________________
રાધાવેધ, સી જવું પડયું. ધીઓમાં મુખ્ય એવા શ્રીમહલ અને વરચંદ્ર રાજા આવ્યા, તેઓ પણ પાછા કીર્તિ ગુમાવી અમુખ કરી, આસને બેઠા. સર્વ રાજાઓની આવી સ્થિતિ જે નરવરમા રાજાને ચાનક ચડી. તે લક્ષ્યવેધમાં નિપુણ હતા. તેણે આઠ ચક્રમાંથી એક ચક્રને વેધ કર્યો, પણ બાણ ભાંગી ગયું, એટલે વિલ થઈ ગયે. જે રાજકુમાર ડાહ્યા હતા, તેઓ તે ઉભા થયા નહીં. બીજાઓની દશા જોઈ, પિતાના આસને જ બેસી રહ્યા.
રાધાવેધની ક્રિયા આવી અસાધ્ય જોઈ રાજા શ્રીતિલક, તિલમંજરી અને તેમને પરિવાર ચિંતાતુર થઈ ગયો. ચતુર બુદ્ધિવાળા મંત્રીઓ વિચારમાં પડયા. રાજા શ્રીતિલકે ધીર મંત્રીના સામું જોઈ નિ:શ્વાસ નાંખ્યો. સર્વ રાજસમાજ સ્તબ્ધ થઈ ગયા. વાજીના નાદ બંધ થઈ ગયા. “ હવે શું કરવું ? રાજકુમારી તિલકમંજરી સ્વયંવરમાંથી પાછી આવશે, અને સર્વ રાજાઓ મુંગે મેઢે પોતપોતાના સ્થાન પ્રત્યે ચાલ્યા જશે, એ કેવો જુલમ ? કઈ વાર ભારત વર્ષ ઉપર આ બનાવ બન્યું નથી. ઘણી વાર રાધાવેધ જેવા કઠીન પણ કરવામાં આવ્યાં છે, પણ તે ક્ષત્રિય કુમારએ કૃતાર્થ કર્યો છે. કઈ પણ રાજકુમારી સ્વયંવરમાં કુમારિકા રહી નથી.” આ પ્રમાણે શ્રીતિલકના સામંત અને મેં ત્રીએ વિચાર કરતા હતા, તેવામાં મુકુંદ ભાટ પાછો ઉભો થઇ નીચે પ્રમાણે બે
ક્ષત્રિયવંશી રાજકુમારો ! જે કોઈ ધવી હોય, અથવા જેનામાં ખરેખરૂં ક્ષાત્ર તેજ કે ક્ષાત્રવીર્ય હેય, તે આ વખતે દશ. શું ભારતમાંથી ક્ષાત્ર તેજ ચાલ્યું ગયું ! શું કોઈ ક્ષત્રિય વીર રહ્યા નથી ? ભારત ભુમી શું નિ થઈ ? શું આહત ધર્મનું ઉપાદક વીર્ય નષ્ટ થયું ? ભરતચક્રી અને બાહુબલિના વંશજો શું રહ્યા નથી ? આ છે જુલમ ? કે પણ ક્ષત્રિય વીર રાધાવેધ કરવાને યોગ્ય રહ્યા નથી ? એ અપકીર્તિ રાજવં.
ને કલ કિત કરે છે. અમારા રાજા શ્રીતિલકનું આ મહા પણ પૂર્ણ કરવાને જે કોઇ ક્ષત્રિય વીર તૈયાર હોય, તેને રાજકન્યા વરમાળા આરોપશે. કદિ કોઈ મહારાજ્યને સ્વા. મી ન હોય, અને સામાન્ય ક્ષત્રિય હેય, તે પણ જો આ મહાન કામ બજાશે, તો તે તિલકમંજરીને સ્વામી થશે. ”
તે ભાટનાં વચન સાંભળી ગુણચંદ્ર શ્રીચંદ્રને કહ્યું, મિત્ર ! હવે બરાબર સમય આવ્યો છે, તમે લક્ષ્યવેધમાં નિપુણ છે, આ અવસર ચુકશે નહીં. એમ કહીને તે નીચેની એક ભાઈની ગાથા છે.
અવસર લઈને ચુકી, તે શિ નિપુણતા તાસ;
જે અવસર ભૂલે નહીં, તેના કાતિ વિલાસ. ” સ્વામિ કુમાર ! ઉપરની ગાથાને મર્મ તમે સમજયા હશે. ધનુર્વિવાની કળા પ્રગટ કરવાને આ અવસર છે; તમારું ચાતુર્ય આ ભારત વર્ષના રાજ સમાજને બતાવો. ગુણધર ગુરૂની શિક્ષણ કીર્તિને પ્રકાશ પાડી, સર્વને ચક્તિ કરી છે. રાજા પ્રતાપસિંહની સી તેની પ્રજારૂપે પ્રગટ કર, જયકુમાર વગેરેએ ઝાંખી કરેલી પ્રતાપની સાકી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org