________________
૩૪૬
આનંદ મદિર.
ળતાંજ રાજકુમારી મૂĐિત થઇ ગઇ. ક્ષણવાર પછી તેણીએ વિચાર્યું કે, આ ારીર જેને ત્રિકરણ શુદ્ધિએ અર્પણ કરવામાં આવેલ, તે મહાવીર મને વા નહીં; છળ કપટથી ખીજા પુરૂષે મારા જીવનને કલ ંકિત કર્યું. હવે આ મલિન જીવન ધારણ કરીને શું કરવું છે ? ક્ષાત્રસુતા કલકિત થઇ જીવે, એ સર્વ રીતે અનુચિત છે, તેથી આ શરીર મરણì શરણુ કરવું યોગ્ય છે. આવા વિચાર કરી રાજકુમારી હુંસાવળી આ કાષ્ટ ભક્ષણ કરી મરવાને તૈયાર થઇ છે. અમેએ ઘણું કહ્યું, ઘણુ સમજાવ્યું, અને ઘણું પ્રોાધ્યું, પણ એ રાજબાળા પોતાના વિચાર ફેરવતી નથી, તેના સંબંધને લઇને, અને તેના પ્રેમને લઇને અમે બધા અપાર ખેદ કરીએ છીએ. રાજવીર ! આ વખતે કર્મની અનુકૂળતાથી તમે આવી ચડયા છે, તેથી હવે અમારા હ્રદયમાં સારી આશા ઉદય પામે છે. પ્રથમથીજ તમે તેના હૃદયંગમ છે!, તેણીના મુગ્ધ હૃદયમાં તમારી પ્રેમ મૂર્તિનુ પ્રાિબ બ પડેલું છે, તેથી તમારી વાણી ઉપર તે પ્રતીતિ ધારણ કરશે. તમારા પવિત્ર હૃદયના બળથી, તેણીનું હૃદય સાધ્ય થઇ શકશે, તેથી હે મહાશય ! કૃપા કરી તમે આ બાળાને સમજાવા. આત્મધાતના મહા પાપમાંથી એ અબળાને ઉદ્ધાર કરા, તેમજ આ પાપી, અને કપટી પુરૂષ કે જે આ નિર્દોષ બાળાના આત્મશ્રાતનું કારણ થઇ પડયા છે, તેને અમારે શી શિક્ષા કરવી ? તે પણ બતાવેા. આપ મહાશય ન્યાય તાની સૂક્ષ્મતા જાણી શકા છે, આપની ન્યાય બુદ્ધિમાં ન્યાયની ખારીકીતું મહાજ્ઞાન રહેલું છે, એ જ્ઞાનના પ્રભાવથી આપની ન્યાયવૃત્તિ જગતમાં પ્રશંસનીય થયેલી છે. આ દુષ્ટ પુરૂષે એક નિર્દોષ રાજકન્યા ઉપર જુલમ ગુજાર્યા છે, તેની વિશ્વાસાતિની છળતા જેષ્ઠ અતિશે ક્રોધ ઉત્પન્ન થાય છે. તેણે કરેલું આ સાહસ ઘણું પ્રચંડ છે. આવા સાહસથી તેણે પોતાની ધારણા ઘેાડે અંશે સફળ કરી, પણ આખરે તેનુ અનિષ્ટ ફળ ભાગવાને વખત આવ્યા છે. સહસા કાર્ય કરવાથી શું થાય છે ? તે વિષે એક નીચેનુ સંસ્કૃત પદ્મ મને યાદ આવે છેઃ—
सहसा विदधीत न क्रिया
मविवेकः परमापदां पदम् ।
वृणते हि विमृश्यकारिणं
શુળહુધાઃ સ્વયમેવ સંવત્ ॥ ? ॥
સહસા કામ કરવું નહીં, સહસા કામ કરવાને અવિવેક મેાટી આપત્તિનું
સ્થાન છે. ગુલુબ્ધ એવી સોંપત્તિએ વિચારીને કાર્ય કરનાર પુરૂષને પોતાની મેળેજ
""
વરે છે.
*
રાજા સિ’હનાં આવાં વચન સાંભળી શ્રીચંદ્ર વિચારમાં પડયે તેની મને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org