________________
આનંદ મંદિર. સંભારી સંભારી રૂદન કરતી સૂર્યવતીએ શ્રીચકે બેધના છટાદાર શબ્દોથી ખુશી કરી દીધી. સેદ્રી વિગેરે જે સારિકાના સહવાસી હતા, તેઓને પણ શ્રીચંદ્ર શોક રહિત કરી દીધા. મીચંદ્રકુમારના કહેવાથી રાણી સૂર્યવતીએ સ્નેહથી સારિકાના મૃત શરીરને ચંદન કાટથી સંસ્કૃત કર્યું, અને તેની પૂર્ણ શ્રદ્ધાથી તેની સર્વ જાતની ઉત્તર ક્રિયા સંપાદન કરી.
. આ બધા વૃત્તાંત નજરે જોઈ લક્ષ્મીદત્ત શેઠ ચમત્કાર પામી ગયું હતું. સારિ. કાની સાથે પોતાના પુત્રની વાતચિત ઉપરથી તેને ઘણો જ હર્ષ થયો હતો. પુત્રની ભાષ- . વયમાં આવી શકિત જોઈ, તે પોતાના આત્માને કૃતાર્થ માનતા હતા. આ વૃત્તાંત શેઠના મુખથી જાણ, શ્રાવિકા લક્ષ્મીવતીને, પણ અપાર આનંદ થયો હતો, જ્યારથી સારિકા સંબંધી વૃત્તાંત ઉદ્યાનમાં બને, ત્યારથી રાણ સૂર્યવતી શ્રીચંદ્રકુમારને પિતાના મહેલમાં પ્રતિદિન બેલાવતી હતી. શ્રીચંદ્ર, અને સૂર્યવતીને માતા પુત્રનો સંબંધ પરસ્પર અજ્ઞાત હતો. સ્વાભાવિક રીતે સૂર્યવતીને શ્રીચંદ્ર ઉપર પુત્ર વાત્સલ્ય પ્રગટ થતું. પણ તે પડદામાં હતું. શ્રી ચંદ્રકુમાર પણ સૂર્યવતીને માતૃ દ્રષ્ટિથી જોતે હતા, પણ અંતરનો ભેદ પ્રગટ થયેલા નહે. શ્રીચંદ્રકુમાર પ્રતિદિન પિતાનાં માતાપિતાની આગળ સૂર્યવતીની પ્રશંસા કરતો, અને મહારાણીના સમાગમનું કારણરૂપ બનેલી સારિકાને તે અંતરથી આભાર માનતા હતા. સારિકાએ કરેલા નિયાણાની વાર્તા કુશસ્થલીમાં ઘેર ઘેર ચાલી, અને છેવટે રત્નપુરના મહાસાગરતા તીર ઉપર પડાવ કરી રહેલા મહારાજા પ્રતાપસિંહના કાન સુધી પણ પહોંચી હતી, થમ શિરોમણિ પ્રતાપસિંહે ક્ષણવાર શોક કરી તેની અનુમોદના કરી હતી.
Pઆ ન..
કરી
છે. હું
પ્રકરણ ૨૦ મું.
વિવાહમાં નિવાસ. • #ાં કુ શસ્થલી નગરીથી થોડે દૂર લક્ષ્મીપુર નામે એક નાનું ગામડું હતું,
તેની આસપાસ સુંદર જવાશય, અને વૃક્ષોની ઘટાવાળી નાની નાની
વાટિકાઓ આવેલી હતી, ગામમાં વસ્તી અલ્પ હતી, થાવ એક કૃષિa છી કાર રહેતા હતા, તેઓ એ વાટિકાઓમાંથી પિતાને નિર્વાહ ચલાવતા હતા. તેની ભૂમી રસાળ હેવાથી અનેક જાતનાં ફળ પુષ્પ ત્યાં જતાં હતાં, તેની આસપાસને કુદરતી દેખાવ દ્રષ્ટીને આનંદ આપે તેવો હતો. કુશસ્થલીના સિલા અને શખી ગ્રહસ્થા, કે મહોત્સવને દિવસે તે પ્રદેશમાં આનંદ લેવાને આવતા હતા. રાજા પ્રતાપસિંહના પિતાની આજ્ઞાથી લક્ષ્મીદા શેઠે પિતાના નામથી અંક્તિ કરી, એ ગામ વસાવ્યું હતું; તેની ઉપર સર્વ જાતની સત્તા એ શેઠની હતી. લક્ષ્મીદ તે ગામમાં એક જિન ચિત્ય અને સુંદર મેહેલ કરાવ્યા હતા. વસ્તી અલ્પ હેવાથી ત્યાં શાતિ ઘણી લાગતી હતી. તેને કેલાહલ કે, ગીચ વસ્તી ન હોવાથી તે સ્થળ એકાંત જેવું હતું. વ્યવહાર તથા સંસારના
1
*ગ
: 1
+.
63.t".
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org