SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાગ્રહમાં પ્રવેશ.. ૬૩ કરાવ કાચથી કંટાળી ગયેલા લેાકાને તે ઉત્તમ પ્રકારની શાન્તિ આપતુ હતુ. આ સ્થળે વિવેકી લક્ષ્મીને પાંતાના શ્રીચંદ્ર કુમારને વિદ્યાભ્યાસ કરવાને રાખ્યા હતા, તેને અભ્યાસ વાને માટે ગુણધર નામના એક ઉપાધ્યાયને રાકવામાં આવ્યા હતા. તે ઉપાધ્યાય ઘણી વિદ્યાઓમાં અને કળાઓમાં પ્રવીણ હતા, નીતિ શાસ્ત્રના જાણુ હતા; શાસ્ત્રમાં જે ગુણુ શિક્ષકના કહેલા છે, તે બધા ગુણુ તેનામાં.આવી વસેલા હતા. જે શાસ્ત્રન હેાય, નીતિમાં કુશલ હાય, હૃદુ પરંપરાએ આવેલ હેય, નિલાબી હાય, ગુણાનિધિ હાય, વિષય તથા પ્રમાદને સેવનાર ન હાય, અને ન્યાયને પગલે ચાલનાર હાય, તે પઢિક કહેવાય. એ શાસ્ત્ર કથિત સર્વ લક્ષણ ગુણધર ઉપાધ્યાયમાં પ્રત્યક્ષ દેખાતાં હતાં. ખીજાના ચિત્તને જાણનારા જે પૂર્વ ચાર પુરૂષો વખણાÉ ગયા છે, તેમના પણ એ ગુરૂ હતા. તેઓ જૈન ધર્મના ઉત્તમ ઉપાસક હતા. પ્રથમ જ્યારે લક્ષ્મીદત્ત રોઢે એ ગુણધર ઉપાધ્યાયને પેાતાને ઘેર નિમત્રણ કરી ખેલાવેલ, તે વખતે એ વિદ્વાન શિક્ષકે પોતાના શિક્ષકપણાના ગુણુ સારી રીતે બતાવી દીધા હતા. શેઠે તેની પહેલી મુલાકાત લીધી, ત્યારે તે શિક્ષક શિરેામણિએ આ પ્રમાણે કહ્યું હતુ. શ્રેષ્ટિવર્ય ! તમારા પુત્રને જોઇ મને ધણા આનંદ થાય છે, તેનામાં વિનય ગુણુ સવાત્તમ દેખાઇ આવે છે. જુવે, પ્રથમ તેણે આવી મારા ચરણમાં પ્રણામ કરી પછી તમને નમી પોતાને યોગ્ય એવુ' આસન ગ્રહણુ કર્યું. કેવા તેના ઉત્તમ વિનય છે ? વળી તેની શાંત. મુખમુદ્રા ઉપર સત્પુરૂષનાં સર્વ લક્ષણ દેખાય છે, આ કુમારને, જોઇ મારૂ મન ધણુ પ્રસન્ન થયું છે, હું તમારી પાસેથી કાં દ્રવ્યની ઇચ્છ રાખતેા નથી. વિદ્યાના વિક્રય . કરનારા શિક્ષકા ઉત્તમ કહેવાતા નથી. * સર્વ રીતે નિઃસ્પૃહ છુ, • જે વિનયવાન્ શિષ્ય હાય, તેના ઉપર મને ઘણી પ્રીતિ છે. વિનય એ સર્વથી ઉત્તમ ગુરુ છે, વિનય ગુણને લઇ ખીન્ન ગુણા વધે છે, ધર્મનું મૂળ પણ વિનય છે. પિતા, માતા, ગુરૂ,અને સ્વાભી એ વિનયથી વશ થાય છે. એ મહાન ગુણ તમારા પુત્ર જન્મથીજ સપાદન કરેલા છે, - વિદ્યા ગ્રહણ કરવાના ત્રણ પ્રકાર છે. વિનયથી, બદલે વિદ્યા આપવાથી અને દ્રવ્યથી, એ ત્રણ પ્રકારે વિદ્યા લેવાય છે; તેમાં વિનયથી વિદ્યા લેવી એ સાત્તમ પક્ષ છે, અને વિદ્યાને ખદલે વિદ્યા લેવી, એ મધ્યસ પક્ષ છે, અને દ્રવ્યથી વિદ્યા લેવી એ અધમ પક્ષ છે. પહેલા બે પક્ષ પુણ્યાત્મા જીવને, અને છેલ્લા પક્ષ પુણ્યહીન જીવને હેાય છે. ઉપાધ્યાય ગુણધરનાં આવાં વચન સાંભળી શેઠે લક્ષ્મીદત્ત ધણા ખુશી થયા હતા, અને તે ગુણધર ઉપાધ્યાયને વિનયથી પ્રાર્થના કરી, પોતાના શ્રીયદ્રકુમારને સોંપ્યા હતા. તે ગુણધર શ્રીચંદ્રની સાથે આ લક્ષ્મીપુર ગામમાં વિદ્યાગ્રહ કરી રહેતા હતા. કુશસ્થલીનગરીમાં તે રાજ્યને ધીધન નામે એક મ ંત્રી હતા, તેને તિરાજ અને સુધીરાજ નામે એ પુત્ર હતા. તેમાં મતિરાજ હાલ પ્રતાપસિંહ રાજાના મંત્રિપદ ઉપર નિમાએલા હતા, તેને અનુજ બધુ સુધીરાજ હતા, તેને કમલા નામે એક થકી ગુણચંદ્ર નામે એક પુત્ર થયા હતા, એ ગુચદ્ર સર્વ ગુણ સંપન્ન હોવાથી શ્રીચદ્રકુમારના મિત્ર થયે હતા. ગુરુદ્ર અને શ્રીયદ્રની વચ્ચે ક્ષીર અને નીરની પેઠે ગાઢ મૈત્રી ાની હતી, તેમની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy