગ્રહણ કર્યા, તે સિવાય બીજા કેટલાએક અભિગ્રહ નિયમો તેણે લીધા હતા. ગુરૂની આગળ તેણે પ્રત્યાખ્યાન લઈ કબુલ કર્યું કે, સ્વામી ! આપના પસાયથી હું મારા સમ્યકત્વ વ્રતમાં સાવધાન રહીશ. આઠ આચાર અને ચાર આગાર એવા સમ્યકત્વને હું આદરપૂર્વક સેવીશ. મુનીંદ્ર ! તમે તારક છે, ભક્તના ઉદ્ધારક છે, તમારા જેવા દયાળને અવતાર અમારા જેવા અા પુરૂષોના ઉદ્ધાર માટે થાય છે. તમારા કહેવા પ્રમાણે અઢાર દૂષણ રહિત અરિહંત દેવ ત્રણ રને ધારણ કરનાર ગુરૂ, અને તમે કહ્યા તે શુદ્ધ ધર્મ, એ મારા સમકિતને સાર છે. તે દેવગુરૂ અને ધર્મ મને યાવજીવિત પ્રાપ્ત થાય. હમેશાં ત્રિકાળ જિન પૂજા, ષટ આવશ્યક અને બીજી વિવિધ પ્રકારની નિયમ ક્રિયાઓમાં હું ત્રિકરણ શુદ્ધિથી પ્રવર્તે, ત્રણસો કાઉસ્સગને સઝાય કરું, એક સહસ્ત્ર નકાર ગણું, પ્રત્યેક દિવસે એક લાખ દ્રવ્ય સાત ક્ષેત્રમાં વાપરું, દશ આશાતના અને બીજી ચેરાશી આશાતનાને ત્યાગ કરું, ચાર પ્રકારની શ્રદ્ધા, ત્રણ લિંગ, દશ પ્રકારના વિનય, ત્રણ પ્રકારની શુદ્ધિ, પાંચ દૂષણ, આઠ પ્રભાવક, પાંચ ભૂષણ, પાંચ લક્ષણ, છ પ્રકારની જતના, છ આગાર, છ ભાવના અને છ સ્થાન, એ બધા ભેદ જાણી સમ્યકત્વને આદર For Personal & Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ સુવૃત્તાચાર્ય, પૂર્વક ભજું, જે અન્ય મતના પાખંડી અને કુલિંગી છે, તેમને ન ભજું, લકિક દેવની સેવના ન કરું, હમેશાં દાનશીળ થાઉં, અવિધિની આશાતના ટાળું. પરિણામને વધતા કરું, દેવદ્રવ્ય તથા ગુણદ્રવ્યનો ઉપભોગ ન આચરું, તેવો ઉપભોગ કરનારને સંગ પણ ન કરું, અઢાર પાપ સ્થાનને એવું નહીં, બેગ ઉપભેગમાં અભક્ષ્ય તથા અનંતકાયના ત્યાગના યાજજીવિત પચ્ચખાણું કરું, આર્ત, રદ્ર વિગેરે અશુભ ધ્યાનને ત્યાગ કરું, કાષ્ટ ભક્ષણ વિગેરે દુરાચારથી દૂર રહું, શ્રાવકનાં બાર વ્રત ત્રિકરણ શુદ્ધિથી આરાધું, બધા પંચાશી પ્રકારના અતિચારથી દૂર રહે, પાંચ પ્રકારની ધર્મ સંલેખના કરે, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપઆચાર અને વિચારની સાનંદપણે સેવન કરે. તે સિવાય આહંત ધર્મનો જે શુદ્ધ સદાચાર છે, તેનું યથાશક્તિ પાલન કરે. મુનીશ્વર ! આ પ્રમાણે મારા હૃદયમાં ધર્મભાવના પ્રગટ થઈ છે. દેવ, ગુરૂ અને ધર્મના પ્રસાદથી આપે ઉપદેશ કરેલ આહંત ધર્મના મહાભ્યને મેં જાણ્યું છે. મારા મનુષ્યભવને કૃતાર્થ કરવાનું કારણ આપ પિતેજ બન્યા છે, આપે ઉપદેશ કરેલા સમ્યકત્વના તીવ્ર પ્રકાશથી મારું અજ્ઞાનરૂપી અંધકાર દૂર થઈ ગયું છે. આ પ્રમાણે કહી શ્રીચંદ્ર ઉભો થયો. તેણે પિતાના ઉપકારી ગુરૂને ત્રણ પ્રદક્ષિણા કરી, અને શુદ્ધ હૃદયથી ભક્તિપૂર્વક વંદના કરી, પછી ઉંચે સ્વરે નીચેની ગાથા બે सम्मत्तमूलो गुणआलवालो, सिलप्पवालो वयसंघसालो । गिहथ्थधम्मो वरकप्परुख्खो, फलेउ मे सासय मुख्ख सुख्खो ॥१॥ સમકતરૂપ મૂળવાળો, ગુણરૂપ ક્યારાવાળો, શીળરૂપ પલ્લવે યુક્ત અને વ્રતરૂપ શાખા સહિત, એ ગૃહસ્થ ધર્મરૂપ ઉત્તમ કલ્પવૃક્ષ શાશ્વત સુખરૂપ મેક્ષરૂપ અર્થે ફિલિત થાઓ.” ૧ શ્રી ચંદ્રની ગુરૂભક્તિ જોઈ, સુવૃતાચાર્ય ઘણુંજ પ્રસન્ન થઈ ગયા, શ્રીચંદ્રની પવિત્ર ભાવના જોઈ તેમની મનોવૃત્તિમાં ધાર્મિક આનંદ ઉભરાઈ ગયું. તરતજ તેઓએ ત્યાંથી વિહાર કરવાની ઈચ્છા કરી. ગુરૂશ્રીની સાથે રાજર્ષિ પ્રતાપસિંહ, મુનિવર્ય લક્ષ્મીદત્ત, સાધ્વી સૂર્યવતી, સાધ્વી લક્ષ્મીવતી અને બીજો પરિવાર વિહાર કરવાને તૈયાર થશે. પૂર્વ સંબંધને લઈને શ્રીચંદ્ર અને તેના કુટુંબને ક્ષણવાર વિગપીડા ઉત્પન્ન થઈ. કુશસ્થળીની પૂર્વ લાલિત પ્રજાએ પોતાના સ્વામીની નવદીક્ષિત મૂર્તિને પ્રેમ ભક્તિથી વંદના કરી, અને નયનમાંથી અશ્રુધારા વર્ષોવી. ભૂતળરૂપ ક્ષેત્ર ઉપર દેશનાની ધારા વર્ષાવનાર બેધિબીજરૂપ વિવિધ ધાન્યને ઉત્પન્ન કરનાર સુવત્તાચારૂપ ગગનમણિ સર્વ રાજકીય ચારિત્રધારી પરિ. વારને લઈ જગતના ઉપકારની બુદ્ધિએ અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરવા પ્રકાશમાન થઈ, ત્યાંથી વિહાર કરવા પ્રવર્તી For Personal & Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ આનંદ મંદિર, સુવૃત્તાચાર્યની દેશનાએ કુશસ્થલીની પ્રજા ઉપર ભારે અસર કરી હતી, તેથી કેટલાએક ચારિત્રધારી, કેઈ બાર વ્રતધારી અને કઈ સમ્યકત્વના ધારક બન્યા હતા. તે પછી રાજા શ્રીચંદ્ર કુટુંબ સહિત હૃદયમાં ગુરૂભક્તિની ભાવના ભાવતે રાજદ્વારમાં આવે, અને તેણે પિતાના શાસનથી દેશમાં આહત ધર્મને વિજયવાવટો ફરકાવ્યો હતો. મહા મુનિ પ્રતાપસિંહ વિગેરેએ સત્તાની સાથે વિહાર કર્યો હતો. આચાર્ય એ નવા દીક્ષિત મુનિઓને મુનિ ધર્મને ઉપદેશ કર્યો હતો, ચારિત્રના ચળકાટને આપનારા મુનિના આચાર તેમને શીખડાવવામાં આવ્યા હતા. કોઈએ પૂર્વ મૃતનું અધ્યયન કર્યું, કઈ અગીયાર અંગમાં પારંગત થયા, કોઈએ વિનય શિક્ષાને સંપાદન કરી, આગમન સાંગપાંગ અભ્યાસ કર્યો, પાંચ સમિતિ, ત્રણ ગુદ્ધિગુપ્ત અને ચરણ કરણના ધામરૂપ બનેલા અને વિષય કષાયને નિવારતા તેઓ પૂર્ણ રીતે સંયમને સાધતા હતા. દ્રવ્ય અને ભાવ સંયમના ગુણથી તેઓ વિરાછત હતા, છઠ્ઠ અને અઠ્ઠમ તપને તેઓ આદરતા હતા, ઉગ્ર વિહાર કરી પરીષહીને સહન કરતા હતા, આતાપના વિગેરે આચરી બાર પ્રતિમાને વહેતા હતા, અભિગ્રહ ગ્રહણ કરી, બાર પ્રકારના તપને આચરતા તેઓ ગુણ સ્થાનનું આરોહણ કરતા હતા. પ્રકરણ ૭૦ મું. જયણાનું મહસ્ય.’ मुटु तवं कुणंतो जयणविहूणो न पावए सिद्धि । सुसड्डव्य लहइ दुक्खं किंपुण जीवो तवविहूणो ॥१॥ “જે જીવ સારી રીતે તપસ્યા કરે, પણ જે જણાથી રહિત હોય, તે તે સિદ્ધિને પામતે નથી; પણ તે સુસ (સુશ્રાદ્ધ) ની જેમ દુ:ખ પામે છે. ૧) યણ એ આહંત ધર્મનું ખરેખરું મૂળ છે, જયણા દયા ધર્મની માતા છે, જયણું એજ ધર્મનું પાલન છે, જયણાથી તપ અને જપની વૃદ્ધિ થાય છે, એટલું જ નહિ, પણ જાણુથી સત્વર મોક્ષ મળે છે. જયણાની સાથે જ્ઞાન, દર્શન અને ચારિત્રને સંયોગ હોય તે, મનોહર મુક્તિસુંદરીને સત્વર મેળાપ થાય છે. કદિ જપ, તપ અને ધર્મક્રિયા પ્રબળ હેય, પણ જે જાણું ન હેય, તે તે બધાં આકાશ પુષ્પની જેમ નિષ્કળ છે. For Personal & Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ જયણાનું મહાભ્ય. ૪૦૧ આવી જયણુને માટે રાજર્ષિ પ્રતાપસિંહને તેમના ગુરૂ સુવૃત્તાચાર્યે સારો બંધ આપ્યો હતો. તે જ્ઞાનવિભૂષિત આચાર્યે એક વખતે પિતાના શિષ્ય મંડળ વચ્ચે જયણાને માટે ઘણું વિવેચન કર્યું હતું, અને તેથી કરીને સર્વ અનુગાર દે પિતાના મુનિ ધર્મની અંદર જયણને પ્રથમ પદ આપ્યું હતું, અને જયણાનું પાલન કરવાને માવજીવિત અભિગ્રહ ધારણ કર્યો હતે. વાંચનાર ! તમને પણ જયણાને માટે જીજ્ઞાસા ઉત્પન્ન થઈ હશે. આ આનંદ મંદિરતા વાચકને જ્યણાનું મહા અવશ્ય જાણવું જોઈએ. આ વાર્તાના નાયક શ્રીચંદ્રના ઇતિહાસમાં જેવી રીતે આંબિલ તપનું મહાતમ્ય મુખ્ય છે, તેવી રીતે બીજી તરફ જયણાનું મહામ પણ મુખ્ય છે. સનાતન જન માર્ગમાં જયણાને પ્રભાવ અનાદિ કાળથી ગવાય છે. જયણાના પ્રભાવ માટે સુસ–સુશ્રાદ્ધને ઈતિહાસ જૈન આગમમાં પ્રખ્યાત છે. તે ઇતિહાસ આનંદ મંદિરના વાચકની આગળ સર્વ રીતે દર્શનીય છે. પૂર્વ વિશાળા નગરીમાં એક ચેટક નામે રાજા હતા. તે દેશવિરતિ વતથી અલંકૃત થઈ પોતાના માનવ જીવનને કૃતાર્થ કરનારો હતો. એક વખતે તે નગરીના ઉદ્યાનમાં ગતમ ગણધર આવી ચડ્યા. વનપાળની વધામણીથી તે ખબર જાણી ચેટક રાજા મોટા આડંબરથી ગણધરને વાંદવા આવ્યું. પાંચ અભિગમપૂર્વક પાસે આવી તેણે મુનીશ્વરને વંદના કરી. પરોપકારી ગણધર મહારાજાએ ધર્મદેશના આપી. દેશનાને પ્રસંગે તપસ્યાની વાર્તા ચાલી, તે વાર્તામાં મુનિવરે આંબિલ વર્ધમાન તપને મહિમા વિશેષ વર્ણવ્યો. તેમણે એ તપોમણિને વિધિ શ્રી વીરભગવંતે કહેલ અંતગડ સૂત્રના આધારથી જણાવતાં કહ્યું કે, આંબિલ વર્ધમાનમાં એક એક આંબિલ વધતાં સે બિલ સુધી વધાય છે, અને અંતે ઓળી થાય છે, તેમાં પારણાનો આરંભ છે. એક ઓળીને છેડે જે શક્તિ હોય, તો ઉપવાસ થાય, નહીં તે પારણું કરવું પડે છે. પાંચ હજાર આંબિલ થાય, ત્યારે એલીના સે ઉપવાસ થાય છે, અને તેમાં ચાર વર્ષ, ત્રણ માસ અને વીશ દિવસનું પરિમાણ છે. આ તપના મહામ્યમાં ગણધરે આપણું શ્રીચંદ્ર રાજાને વૃત્તાંત જણવ્યો હતો. પ્રતાપી શ્રીચંદ્ર ચંદનના ભવમાં આંબિલ વર્લ્ડમાન નામે મહા તપ આચર્યું હતું. તે તપસ્થાના પ્રભાવથી તે મહા પ્રભાવિક થયો છે. તેને બધો વૃત્તાંત ગૌતમે ચેટક રાજાને કહ્યા છે, અને આપણે આટલે સુધી વાંચીને જાણ્યું છે. આ આનંદ મંદિરને ઉદ્દભાવ ગણધરના મુખમાંથી જ થયો છે. એક વખતે ગતમ ગણધરે ઉપદેશ પ્રસંગે જયણાનું મહાસ્ય દર્શાવતાં જયણું ન રાખવાથી જપ તપ વિગેરે વ્યર્થ થાય છે, અને દુઃખી થાય છે, તેના દાખલામાં સુસહુ નામના એક શ્રાવકનું નામ આપ્યું, એટલે ચેટક રાજાએ પુછયું કે, સ્વામી! સુસટ્ટ કોણ હતા ? તેણે જયણાને માટે શું કર્યું હતું ? એ મને વિસ્તારથી વાર્તા કહે. આ પ્રમાણે ચેટક રાજાએ પુછયું, એટલે કૃપાળુ ગણધર બેલ્યા કે, એક વખત રાજગ્રહી ૫૧ For Personal & Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ ४०२ આનંદ મંદિર. નગરીમાં શ્રી વીર ભગવંત સમાસા હતા. તેમની સાથે ઐાદ હજાર મુનિએ હતા. તેમણે પખેંદામાં યતનાને પ્રતિષેધ આપતાં મને મુસદ્ગુ શ્રાવકની વાત્તા કહી સંભળાવી હતી. સુરૢ શ્રાવક ધર્મને અનુરાગી અને તપસ્વી હતા, પણ જયણા પાળવામાં પ્રમાદ કરવાથી તે સંસારના પારને પામી શક્યા નહતા. ભરતક્ષેત્રમાં અવંતી દેશની અધર સજીક નામે એક ગામ હતું, ત્યાં સુશિવ નામે એક દરિદ્રી અને નિર્દય બ્રાહ્મણ રહેતા હતા, તેને યજ્ઞયશા નામે સ્ત્રી હતી. તેણીના ઉદરમાંથી સુજ્જશ્રી નામે એક પુત્રી થઇ હતી. તે એવી અભાગણુ હતી કે, તેના જન્મ વખતેજ તેની માતાનું મૃત્યુ થયું, અને ધરમાં કેટલીએક હાની થઇ હતી. હું ચેટકરાજા! તે વખતે મેં શ્રી વીરપ્રભુને પુછ્યું કે, એ સુજશ્રી દુર્ભાગા કેમ થઇ ? ત્યારે પ્રભુએ જણાવ્યું કે, ભરતક્ષેત્રમાં આવેલા ક્ષિતિપ્રતિષ્ટિત નગરમાં અરિમર્દન રાજા હતા. તે સુજ્જશ્રી તે ભવે વરકાંતા નામે તે રાજાની રૂપવતી સ્ત્રી હતી, તેણીને એક ખીજી શાક્ય હતી, તેને એક પુત્ર હતા. એક વખતે શ્રીકાંતાએ ચિંતવ્યું કે, જે આ શાક્યના પુત્ર મરી જાય, તો મારે ઠીક થાય; બધું રાજ્ય મારા પુત્રનેજ મળે; અથવા જો તે રોકય મરી જાય, તાપછી રાજાના બધા ભાગ મારી સાથેજ રહે. આવા દુષ્માનથી તેણીએ અશુભ કર્મ બાંધ્યું, અને ત્યાંથી મૃત્યુ પામીને આ સુન્નત્રી થ અવતરી હતી. પૂર્વના પાપથી તે દુભાગી થઇ હતી. એટલે ખાર ગાતમ ! સુજશ્રી માતા વગરની થઇ, એટલે તેના પિતાએ જે તે સ્ત્રીઓની પ્રાર્થના કરી, તેને સ્તનપાન કરાવી મોટી કરી. જેમ જેમ તે મોટી થતી, તેમ તેમ તે સુશિવ વધારે દુઃખી થતા હતા. જ્યારે સુજશ્રી આઠ વર્ષની થ૪, વર્ષના દુકાળ પડયા. લકામાં ભારે ભુખમરા ચાલવા લાગ્યા; આથી સુશિવ પણ ઘણા દુઃખી થયા. ક્ષુધાથી પીડિત થઇ, તેણે પુત્રીનું માંસ ખાવા સુધીના વિચાર કર્યા. પછી તેણે તેવા કુવિચારને માટે અકસાસ કરી, છેવટે સુશ્રીને વેચી દેવાના નિશ્ચય કર્યો. પછી ગાવિંદ નામના એક ધનાઢય બ્રાહ્મણને ત્યાં સુજ્જશ્રીને વેચી દીધી. પુત્રીના વેચવાથી તેની ગામમાં નિંદા થવા લાગી, એટલે તે ગામ છેડીને પરદેશ ચાલ્યા ગયા. પરદેશમાં પણ દ્રવ્યના લાભથી જેનાં તેનાં બાળકા વેચવા માંડયાં, અને ધણું ધન એકઠું કર્યું, અને તે દ્રવ્યથી રત્ન ખરીદ કર્યાં. તેમ કરતાં કરતાં સુરુશિવે દુકાળનાં આઠ વર્ષ પસાર કર્યું. અહીં ગેવિંદ બ્રાહ્મણને પણ સુજશ્રીના આવવાથી લક્ષ્મીને ક્ષય થઈ ગયા. જીવતે જેમ આયુષ્ય ચાલ્યું જાય, અને અજલિમાંથી જળ ચાલ્યું જાય, તેમ તેના ધરમાંથી ધન ચાલ્યું ગયું, હવે તેને દુકાળ પ્રસાર કરવાની ચિંતા થઇ પડી. કુટુંબને નિવદ્ગ શી રીતે કરવા ? તેને માટે કાંકાં મારવા લાગ્યો. સુજશ્રીના ઉદરથી કેટલાંએક સતાના થયાં હતાં, તે બધાનું પાષણ કરવાને તેની પાસે કાંઇ પણ સાધન ન હતું. કાઇ વાર રાજદરબારમાં યાચના કરવા જતા, ત્યારે ધાન્ય વિગેરે કાંઇક લાવતા હતા, For Personal & Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ જયણાનું મહાભ્ય, ૪૦૩ એક વખત એવું બન્યું કે, કેઈ ગેકુલી નામે ગોવાલણ મહી વેચવાને ગોવિંદને ઘેર આવી ચડી, તે ચોખાને બદલે મહીની માટલી આપતી હતી. ગોવિંદ રાજમાંથી એક આઢક જેટલા ચોખા લાવે, તેથી તેણે તેણીનું મહી ખરીદવાને સુજજશ્રીને કહ્યું કે, આપણુ ઘરમાં જે ચોખા છે તે આપી, આ મહી ખરીદ કર. તરત સુજજશ્રી ચોખા લેવાને ઘરમાં ગઈ, ચારે તરફ જોયું, પણ કોઈ ઠેકાણે ધાન્ય જોવામાં આવ્યું નહીં. પછી તે એક બીજા ઘરમાં ગઈ, ત્યાં પિતાને ચેષ્ટપુત્ર વેશ્યાની સાથે રતિવિલાસ કરતા જેવામાં આવ્યો. માતાને જોઈ પુત્ર ઉંચે સ્વરે બે, માતા ! અહીંથી ચાલી જા, નહીં તો મારી નાખીશ. એમ કહેતાંજ સુજજશ્રી મૂછ ખાઈ. કાષ્ટવત પૃથ્વી પર પડી ગઈ. તત્કાળ ગોવિંદ દોડ્યો આવ્યો, મૂછી વળવાના ઉપાય કર્યો. ક્ષણ વારે તે બેઠી થઇ બોલી, સ્વામી ! હું ધાન્ય લેવાને ઘરમાં આવી, ત્યાં મેં એક અકાર્ય જોયું. તે જોતાંજ મને જાતિસ્મરણ થયું, અને તેથી મૂછ આવી. મારી મને વૃત્તિમાં પૂર્વભવનું સ્વરૂ૫ ખડું થયું. મને સંગ પ્રગટ થયું છે. આ સંસારનાં પુદ્ગળિક સુખ તરફ મને તિરસ્કાર છુટ છે. સ્વજન, બંધુ, સગાં સ્નેહી સે સ્વાર્થી છે, મેં અનેક કષ્ટ વેઠી, જે પુત્રને ઉછે, અને વિનવય સુધી પહોંચાડે, તે પુત્ર દુષ્ટ કાર્ય કરવા તત્પર થયે, અને તે કાર્યને માટે તેણે મારે ઘાત કરવાનું પણ જણાવ્યું. અહા ! મારામાં કે મેહ પ્રબળ છે? પુત્રને માટે મેં મારા જીવનને સ્વાર્થી કર્યું. હું માનવભવને હારી ગઈ, મેક્ષરૂપ વૃક્ષના બીજરૂપ સમકિતને મેં ધારણ કર્યું નહીં, દર્શનશુદ્ધિ જિનરાજની દ્રવ્યપૂજા, ભાવપૂજા અને ત્રિકાળ જિનસ્તુતિ એ કઈ પણ મેં આચર્યા નહીં, આ સંસારરૂપ સાગરને તરવાનું નાવ મેં હાથે કરીને ગુમાવી દીધું. પરોપકાર, સામાયિક, પોષહ, તપ, પર્વ આરાધન અને જ્ઞાનાભ્યાસ વિગેરે બીજાં સુકૃત્ય મારાથી થઈ શક્યાં નહીં. બકરીના ગળાના સ્તન જેવા મારા નિરર્થક જીવનને ધિક્કાર છે. - સ્વામી ! હવે હું દેશથી અને સર્વથી ધર્મ આચરવાને આદર કરે. આ માનવ જન્મ દુર્લભ છે. જ્યાં સુધી શરીરમાં આયુષ્ય છે, ત્યાં સુધીમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રની સેવા કરવા તત્પર થઉં. હજુ આત્મસાધન કરવાનો સમય છે. જ્યાં સુધી આ શરીરમાં ઇદ્ધિ આબાદ છે, ત્યાં સુધી કાંઈ પણ ધર્મ સાધન થઈ શકશે. જે જરારૂપ રાક્ષસી આવી આ શરીરને વળગશે, તે પછી કાંઈપણ બની શકશે નહીં. તે પહેલાં મારે ચેતવું જોઈએ. આ પ્રમાણે સુજશ્રી જાતિ સ્મરણના બળથી પ્રતિબધ પામી ગઈ, તેણીનાં વચન સાંભળી ગેવિંદને પણ પ્રતિબંધ થયા. ગોવિંદ પિતાની પ્રિયાને સંવેગ વિષે અનુમોદન આપી, વ્રત લેવાની ઈચ્છા જણાવી. બંને દંપતીએ તત્કાળ શ્રત કેવળા આચાર્યની પાસે દીક્ષા લીધી. જ્ઞાન અને ચારિત્ર ગુણને ઘણો કાળ આરાધી તેઓ તેજ વે સિદ્ધ * એક જાતનું દાણાનું માપ. For Personal & Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ આનંદ મંદિર, થયાં. આ વૃત્તાંત સાંભળી તમે આશ્ચર્ય પામી પુછયું કે, સ્વામી ! ગોવિંદ બ્રાહ્મણે પૂર્વે શું સુકૃત કર્યું હશે, કે જેથી તે એજ ભવમાં સિદ્ધ થયો ? પ્રભુ બોલ્યા—ૌતમ ! તેણે પૂર્વભવે શલ્ય રહિત થઈ યતનાથી આલેયણા કરી હતી. ગુરૂએ આપેલા પ્રાયશ્ચિત્તને તેણે યથાર્થ રીતે આચરી, અને શુદ્ધ ચારિત્રને આરાધી ઉત્તમ સુકૃત સંપાદન કર્યું હતું, અને ચંદ્રની મુખ્ય પટરાણું થઈ, ત્યાંથી ચવીને એ બ્રાહ્મણ સુલભબોધિ થઈ હતી. અને તેનાથી ગોવિંદે સિદ્ધિસુખ મેળવ્યું હતું, તે સાંભળી ગૌતમે ફરીવાર પુછયું, સ્વામી ! એ બ્રાહ્મણી પૂર્વે શી રીતે સાધ્વી થઈ હતી ? તે કૃપા કરી કહો. પ્રભુ બેલ્યા, તે બ્રાહ્મણી પૂર્વે એક ગચ્છને નાયક મુનિ હતી, તેણે ગચ્છના પ્રવર્તનમાં ઘણી રીતે માયા, અને છળ કપટ આચરેલ, તેથી તેણે સ્ત્રી વેદ બાંધ્યો હતો. ગ૭પતિ સાધુ થતાં પણ તેણે પિતાનું ચારિત્ર સારી રીતે સાચું નહીં, તેણે માયાની રચના કરી ગુરૂને ભ્રમમાં નાખ્યા, તથાપિ ગુરૂ તે માયા પ્રવચનની પ્રતિકૂળ જોઈ, તે પ્રમાણે વર્યાં નહીં, અને એક અણુમાત્ર પણ માયાની છાયા લીધી નહીં. પૂર્વે તે ભરતખંડમાં ચાદ રત્નને સ્વામી હતા. એક દિવસે ગુરૂની પાસેથી દેશના સાંભળી તેના હદયમાં સારી અસર થઈ ગઈ. સંસારથી ભય પામી, તેણે સંયમ લીધે. સારી રીતે શાસ્ત્રનો અભ્યાસ કરી, તે ગીતાર્થ થયો, અને સૂરિપદને અધિકારી થશે. આવી સ્થિતિએ પહોંચ્યા હતા, તથાપિ તેના પૂર્વ કર્મને દોષ અવશેષ રહ્યા, તેથી તેને દેવીરૂપે થવું પડયું હતું. ગૌતમ ! તે બ્રાહ્મણે જે માયા કરી હતી, તે લાખ લવને અંતરે પણ નડી હતી, તે વૃત્તાંત સાંભળો. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં શ્રી સામાન્ય નામે લેકમાન્ય રાજા હતો, તેને રૂપી નામે ગુણપાત્ર પુત્રી હતી. તે રૂપ અને લાવણ્યમાં રંભા જેવી હતી. અનુક્રમે તે રાજબાળાને પૈવન વયમાં પરણાવી. દુષ્કર્મને યુગે તે બાળા તરતજ વિધવા થઈ. એ દુર્ભાગી રાજપુત્રીને અતિ કષ્ટ ભર્યું વૈધવ્ય દુઃખ પ્રાપ્ત થયું. પુત્રીને દુઃખી જોઈ સામાન્ય રાજા તેને બોધ આપતો કે, પ્રિય સુતા ! કર્મનું બળ અનિવાર્ય છે, તેને માટે વિશેષ દુ:ખ ધ. રવું નહીં. તું સુજ્ઞ છું, તેં અહત વાણું સાંભળી છે, બ્રહ્મદત્ત જે સમર્થ પુરૂષ સેળ વર્ષ સુધી બંધ રહ્યો હતો, તેથી ઉદય આવેલું કર્મ ભગવ્યા વિના છુટકો નથી. શાણું સુતા ! શુદ્ધ હૃદયથી આહત ધર્મની ઉપાસના કર, ત્રિકાળ જિનપૂજા આચર, સાત ક્ષેત્રમાં દ્રવ્ય વાવ, અને સાધર્મ જનની સેવા કર. વળી તું પવિત્ર ભાવથી જન સાધુ સાધ્વીની આરાધના કરજે. પિતાનાં આવાં શિક્ષા વચન સાંભળી રૂપવતી રૂપીએ જણાવ્યું, પિતાજી જે આજ્ઞા આપે તે કાષ્ટ ભક્ષણ કરી, આ દુઃખમાંથી હું મુક્ત થાઉં, મારે હવે શરીર ઉપર કોઈ જાતની મમતા નથી. આ સંસારમાં રહેવાની મારી ઈચ્છા નથી. પુત્રીના આવા વિચાર જાણી રાજા ખુશી થયો, તેના મનમાં આવ્યું કે, આ પુત્રીને ધન્ય છે. આવી શીલવતી સુતા મારા ઘરમાં છે, તેથી મારા ઘરની શોભા છે. પિતાના આત્માને નિષ્કલંક રાખવાને તેની કેવી પ્રીતિ છે ? મારે પુત્ર નથી, તે આ પુત્રીને જ હું પુત્ર માનું. આવું વિચારી રાજાએ રૂપીને કહ્યું, વત્સ ! તું ધીરજ રાખી For Personal & Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ જયણાનું મહાત્મ્ય. ૪૦૫ આ ઘરમાં રહે. તારા સુવિચાર જઈ હું ઘણો જ પ્રસન્ન થયો છું. તું સર્વ રીતે શીળનું રક્ષણ કરવાને સમર્થ છે. વળી મારે પુત્ર નથી, તે તને હું પુત્ર તરીકે માનીશ. તું મારો રાજ્ય પાળક પુત્ર છું, એમ હું જાણીરા. માટે બીજો વિપરીત વિચાર કરવો નહીં. સર્વદા જિન ભાષિત ધર્મની આરાધના કર. કાષ્ટ ભક્ષણ કરવાથી કાંઈ સ્વર્ગવાસ મળતો નથી. નહીં તો બધાં પતંગીયાં સ્વર્ગ જાય. માટે તારે પ્રસન્ન ચિત્ત ધમની આરાધના કરવી. બાહ્ય અને આત્યંતર મળી બાર પ્રકારનું તપ આચરવું, આંબિલ વર્દમાન; કનકાવળી, મુક્તાવળી, શ્રેણિ પ્રત, લઘુસિંહ નિક્રીડિત, વૃદ્ધ કીલિત, જવ, વજ, મગ્ન, પ્રતિમા, ભદ્ર, મહાભદ્ર, સર્વતે ભદ્ર, બાર પ્રતિમા પંચકલ્યાણક, વીસ્થાનક, અને સિદ્ધ, ચક્ર વિગેરે અનેક જાતનાં તપ તપી ધર્મનું આરાધન કરવું. શાણી પુત્રી ! તે આગ્રહ છોડી દે. આ માનવ ભવ વાર વાર મળતો નથી. પિતાનાં આવાં વચનથી રૂપીના હૃદયમાં સારી અસર થઈ, તેણીએ રાજ્યમાં રહી, આહત ધર્મની ઉપાસના કરવાનો નિશ્ચય કર્યો. પછી તે બાળા પિતાના વચનને અનુસરી રાજ્યમાં રહી, અનેક પ્રકારનાં ધર્મ કાર્ય કરતી કાળ નિર્ગમન કરવા લાગી, અને આત્મજીવનને કૃતાર્થ કરવા લાગી. એ અરસામાં દૈવેગે તેના પિતા શ્રી સામાન્ય રાજાનું અચાનક મૃત્યુ થયું. પછી મંત્રિ, સેનાપતિ, અને નગરશેઠે વિચાર કર્યો કે, રાજા અપુત્ર મૃત્યુ પામેલ છે, માટે આ વિધવા રાજપુત્રીને જ રાજ્યસન ઉપર બેસારવી. આ નિશ્ચય કરી, સામાન્ય રાજાની ગાદી ઉપર રૂપી રાજપુત્રીને રાજકુમારને વેશ પહેરાવી બેસારી. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં રૂપી રાજાના નામની આણ ફેરવવી. રાજ્યના સિંહાસન ઉપર રૂપી રાજાની આગળ સર્વ સામતેએ અને મંત્રિઓએ નમન કર્યું. ચતુર રૂપી પિતાના પિતાનું રાજ્ય નીતિથી પાળવા લાગી, અને તેણીએ સર્વનાં મન રંજન કરી દીધાં. કામ વિકાર દુર્જય છે, તેની આગળ મતિનું બળ ચાલતું નથી; રાજ્યલક્ષ્મીના મદમાં આવેલી રૂપી, એકવાર મહેલના ગેખ ઉપર એકલી બેઠી હતી, તેવામાં શીલસ શાહ નામે એક સામંતને સુંદર કુમાર ત્યાં થઈને પ્રસાર થતો હતો, તેને જોતાંજ રૂપીની દ્રષ્ટિમાં વિકાર ઉત્પન્ન થયો. સામતકુમાર ગુણી હો, વળી શીળ રત્નથી વિભૂષિત હતો, ગમે તે દુર્ધટ પ્રસંગ આવે, પણ તે ડગે તે નહોત; તે જૈન તત્વનો જ્ઞાતા હેવાથી તેના હૃદય ઉપર સદાચરણની દ્રઢતા સારી હતી. રૂપીએ આજ્ઞા કરીને તે તરૂણ કુમારને પિતાની પાસે બોલાવ્યું, અને તેને પિતાના નામની મુદ્રા આપી. ધર્મશ કુમારે રૂપી રાજાની દ્રષ્ટિ જોઈ મનમાં ધાર્યું કે, રૂપીના હૃદયમાં મનોભાવના વિકારો પ્રગટ થયા છે, રાજલક્ષ્મીના મદે આ વિધવાના મન ઉપર નઠારી અસર કરી છે. આહા! વિષયની કેવી પ્રભળતા ! આ રૂપીને ધિક્કાર છે. તેણીએ પિતાના શુદ્ધ જીવનને કલંકિત કર્યું છે, પિતાના શીળરત્નને ક્ષણમાં ગુમાવી દીધું છે. આવું વિચારી તે ધાર્મિક કુમારે પિતાના હૃદયમાં નીચેની કવિતા યાદ કરી:- - For Personal & Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ આનંદ મંદિર. શીળ પરમ સૈભાગ્ય છે. શીળ પરમ છે રૂપ; શીળ પરમ જીવિત છે, શીળ વશે સવિ ભૂ. સુપુરૂષને શીળ રાખવું, પ્રાણ તજી પણ એક પ્રાણ ધારણ સ્થીતિ વિશ્વને, [ પણ] સંતને શીળશું નેહ આ સુબોધક કવિતાનું સ્મરણ કરી શીલસન્નાહ કુમારે વળી વિચાર્યું કે, આ રૂપીની દ્રષ્ટિમાં પૂર્ણ વિકાર છે, વળી તેણીના હાથમાં રાજસત્તા છે, માટે આ વખતે અહીંથી ચાલ્યા જવું એગ્ય છે. આવું વિચારી તે સામંતકુમાર કાંઈ પણ બહાનું બતાવી ત્યાંથી ચાલ્યા ગયે, અને પિતાના પવિત્ર શીળનું ખંડન થવાના ભયથી તે નગરને છોડીને દેશાંતર તરફ રવાને થયો. કુમાર શીલસન્નાહ ત્યાંથી આગળ જતાં એક હિરણ્યકર નામના નગરમાં આવ્યો, તે નગરને વિચારસાર નામે રાજા હતો. સેવા કરવાની ઈચ્છાથી સામંતકુમાર તેની પાસે આવ્યું. રાજાએ તેને પોતાની સેવામાં રાખે. એક વખત રાજા વિચારસારે તેને પુછ્યું કે, તમે કયા નગરમાં રહે છે ? અને કોણ છે ? આજ સુધી તમે કોની સેવા કરી છે ? તમારું નામ શું છે ? તમારા હાથમાં આ શેની મુદ્રા છે ? આ પ્રમાણે રાજાએ પુછવાથી સામંતકુમારે તેના બધા ઉત્તરો આપ્યા, પણ હાથની મુદ્રા ઉપર જે નામ હતું, તે કહ્યું નહીં. ત્યારે રાજાએ પુછ્યું, એ મુદ્રા વિષે શું છે? તે કહા, સામત કુમાર બોલ્ય–સ્વામી ! આ મુદ્રામાં જે નામ છે, તે જમ્યા પહેલાં લેવાય તેવું નથી. જેનું નામ એ મુદ્રા ઉપર છે, તે માણસ નેત્ર વિકારી છે, અથવા ચક્ષુ કુશળ છે, તેવાનું નામ લેવાથી પાપ લાગે છે, તેમજ જે તે નામ ભજન કર્યા પહેલાં લીધું હોય, તે ત્રણ દિવસ સુધી ખાવાને આહાર પણ મળતું નથી, તે સાંભળી રાજાને આશ્ચર્ય થયું. તત્કાળ રસોઈને તૈયાર થાળ ત્યાં મંગાવ્યું, અને કુમારને કહ્યું – હું તેનું નામ લઈને પછી તુરત જમવા બેસીશ. જોઈએ મને શું થાય છે ? કુમાર બેલ્યો–રા કદિ તમને વિન્ન થાય તે શું કરવું ? રાજા બે – કુમાર ! જે આ વખતે ભોજનમાં વિઘ થાય; તે મારે પરિવાર સાથે ચારિત્ર લેવું. તત્કાળ સામંત કુમારે ધર્મનું ચિંતવન કરી, “ ચક્ષુ કુશીલ રૂપી ” એવું નામ લીધું, અને રાજાને પણ લેવરાવ્યું. તે વખતે શાસન દેવીએ ચિંતવ્યું કે, “ આ કુમારનું પણ રાખવું અને ધર્મને પ્રભાવ વધાર.” આવું ચિંતવી નગરની બહાર એક મેટું શત્રુનું સૈન્ય વિકુવ્યું. તત્કાળ એક અનુચરે આવી ખબર આપ્યા કે, મહારાજ ! આપણું નગરને દુશ્મનોએ ઘેરી લીધું છે. આ ખબર સાંભળતાં જ રાજ આશ્ચર્ય પામી ગયો, અને For Personal & Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ જયણનું મહાભ્ય. ૪૦૭ રૂપીના નામની તેને પ્રતીતિ આવી ગઈ. તે વખતે કુમાર શીલસબ્રાહે વિચાર્યું કે, આ ખરે ખરો સ્વામિ ભક્તિને સમય આવ્યો છે. આ વખતે મારે પ્રાણર્પણ કરીને પણ સ્વામીનું કામ કરવું જોઈએ. જગતમાં સ્વામી ભક્તનાં નામ અમર અને યશસ્વી રહ્યાં છે; માટે હું સાગારી અનશન વ્રત લઈ, મારા શળ વ્રતની પરીક્ષા કરું. આવું વિચારી શીલસન્નાહ કુમાર સૈન્યની સામે એકલે આવ્યું. તેણે સૈન્યની નજીક આવી જણાવ્યું કે, હું રાજા છું, મારી સામે યુદ્ધ કરવા આવો. તે સાંભળતાંજ સૈનિકે હકારા કરી, તેની ઉપર ધસી આવ્યા, ત્યાં શાસન દેવીના પ્રભાવથી બધા સૈનિકે ચિત્રવત થઈ રહ્યા. તે વખતે શાસન દેવી આકાશમાં પ્રત્યક્ષ થઈ નીચે પ્રમાણે કાવ્ય બેલી – કહી ડગે કુળ પર્વતા, લેપે જલધિ મર્યાદ, વિધુ તાતે રવિ શીતળ, કબહિ હોય અવિસંવાદ. ૧ પણ સુશીળના શર્મને, ને હવે તાસ પ્રમાદ, નિર્મળ શારદ શશી પરે, જેના શીલ સંવાદ. ૨ પરમ પવિત્ર તે પુરૂષથી, પાવન હોય ત્રિભુવન, સવીરમ સુખને નિધિ, જસ ત્રિકરણ શુદ્ધ મન. આ પ્રમાણે કાવ્ય બેલી, તેણીએ કહ્યું કે, આ શીલસન્નાહ કુમારને પ્રભાવ છે. સર્વે તેને નમન કરે; એમ કહી તેણે તે કુમારની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. આથી ચારે તરછ શીળની ઉદૂષણું થઈ રહી. આ દેખાવ જોઈ કુમાર શીલસન્નાહને મૂર્છા આવી ગઈ, અને તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેની સાથેજ અવધિ જ્ઞાન પણ ઉત્પન્ન થઈ આવ્યું. ક્ષણવારે મછીથી નિવૃત્ત થઈ તે સાવધાન થયે રાજા વિચારસાર કુમારની શી સ્થિતિ થઈ, તે જોવાને પરિવાર લઈ નગરની બાહેર આવ્યા. નગરની બાહેર આવતાં કોઈ સૈનિક પણ જોવામાં આવ્યા નહીં. જાતિવંત અશ્વ ઉપર ચડીને તે એક પર્વતની ગુફામાં આવ્યું, ત્યાં તે કુમારને દક્ષિણ કરથી પિતાના મસ્તકને લેચ કરતા જોયો. ક્ષણ વાર થઈ ત્યાં મુનીંદ્ર - યેલા તે કુમારની ઉપર છત્ર ધરીને ઉભેલા સધર્મ ઇદ્રને જે, અને દેવતાઓએ રચેલા સુવર્ણના કમળ ઉપર તેને બેઠેલે છે. અવધિ જ્ઞાનના બળથી તેઓ અસંખ્ય જન્મની વાર્તાઓ કહેવા લાગ્યા. રાજા વિચારસારે અને બીજા પરિવારે તેમની આગળ દીક્ષા લીધી. ચતુર્વિધ દેવતાઓ આવી મુનિની સેવા કરવા લાગ્યા. આકાશમાં દુંદુભિના નાદ અને સ્તુતિઓના ઉચ્ચાર થવા લાગ્યા. સામંત કુમાર શીલસન્નાહની આવી ઉત્તમ સ્થિતિ સાંભળી, તમે વીરભગવંતને પુછયું કે, સ્વામી ! એ સામંત કુમાર શીલસાહ એ સુલભ બોધિ કેમ થયું ? અને તેને જે જતિ મરણ થયું, તે કઈ જાતિનું સ્મરણ થયું ? આ પ્રમાણે ગૌતમના પુછવાથી For Personal & Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ ૪૦. આનંદ મદિર. વીરપ્રભુ ખેલ્યા, ગાતમ ! એ સામંતકુમાર પૂર્વ ભવે મુનિ હતા. મણિ અને તૃણુ તથા સુવર્ણ અને પાષાણ તેને સરખાં હતાં. નિરાબાધ સંયમને તે પાળતા હતા. એક વખતે તે મુનિએ અનાભાગથી વચનના દંડ કર્યો, આથી તેણે પ્રચંડ અભિગ્રહ લઇને એવુ પ્રાયશ્ચિત કર્યું કે, યાજ્જીવિત સુધી માન વ્રત ગ્રહણ રાખવુ, એવી રીતે સયમની આ રાધના કરતાં તેણે કાળ કર્યું, અને તે પ્રથમ કલ્પમાં દેવતા થયા, ત્યાંથી ચવીને આ સામતકુમાર શીલસન્નાહ થયા, અને પૂર્વના સયમ બળથી તે સુલભ એધિ તથા જાતિસ્મરણ જ્ઞાનવાળા થયા. હે ગૈતમ ! આ પ્રમાણે તેના પૂર્વ ભવને વૃત્તાંત છે. હવે તે શીલસન્નાહ મહા મુનિએ અવધિ જ્ઞાનથી પોતાનું અલ્પ આયુષ્ય જાણીને અજિત વિગેરે તીર્થંકરાએ પવિત્ર કરેલા સમેતશિખર તીર્થ તરફ જવાને વિહાર કર્યાં. ત્યાં માર્ગમાં ક્ષિતિપ્રતિષ્ટિત નગર આવ્યું. મહામુનિ શીલસન્નાહ ત્યાં સમાસના, એ ખબર રૂપી રાજાને પડી, એ. ટલે તે પરિવાર સહિત નાની મુનીશ્વરને વાંદવા આવી. ઉપકારી મુનિરાજે તે પ્રસ ંગે ધર્મ દેશના આપી. દેશના એટલી બધી અસરકારક આપી, કે જેથી રૂપી રાજાની મનેત્તિ બદલાઇ ગઇ. તેણે શીલસન્નાહ મુનિને વંદના કરી, અને મહા વ્રત લેવાને માટે પ્રાર્થના કરી. મુનિવરે તેણીને પરિવાર સાથે દીક્ષા આપી રૂપી સાધ્વી થઇ ગુરૂનાં વચન ઉપર રાગી થઇ, પાંચ આચારને પાળવા લાગી. મુનિરાજ શીલસન્નાહે બધા પરિવાર લઇ, સમેતશિખર તર વિહાર કર્યો. અનુક્રમે તેઓ ત્યાં આવી પહેાંચ્યા. અજિતનાથ વિગેરે પ્રભુએ સ્પર્શથી પવિત્ર કરેલા એ તીર્થરાજને ત્રિકરણ શુદ્ધિથી વંદના કરી, પછી એક શિલાપટ ઉપર તેએ આરૂઢ થયા. ત્યાં મુનિઓના પરિવાર સાથે મુનીશ્વરે સલેખના લીધા, તે પ્રસ ંગે રૂપી સાધ્વીએ વિનયથી શિલસન્નાહ મુનિને વિનંતી કરી કે, ભગવન્ ! કૃપા કરી મને પણ સલેખના આપે. ગુરૂ પ્રેમથી ખેલ્યા—સાધ્વી ! તમારે જો સલેખના લેવી હેાય, તે પૂર્વનાં પાપરૂપ પકને ધાવા આલેયા લઇને શુદ્ધ થાશે.. આ પ્રમાણે કહી, તે મહાનુભાવ નીચેની ગાથા ખેલ્યાઃ— શુદ્ધ ભીંતે જેમ શૈાભિએ, ચિત્રતણી જેમ રેખ, તેમ નિઃશલ્ય થયા પછી, જે કીજે તે વિશેષ. સલેખણા તે જોષણા, એ જિન શાસન સાર, કર્મ કષાયની સલેખા, જોષણા શરીર આહાર. ૨ આ પ્રમાણે ગાથાના ઉચ્ચાર કરી, તે મટ્ઠા મુનિએ બધા ગુણુદ્દાર વિષે વિવેચન કરી બતાવ્યુ, અને મનુષ્ય ભવનાં દશ દ્રષ્ટાંતા આપી, માનવ જીવનની દુર્લભતા કહી સંભળાવી. ૧ આ બધું સાંભળ્યા પછી રૂપી સાધ્વીએ આક્ષેપ કરી કહ્યું, સ્વામી ! આપ સને આલાયક્શા આપે છે, પણ મારે આપને એક કહેવાનું છે, પૂર્વે જે આપને મેં For Personal & Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ જયણનું મહાભ્ય. ૪૦૯ જોયા હતા, તે કાંઈ કામ દ્રષ્ટિથી જોયા નહતા, પણ તમારા શીળની પરીક્ષા કરવાને માટે જોયા હતા, તો મને એલોયણ શેની આપે છે ? રૂપી સાધીનાં આ વચન - સાંભળી શીલસંન્નાહ મુનિએ મનમાં ચિંતવ્યું કે, અહા ! સ્ત્રી સ્વભાવને ધિક્કાર છે. આ સ્ત્રીએ જુઠી માયા કરી, મહા વ્રત ગ્રહણ કરી, જપ, તપ, અને નિયમ ગ્રહણ કર્યા, તે પણ તેણીએ જાતિ સ્વભાવ છોડે નહીં. તેણીને ગુરૂ ઉપદેશ ગળી ગયો, પુણ્યને અભિનિવેશ ચાલ્યો ગયો, અને સંયમનું મહા ફળ તેણીએ માયાથી વેહેંચી દીધું. આવું વિચારી મહા મુનિ બોલ્યા-સાધ્વી ! હવે માયાનો ત્યાગ કરે. આજ દિન સુધીની પ્રવજ્યા નિરર્થક કરે નહીં. તમે રાજપુત્રી લક્ષણા આર્યાનું દષ્ટાંત શું નથી સાંભળ્યું ? વિચાર કરો. એ રાજબાળાને માયાથી કેટલું વેઠવું પડયું હતું ? તેને યાદ કરો. ગતમે વચમાં પ્રભુને પુછ્યું, તે લક્ષણો આય કોણ હતી, અને તેણીએ શું વેઠયું હતું, અને શું કર્મ બાંધ્યું હતું ? તે વૃત્તાંત વિસ્તારથી કહો. પછી પ્રભુએ નીચે પ્રમાણે લક્ષણે આર્યાનું ચરિત્ર કહેવા માંડયું – હેડાવપણી પહેલી વીશીથી પહેલી એંશીમી ચોવીશી જ્યારે ચાલતી હતી, ત્યારે ધર્મસિંહ નામે વીસમા તીર્થંકર, કે જેમનું શરીર સાત હાથનું હતું, તેઓ ભરત ક્ષેત્રમાં થયા હતા તે વખતે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં જંબુદાડિમ નામે રાજા થયા હતા, તેને શ્રીમતિ નામની રાણીમાં અનેક સ્વરૂપવાન અને ગુણ પુત્રો થયા, પણ કોઈ પુત્રી થઈ નહીં. પુત્રીને માટે રાજા અને રાણીને ઇચ્છા થતી હતી. એમ કરતાં સુલક્ષણા નામે એક પુત્રી થઈ. તે વન વયમાં રંભાથી પણ અધિક રૂપવતી અને ચોસઠ કળાની જાણનાર થઈ. તે રાજબાળાને વયમાં આવેલી જોઈ, રાજાને તેણીના પતિને માટે ચિંતા થવા લાગી. મંત્રીઓની સંમતિ લઇ રાજાએ તેણીને માટે સ્વયંવર રચો. વિદેશમાંથી અનેક રાજાઓ અને રાજકુમારોને લાવ્યા. ચતુરંગ સેના સહિત રાજાઓ મંડપમાં એકઠા થયા. સુલક્ષણા સુંદર વષ પહેરી મંડપમાં આવી. જંબુદાડિમ રાજાની આજ્ઞાથી સુલક્ષણાની આગળ બધા રાજાઓનાં વૃત્તાંત કહેવામાં આવ્યાં. કુળ, દેશ, જાતિ અને શૈર્ય વિગેરે બીજા ગુણેને સાંભળતી સુલક્ષણે ચારે તરફ ફરવા લે છે. કામદીપિકા જેવી એ બાળાને જોઈ, રાજાઓ ચિત્રવત થઈ ગયા. તેમ કરતાં એક ગુણવાન રાજકુમાર તેને પસંદ આવ્યું. સર્વની દૃષ્ટિએ સુલક્ષણાએ તેના કંઠમાં વરમાળ આરોપણ કરી. સ્વયંવરમાં જય જય શબ્દ થઈ રહ્યા. જંબુદાડિમ રાજા પ્રસન્ન થયો. તેણે વિદ્વાનને, કવિઓને, યાચકને અગણિત દ્રવ્ય આપ્યું. શુભ લગ્ન વિવાહનો આરંભ થયો. કર્મયોગે પાણિગ્રહણને સમયે તે રાજકુમારને અકસ્માત વ્યાધિ થઈ ગયે, અને ક્ષણવારમાં તે મૃત્યુ પામી ગયે. જે અગ્નિ તેના ચાર ફેરા ફરવાને માટે પ્રગટાવ્યો હતો, પર For Personal & Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ આનંદ મંદિર, તેજ અગ્નિ તેની ચિતાને અગ્નિ થશે. સ્વયંવરમાં આવેલા રાજાએ તેના ડાઘુઓ થયા. આ બનાવથી સુલક્ષણને અને તેણીનાં માતાપિતાને ભારે શેક થઈ પડે. કેટલેક સમય વિત્યા પછી રાજા જંબુદાડિમે સુલક્ષણાને કહ્યું, બહેન ! અફસોસ કરીશ નહીં, જે કર્મ યોગે થવાનું હોય, તે થાય છે. હવે તે તારે આત્મસાધન કરવું, ત્રિકરણ શુદ્ધિથી જૈન ધર્મની આરાધના કરવી, દાન, શીળ, તપ અને ભાવ, એ ચતુર્વિધ ધર્મની તું સેવા કર, ઇચ્છા પ્રમાણે દાન કરી યાચકે ને સંતુષ્ટ કર, આ રાજ્યલક્ષ્મી તારી છે, જેટલો વ્યય કરવું હોય, તેટલે વ્યય કરી આહત ધર્મની ઉપાસના કર, તારું કર્તવ્ય શું છે ? તેને માટે હમેશાં નીચેની કવિતા સ્મરણમાં રાખ. વિધવા પ્રષિતપતિકા સતિને, ભણવું શાસ્ત્રનું સૂગવું; સંગતિ સુશીલ સમણીની કીજે, એહજ ચિત્તમાં સૂવુંછ. ” ૧ રાજાએ આ પ્રમાણે બોધ આપી, સુલક્ષણાને ધર્મ પરાયણ કરી દીધી. એક વખતે તે નગરના ઉદ્યાનમાં જિનભુષણ નામે જિનવર આવી ચડ્યા. દેવતાઓએ તેમનું સમવસરણ ર. ઉધાનપાળકે વધામણી આપી, એટલે રાજા જબુદાડિમ પિતાના પરિવાર સાથે ત્યાં પ્રભુને વાંદવા આવ્યો. રાજા નિર્મળ હૃદયથી પ્રભુની સ્તુતિ કરી, યોગ્ય આસને બેઠે. પ્રભુએ સંસારની અનિત્યતા ઉપર દેશના આપી. દેશનાના પ્રભાવથી રાજા, અને તેના પરિવારના હૃદયમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. તરતજ રાજા પરિવાર સહિત દીક્ષા લેવાને ઉજમાળ થયા. કૃપાળુ પ્રભુએ રાજાને સપરિવાર દીક્ષા આપી, તે સાથે સુલક્ષણાએ પણ દીક્ષા લીધી. રાજા વિગેરેને સર્વ એક0 વીર મુનિને સોંપા, અને સુલક્ષણા એક સાધ્વીજીને સોંપી. તેઓ અનુક્રમે દિવિઘ શિક્ષા સંપાદન કરી, સંયમ ધર્મના નિયમોમાં પ્રવીણ થઈ ગયાં. એક વખતે સુલક્ષણા સાધ્વી પ્રવર્તણુના કહેવાથી વસતિની શુદ્ધિને માટે કાંઈક કાર્યને ઉદ્દેશીને અનુયાગ કરવાને બહેર ગઈ, ત્યાં કોઈ કર્મયોગે ચીડીઆ, અને ચક્રવાક પક્ષીઓનો સંગ તેણીના જોવામાં આવ્યું. તે સાથે તેમનાં બીજાં પ્રેમ વિલાસનાં ચિન્હો પણ જોવામાં આવ્યાં. તે જોતાં જ સુલક્ષણ નિર્લક્ષણા થઈ ગઈ, તેણીની મનેતૃત્તિમાં વિકાર ભાવ ઉત્પન્ન થયે, તેણીએ મનમાં આ પ્રમાણે ચિંતવ્યું“ આહા ! આ પ્રાણી કેવાં પુણ્યવાન છે ? તેઓ સ્વતંત્રપણે કેવો વિષયાનંદ ભોગવે છે ? આવો આનંદ મેં ભોગવ્ય જ નહીં. હું અભાગીયણ વૈધવ્યપણું પ્રાપ્ત કરી આવું વેરાગીપણાનું દુઃખ ભોગવું છું.” આ પ્રમાણે ચિંતવી સુલક્ષણે ક્ષણવાર વિચારમાં પડી. તે પછી થોડીક વારે ૧ જેનો પતિ વિદેશ ગયો હોય તે. ૨ સાધ્વી. For Personal & Private Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ જયણાનું મહાભ્ય. ૪૧૧ પાછું તેણીએ ચિંતવ્યું કે, “ અરે ! આ શું બન્યું? હું કોણ છું? મારો આચાર શું છે? હું એક ચારિત્રધારી સાધ્વી છું, મારે આવો કુવિચાર ન કરવો જોઈએ. મને વિષે આકવિ, એ કેવું વિપરીત ? જિનભગવંતે અનગારની આચાર જે વર્ણવ્યું છે, તે બરાબર છે. ઉત્તમ અનગારે અનુચિત એવું કાંઈ પણ જેવું ન જોઈએ. સંયમનું બળ જિ. તેંદ્રિયપણથી જ છે. જિતેદ્રિય એવા સંયમીઓએ પણ વિષયથી સાવધાન રહેવાનું છે. વિષય, વિષથી પણ વધારે હાનિકારક છે, તેને માટે નીચેની સંસ્કૃત કવિતા ગવાય છે – " एकवर्णातिरेकेण विपविषयोमह दंतरम् । વિવંતુ મલિત તિ વિષયાઃ અરબ ? “ વિષ અને વિષય, એ બંનેમાં એક અક્ષરના વધારાથી ઘણું અંતર છે. વિષ ખાવાથી મારે છે, અને વિષયે સ્મરણ કરવાથી મારે છે.” ૧ આવું વિચારી તેણીએ છાતી કુટતાં કુટતાં ઘણે આક્રંદ કર્યો. અરેરે! મેં મારા ચારિત્રને ક્ષણવારમાં દૂષિત કરી દીધું. આજ સુધી રાખેલ શીલરત્ન મેં ક્ષણમાં ગુમાવી દીધું. આવી વિપરીત વાત મારાથી ગુરૂને પણ શી રીતે કહેવાય? જો હું આ વાત નહીં કહું, તે એ મારા હૃદયમાં શલ્યરૂપ થશે, અને ત્યાં સુધી મારી શુદ્ધિ નહીં થાય. આ પ્રમાણે ચિંતવતી સુલક્ષણે ગુરૂ પાસે આવવા નીકળી, ત્યાં ચરણમાં કાટ વાગ્યો, આ તેણીને અપશુકન થયાં. આમ થતાં પણ તે ગણકાર્યા વગર ચાલી, ત્યાં તેણીને માનરૂપ પર્વતે દબાવી દીધી. “ અરે ! હું કોણ છું ? મારા જેવી કુલીન સ્ત્રીએ આવી હલકી વાત કરવી, તે અઘટિત છે. હું કેવા કુળમાં ઉત્પન્ન થઈ છું ? મારે આવી નબળી વાત બીજાને ન કહેવી જોઈએ. ગુરૂની આગળ કહેવાની શી જરૂર છે ? તેનું પ્રાયશ્ચિત હું પોતે જ લઇશ. ખરું પ્રાયશ્ચિત તપસ્યા છે, અને તે તપસ્યારૂપ પ્રાયશ્ચિતથી હું મારી જાતે જ શુદ્ધ થઇશ. આવું વિચારી સુલક્ષણાએ તપશ્યાને આરંભ કર્યો. છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, નીતિતપ, એકાસણું, બેસણું, માસક્ષપણ અને આંબિલ વિગેરે તપસ્યા ચાદ વર્ષ, સોળ વર્ષ અને વિશ વર્ષના પરિમાણથી કરી, એ તપસ્યામાં તેણીનાં પચાસ વર્ષ વીતી ગયાં, તે સાથે આવશ્યક તથા આતાપના વિગેરે ક્રિયાઓ તેણીએ છેડી નહીં. આ પ્રમાણે તપસ્યા કરતાં સુલક્ષણાને એક વખતે દુષ્કર્મને યોગે વિચાર થયે કે, અરે ! મેં આ શું કર્યું ? આવી કઠિન તપસ્થાથી મેં મારા આત્માને વૃથા શેષાવી નાખ્યો, હજુ મારા હૃદયનું શલ્ય ગયું નહીં. મારે હવે અનશન કરવું જોઇએ. મને ધિકાર છે કે, મેં જે કરવાનું હતું, તે કર્યું નહીં. આમ ચિંતવતાં આર્ત તથા રૌદ્ર ધ્યાન કરતી સુલક્ષણ નિયાણુ સહિત મત્યુ પામી. Jain Education Intemational For Personal & Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ આનંદ મંદિર. કર્મની ગતિ વિચિત્ર છે. દુનને યોગે સુલક્ષણે મૃત્યુ પામીને એક નગરમાં કઈ વેશ્યાને ઘેર ખંડા નામે સ્વરૂપવતી ઘસી થઇને અવતરી. ઘણું કામ પુરૂષે તેને ચાહતા હતા, પણ તેની જે અwા કુટ્ટણી હતી, તે તેણીને વિશ કરતી હતી. છેવટે અક્ષાએ તેણીને ઘરની બહાર કાઢવાનો નિશ્ચય કર્યો. તે વખતે વળી તેણએ વિચાર્યું કે, આ રૂપવતી છે, માટે સર્વે કામિજન તેણીને ઇચ્છે છે. વળી તેણીની વાણીમાં માધુર્ય છે, માટે જે તે વધી જશે, તે મને દુઃખ આપશે; તેથી તેને રાત્રે વિરૂપા કરી નાખ્યું. આવું ચિંતવતી અwા રાત્રે સુતી, ત્યાં ખંઢાને રાત્રે સ્વમામાં કોઈ વ્યંતરે આવીને જણાવ્યું કે, તારી અક્કો તારે માટે વિપરીત ચિંતવે છે. તત્કાળ તે જાગ્રત થઈ ગુણિકાથી ભય પામતી ઉઠીને ત્યાંથી છુપી રીતે નાશી ગઈ. છ માસ સુધી ભમતી તે દાસી ખેડ ગામમાં આવી ચડી, ત્યાં કોઈ ધનાઢયના કુળપુત્રની દૃષ્ટિએ પડી. તે મેહ પામીને તેણીને પિતાના ઘરમાં લઈ ગયો. તે કુળપુત્રના ઘરમાં તેની એક વિવાહિત સ્ત્રી હતી, તેણીએ શોક્યનું શલ્ય દૂર કરવાને ઉપાય કરવા માંડશે. એક વખતે ખંડુટ્ટાને ચુડેલની જેમ વળગી, અને તેની નિમાં તપેલી કેશ ના ખી, તેને મારી નાખી. પછી તેના શરીરના કટકા કરી શ્વાન તથા પક્ષીઓને ખવરાવી, દીધા. તેવામાં કુળપુત્ર ઘરે આવ્યા, ત્યાં તેણે આ વૃત્તાંત જા. તત્કાળ પૂર્વ કર્મના, યેગથી તેના હૃદયમાં વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થયો. સંસારના સ્વરૂપને ધિકારી તે કઈ મુનિની પાસે ગયો, અને શુદ્ધ હૃદયથી મહા વ્રતધારી થયે. સંયમને યથાર્થ રીતે પાળી, છેવટે તે સિદ્ધિ પદને અધિકારી જે. સુલક્ષણાને જીવ આ સંસારમાં ભમી ભમીને એક ચક્રવર્તીની ગ્રી રત્ન પે અને વ. ત્યાંથી પાછી છઠ્ઠી નારકીમાં ગયો, ત્યાંથી પાછો ભવમાં ભ્રમણ કરી ધાન યોનિમાં આવ્યો. ત્યાં મૈથુનક્રીડા કરતાં ગુહ્ય ભાગમાં બાણ વાગવાથી તેમાં કીડા પડ્યા, અને આ ખરે મૃત્યુ પામી વેશ્યાના ઉદરમાં પુત્રીરૂપે થયે ત્યાં બે માસના ગર્ભમાં જ વેદના સહન કરી મૃત્યુ પામે. એવી રીતે તેને નવાણું ભવ થયા પછી દારિદ્રથી પીડિત એવા માનવ ભવમાં તે સ્ત્રીરૂપે ઉત્પન્ન થયું. તે જન્મ પામતાંજ તેનાં માતાપિતા મૃત્યુ પામી ગયાં. તે બાળાને કોઈ ગેવાલણે ઉછેરી મેટી કરી. તે ભવમાં દહીં દૂધ વેચતી, અને અનુચિત કામ કરતી તે કર્મજાળ બાંધવા લાગી. ત્યાંથી મૃત્યુ પામી અનેક ભવમાં વધ, બ ધન અને મરણનાં દુઃખ અનુભવી કોઈ બ્રાહ્મણને ઘેર અવતરી. પછી દેવી, અંતરી, બ્રાહ્મણ અને ચામુંડા દેવીના ભવ કરી, દુષ્ટ બીલાડાના ભાવમાં તેને અવતાર થશે. ત્યાંથી નીકે જઈ, તેણીને સાત ભવ સુધી ફ્રર પાડાના અવતાર લેવા પડ્યા. પછી મનુષ્ય, માછલું, નારકી, ક્રર અનાર્ય સ્ત્રી, છઠ્ઠી નારકી, કઢી પુરૂષ, સાતમી નારકી, દૃષ્ટિવિષ સર્પ, અને પાંચમી નારકીમાં ઉત્પન્ન થઈ, તેણે અત્યંત કષ્ટ સહન કર્યા. જ્યારે પદ્મનાભ જિનેશ્વરને વારો આવશે, ત્યારે તે સુલક્ષણાને જીવ ફરતો ફરતે એક ગામમાં ખુધલા દેહવાળી સ્ત્રીરૂપે ઉત્પન્ન થશે. એક વખતે તેના શરીરના ગુહ્ય ભાગમાં For Personal & Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ જયણાનું મહાત્મ્ય. ૪૩૩ છુંદર પેસવાથી તે અતિ દુ:ખી થશે. પછી તે ખુંધલી શ્રી પદ્મનાભ પ્રભુના સમવસરણુમાં આવી ચડશે, પ્રભુનાં દર્શન થતાંજ તેણીની બધી પીડા નારા પામી જશે. તેણી પ્રભુને પોતાના પૂર્વ ભવને માટે પુછશે, એટલે પ્રભુ તેણીને તેણીના બધા ભવન વૃત્તાંત કહેશે. પછી સુલક્ષણાના ભવમાં જે આલેયણા ન લીધેલ, તેનું કારણુ આ દુ:ખ છે, એમ જાણી તેણી પ્રભુ પાસે આલેયા લેશે, અને નિઃશલ્ય થઇને કર્મરૂપ મળને દૂર કરી દેશે. ત્યાર પછી તે દુ:ખી બાળા ચારિત્ર લઇને મેક્ષે જશે. શીલસન્નાહ મુનિ કહે છે, હું રૂપી સાધ્વી ! એ સુલક્ષણાને વૃત્તાંત જાણી તુ પશુ આલેયણા લઇ, શલ્યને દૂર કરજે. માયાથી કોઇ વાત છુપાવીશ નહીં, નહીં તેા તારૂ ચારિત્ર નિષ્ફળ થશે. આ પ્રમાણે મુનિએ સમજાવ્યુ, તે છતાં તે કપટી સાધ્વી સાચેસાચું માની નહીં, અને ખેલી કે, મે તમને શીલ પરીક્ષાને માટેજ ોયા છે, કામવિકારથી જોયા નથી. આવા દુરાગ્રહથી તેણીએ વેદ આંધ્યા, અને ત્યાંથી મૃત્યુ પામીને વિદ્યુત્સુમાર દેવતામાં નેાળીઆના વાહનવાળી દેવીરૂપે ઉત્પન્ન થઇ, ત્યાંથી ચીને નઠારી સ્થિતિવાળા બ્રાહ્મણની પુત્રી થઇ. તે અભાગણી તથા દુર્ગંધા થઇ, પીડાને તિર્યંચમાં આવી. પાછી માનુષી, વળી પાછી તિર્યંચણી થઇ, અને છેદાતી ભેદાતી બહુ દુ:ખ પામી. રૂપી આયાના ભવથી માંડીને તેણીએ એક લાખમાં ત્રણ ભવ છા કર્યા. પછી કમઁયેાગે અકામ નિર્જરા થતાં તે સહજ ધર્મગુણુ પામીને મનુષ્ય ભવમાં પાછી અવતરી, ત્યાં ચારિત્ર લઇ સૂરિપદની અધિકારિણી થઇ. પ્રવચનને અનુસારે ગચ્છને દીપાવી, પૂર્વ ભવની માયાનાં ખીજને લઇને તે ઇંદ્રની ઇંદ્રાણી થઇ. ત્યાંથી ચવીને અહીં શબુક નામના બ્રાહ્મણની સ્ત્રી થઇ, ત્યાં જાતિરમરણ થવાથી પ્રતિખાધ પાની, અને અત્યારે આ સુલભાધી થઇ, તે રૂપી સાધ્વી ભવ ભ્રમણ કરી, એ ગાવિદ બ્રહ્મણ થઇને સિદ્ધિપદને પ્રાપ્ત થઇ. ગાતમે પુનઃ પ્રભુને પુછ્યું, સ્વામી ! તે રૂપી સાધ્વી સાત આઠ ભવ મુકીને પાછી ભવના ભ્રમણમાં કેમ પડી ! પ્રભુ ખેલ્યા, ગૈાતમ ! શીલસન્નાહસૂરિએ ખાધ આપ્યાં છતાં તેણીના મનમાં કાંઇ મળ્યું નહીં. માયાના સ્વરૂપને સમજી નહીં, તેથી તેણીને લાખ ભવ કરવા પડયા હતા. માયા કેવી નઠારી છે ? તેને માટે નીચેનું પ્રાકૃત કાવ્ય પ્રખ્યાત છેઃ— માયા વિષવલ્લીની મૂલી, માયા ભવસ્થળ ધૂળી; માયા ચરણુ ધર્મની શી, ધન્ય જેણે માયા ઉન્મૂલી. જો રૂપીએ તેવી માયા ન કરી હોત, તે તે સાધ્વીપણામાંજ તેજ ભવમાં સિદ્ધિ પામત. પણુ ભવિતવ્યતાના યેાગે તેણીની મતિ મુઝાઇ ગઇ હતી. આ પ્રમાણે રૂપી સાધ્વીનુ ચરિત્ર દેખીને શીલસન્નાહ મુનિ પોતે નિઃશલ્ય થયા પછી ઉત્તર દિશાના ખૂણામાં આવી, ૧ For Personal & Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ આનંદ મંદિર, તેમણે ચૈત્યવંદન કર્યું. મુનિજનના પરિવારથી વીંટાઇને તેમણે પલ્યકાસન કર્યું. પછી પંચપરમેષ્ટીનું ધ્યાન કરી, ચાર કષાય છોડી, ચાર શરણ લઈ અને ચાર આહારનાં પચ્ચખાણ લઈ, તેમણે પાપગમ અનશન લીધું. શુકલ ધ્યાનમાં આરૂઢ થઈ, એક માસ સુધી ધ્યાન કરી, તે શીલસન્નાહ મુનીશ્વર અનંત સુખના અનુભવી થયા, અને માયા શલ્યને દૂર કરવાનો પ્રભાવ તેમણે બધા જગને દર્શાવી આપો. ગતમે પ્રભુને પુછયું, સ્વામી ! પેલી સુજશ્રી આહેરણીનું શું થયું ? તે જ કહે. ગતમ! જ્યારે સુજશ્રીએ પેલી ગોવાલણને ખારૂપ મૂલ્ય આપ્યું નહી, એટલે તેણુએ કહ્યું કે, મારા મહીનું મૂલ્ય આપ. મને ઠગીને ક્યાં જઈશ ? નહીં તે મારી સાથે ગોકુળમાં આવ. જે તું વિનયથી રહીશ, તે તને હું પુત્રી તરીકે રાખીશ. પછી સુજજશ્રી તે ગોવાલણની સાથે તેને ઘેર ગઈ, અને ત્યાં સારી રીતે રહેવા લાગી. | સુજજશ્રીને પિતા પેલે સુજજશિવ બ્રાહ્મણ દેશમાં મનુષ્ય, પશુ, ધાન્ય વિગેરેને વેપાર કરી ઘણું ધન કમાયે. તેણે ધનનું સુવર્ણ, અને સુવર્ણનાં રત્ન કર્યો. તે રત્નના સંચયને ઘણી સંભાળથી રાખતો હતો. ધન એવું દુઃખરૂપ છે કે, તેને માટે સર્વદા દુઃખીજ થવાય છે. તે વિષે સાહિત્યકાર નીચેનું કાવ્ય લખે છે – धनानामर्जने दुःखं दुःखं तदनु रक्षणे । મા તુવં ચ દુર્વ શિર્ષો સુવમાનનણ ? A ધન મેળવવામાં દુઃખ, મેળવ્યા પછી તેનું રક્ષણ કરવામાં દુખ, આવકમાં દુઃખ અને ખર્ચમાં દુઃખ, તેથી એ દુઃખપાત્ર ધનને ધિક્કાર છે. ” ૧ આ પ્રમાણે તે બ્રાહ્મણ ધનાઢ્ય થયો. એક વખતે તેણે મનમાં ચિંતવ્યું કે, આટલું ધન કમાયે, પણ સ્વદેશમાં રહી, તેનો ઉપયોગ કર્યા વિના સંતેષ થતો નથી. માટે સ્વદેશમાં જવું યોગ્ય છે. આવું વિચારી તે સ્વદેશ તરફ ચાલે. માર્ગમાં જ્યાં સુજજશ્રી પેલી ગોવાળણને ઘેર રહી છે, તેજ ગામમાં આવ્યો. સુજજશ્રી નવયૌવના થઈ હતી. તેના શરીરમાં તારૂણ્ય ખીલી નીકળ્યું હતું, તે વખતે દેવગે વર્ષાકાળ પ્રાપ્ત થયે, એટલે સુજજશિવ તે ગામમાં વિશ્રાંત થયે. ગામમાં ફરતાં તે નવવના