________________
નિમિત્તિઆના વૃત્તાંત.
૨૭
.
મને એક વિદ્યા શીખવી છે, પણ તેને સાધવાના લાગ આવતા નથી. તેને માટે ચિત્ત પણ સ્થિર થતું નથી. ધાતુથી બધાએલું આ શરીર ચિત્તને આધીન છે. ચિત્ત નષ્ટ વાથી ધાતુઓ નાશ પામે છે, તેથી યત્નવડે. ચિત્તનું રક્ષણ કરવું. જો ચિત્ત સ્વસ્થ . હાય તે, બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તે વિદ્યા સાધ્યા વિના મારા મનને સ્વસ્થતા મળતી નથી. તે વિદ્યા સાધવામાં સુવર્ણના રાશિ તથા રત્ના જોઇએ છીએ, તે જો તારી પાસે હાય તા, આપણે તે વિદ્યા સિદ્ધ કરીએ.
મારી પાસે નથી.
મેં કહ્યું, સ્વામી ! મારી પાસે રત્ન ધાં છે, અને ગ્રુવહુ પણ ધણુ છે, માટે ચાલેા, ચિત્ત પ્રસન્ન કરે. આપણે વિદ્યાધર ગુરૂને મંત્ર સિદ્ધ કરીએ. તે સાંભળીને તે સિદ્ધ પુરૂષ હર્ષ પામ્યા. તેણે વિચાર્યું કે, આ પુરૂષ ભદ્રિક લાગે પુરૂષને તેને વિશ્વાસ આવ્યા, વળી તે પાપભીરૂ અને સજ્જન છે, ત્તમ છે ? મારા વિનયથી એ સિદ્ધ પુરૂષ પ્રસન્ન થઇ ગયા. કામધેનુ દેવતાને મનવાંતિ આપે છે, સેવા પુરૂષને મનવાંછિત આપે છે, અને વિનય સર્વને મનતિ આપે છે, વિનય ગુણથી પિતા, ગુરૂ, શેઠ અને દેવતા પ્રસન્ન થાય છે. મારો મુગ્ધભાવ જોઇ, તે સિદ્ધ પુરૂષ સન્તુષ્ટ થઇ ખેાયા—ભદ્ર ! તું ખરેખર ભદ્રિક છું. આવા વિશ્વાસ કાષ્ટની. સાથે કરીશ નહીં. હાલ કળિકાળ છે, આ કાળમાં ખળતા વિશેષ હાય છે, મેં તારા સહની પરીક્ષા કરી છે, મારે કાંઇ પણ રત્ન કે સુવર્ણનું કામ નથી, મારી આગળ કણપિચાશી વિદ્યા છે, તે તારા કલ્યાણને માટે આપું, કલ્યાણકારિણી વિદ્યા છે, મને ગુરૂએ પ્રસન્ન થઈને આપેલી છે, તે આપવામાં આવે તે કાર્ય સિદ્ધ થાય છે, તારૂં દ્રવ્ય તારી પાસે રહા, નથી. આ પ્રમાણે કહી, તે સિદ્ધ પુરૂષે મને વિદ્યાના મંત્ર આપ્યા, વિધિથી વિદ્યા સિદ્ધ કરી. એ વિદ્યાથી સર્વ જાતનાં અશુભ દુર થાય બ્ય જાણવામાં આવે છે.
જે ચેગ્ય પુરૂષને મારે તેની અપેક્ષા મેં તેની સમક્ષ છે, અને ભવિ
Jain Education International
છે. મારા જેવા અજાણ્યા વિનય ગુણુ કેવા ઉ
હુ કેટલાએક દિવસ એ સિદ્ધ પુરૂષની પાસે રહ્યા, પછી તેની ભાજ્ઞા લઇ મસ્તકે આશિષ ગ્રહણ કરી ત્યાંથી દેશાંતર જવા નીકળ્યો. વિવિધ નગર, ગામ અને સ્થાન જોતા જોતા, અને નવનવા આચાર અવલાકતે અને શીખતા એક વનમાં આવ્યું. ત્યાં આમ્ર વૃક્ષની નીચે એક મહામુનિ કાઉસ્સગ્ગ કરી રહેલા જોવામાં આવ્યા. તે ઉત્તમ અનગારનું મનરૂપ માનસ સરોવર નિર્મળ હતું, તેમાં આત્મારૂપ રાજહંસ રમી રહ્યા હતા. તે રાજહંસ સુમતિરૂપ હ ંસલીની સાથે ઉભય પક્ષે થઇ, ક્રીડા કરતા હતા. મહામુનિ નિર્મળ ધ્યાનમાં મગ્ન થઇ રહ્યા હતા, જ્ઞાનમાર્ગે જડ ચેતન ભાવને જાણી રહ્યા હતા, ભવરૂપજળને તરવામાં નાવરૂપ ભાવને ભાવતા હતા, તેમનાં દર્શનથી મને પરમ હર્ષે ઉત્પન્ન થયા. તેના ચરણમાં મેં વ ંદના કરી, અને આત્માને ધન્યવાદ આપ્યા. થાડી વાર પછી એ મહાત્મા ધ્યાનથી મુક્ત થયા. કાઉસ્સગ્ગ પારી આસનને પુજી તે ઉપર ખેઠા. ગુરૂની શાંત મુદ્રા જોઇ, મને આનન્દ્વ ઉપજ્યેા. મેં અંજલી જોડી કહ્યું—મહાનુભાવ ! મારે આપના દર્શનથી મને કલ્પવૃક્ષ ક્ળ્યું છે, કાંઇ પણ ધર્મદેશના આપી, મારાં શ્રવણને પવિત્ર કરી, જેથી માસ
·
For Personal & Private Use Only
હું નિઃસ્પૃહ છું,
તુણુ કર. એ
www.jainelibrary.org