________________
આનંદ મંદિર.
રાધાવેધનું સ્થાન સ્વયંવર મંડપની એક બાજુ રાખવામાં આવ્યું હતું. એક મજમુત અને ઉંચા સ્તંભ રૂપવામાં આવ્યા હતા, તેની ઉપર અવળાં અને સવળાં આડ ચક્ર પૂરતાં હતાં, તેની મધ્યે રાધા નામની એક પૂરતી પુતળી હતી, તે ત ંભ નીચે તેલના કુંડ હતેા, તેમાં એ પૂરતાં ચક્રની સાથે રાધાનું પ્રતિબિંબ પરંતું હતું. નીચે દૃષ્ટિ રાખી પ્રતિબિંબને જો, ઉપર ફરતી એવી રાધાની વમ દૃષ્ટિને જે પુરૂષ બાણુથી વધે, તેણે રાધાવેધ કર્યો કહેવાય. આવી રીતે રાધાવેધ કરનાર ભાગ્યવાન પુરૂષને રાજકન્યા પ્રાપ્ત થાય.—આ રાધાવેધની રચના જોઇ, શ્રીદ્રકુમાર ઘણાજ ખુશી થયેા. તે ચતુર કળામાં પેતાના અગાધ બુદ્ધિબળને તે પુરાવવા લાગ્યો, અને દીર્ધ વિચાર કરી, તે કાર્ય કરવાની હિમ્મત તેને પ્રાપ્ત થઇ.
૮૪
રાધાવેધની ક્રિયાનું મનન કરતા શ્રીયદ્ર પેાતાના સ્થાન ઉપર પા આવ્યા. ક્ષણવાર પછી વાજિંત્રાના નાદ સાથે રાજકુમારી તિલકમાંજરી સુંદર પાષ!ક પહેરી હાથમાં વરમાળા લઈ સ્વયંવર મડપમાં આવી. રાજકન્યાનાં સુખાસન આગળ અનેક દાસીએ દેવીઓના જેવી ચાલતી હતી. સ્વયંવર મોંડપ રાજકુમારાથી ચિકાર ભરાઇ રહ્યા હતા, રાજકન્યાના સૌંદર્યથી રાજમડળ આકર્ષાઈ ગયું, આશાના તરંગમાં સર્વે રાજકુમારે ઉછળવા લાગ્યા. રાજા શ્રીતિલક પોતે પોતાનાં ખાસ માસ સાથે ત્યાં હાજર થયે.. તિલકમ જરીનાં મુખચંદ્ર ઉપર બધું રાજચક્ર ચકારચેષ્ટા કરવા લાગ્યું, તે વખતે બધે સ્વયંવર મંડપ ખળભળી ચાલ્યે. બાણાવલી મદન ધનુષ્ય બાણ લઇ સર્વના મનારાય પર તુટી પડયે . સર્વના હૃદયમાં કામવકારને પ્રાદ્ય પ્રવાહ વહેવા માંડયા.
ક્ષણવાર પછી શ્રી.તિલકની આજ્ઞાથી મુ ંદ્ર નામના એક ભાટે ઉભા થઇ જાહેર કર્યું કે, જે કાષ્ઠ રાજકુમાર આ રાધાવેધ કરશે, તેને રાજકુમારી તિલકગુજરી પાતની વરમાળા પહેરાવશે. તેનાં આવાં વચન સાંભળી રાજાએ! યાનીયા થવા લાગ્યા. પ્રથમ શ્રીષેણુ અને ટુરિષેણુ રાજા ઉભા થયા. રાધાવેધ કરવાને ધૃષ્ણેા પ્રયત્ન કર્રેી, પણ તે વ્યર્થ થયા. તે પછી ખીન્ન રાજકુમારે ઉભા થયા. તિલકમ જરીના લાભને માટે સર્વે ક પ્રયત્ન કરવા લાગ્યા, પણ્ કાઇ કૃતાર્થ થયા નહિ. કેઇ બ્લેરથી બાણુ નાખતાં ભૂમિ ઉપર પડી જતા, તે વખતે લેાકેા હાસ્ય કરતા હતા. કઇ ધરેંદ્યાના અભ્યાસી ગર્વથી ઊભા થતા, પણ છેવટે તેમે વિલખા થઇ એસી જતા હતા. ક્રાઈના ધનુષ્યની પણ તુટી જતી, એટલે તેઓને કન્યાને બદલ હાસ્યને લાભ થતા હતે. કાઇ ઉંચા હ્રાય કરી બાળુ ફૂંકતા તે પાછા નીચે પડી જતા, અને સર્વના ઉપદ્ગાસ્યનું પાત્ર થતા.
ક્ષણુ વાર પછી કુશસ્થલીના જય વિગેરે કુમાર બહુ પરિકર થઇ બેઠા થયા, પ્રથમ જયકુમારે ગર્વથી બાણના પ્રવાહ કર્યો. રાધાવેધ કરતાં પોતાનાજ 'ગ વસ્ત્રને વેધ થઇ ગયા. બીજા જયંત વિગેરેને પ્રયાસ પણ નિષ્ફળ થયું. તત્કાળ તેમને મદ ઉતરી ગયેા. વિલક્ષ મુખે તેએ પાછા પોતાને આસને બેઠા, તે જોઇ શ્રીયંત્ર અને ગુપ્ ચંદ્રને હાસ્ય આવ્યું. તે પછી કામપાળ, વામાંગ, અને શુભમાંગ રાખ્તએ ઉભા થયા. તેઓ ક્ષત્રિમાં ધન્વી ગણાતા હતા. ક્ષણુ વાર પછી તેમને પશુ નિસ્તેજ થઇ એ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org