સુજજશ્રી તેના જેવામાં આવી. તેણના સંદર્યથી સુજજશિવ મહિત થઈ ગયું. તેણે રત્ન આપવાની લાલચ બતાવી, તે સુજજશ્રીને વશ કરી. સુજજશ્રીએ તે રત્નની કીમત રાજાની સમીપે કરાવી. રાજાએ દશ કેટી ધન આપી, તે રત્ન ખરીદ કર્યો. સુજજશિવ બ્રાહ્મણે રાજાને તે રત્ન વેચાતાં આપ્યાં, અને ઉપરાંત તેની પાસે ત્યાં રહેલા એક પર્વતની નજીક ગોકુળ વસાવાને પચીશ યોજના જમીન માગી લીધી. બ્રાહ્મણે સ્વસ્તિ કહી, તે ભૂમિ દાનમાં લીધી. સુજજશ્રી તે કામી બ્રાહ્મણની સાથે દ્રવ્યની લાલચથી પરણી. બંને સ્ત્રી પુરૂષ થઈ, તે સ્થળે એક વાસમાં રહ્યાં, અને વિષય સુખ ભોગવવા લાગ્યાં. For Personal & Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ જયણાનું મહામ. ૪૧૫ એક દિવસે કોઈ બે મુનીશ્વર વિહાર કરતા ત્યાં આવી ચડયા. સજજશ્રી તેમને વંદના કરવામાં આવી. મુનિઓને વંદના કરતાં તે ઘણું જ રૂદન કરવા લાગી. પિતાની પ્રિયાને રૂદન કરતી જેમાં સુજજશિવે પુછયું, પ્રિયા ! રૂદન કેમ કરે છે ? આ મુનિઓનાં દર્શન થતાં રૂદન કરવાનું શું કારણ છે ? સુજથી બેલી–પ્રાણેશ ! મારી બાલ્ય વયમાં મારા સ્વામિની આવા મુનિઓને પ્રતિલાભતાં, અને પંચાંગે વંદના કરતાં હતાં, આ મુનિઓને જોઈને મને તે માતા સાંભરી આવ્યાં, આથી મને રૂદન આવ્યું. વળી આવા ઉત્તમ અનગારની સેવા ઘણું દુર્લભ છે, એ વાત પણ યાદ આવી. સુજશિવે તેણીને પુછ્યું કે, તારી સ્વામિની કોણ હતી ? અને તે ક્યાં હતી ? સુજજશ્રીએ પછી પિતાને પૂર્વ વૃત્તાંત એકાંતે કહી સંભળાવ્યો. તે વૃત્તાંત જાણતાં જ સુજશિવ પશ્ચાતાપના સાગરમાં મગ્ન થઈ, ચિંતવવા લાગ્યો, અહા ! આ શું કાર્ય બન્યું કે આ મારી પુત્રી થાય, જેની સાથે મેં ઘેર કૃત્ય કર્યું. મારા જીવનને ધિક્કાર છે. આહા ! કર્મની ગતિ કેવી વિચિત્ર છે ? કયી પુત્રી અને ક્યાં હું દુષ્ટ પિતા ? હવે આ કલંકિત જીવનને ધારણ કરવું, તે અનુચિત છે. અરે કર્મ ! તારી સત્તા પ્રબળ છે; મેં દુષ્કાળમાં આ પુત્રીને વેચી હતી. હું તેને પાળક પિતા થઈ, તેને જ ભક્ષક થઈ, પાછા તેને જ ભોક્તા થયે. અહા ! કેવો અનર્થ ? મેં મારા આત્માને હાથે કરીને નારકી બનાવ્યો. આવી આત્મનિંદા કરી, તે અગ્નિમાં બળી મરવાને તૈયાર થયું. તેણે નગરની બહાર કાષ્ટની ચિતા તૈયાર કરી, તેમાં અગ્નિ પ્રજવલિત કરવા માંડે, પણ અગ્નિ પ્રગટ નહીં; તે જોઈ લકે કહેવા લાગ્યા કે, આ કે પાપી, કે જેના અંગને અગ્નિ પણ બાળ નથી. પછી નગરજનોએ તે બંને દંપતિને નગરની બહાર કાઢી મુક્યાં. આ વખતે ચૈતમે પ્રભુને પુછ્યું, સ્વામી ! તે પાપીને અગ્નિએ કેમ બાળે નહીં ? પ્રભુએ ઉત્તર આયે, મૈતમ ! તેનું બીજું કાંઈ કારણ નથી, તેની ચિંતામાં જે કાષ્ટ હતાં, તેનામાં દહક શક્તિ નહતી. ત્યાંથી બંને દંપતિ વિદેશમાં ચાલ્યાં ગયાં. માર્ગમાં જતાં કોઈ ગામ આવ્યું, તેમાં પિઠા, ત્યાં કઈ મુનિને જોયા. મુનિ ગોચરી લઈને જતા હતા, તેમની પાછળ જતાં વનમાં એક જ્ઞાનવાન સૂરીશ્વરનાં દર્શન થયાં. સુર, નર, અને કિનારાની શ્રેણી તેમની સેવા કરતી હતી. તે પાપી દંપતિએ તેમના ચરણ કમળમાં વંદના કરી. સુજજશિવે મનમાં ચિંતવ્યું કે, આ મહા મુનિની આગળ હું મારાં મહા પાપની આલોયણા લઉં. મુનીશ્વર તેના આશયને જાણીને નીચેની ઉપદેશક કવિતા મધુર ભાષાથી બેલ્યા ધર્મ કરે ભવિ ધર્મ કરો, ત્રિકરણ યોગે ધર્મ કરે, ચરણ ધર્મ પ્રવહણ અવલંબી, આ ભવસાગર તુરત તરે. ધર્મ. ૧ - બધિ તરણિકે કિરણ પ્રચારે, હદય કમળ વિકસીત કરે, રૂં અનાદિ અંતર ઉતા મિથ્યા મત તત શિત ભમરો. ધર્મ ૨ For Personal & Private Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ આનંદ મંદિર. દશ દષ્ટાંતે દુર્લભ વલ્લભ, લાધે એ નરભવ સખરો, " તે મુધા મમ હારે ભવિયાં, ફરી આવત નાહીં દુસરે. ધર્મ. ૩ કર્મ મમકે વશ થે હેવત. કબી પાપ પંક પગર, સે પણ આલેયણ શુદ્ધ હેવત, જે મિલે મતિધર સુjરે. ધર્મ. ૪ ન્યું વ્રત નિમળ નિર્જળ જગમેં, હું ચારિત્રકે ધર્મ નર, અવિચળ સુખ લંભનકે હેતે, એહ પરમ ઉપાય ધરો ધર્મ. ૫ વિષય કષાય પ્રમાદિક, એ કાઢે કલિમલ કચરો, જન્મ જરા મરણાદિક બ્રમરા, ભવિ ભવ ભવમાં નાહીં ફરો. ધર્મ. ૬ જ્ઞાનવિમળ ગુણ ગુરૂના પદકજ, પ્રેમ કરીને તે અનુસરે, પરમ નિધાન પાન ધર્મનું, એહીજ બંદિર બેચ બિસરે. ધર્મ. ૭ સૂરીશ્વરે આ પ્રમાણે ધર્મદેશના આપી. તે સાંભળી સુજશિવે પોતે કરેલાં પાપને બધે વૃત્તાંત કહ્યા, અને તેની આલેયણાને માટે વિનંતી કરી ગુરૂએ તેનો શુદ્ધ ભાવ જોઇને આલેયણા આપી અ લેયણામાં જે ભારે તપ કહ્યું, તે પ્રમાણે તેણે શુદ્ધ હૃદયથી આચર્યું. પછી સુજશિવે સુજશ્રી સહિત દીક્ષા લેવાની પ્રાર્થના કરી, એટલે સૂરિએ કહ્યું કે, આ સજજશ્રી સગર્ભ છે, માટે તેનાથી દીક્ષા લેવાશે નહીં. પછી સુજજશિવે એકલા દીક્ષા લીધી. વિધિ સહિત સંયમ ધર્મને પાળી, સુજજશિવ છે કે નિષ્કર્મ થયે. છવીશ વર્ષ અને તેર દિવસ સુધી ચારિત્ર પર્યાય પાળી, અંતે પાદપપગમ અને શન આરાધી, કર્મને ખપાવી, કેવળી થઈ તે સિદ્ધિ પદને પ્રાપ્ત થયો. ગોતમ ગણધર બેલા–સ્વામી ! સુજજશિવ જે મહા પાપી અંતર્ગડ કેવળ થઈ; પરમ સુખને પાત્ર થયો, તેનું શું કારણું ? પ્રભુ બોલ્યા–ગતમ! તે સુજજશિવે શુદ્ધ ભાથી પ્રાયશ્ચિત લઈ, સંયમની આરાધના કરી હતી. ક્ષેપક શુકલ ધ્યાનના પસાર યથી તેનાં દુષ્કત દુર થયાં હતાં. ' " શૈતમે પુન: વિનયથી પુછયું કે, સ્વામિ ! સુજજશિવની સ્ત્રી સુજ્જશ્રીનું પછી શું થયું ? તે ગર્ભિણુની શી અવસ્થા થઈ ? તે કહેવાની કૃપા કરો. પ્રભુએ કહ્યું-ગણધર ! તે સુજશ્રીએ પ્રસવ કાળે ગર્ભની પીડાથી એવું ચિંતવ્યું કે, આ ગર્ભ મને અતિ પીડા આપે છે, માટે તેને નાશ કરું. આવા વૈદ્ર ધ્યાનથી મૃત્યુ પામી, તે છઠી નરકે પડી, તેણીએ જન્મ આપેલા બાળકને એક શ્વાન લઈ ગયે. શ્વાને તે બાળકને કુંભારના ચક્ર ઉપર મુકો. શ્વાન તેનું ભક્ષણ કરવા જતો હતો, ત્યાં કુંભાર આવી પહોંચ્યું. કુંભારને કાંઈ સંતાન ન હતું, તેથી તેણે પોતાની સ્ત્રીને આયો, અને તેનો જન્મોત્સવ For Personal & Private Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ જયણાનું મહાત્મ્ય, ૪૧૭ કર્યા. પુત્રનું સુસન્ડ્રુ એવું નામ પાડવામાં આવ્યું. માતાપિતાએ તેને લાલનપાલન કરી માટે કર્યા. સુસ‰ કુ ંભારની કળામાં પ્રવીણ થયા હતા, તથાપિ તેનું હૃદય ધાર્મિક હતું. એક વખતે તે ગામમાં કાઈ જ્ઞાની મુનિ આવી ચડ્યા, તેને વાંદવાને આવતા લેાકાની સાથે સુસ ૢ પણ આવી ચડયા. મુનિના મુખની વાણી સાંભળી સુસઢ્ઢના મનમાં સ ંવેગ પ્રાપ્ત થયા, તેણે તત્કાળ તે મુનિની પાસે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી સુસ‡ સાધુએ ગુરૂની સેવના, છઠ્ઠ અઠ્ઠમ વિગેરે તપની આરાધના અને માસક્ષમણા કરી પોતાના ચારિત્રને દીપાવ્યું. કર્મની સત્તા પ્રબળ છે, આવા ઉત્તમ મુનિ કેટલાક કાળ ગયા પછી સયમમાં શિથિળ થઇ ગયા. જેમ તિવત અશ્વ અવળા થાય, તેમ તે અવળેા થઇ, ગુરૂની શિક્ષાને માન્યા વગર માત્ર તપસ્યાજ કરવા લાગ્યા. તેના મનમાં તપને માટે સારા ભાવ હતો. સંયમના બીજા ધર્મને તેણે ગણકાર્યા નહીં. ગુરૂ તેને કહેતા કે, વત્સ ! એકલું તપ શા કામનું છે ? તું યતના ( જયણા ) રાખીને તપસ્યા કર. રાક્ષા પણ તે માના નહીં, અને જયણા રાખ્યા શિવાય તપસ્યા કરતા, ઉત્તમ સયમ માનતા હતા. ગુરૂની આવી અને તેનેજ સુસટ્ટની આવી વર્તણુક જોઇ ગુરૂના હૃદયમાં દયા આવી. ગુરૂએ મનમાં વિચાર્યું કે, આ મુનિ ચારિત્રધારી તપસ્યા કરે છે, પણ તેની તે તપસ્યા યતના વિના વૃથા છે, માટે તેના હિતની ખાતર તેને યથાશક્તિ ખાધ આપવા, તે છતાં જો તે અલ્પ મતિ માને નહીં, તે। પછી તેનાં કર્મ જાણે. આવું વિચારી એક વખતે ગુરૂએ સુસટ્ટને ખેલાવી આ પ્રમાણે કહ્યું: વત્સ ! હવે દીર્ધ વિચાર કર, શુદ્ધ ભાવથી યતનાને આદર કર, જયણાને પ્રભાવ દિવ્ય છે. જયા વિના તારી તપસ્યા કાયને કલેશકારક થઈ પડશે,યતનાને માટે નીચેની ગાથા સમજી હમેશાં તેનું મનન કર્યા કર. समिइ कसाय गारव, इंदियमय बंभचेरगुत्तीय सज्जाणविणय तव एग, सड्ढीओय जयणा सुविहियाणं ॥ १ ॥ જયણાથી પાંચ સમિતિવાન થવાય છે, કષાય, ગારવ અને ઇંદ્રિય મદથી દૂર રહે છે, બ્રહ્મચર્ય, ગુપ્તિ, સ્વાધ્યાય, વિનય અને તપ નિરાબાધ થાય છે, તેમજ ગુરૂની આજ્ઞામાં પ્રણયવાન થવાય છે. શિષ્ય ! જયણાને માટે જેવા ઉત્તમ અભિપ્રાય છે, તેÀજ ગુરૂની આજ્ઞામાં પણ છે. શિષ્ય સ્વતંત્ર રીતે કાંઇ પણ કાર્ય કરવાના અધિકારી નથી. કદિ તે કાર્ય ઉત્તમ ૫ For Personal & Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૧ આનંદ મંદિર, પ્રકારનું હેય, તેપણુ ગુરૂની આજ્ઞા શિવાય કરેલું કાર્ય તેનું પૂર્ણ ફળ આપતું નથી. જેને માટે નીચેનું પ્રાકૃત કાવ્ય સ્મરણીય છે. આપ બુદ્ધિએ સુંદર કહ્યું, તે સુંદર નવ હાય, જે ગુરૂ વચન થકી કર્યું, તે શાસનમેં સેહ. ૧” વળી યતનાને માટે પણ તેમજ કહ્યું છે – “ યત્તના પૂર્વક તપ કરે, જેથી ભવને વામો, આણુ યતના જે મળે, તે શિવસુખને પામે. ૧” ગુરૂએ આ પ્રમાણે ઘણું કહ્યું, પણ સુસદ્ગુના હૃદયમાં જરા પણ ઉતર્યું નહીં. તે ગુરૂની અવજ્ઞા કરી, અને જયણાને વિસારી કષ્ટ ભરેલાં તપ કરવા લાગ્યો. આવી વર્તશુક રાખી ગુરૂની સાથે વિહાર કરવા લાગે. છેવટે ગુરૂએ તેને પ્રાયશ્ચિત લેવાને કહ્યું, તથાપિ તે પ્રાયશ્ચિત લીધા વગર સ્વતંત્રતાથી વર્તવા લાગે. ગુરૂ શિક્ષા આપે, તે પણ તેની દરકાર રાખે નહીં. જ્યારે આમ હદ ઉપરાંત સુરદ્ધનું પ્રવર્તન જોવામાં આવ્યું, એટલે ગુરૂએ તેને સંધની સમક્ષ પિતાના ગચ્છની બહાર કાઢો. ગચ્છની બાહેર રહીને પણ તે જયણાં વગર ઉગ્ર તપસ્યા કરવા લાગ્યો. પટકાય જીવની વિરાધનાને નહીં ગણતાં કેવળ તપસ્યામાંજ તે તલ્લીન રહેવા લાગે. આ પ્રમાણે યતના રહિત ચારિત્રને પાળતાં, તે સુસદ્દને કાળ આવ્યો. મૃત્યુ પામ્યા પછી તપના પ્રભાવથી તે સધર્મ દેવલેકમાં ઇદ્ર સામાનિક દેવતા થયે. હે ગૌતમ ! હવે તે સુસદ્દનું આયુષ્ય આ પ્રમાણે છે. સધર્મ દેવકમાંથી ચવીને તે ભરતક્ષેત્રમાં વાસુદેવ થઈને અવતરશે, ત્યાંથી સાતમી નારકે ઉત્પન્ન થઈ હસ્તીને અવતાર પ્રાપ્ત કરશે. તે ભવે અતિ મૈથુન સેવી, મરીને અનંત કાયમાં જશે, અને પાછો ચતુર્ગતિના મોટા ફેરામાં પડશે. હે ગૌતમ ! જય વિના કેવી અધેગતિ થાય છે ? તેને માટે તે સુસદ્દ પૂર્ણ દષ્ટાંતરૂપ છે. તેણે અતિ મહાન તપશ્યા કરી હતી, અને પિતાના શરીરને મેટા કષ્ટનું ભાજન બનાવ્યું હતું, તથાપિ યતના વિના તેને ઉદ્ધાર થશે નહીં. આ અનંત ભવસિંધુને તે તરી શક્યો નહીં, એટલું જ નહીં, પણ સંસારની પરંપરામાં તેને મહા કષ્ટ વેઠવાં પડ્યાં. તેવી રીતે જે માણસ ગુરૂનાં વચનની યતમા ન કરે, તે સુસની જેમ બહુભવી થાય છે. જે ગુરૂની આજ્ઞાથી તેણે તપ આચરણ કર્યું હોત, તો તે મહા ફળ પ્રાપ્ત કરી શકત. સુસઢ શ્રાવકે જે તપ કર્યું છે, તે તપને આઠમો ભાગ જે ગુરૂની આજ્ઞાએ કરવામાં આવ્યો હોત, તો તેજ ભવમાં એણે જાત. જૈન આગમ પિકાર કરી જણાવે છે કે, જે કાંઈ ધાર્મિક ક્રિયા કરો, તે યતના પૂર્વક કરજો. ચારિત્રથી અલંકૃત થઈ, જે તમે જયણનો અનાદર કરશે, તે તમારું . ચારિત્ર વ્યર્થ થવાનું જ. તેવા ચારિત્રથી તમે અલંકૃત થયા નથી, પણ શારિરથી ભ્રષ્ટ For Personal & Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ શ્રીચંદનું સંયમ રાજ્ય. ૪૧૯ થયા છે. તેવા ચારિત્રધારી તપસ્વીઓના કરતાં ગૃહસ્થ શ્રાવકે ઘણે દરજજે સારા છે. જેને માટે નીચેની પ્રભુના મુખની ગાથા પ્રમાણભૂત છે. जिणदिख्खं वि गहीउं, जयणविहूणा कुणंति तिव्वतवं । जिणआण खंडगाजे, गोयम गिहिणोवि. अज्जहिया ॥ १ ॥ “હે મૈતમ ! જિનદીક્ષા લઈ જયણાવિના જે તીવ્ર તપસ્યા કરે છે, તેઓ જિન આશાને મંન કરનારા છે, તેનાથી ગૃહસ્થ શ્રાવ વધારે સારા છે. ” ચેટક રાજાને તમે આ પ્રમાણે કથા કહી, તે સાંભળી ચેટક ઘણે ખુશી થયા, તેની પવિત્ર મનવૃત્તિમાં જ્યણાને માટે બહુ માન ઉત્પન્ન થયું. સુવત્તાચાર્યું પણ રાજર્ષિ પ્રતાપસિંહને યતનાને માટે સારે બોધ આપી, તેના હૃદયને યતનામય બનાવી દીધું હતું, તેથી તેમના હૃદયમાં દિવસના ત્રણે કાળ જયણાનું જ મનન થયા કરતું હતું. જયણું જૈન મતની જયપતાકા છે, જયણા ચારિત્રને ચળકાટ છે, જયણું સંયમની શોભા છે, જયણ સ્યાદ્વાદની સીમા છે, અને જમણું શિવ સુખની જનની છે. આવાં નિશ્ચિત વચને, તે રાજર્ષિ, પ્રતાપસિંહના અને તેમના દીક્ષિત પરિવારના મુખકમળમાંથી, હમેશાં નીકળતાં હતાં. પ્રકરણ ૭૧ મું. શ્રીચંદ્રનું સંયમ રાજ્ય, SA/ કુ માર શ્રીચંદ્ર એક વખતે સભા મંડપમાં બેઠો હતો, સામત અને માંત્રિ એના પરિવારથી તે પરિવૃત્ત હતા, સમાજનો દેખાવ શાંત હતે. હમેશના રીવાજ પ્રમાણે ખાસ અધિકારીઓ પિતાનું કર્તવ્ય નિવેદન કરવાને અને રાજ્યતંત્રની આવશ્યક નવી આશાઓ મેળવવાને ત્યાં આવ્યા હતા, રાજ્યને લગતી જુદી જુદી વ્યવસ્થાને માટે વાતચીત થતી હતી, ન્યાયમૂર્તિ શ્રીચંદ્ર દીધે દ્રષ્ટિથી તે વ્યવસ્થામાં પિતાની યોગ્ય સંમતિ આપતો હતે. આ વખતે દ્વારપાળે આવી પ્રણામ કરી જણાવ્યું કે, કોઈ ગૃહસ્થ ગુરૂ આપને. મળવાને દ્વાર ઉપર ઉભા છે. કહો, શી આજ્ઞા છે ? તરતજ ચતુર મહારાજાએ તેને સત્વર પ્રવેશ કરાવવાની આજ્ઞા આપી. ગૃહસ્થ ગુરૂને આવતા જોઈ, કુશસ્થળ પતિ ઉભે. થયો. નમસ્કાર કરી, તેમને પિનાની પાસે યોગ્ય આસન ઉપર બેસાર્યા. મહારાજાએ પ્રસ For Personal & Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ ४२० આનંદ મંદિર, જતા પૂર્વક આગમનનું પ્રયોજન પુછયું. ગૃહસ્થ ગુરૂએ સહર્ષ વદને જણાવ્યું, રાજેદ્ર ! આવવાનું કારણ બીજું કાંઈ નથી. તમારા જેવા જૈન રાજાઓના આશ્રયથી મને કઈ વાતની અપેક્ષા નથી, અત્યારે ભારતવર્ષ ઉપર આહત ધર્મને ઉધત થઈ રહ્યા છે, જૈન મુનિઓના મુખમાંથી પ્રગટ થતી જિનવાણી જયવંતી પ્રસરે છે, શ્રાવક પ્રજાને શિષ્ટાચાર સર્વ સ્થળે પ્રશંસનીય પ્રવર્તી રહ્યા છે, દરેક સ્થળે શ્રાવિકાઓ સતિ ધર્મની ધુરાને ધારણ કરી, જૈન ધર્મના શીળવતનું માહાત્મ પ્રગટ કરી રહી છે, સ્થાવર, અને જગમ જી નિર્ભય રીતે વર્તે છે, આર્ય દેશના દરેક ખુણામાં શ્રીચંદ્ર મહારાજાના પ્રતાપને પ્રકાશ પડી રહ્યા છે, આપના ધ્રોઢ પ્રતાપને લઈને સર્વત્ર અમારી ઘોષણ પ્રવર્તી રહી છે. મારા આવવાનું પ્રયોજન બીજું નથી, પણ આપના પિતા રાજર્ષિ પ્રતાપસિંહ મહારાજનાં મને દર્શન થયાં, અને તેમને સંયમ જોઈ, મને જે અનહદ આનંદ થયો છે, તે જણાવવાને હું ખાસ આપની પાસે આવ્યો છું. અહા ! શું તેમનું ચારિત્ર ! શું તેમના સંયમનો પ્રભાવ ! તે મારાથી વર્ણન થઈ શકે તેવું નથી. જેમને માટે કવિઓ નીચેની કવિતા ગાય છે. તપ જપ સંયમ ખપ કરે, ન ધરે મનમાં માય, કામ ક્રોધ મદ માન જે, ભાજે ભવના દાય. વિનયી ને લજ્જાળુ જે, દયા ધીર દમવત, દુધેર તપ આરાધતાં, શમ દમ સુધા સંત. કિયા કરતા વિધિપણે, સાધે અક્રિય યોગ, સંયમના ભેગી થયા, જનથી હૈયે અયોગ.. ધ્યાન જ્ઞાનમાં મગ્ન છે, ભવ યજ્ઞના કાર, મગ્ન રહે નિજ ભાવમાં, નહિ પરભાવ વિકાર, મયગલપરે નિત્ય મલપતા, ભેદે કપટ કોટ, સિંહપરે દુર્ધર્વ છે, દેતા પરિષહ દોટ. ચોટ કરે કમપરે, પાનાનળના ગેટ, ઉપાડી શમ યંત્રથી, ચુરે જેમ રજ કેટ. કહ્યાં જાય મુખથી નહિ, તે મુનિ તણું વખાણ, પ્રવચન મારગ અનુસરે, કરે ન તાણેતાણ. રાજે ! તે મહા મુનિ રાજર્ષિના સંયમની પ્રશંસા મુખથી કહી શકાય તેવી નથી. એ મહા મુનિ ચારિત્ર ધર્મના યથાર્થ રીતે આરાધક છે. એષણુના દશ દેવ, આહાર–પિંડના ચતુર્વિધપણે સુડતાલી દેષને તેઓ દુર કરી, પિતાના સંયમને નિર્વાહ કરે છે, પાંચ સમિતિ અને ત્રણ ગુણિને તે સમ્યક્ પ્રકારે ધારણ કરે છે. સુખ સંયમ For Personal & Private Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ શ્રીચંદનું સંયમ રાજ્ય. ૪૨૧ નિરાબાધ એ ચારિત્રનું મહ વાક્ય તેમનામાં શુદ્ધ રીતે જણાય છે, તેઓ પકાય જીવને અભયદાન આપે છે, દશ પ્રકારનાં વૈયાવચ્ચ કરે છે, વિનયના બધા ભેદ આચરે છે, તેઓ ચંદ્રના જેવા નિર્મળ, હંસના જેવા ઉજવળ, ગેંડાના શીંગડાના જેવા એકાકી, વૃષભના જેવા બલિષ્ટ, સિંહના જેવા દુર્ધર્વ, અને પરીષહને સહન કરનાર, કમળની જેમ અસંગી, આકાશની જેમ નિરાલંબ, કાચબાની પેઠે ગુઑદિય, ચંદ્ર બિંબની જેમ સામે, સુવર્ણની જેમ જાતરૂપ, પૃથ્વીની જેમ સર્વસ, શરદ ઋતુના જળની જેમ મળ રહિત હદયવાળા, વાયુની જેમ અહોનિશ અપ્રતિબદ્ધ વિહારી, અને ભાખંડ પક્ષીની જેમ અપ્રમત્ત છે. આવા ગુણના ધારક છતાં તેમનું ચિત્ત દંભ રહિત છે, નિત્યે આલેયણા લઇને તેઓ શુદ્ધ મને રહે છે, નિરતિચારપણે રહેવાને દશ પ્રકારનાં પ્રાયશ્ચિત આચરે છે, ઈર્ષા પથિકીના નિયમથી વિચરે છે, નિયમસર યોગ્ય પ્રતિક્રમણ કરે છે, ક્ષણે ક્ષણે મિથ્યા દુષ્કૃત આપી, આત્માને નિર્દોષ તથા અપ્રમાદી બનાવે છે. દુરસ્વમ વિગેરે કારણને લઇને વિવિધ કાર્યોત્સર્ગ આચરે છે, શિષ્યાદિકમાં ગુરૂ તથા લઘુપણાની રીતીએ વંદના ક્રમ સાચવે છે, પાંચ આશ્રવને ઉત્કૃષ્ટ રીતે સેવે છે, વસતિમાં એકાકી રહી, આલાપ સંલાપનો ત્યાગ કરે છે, ગ્રીષ્મ ઋતુમાં ચોથ, છઠ, અને અઠ્ઠમ વિગેરેને તપ કરે છે, શિશિર ઋતુમાં છઠ, અઠ્ઠમ, તથા દશમાદિ તપ કરે છે, વર્ષમાં અટ્ટમ, દશમ તથા દવા લસ તપ કરે છે, તપને અંતે નિર્લેપ પણે ભક્ત પારણું કરે છે; વળી સાધુની દશ પ્રકારની સામાચારીને શુદ્ધ હૃદયે સેવે છે. એ મહાશય સ્વાધ્યાયમાં બરાબર કાળ પ્રમાણે પઠન પાઠન કરે છે. જ્ઞાન, જ્ઞાની જ્ઞાનાભ્યાસી અને જ્ઞાનના ઉપકરણને વિનય કરી વર્તે છે, સૂત્ર પાઠમાં અધ્યયનને માટે કહેલા કાળ પ્રમાણે સ્વાધ્યાય આચરે છે, સર્વ જાતની જ્ઞાનની આશાતના દુર કરી, જ્ઞાનનું બહુ માન કરે છે. બહુ માન સાથે હૃદયમાં તેની ઉપર પોતાના પ્રાણથી પણ અધિક પ્રીતિ ધારણ કરે છે, ઉપધાન તપની વિધિથી જ્ઞાનની આરાધના કરે છે, “ જ્ઞાન આપનાર ઉપકારી ગુરૂને અપલાપ કરનારો પુરૂષ નિકાચિત જ્ઞાનાવરણીય કર્મના બંધ કરે છે. ” આવું જાણતાં તેઓ પિતાના મૃત જ્ઞાન આપનારા ગુરૂની એલવણું નહીં કરતાં બહુ માન કરે છે. વળી તેમના હદયમાં નીચેના કનું મનન સર્વથા રહ્યા કરે છે – एकाक्षरप्रदातारं यो गुरुं नैवमन्यते । શ્વાનનારા નવા વાંટાળ્યા જાય છે ? એક અક્ષર આપનારા ગુરૂને જે માન આપતો નથી, તે શ્વાનની યોનિમાં સો વાર જઈ, પછી ચાંડાલમાં ઉત્પન્ન થાય છે. ” રાજેદ્ર ! તે સિવાયના બીજા પણ ચારિત્રના ઉજ્વળ ગુણને તેઓ ધારણ કરે છે. તમારા પિતાએ આ ભારતવર્ષ ઉપર અનુપમ સંયમ ધર્મને દીપાવ્યો છે, તેમના સંયમની શોભાને લઇને ભરતક્ષેત્રમાં જૈન શાસનને ઉઘાત થઈ રહ્યા છે. તે સાથે તેઓ સતત, For Personal & Private Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ ४२२ આનંદ મંદિર, વિહાર કરી, મહાન ઉપકાર કર્યા કરે છે, પિતાની દેશનાથી અનેક ભવ્યોને પ્રતિબંધ આપે છે, તેમનાં દર્શનથી જ ધણાએ સંયમના આરાધક થઈ જાય છે, તેમને વંદના કરવામાં હમનાં પરિણામ દિવ્ય થઈ જાય છે. આ પ્રમાણે પિતાના સંચમધારી તિનું માહાત્મ ભરેલું ચારિત્ર સાંભળી શ્રીચંદ્રના હૃદયમાં ચારિત્રબળ પ્રગટ થઈ આવ્યું. તેની પવિત્ર મનોવૃત્તિમાં ધર્મની પ્રબળ વાસનાઓ બંધાઈ ગઈ; સ્તજ તેણે નિશ્ચય કર્યો કે, હવે આ શ્રાવક જીવનને કૃતાર્થ કરવાને માર્ગ શોધવે જોઈએ. પિતાશ્રીએ પોતાના પશ્ચિમ જીવનને સુધાર્યું છે, તેમને પગે ચાલી મારે પણ જીવનને સુધારવું જોઈએ. આ વિચાર કરી, મહાનુભાવ શ્રીચંદ્ર પિતાની પૂર્વોપાર્જિત વિદ્યાઓને ઉપયોગ ધર્મ કાર્યમાં કરવા માંડે. ચમત્કારી વિમાન બનાવીને વિધિ પ્રમાણે જિન યાત્રા કરવા માંડી. ઘણી વાર મેટા સંઘ કાઢીને પિતાના નરભવને સાર્થક કરવા માંડયો, માનવ જીવનને પૂર્ણ લાભ લેવાની ઇચ્છાથી તેણે દીન અને યાચકોને અગણિત દાન આપવા માંડયાં. - પ્રિય વાચક ગણ જે તમારે માનવ જીવન કૃતાર્થ કરવા આહત ધર્મરૂપ અમુક લ્ય રત્ન સંપાદન કરવું હોય, તો આપણી વાર્તાના નાયક શ્રીચદ્રનું આ છેલ્લું જીવન ચરિત્ર એક ચિત્તે વાંચી તેનું મનન કરજે. ધમવીર શ્રીચંદ્ર પિતાની ઉત્તર વયમાં ધર્મનાં મહાન કાર્યો કરવા માંડ્યાં હતાં. વૈતાઢય તથા નંદીશ્વર ઉપર રહેલાં શાશ્વત ચેત્યોને પણ શ્રીચંદ્ર સહકુટુંબ વાંદવા ગયે હતો. તે મહાનુભાવ અઢાર પ્રકારે કુશળતા કરી સૈની સાથે પ્રેમ રાખત, અને શ્રાવકના નિયમોને પાળતા હતા. અહ૫ સમયમાં તે તે ધર્મ મહાનુભાવે ભારતની ભૂમિને જિન ચેથી મંડિત કરી દીધી. ચની શ્રેણી જાણે ભૂમિરૂ૫ ભામિનીને હાર હોય, તેમ શોભતી હતી, તેણે ચૈત્યોની ઉપર એટલાં બધાં તારણો અને ધ્વજાઓ ઉન્નત કર્યા હતાં કે, જાણે તેના યશના રાશિઓ હોય, તેવાં તે દેખાતાં હતાં. સાત વ્યસનને દૂર કરનારા શ્રીચક્રે સેંકડો જિનબિંબની સ્થાપના કરી હતી, અસંખ્ય ધર્મશાળાઓ બંધાવી હતી, અને સેંકડે જ્ઞાનના ભંડાર ભરાવ્યા હતા, તે સિવાય બીજી શુભ કરણી તે અપરંપાર કરતો હતો. પિતાની પત્નીઓની સાથે રથયાત્રા કરી, જિનાલયમાં વિવિધ જાતની પૂજાએ ભણાવતા હતા. ટુંકામાં તે મહાનુભાવે પિતાના શ્રાવક જીવનને ઉન્નતિના ઉંચા શિખર ઉપર મુક્યું હતું. આ પ્રમાણે ધાર્મિક માર્ગમાં પ્રવર્તતે શ્રીચંદ્ર ધર્મ, અર્થ, અને કામ, પરસ્પર નિરાબાધ રીતે સાધતો હતે. સ્વદાર સંતોષથી વર્તનારા તે ધર્મવીરને સોળ પુત્રો, અને સત્તર પુત્રીઓ થઈ હતી. એ સર્વમાં પૂર્ણચંદ્ર નામે એક પ્રતાપી પુત્ર હતા, તે સર્વ કળાઓને ધારણ કરનાર, અને માતા પિતાની ભક્તિવાળે હતે. કેટલાએક ગુણમાં તે તે શ્રીચંદ્રનું પ્રતિબિંબરૂપ હતું, બીજા પુત્ર પણ સર્વ કળાઓમાં પ્રાવીણ્ય મેળવી,. પિતાની ધર્મ તથા નીતિની કીર્તિને વધાસ્તા હતા. For Personal & Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ શ્રીચંદનું સંયમ રાજ્ય. ૪૨૩ પિતાના જીવનને ચારિત્ર ગુણ તરફ દોરી જવાની ઇચ્છાથી શ્રીચંદ્ર પિતાનાં સમૃદ્ધિવાળાં રાજ્યો તે ગુણ પુત્રોને વહેંચી આપ્યાં હતાં. પ્રથમ જ્યેષ્ઠ પુત્ર પૂર્ણ ચંદ્રને પિતાના વડિલોપાર્જિત કુશસ્થળીને રાજ્ય ઉપર બેસાયો હતો, તેને રાજ્યાભિષેક મેટા ઉત્સવથી કરવામાં આવ્યો હતો. બીજા કનકસેન કુમારને નવલાખ દેશનું રાજ્ય આપ્યું હતું. શ્રીમલ્લ નામના કુમારને કુંડળપુરનું રાજ્ય અને રત્નચંદ્ર કુમારને વૈતાઢય ગિરિનું રાજ્ય આપ્યું હતું. મદનાના પુત્ર મદનચંદ્રને મલય દેશને રાજા કર્યા હતે. કનકચંદને કર્કોટક દેશનું રાજ્ય આપ્યું હતું. તારાચંદ્રને નંદીપુરનું રાજ્ય સેપ્યું હતું, અને શિવચંદ્રન અંગ દેશ ઉપર રાજ્યાભિષેક કર્યો હતો. આ પ્રમાણે પિતાના બધા પુત્રોને ગ્યતા પ્રમાણે રાજે વહેંચી આપી શ્રીચંદ્ર નિશ્ચિત થયે, અને હવે તે સંયમ રાજ્યની લગામ લેવા સર્વ રીતે તૈયાર થયો હતો. દ્રવ્ય રાજ્યથી પરમ સંતુષ્ટ થયેલા શ્રીચંદે હવે ભાવ રાજ્યના સિંહાસન ઉપર આરૂઢ થવાની ઈચ્છા કરી. તેણે આ સંસારનાં સ્વરૂપ તરફ અનિત્ય ભાવના જાગ્રત કરી. તેણે વિચાર્યું કે, આ સંસારના પદાર્થો ક્ષણિક છે, રાજ્યવૈભવ વિધુતની જેમ અસ્થિર છે, કમળની પાંખડીરૂપ પડેલાં જળનાં બિંદુની જેમ આ જીવિત ચપળ છે, સ્ત્રી, પુત્ર, અને પરિવાર અતિથિની જેમ ગ્રહવાસમાં આવે છે, અને જાય છે, માટે હવે સંયમ સાધી આત્મસાધન કરવું એગ્ય છે. પુનઃ પુનઃ આ માનવજન્મ પ્રાપ્ત થતો નથી, માનવજન્મરૂપ ચિંતામણિ રત્નને વ્યર્થ રીતે ગુમાવી દેવું ન જોઈએ. આ પ્રમાણે શ્રીચંદ્ર વિચાર કરતા હતા, ત્યાં એક વનપાળ દોડતો આવ્યો; તેણે આવી મહારાજાને ખબર આપ્યા કે, મહારાજ ! આપણું ઉદ્યાનમાં ધર્મશેષ સૂરીશ્વર પરિવાર સહિત સમોસ છે. આ વધામણું સાંભળતાં જ શ્રીચંદ્રને હર્ષોલ્લાસ પ્રગટ થઈ આવ્યો તેણે પ્રસન્ન થઈને વનપાળને સાડીબાર કેટી સુવર્ણનું ઇનામ આપ્યું, અને તરતજ સૂરીશ્વરની પાસે જવાને મોટા આડંબરથી તૈયારી કરી. મહારાજાની આજ્ઞાથી રાજ્યની તમામ રીયાસત તૈયાર થઈ ગઈ. ચતુરંગ સેના એકત્ર થઈ રાજકુટુંબ પરિવાર સાથે તૈયાર થઈ ગયું. મંત્રીશ્વરો અને સામંતો પિતાના પરિવાર સાથે મહારાજાની સમક્ષ હાજર થઈ ગયા. પછી મેરા ઠાઠમાઠથી શ્રીચંદ્રની સ્વારી સૂરીશ્વરની સન્મુખ ચાલી. ચંદ્રકળા વિગેરે રાણઓ, ગુણચંદ્ર વિગેરે મંત્રિઓ, સેનાપતિ, નગરશેઠ અને પાર વર્ગ તમામ મંડળ મહારાજાની સાથે ચાલ્યું. ઉદ્યાનની પાસે આવી તે સ્વારી ઉભી રહી. શ્રીચંદ્ર પાંચ અભિગમ સાચવવાને ચામર, છત્ર, વાહન, શસ્ત્ર અને મુગુટ, એ પાંચ રાજચિહું દૂર કયાં. વિધિથી ગુરૂને વંદના કરી, કુશસ્થળીને પૂર્વ રાજા ગુરૂ વાણીરૂપ સુધારસનું પાન કરવાને આતુર થઈ, એક ચિત્ત સૂરીશ્વરની સામે બેઠો. સૂરીશ્વર બોલા–ગુણવાન રાજેંદ્ર ! આ મનુષ્યભવ દશ દ્રષ્ટાંતથી દુર્લભ છે, તેમાં આદેશ, ઉત્તમ કુળ અને નિરોગી શરીર, એ ઉત્તરોત્તર વિશેષ દુર્લભ છે, માટે વિષય, કમાન્ડ વિગેરે દુર્ગાને છોડી ધર્મનું સાધન કરવું એજ ખરૂં કર્તવ્ય છે. ઇકિયાની For Personal & Private Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ આનંદ મંદિર, પટુતા હોય, ત્યાં સુધીમાં ઉત્તમ ગુરૂના યોગથી શાસ્ત્ર શ્રવણ કરવું જોઈએ. શ્રદ્ધાને શુદ્ધ ઉપયોગ કરી, પંડિત વીર્યના ઉલ્લાસથી આરંભેલા કાર્યને યાવજીવિત પાળવું જોઇએ, અને સર્વ રીતે દેશવિરતી ધર્મના બધા લાભ મેળવી સર્વ વિરતિ ચારિત્ર ધર્મની શુદ્ધ ભાવના ભાવવી જોઈએ. “ આ ગૃહાવાસ છે, તે પાશરૂપ છે, વિષય ભેગમાં આતુર એવી ઇંદ્રિય અનર્થ કરનારી છે, અને સ્ત્રીઓ આ સંસાર સાગરમાં પાષાણની નાવિકા છે. ” એમ જાણી સુકતની શ્રેણી તરફ મનોવૃત્તિ લગાડવી જોઈએ. જે પુરૂષ આ ક્ષણ પરિભોગી ધનાદિ પદાર્થો નરકમાં સહાય કરનારા છે, એમ મનમાં ચિંતવ્યા કરે, તે ખરેખરો શ્રાવક કહેવાય છે. આટલું કહી સૂરીશ્વર નીચેની ગાથાઓ બોલ્યાઃ– કાક ચિંતે મનમાં એહવું, લઉં સર્વ વિરતિ કે વાર, આગમ ભણિ પ્રતિમા વહુ, વળી કરૂં ઉગ્ર વિહાર ગીતારથ ગુરૂ સેવના, પંચ પ્રકાર સઝાય, ઇત્યાદિક બહુ ભાવના, એવા મનોરથ થાય. તે સંગ મળે હુતે, ન કરે ઢીલ લગાર, તે સામગ્રી સવિ મળી, અફળ કરે છે ગમાર. આ ગાથાઓ સાંભળી મહારાજ શ્રીચંદ્ર ઘણો જ ખુશી થઈ ગયે; આથી કરીને તેના હૃદયની વૈરાગ્ય ભાવનાને પરિપૂર્ણ પુષ્ટિ મળી, નિદ્રાળુને જેમ બીછાનું મળે, તૃષાતુરને જેમ અમૃત મળે, અને નિર્ધનને જેમ ધન મળે, તેમ તેને આ ઉત્તમ ઉપદેશ મળતાં તેને હદય ઉપર સારી અસર થઈ. તરતજ તે સંયમ લેવાને ઉત્સુક થઈ ગયું. પછી તેણે નગરમાં આવી જાહેર ઉપણ કરાવી કે, “ શ્રીયંદ્ર રાજા સંયમ લે છે, માટે જેની ઈચ્છા હોય, તેણે તેમાં સામેલ થવું. ” કુશસ્થળીમાં એ વાત બધે સ્થળે પ્રસરી ગઈ. મહારાજા શ્રીચ કે પિતાના પુત્ર પૂર્ણચંદ્રની રજા લીધી. આજ્ઞાંકિત પુત્રને પિતાના વિયોગને ભય થયો, તથાપિ તેણે પિતાની સંયમની ઈચ્છાને અનુમોદન આપ્યું. પૂર્ણચંદ્ર પિતાના દિક્ષેત્સવને સમારંભ કર્યો, તે પ્રસંગે આખા નગરને વિવિધ જાતની શોભાથી અલંકૃત કરવામાં આવ્યું. મોટા ઠાઠમાઠથી અઠ્ઠાઇ મહત્સવને સમારંભ કરાવ્યો. દીક્ષાના શુભ મુર્તિના દિવસે રાજ્યની તમામ રીયાસત સાથે મોટો વરઘોડે તૈયાર કરાવ્યો. હાથી, ઘેડા, રથ અને પેદલની પંક્તિઓ શ્રૃંગાર ધારણ કરી, સ્વારીમાં તૈયાર થઈ. કુશસ્થળી નગરીએ અલકાપુરીની શોભા ધારણ કરી, બાળકથી તે વૃદ્ધ સુધીના તમામ નગરજન મહારાજાની દીક્ષિત મૂર્તિનાં દર્શન કરવાને બહાર નીકળી પડ્યાં. મોટા આડંબરથી મહારાજાની દીક્ષા સ્વારી સૂરીશ્વરની પાસે આવી. દુરથી શિબિકામાંથી ઉતરી મહારાજા સુરીશ્વરની પાસે આવ્યા, સૂરીશ્વરને વિધિથી વંદના કરી, તેણે રાજચિહે અને અલંકારો દૂર કરી દીધાં; આથી જે કૃત્રિમ શોભા હતી, તે દૂર થઈ ચઈ, અને તેના શરીરની સ્વાભાવિક શોભા પ્રગટી નીકળી, For Personal & Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ શ્રીચંદનું સંયમ રાજ્ય. કર૫ સૂરીશ્વરે ચતુર્વિધ સંઘની સમક્ષ વિધિ મંત્રના ઉચ્ચાર સાથે શ્રીચંદ્રને દીક્ષા આપી. કુશસ્થળીના સંઘની ચતુર્વિધ પ્રજાએ પિતાના પૂર્વપાલક મહારાજાની ઉપર વાસક્ષેપ નાખે, તે વખતે વાજિના અને જયકારના ધ્વનિથી ગગન મંડળ ગાજી રહ્યું. કુશસ્થ ળીના વિશાળ રાજ્યના મહારાજા હવે સંયમ રાજ્યને મહારાજ થ. ધર્મઘોષસૂરિએ ઉંચી ઘોષણા કરી, પિતાના રાજર્ષિ શિષ્યને સંયમની ગ્રહણ અને આવનારૂપ બે પ્રકારની શિક્ષા આપી. ચારિત્ર ધર્મના બધા નિયમો શીખી, રાજર્ષિ શ્રીચંદ્ર એક પ્રવીણ મુનિ થયા. તે મની સાથે બીજા રાજ્યના કુટુંબ વર્ગે અને રાજકીય પુરૂએ પણ દીક્ષા લઈ, પોતાનાં શ્રાવક જીવન કૃતાર્થ કર્યો. રાજર્ષિ શ્રીચંદ્રનું પ્રવર્તન જેવી રીતે ગ્રહવાસમાં ઉત્કૃષ્ટ હતું, તેવીજ રીતે તેનું પ્રવર્તન સંયમ માર્ગમાં પણ ઉત્કૃષ્ટ રીતે પ્રવર્તતું હતું. એ રાજર્ષિના ચારિત્ર ગુણનું યશગાન ભારતવર્ષ ઉપર ચારે તરફ થવા લાગ્યું. રાજકવિઓ અને ધર્મ કવિએ તેના ચારિત્ર ગુણનું અલંકારિક યશોગાન નીચેના કાળથી કરતા હતા. અધ્યાતમ પરિમલ ફળે, વિરતિ પુલી વનરાય, કુમલી અવિરતિ માલતી, વિકસિત શુભ પર્યાયસુમતિ કોકિલા ગહગહી, સંયમ અંબને પિષ, ચરણ કરણે ફુલ્યો ફળે, મંજરી સરસ વિશેષ. સમ રસ જળનાં છાંટણાં, શુભ રૂચિ લાલ ગુલાલ, કરૂણરસ બધિ ભલી, સુકથા કથન બહુ ખ્યાલ. મૃત ઘોષાદિક અતિ ઘણું, માદલના દેકાર, ઉચિત વિનય ભાણે કરી, ગુંજે ઉપકૃતિ તાલ. ભંભા ભેરી ન ફેરીયા, ભુંગલ જે નય વાદ, વિવિધ હેતુ ઈદે કરી, ચાલે તેહ સંવાદ. ચઉવિધ સત્ય ઉદારતાદિક બહુલાલંકાર, અદ્ધિ સિદ્ધિ અણિમાદિકા, લબ્ધિ તે વિનતા સાર. સુમતિ ગુપ્તિ પરિવાર શું, વિવેક વૃંદાવન માંય, બાર ભાવના ભાવતા, (તે) તાનના રસ સુખદાય. ગારવ રજને શમાવતા, માયા રજની વિરામ, ધર્મ ધ્યાન સિંહાસને, ઉદ્યમ છત્ર ઉદ્દામ. ચામર તપ બહુ ભેદના, ગરવો ગુહિર નિશાણ, ઋષિ રાજા એણી પર રમે, ચરણ વસંત મંડાણ. For Personal & Private Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર પ્રકરણ ૭ર મું. શ્રીચંદ કેવળી. ચનાર ! હવે આપણી વાર્તાને અંત આવ્યો છે. વાર્તાના નાયકનું તે બધુ જીવનચરિત્ર તેં જોયું છે. પુણને પ્રભાવ કેવો બળવાન છે ? સુકૃતની છેR) ણીને મહિમા કે અદ્દભૂત છે ? તેનું તને હવે પૂર્ણ ભાન થયું હશે. હવે છે. આપણું વાર્તાને પવિત્ર નાયક પોતાના જીવનની સમાપ્તિ ક્યાં કરે છે? તેજ માત્ર કા જેવાનું છે. જૈન માર્ગના અનુયાયીઓના જીવનનું પરિણામ કેવું ઉત્તમ આવે છે ? તે બોધ લઈ તું તારા જીવનને મહા માર્ગ સુધારજે. રાજર્ષિ શ્રીચંદ્ર સંયમ લીધા પહેલાં પોતાનાં બધાં કર્તવ્ય પુરાં કર્યાં હતાં. પિતા પ્રતાપસિંહ, માતા સૂર્યવતી, ઉપપિતા લક્ષ્મીદત્ત અને ઉપમાતા લક્ષ્મીવતી, એ ચાર ગુરૂ વર્ગ સંયમ માર્ગને સુધારી, નિર્વાણ પદને પામ્યાના ખબર જાણી, શ્રીચંદ્ર મહેત્સવપૂર્વક તેમના નિર્વાણ સ્થાનમાં ચાર સ્તૂપ કરાવ્યાં હતાં, જે યાવચંદ્ર દિવાકર સુધી શ્રીચંદ્રની માતૃપિતૃ ભક્તિને સુચવતાં રહ્યાં હતાં. છેવટનું એ કર્તવ્ય પૂર્ણ કરી, શ્રી ચંદ્ર પુત્ર જીવનની કૃતાર્થતા માનતા હતા. હવે શ્રીચંદ્ર રાજર્ષિ સંયમ ધર્મના ધુરંધર થયા હતા. તેણે જગતને ચારિત્ર ધર્મનો ચળકાટ બતાવી આપ્યો હતો. તે મહાનુભાવ ગુરૂ સેવાથી ગીતાર્થ અને ગુણપાત્ર થયા હતા. ચારિત્રરૂપ ચંદ્રમાં ચકારરૂપ બની, તેઓ સંયમ માર્ગના મનોન મુસાફર બન્યા હતા, અનેક અભ્યાસી મુનિઓને ભણાવતા, અને ભણતા હતા, પિતાના સંયમી શરીરની આસપાસ બ્રહ્મચર્યની નવ વાડ રાખી હતી. બ્રહ્મચર્યરૂપ કિલ્લાના બળથી તેમણે વિષય વિકારો અને કામરૂપ યોદ્ધાઓને હરાવી દીધા હતા, તેમણે મર્યાદાથી દ્વાદશાંગીને પઠન કરી, અને સૂત્ર તથા અર્થનું મનન કરી, તેનું રહસ્ય પિતાના મતિમંદિરમાં સ્થાપ્યું હતું, તેમની દૃષ્ટિમાં પૂર્ણ રીતે સમભાવ પ્રકાશતો હતો, દરેક કાર્ય આરંભ ગુરૂની આજ્ઞાપૂર્વક થત હતા, સતેષરૂ૫ અગસ્તિથી ભરૂપી મહાસાગરને તેમણે શોધી લીધો હતો, અને અહોનિશ જ્ઞાનરૂપ સૂર્યથી કપરૂપ અંધકારને દુર કર્યું હતું. હવે રાજર્ષિ શ્રીચંદ્ર કેવળજ્ઞાનની સમીપ આવી પહોંચ્યા. તેમની રાજ્યવસ્થામાં જે વીરતા હતી, તે સંયમાવસ્થામાં પ્રકાશિત થવા માંડી. મૈત્રી, પ્રમોદ, કરૂણા અને ઉપેક્ષા, એ ભાવનાને હદયમાં સ્થાપી, એ ધર્મવીર રાજર્વિએ પિતાનાં અક્કલ અને અતુળ બળથી કમરૂપ શત્રુના કટક ઉપર ચડાઈ કરવા માંડી, તેમાં સત્વ પ્રધાન ગુણવાળા ચારિત્ર ધર્મરૂપ એક બળવાન રાજાની તેમણે સહાય લીધી હતી, શુભ મનરૂપ ભૂમિ ઉપર For Personal & Private Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ શ્રીચંદ કેવળી, ૪૨૪ તેણે શુભ રૂચીરૂ૫ નગર વસાવી અને તેની પાસે વિવેકરૂપ પર્વતનું ક્રીડા શિખર સ્થાપી, તેમાં તે ચારિત્ર ધર્મના આનંદને અનુભવ કરવા લાગ્યા; ચિત્તની એકાગ્રતાની આસપાસ ધર્મધ્યાનરૂપ ગઢને પાયે નાખી, અપ્રમત્તતારૂપ ભૂમિકાની અંદર તે દ્રઢતાથી રહેવા લાગ્યા; આત્મવીર્યના ઉલ્લાસથી ક્ષમારૂપ શસ્ત્ર લઈને શાસ્ત્રબોધરૂપ સેનાપતિને આગળ કરી, સંયમરૂપ સન્યની સહાય લઈ, તેમણે મન ઉપર વિજય મેળવી, શુલ ધ્યાનરૂપ વિજયને કે વગડાવ્યો હતો. પછી ધ્યાનારૂઢ થઈ ક્ષપક શ્રેણીવડે તેણે મોહરૂપ હરામી, શત્રુને હરાવી દીધો હતો. પ્રથમ ગુણઠાણાના પક્ષને અવલંબી, મિથ્યાત્વને ઉડાડી દઈ, બંધ, ઉદય, ઉ દીરણા અને સત્તા વિગેરે પ્રકૃતિના પ્રભાવ પર વિજય મેળવતા હતા, અને પોતે કરેલા સંકેત પ્રમાણે અપ્રમત્ત ગુણઠાણ સુધી તેઓ આવી પહોંચ્યા હતા. પછી પાંચ આચારરૂપ ગજેની સ્વારી કરી, તેમણે તેની વિશેષ ઉન્નત્તિને મહા માર્ગ લીધે હતા. શુધ્યાનના પહેલા પાયા સુધીની સ્થિતી પ્રાપ્ત કર્યા પછી રાજર્ષિ શ્રીચંદ્રક્ષક શ્રેણીમાં આરૂઢ થતા ગયા, એ શ્રેણીની અનંત શક્તિથી તેમણે પોતાનાં બધાં કર્મ ખપાવી દીધાં હતાં, અને આખરે કર્મનો વિલય થયા પછી કાલોકને પ્રગટ કરનારું તેમનામાં કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ આવ્યું. કેવળજ્ઞાનના પ્રકાશથી તે મહાનુભાવે હાથમાં રહેલા નિર્મળ જળની માફક સર્વ વિશ્વને જોવા માંડયું. કેવળજ્ઞાન એ સર્વોત્તમ જ્ઞાન છે. એ જ્ઞાનના પ્રભાવથી સિદ્ધ શિલાનો માર્ગ સાનિધ્ય થાય છે; કેવળજ્ઞાનનું મહાઓ દિવ્ય છે, તેની દિવ્ય અને અદ્ભુત શક્તિ પરમ આ શ્ચર્ય ઉત્પન્ન કરે છે. કેવળજ્ઞાનના યોગથી આત્માની પૂર્ણ નિર્મળતા પ્રગટ થાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રની એ પરિસીમા છે. રત્નત્રયીની રમણીયતા કેવળજ્ઞાનથી જ દેખાય છે. આ જગતના અનંત પ્રવાહમાં પ્રવહન થતા સર્વ પદાર્થો કેવળીને જ ગમ્ય છે. સમ્યકત્વ ધર્મના સમારાધનનું પૂર્ણ સાફલ્ય કેવળજ્ઞાનની પ્રાપ્તિમાંજ છે. આવું કેવળજ્ઞાન સંપાદન કરી મહાયોગી શ્રીચંદ્ર આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત થયા. તેમની નિર્મળતા આત્મગુણને અવલંબી વિશેષ શેભવા લાગી; તેમને પરમાનંદના ઉત્કૃષ્ટ સુખને પૂર્ણ અનુભવ થવા લાગે. રાજર્ષિ શ્રીચંદ્ર હવે ખરેખરા શ્રીચંદ્ર કેવળી થયા. આ અનંત વિશ્વમાં અને અનંતા કેવળીઓની શ્રેણીમાં તેઓ ભળી ગયા. તેમના કેવળજ્ઞાનના સ્વરૂપનાં દર્શન કરી, મોહિત થયેલા જૈન ભક્ત નીચેની કવિતા અદ્યાપિ ગાયા ક્ષપક શ્રેણકી શકિત અનંતી, તિનસે કમ ખપાયે,. જ્ઞાન અનંત અનંત લહે તબ, જયત નિશાન બજાયો. જ્ઞાનવિમળ પ્રભુતાઈ પાઈ, સવિ અરિ વર્ગ ખપાયો, કેવળજ્ઞાન તો ગુણ પામી, ચામર છત્ર ધરા, દાન શુકલ દઈ પાયો. ૨ For Personal & Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ આનંદ મ ંદિર. મહાનુભાવ શ્રીચંદ્ર રાäિ કેવળી થયા, એ ખબર અવધિજ્ઞાનથી જાણી લઇ, સર્વ સુર અસુરનાં વૃંદા તેમના કેવળજ્ઞાનને! ઉત્સવ કરવાને ભૂમિપર આવ્યા. તે કેવળી ભગવત સુવર્ણના કમળ ઉપર રહેલા સિ ંહાસનની અંદર આરૂઢ થયા. પોતાની વાણીની પ્રભાથી તે ભવિજનના હૃદયના અંધકારને દૂર કરતા હતા. ધ્રુવળીની ઉપદેશ ગિરાથી પરિતૃપ્ત થઇ, સર્વ પર્વદા આનંદ પામી. કેવળજ્ઞાનના મહેાત્સવ કરી, સુર અસુરો પોતપતાને સ્થાને ચાલ્યા ગયા. પછી કેવળી ભગવાને ત્યાંથી વિહાર કર્યો. આર્યક્ષેત્રના અનેક ભવિજનાને પ્રતિોષ આપી, તેઓએ પોતાના કેવળીપણાના જીવનને સારી રીતે કૃતાર્થ કર્યું. પોતાને હાથે સાળહજાર ધર્મવીરાને દીક્ષા આપી, અને આહાર સાધ્વી કરી, કેટલાએકને સમકિતધારી કર્યા, કેટલાએકને બારવ્રતધારી શ્રાવક બનાવ્યા, અને સમતા ગુ. સુથી વૈર–વિરાધ શમાવી, તેમણે દ્વારા છવાના ઉપકાર કર્યા. ४२८ પ્રિય વાંચનાર ! જો તારામાં શ્રાવક ધર્મ હોય, અને તે સમ્યકત્વને સ્વાદ સ’પાદન કથા હોય, તે। આ મહાનુભાવ શ્રીચંદ્ર કેવળને પક્ષ પ્રણામ કરજે. તેમનું આવત જીવન ચરિત્ર વાંચવાથી જો તારામાં કૃતજ્ઞતા અને ધાર્મિક શ્રદ્દા પ્રગટ થઇ હોય, તે તે મોક્ષગામી મહાશયના જગત પ્રત્યેના ઉપકારનું સ્મરણ કરજે અને તેમના જેવું પવિત્ર જીવન મેળવવાની ભાવના ભાવી, તારા હૃદયમાં ઉમદી આશાને અવકાશ આપજે. આવા ૫રેપકારી જૈન વીરેાથી ભારતમાં જૈન શાસનનેા ઉદય થયા છે. ભારતની આર્ય પ્રજાનાં હૃદયા તેવા પુરૂષોએ ખેચ્યાં છે. યાધર્મરૂપ કલ્પવૃક્ષને સિંચન કરનારા જૈનના મહાત્માએજ થયા છે. તેમની ધર્મ કીર્ત્તિ ભારતના ચારે ખુણામાં પ્રસરેલી છે, અને ભારતી પ્રજા તેમનું યશોગાન અદ્યાપિ પણ કર્યા કરે છે. પ્રકરણ ૭૩ મુદ્ર ઉપસ’હાર. આ વિશાળ ભરતક્ષેત્ર ઉપર આર્હત ધર્મના રધા અનતા થઈ ગયા છે, અનંત ચાવીશીએમાં અનંત જીવાએ અર્જુન નામ સંપાદન કરી, આર્દ્રત શાસનને દીપાવ્યું છે, અનત કેવળી ઉત્પન્ન થઇ, અસંખ્ય ભવિના ઉદ્ધારક થયા છે, તે માંહેલા આ એક શ્રીચંદ્ર દેવળો પણ થઇ ગયા છે. તે મહાનુભાવે પોતાના ચમત્કારી ચરિત્રથી ભારતની જૈન પ્રજાને ચકિત કરી હતી. તે મહાશયે બાર વર્ષ કુમારપણામાં, એકસે વર્ષ રાજ્યાવસ્થામાં, આ વર્ષે છદ્મસ્થાવસ્થામાં અને પાંત્રીશ વર્ષ કેવળ પયાયમાં, એમ એકસો ને પ ંચાવનનું પૂર્ણ આયુષ્ય ભોગવ્યું હતું. For Personal & Private Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ૪૨૯ પિતાના સર્વ જીવનમાં તે ધર્મવીરે આંબિલ વિદ્ધમાન તપને પૂર્ણ પ્રભાવ દર્શાવ્યું હતું, અને એ મહાતપનું યશગાન ભારતની જન પ્રજા પાસે કરાવ્યું હતું. આ મહમંડળમાં આંબિલ તપના મોટા મહિમાનું પૂર્ણ દ્રષ્ટાંત શ્રીચંદ્ર એકજ છે. એ તપને તેજસ્વી સૂર્ય શ્રી ચંદ્રરૂપ ઉદયાચળ ઉપર એક વાર ઉદિત થયો હતો. કેવળજ્ઞાનથી વિભૂષિત એવા શ્રીચંદ્ર કેવળી ભારતની જૈન પ્રજાની આગળ વહેંમાન તપને પ્રભાવ દર્શાવી, આ વિશ્વમાંથી વિદાય થયા હતા. અંત સમયે સંગી ગુણ સ્થાનમાં રહી, શેલેષી કરણથી સ્થિરતા મેળવી, અને અયોગી કરણમાં આવી, આયુષ્ય સમાપ્ત થતાં કર્મની નિર્જરાથી તેઓ નિર્વાણ પદને પામ્યા હતા. તે કાળે એ મહાનુભાવ અનશન કરી, અશરણ ભાવનાપૂર્વક ઉત્તમ ધ્યાનમાં આરૂઢ થયા હતા. શ્રીચંદ્ર કેવળીના પરિવારમાં ગુણચંદ્ર વિગેરે મુનિવરેએ પણ ઘાતી કર્મને ક્ષય કર્યો હતે. ચંદ્રકળા વિગેરે સાધ્વીઓ પણ એક ભવમાં સ્વર્ગે જઈ છેવટે કેવળજ્ઞાનની સહાયથી મેક્ષની અધિકારિણી થઈ હતી. વાંચનાર ! હવે તારી મનોવૃત્તિમાં નિશ્ચય થ હશે કે, જૈન વીર મંડળમાં વિખ્યાતિ ધરાવનારા શ્રીચંદ્ર પોતાના જીવનમાં વિજય મેળવી, અને વર્ધમાન તપને મહાન પ્રભાવ પ્રગટ કરી, ધાર્મિક જીવનને સુધાર્યું હતું. શ્રીચંદ્ર દ્રઢપ્રતિ સજીવ થઈ ગયો છે. શુદ્ધ ધાર્મિકતા તેના જીવનનું ભૂષણ હતું, ઉત્તમ શિક્ષણ અને વિરત્વ તેના ચિત્તને વિનોદ આપનારાં હતાં. તે મહાવીરે પિતાના બધા જીવનમાં ધર્મને માટેજ આત્મ સમર્પણ કર્યું હતું. છેવટે તેની છેલ્લી લીલા કેવળજ્ઞાનમાં જ પૂરી થઈ હતી. આ માનવ જીવનમાં આનંદની હદ નથી. ધર્મથી અજીવ રાશિમાંથી જીવરાશીમાં આવીને અહંત પદ સુધી પણ પહોંચાય છે. મૃત્યુના સ્મરણથી જીવતા માણસનું મન ધર્મને માટે તૃષિત થાય, પણ તેને ઉન્નતિના માર્ગમાં દ્રઢતાથી લઈ જવાય, એ વાત શ્રીચંદ્ર આપણને કબુલ કરાવી છે. સંસાર અસ્થિર છે, એ વાત પૂર્વથી જ સિદ્ધ થતી આવી છે, તથાપિ તેવા અસ્થિર પદાર્થમાં રહીને અખંડ આનંદની સ્થીરતા પ્રાપ્ત કરી શકાય, એ વાતને ઉત્તમ બેધ આવા મહાનુભાવના ચરિત્રથી આપણને મળે છે. એ બોધને હદયના ઉંડા પ્રદેશમાં સ્થાપી | આવા મહાન નરના ચરિત્રનું થોડે ઘણે અંશે અનુકરણ કરવાનો પ્રયત્ન કરે છે, અને ? આંબિલ વર્ધમાન જેવી તપસ્યાઓ આચરી સુકૃતની શ્રેણીના સુખમય ભાવી ભાવ તરફ પૂર્ણ શ્રદ્ધા રાખવી, એજ જૈન જીવનનું સાફલ્ય છે. તે સાફલ્ય સંપાદન કરવાને તનવિમળસૂરિનું નીચેનું પદ્ય સદા સ્મરણમાં રાખવું જોઈએ. ફળીઓ ફળીઓરે મુજ અંગણ સુરતરૂ ફળીઓ, શ્રી જિનરાજ કૃપાથી સંપ્રતિ થે, સવિથી હું બળીયેરે. મુજ. એ આંકણી. એ શ્રીચંદ્ર ચરિત્રને ભણતાં, અનુભવ આવી મળી, તવ નવ પદનું ધ્યાન ધરત, મેહ મિયા મત ટળી રે, મુજ, ૧ For Personal & Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ આનંદ મંદિર. વિવિધ શાસ્ત્રના ભાવ ગ્રહીને, સાર પરે સ`કલીયા, નવ રસ યદ્યપિ એમાં દીસે, પણ નવમા રસમાં ભળીયે રે. દર્શન જ્ઞાન સ્વરૂપ છે એમાં, નહીં કિહાં વયણે ખળીયા, પણ મૂઢને મન તેહ ન ભજે, જેમ ધનજળે મગ સળીયેરે પંચાંગી સ`મત ગીતારથ, આવાસી પથ તળા, ગ્રહા અર્થ જેમ અદત્ત ન લાગે, જ્ઞાન ન હાયે છેલ છળીયા. ખળ અંતર મીઠાશ ન ધારે, જેમ જેમ પીલુના ક્ળીયા, ઉપકૃતિ ન કરે તે કરતાં વારે, જેમ તવર બાવળિયા. સજ્જન સજ્જનતા નવિ મૂકે, જેમ અગર અગ્નિપર જળિયા, ચંદન છેઘા કરે સુરભિતા, જે વાંસ લઇ નિર્દેલિયા. સુસ્વર સુકવિને હૃદય વિકસ્વર, તસ મુખથી સાંભળિયા, અધિક સ્વાદ દીયે સાકર લવે, મિશ્રિત મેદક દળીયેા. ૪૩૦ મૂઢ રહે એ સુણિને કારા, ખેર માંહે જેમ ઠળિયા, સ્યાદ્દાદનું રૂપ લહે નવિ, આપતિ બાઉલિયા. શ્રાતા જન નિસુણીને હર્ષે, જેમ જેડી જળધિ ઉતિળયા, અજ્ઞાની એમાં મુઝાયે, જેમ ગાધેા પકે કળિયા. મારે તે ગુરૂ ચરણ પસાયે, અનુભવ આવી મળીયે, વિશેષે ગુણિના ગુણ ભણતાં, મગ માંહે શ્રી ળિયેા. અંતર ભાવ ન સૂઝે તેને, જે હૈયે માહે છળિયે, તેડુ સદાગમ સચિત્ર પસાયે, મિથ્યા ભ્રાંતિ તમ ટળિયે, એન્ડ્રુ ચરિત્ર પવિત્ર ભણુતે, આજે દહાડા વિળયા, જ્ઞાનવિમલસૂરિ ચરણ કૃપાથી, મંગળ કમળા મળિયે.. || સમાસ ! For Personal & Private Use Only મુજ. ક મુજ. ૪ મુજ. પ્ મુજ. ર મુ. છ મુજ. મુજ, ટ મુજ. ૧૦ મુજ. ૧૧ મુજ. ૧૨ મુજ ૧૩ Page #437 -------------------------------------------------------------------------- ________________ જાહેરખબર. શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ તરફથી પ્રસિદ્ધ થયેલાં પુસ્તકાની કીંમત તથા પેસ્ટેજ, નામ. ૧ શ્રી ધર્મ રત્ન પ્રકરણ ભાગ ૧ લા, ૨ જે તથા ત્રીજો સાથે...૪-૦-૦ ૨ શ્રી ધર્મ રત્ન પ્રકરણ ભાગ ૧ લા ૩ ૨ જો ૩ જે * ૪ .. ૫ શ્રી ધર્મ સંગ્રહુ ભાગ ૧ લે ૬ આનંદ મદિર નાવેલ દ્વિતીયાત્તિ... ૭ શ્રી જૈન તત્વાદી ગ્રંથ ભાગ ૧ લા ૮ શ્ર ભાગ ૨ જો ૯ શ્રી શ્રાવિકાભૂષણ પ્રથમાલ કાર દ્વિતીયાલ કાર ૧૦ ૧૫ " ૧૬ શ્રી જૈન ધર્મ 99 ૧૧ શ્રી દેવસીયરાય પ્રતિક્રમણ વિધિ સાથે ૧૨ શ્રી દુનિયાના સાથી પ્રાચીન ધર્મ... ૧૩ શ્રી શ્રેણિક ચરિત્ર ભાગ ૧ લા ૧૪ શ્રી પ્રદ્યુમ્ન ચરિત્ર ભાગ ૧ લા ભાગ ૨ જો ... .. " ૧૭ 99 ૧૮ શ્રી જૈન ધર્મ પ્રવેશ પાથી ભાગ ૧ લેા ૧૯ ભાગ ૨ જે ૨૦ ભાગ ૩ જો ૨૧ ભાગ ૪ શ ... ૨૨ શ્રી માનદ મંગળ સ્તવનાવળી ભાગ ૧ લે ભાગ ૨ જો ... ג, ... ૨૬ શ્રી ધના ચરિત્ર ૨૭ શ્રી સુખપ્રાપ્તિનાં સાધના ૨૮ શ્રી પુરૂષાર્થ સિદ્ધિ ૨૯ શ્રી આનંદ વ્યાખ્યાનમાળા ૩૦ શ્રી શ્રાવિકા શિક્ષણુ રહસ્ય પહેલી ચાપડી દ્વિતીયાવૃત્તિ ( છપાય છે ) બીજી ચોપડી ... ... ૨૩ ૨૪ શ્રી ગુણવર્મા રાસ www ૨૫ શ્રી વિધિપક્ષ ગચ્છીય સાથે પોંચપ્રતિક્રમણ ( પૂર્વાઢું ) ... 008 800 ... ... કીમત. પાસ્ટેજ. ૦-૧૧-૦ 01410 *. દ્વિતીયાત્તિ ( છપાય છે )... -૫-૦ ...9-3-0 For Personal & Private Use Only ...૨-૦-૦ ...2-2-0 ...૧-૦-૦ ...૧-૦-૦ ...૧-૦-૦ ૦-૪-૦ ...9-000 ...૧-૦ ...૦-૧૨૦ ...2-0-0 ~-~。 ૮-૩-૦ ...0-315 ...0-2-0 ૭-૯-૦ 013-0 ૦-૩-૦ 013-0 ...૧૨-૦ ૦૨-૦ ...૦.૧૨. ૭-૨-૦ •••૦-૯-૦ ૦૨-૦ ...-૮-૭ ૦-૩-૦ ...૦=૯-૦ ૦-૨-૦ ....-૬-૦ —૨-૦ ...11610 ....-૧-૦ ...-૨} ...018-0 ૭-૨-૦ 01310 ...=૫-૦ ...-૧-૦ .. ૦-૪-૦ ૭–૧=૦ ...૦-૧૨૦ ૦-૩-૦ 3=૦૦ -૦-૦ 01110 ૦૧-૦ -૦-૦ 01110 -૦-૦ -૦-૦ -૦-૦ ....-૨૭ ----- ...પ-ર ૭=૦-} Page #438 -------------------------------------------------------------------------- ________________ -5-0 31 શ્રી દેશોન્નતિને સરળ માર્ગ ... .. *.0-2-6 0-0-6 32 શ્રી ગુહલી સંગ્રહ . * * * .0-2-0 0-0-6 33 શ્રી શામશતકમ - 34 શ્રી સમ્યકત્વ અને મિથ્યાત્વને સંવાદ . . 0-1-3 0 -0-6 35 શ્રી જૈન શાળોપયોગી અંકગણિત ભાગ 1 લે ... ..0-1-6 0-0-6 36 શ્રી પ્રવેશ પિોથી ભાગ 1 લા 2 જાના અર્થ : ...0-1-0 0-0-6 37 શ્રી તપાગચ્છીય સાર્થ પંચપ્રતિક્રમણ સૂત્ર (પૂર્વાર્ધ) .. ..0-6-0 0-1-0 38 શ્રી મુક્તિસુંદરીને સ્વયંવર * * -0-3-0 0-1-0 39 શ્રી જૈન શાળોપયોગી ગુજરાતી લઘુ વ્યાકરણ - 0-2-6 0-0-6 40 શ્રી આનંદ રત્નાવળી .... -02-6 0-0-6 41 શ્રી જૈન બાળ ગરબાવળી ...0-2-6 0-0-6 કર શ્રી દાનવીર રપાળ * * પાકું 0-12-0 કાચું 0-8-0 0-2-0 43 શ્રી જૈન ઇતિહાસ .. પાકું 0-10-0 0-2-0 કાચું 0-6-0 0-1-6 44 શ્રી જૈન સતી મંડળ ભાગ 1 લે પાકું 1-4-0 0-2-6 કાચું 1-0-0 - પ શ્રી તત્વભૂમિમાં પ્રવાસ... . પાકું 1-2-0 કાચું 0 14-0 0-3-6 46 શ્રી ઉપદેશ રત્નાકર ભાગ 1 લે.. પાકું ૧-૧ર-૦ કાચું 1-8-0 0-4-6 47 વિધિપક્ષ સાર્ય પંચપ્રતિક્રમણ ઉત્તરાર્ધ .. પાકું 1-0-0 0-2-6 * " કાચું 0-12-0 આ પુસ્તક પડતર કીમતે કાંઈપણ નફાની આશા રાખ્યા વગર વેચવામાં આવે છે, માટે દરેક ગૃહસ્થ પિતાના શ્રેય સારૂ તેની નકલ ખરીદ કરશે, એવી આશા છે. એ પુસ્તકોના આવકના પૈસા જ્ઞાનમાં ખરાશે; માટે એક પંથ ને દો કાજ થવા જેવું છે. નીચેને શીરનામે લખવું. શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ–પાલીતાણા ન બુકસેલર મેઘજી હીરજી, ઠે --શેઠ ઉમરશી નાગશીને માળભાતબજાર માંડવી-મુંબઇ, : : : : : : : : : : : : : For Personal & Private Use Only