SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ આનદ મંદિર. શ્રીચ ૢ એયા-રાજકુમારી ! તમારાં વચનથી જોઇએ તેટલા પ્રકાર પડતો નથી. કંદ કાઇ બીજી વસ્તુને પરાવર્ત્ત થઇ શકે, પણ વિવાહિત પુરૂષના પરાવર્ત્ત કદિ પણ થઇ શકતા નથી. કદિ લવણને સાકરની ભ્રાંતિથી દુધમાં નાખી દીધું, અને તે દુધની સાથે એક થઇ ગયું, તો પછી તેને દુધથી જુદું કરી શકાતું નથી. તેતે માટે એક નીચેની કહેવત છે:-~~ ૩૫૦ મીઠા પ્રાણીને ભ્રમે, કણિકા ખારે નીર, મેલી પણ મીઠી ન હાય, તેમ વિહિત વીર. ૨ કર મેળાપક જેહુને, થયા ભ્રાંતે અથ જાણુ, તે તેહના ભરતાર થયા, અપરને પરસ્ત્રી વાણુ, આ કહેતા અર્થ ખરાખર સમજશે! તેા, તમને નિશ્ચય થશે કે, મને જે પુરૂષ વી છે, તેજ મારા ખરા ભત્તા છે. રાજપુત્રી ! હવે બીજો વિચાર કરે! તે અનુચિત છે. તમે જ્યારે અન્ય પુરૂષની સાથે વિધિથી વિવાહુિત થયાં, તે પછી તમને મા રાથી ક્રમ પરણી શકાય ? તમે મારે પરસ્ત્રી છે, તમે ખીજાનાં છે. લગ્નના કાયદાથી તમે બીજાની સાથે બંધાયાં છે. શ્રીચંદ્રનાં આવાં નયન સાંભળી હસાવળીને ધણું માઠું લાગ્યું, પોતાના નિશ્ચયને ભંગ કરવાનાં વચને સાંભળી તે વધારે ઉશ્કેરાઇ ગઇ, પછી વિશેષ વચને ન ખેલતાં રાજકુમારી ટુંકામાં સર્વ સમક્ષ નીચેની ગાથા ઉંચે સ્વરે ખેલી— એમ સુણી કન્યા કહે, વીર સુહ્મા મુજ વાત, મન વાચાએ તુમ વા, અવર સર્વ નર તાત. ૧ પરણી એણે છળ કરી, પણ મુખે ન કહું એ ત; સતી અથવા અસતિય છું, તે જાણે ભગવત. ૨ આ ગાથા ખેલ્યા પછી રાજકુમારીએ અંજલિ જોડી કહ્યું, તમે મારા નિશ્ચયને માન્ય કરશે નહિ. અને મને પરસ્ત્રી જાણી મારે નહિ, તેા હવે મારે ખીજુ કાઇ શરણ નથી. આ અગ્નિની (ચતા અને બીજું અનશન તપ. Jain Education International ૧ રાજપુત્ર ! કદિ અ ગીકાર કરશે મારે એનું જ શરણ લેવાનું છે. એક તે હું સાવળીનાં આવાં નિશ્ચિત વચને સાંભળી શ્રીદ્રકુમારના હૃદયમાં અસર થઇ ગઇ, તેના હૃદયમાં ખાત્રી થઇ કે, આ બાળા ખરેખર મારી ઉપર પ્રેમવતી છે, તેમજ શીલ ગુણથી સુશાભિત છે. આવી શીળવતી શ્રાવિકાઓથીજ જૈન ધર્મ ચરિતાર્થ છે. આવી સ્ત્રીરૂપ અલંકારો સ ંસારને સ ંપૂર્ણ રીતે શાભાવે છે. આવું વિચારી હંસાવળીના શીળની દૃઢતા જોઇ, પ્રસન્ન થયેલા શ્રીચકે નીચે પ્રમાણે વર્જંસહ રાજાને કહ્યું— For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy