________________
૪૧૬
આનંદ મંદિર. દશ દષ્ટાંતે દુર્લભ વલ્લભ, લાધે એ નરભવ સખરો, " તે મુધા મમ હારે ભવિયાં, ફરી આવત નાહીં દુસરે. ધર્મ. ૩ કર્મ મમકે વશ થે હેવત. કબી પાપ પંક પગર, સે પણ આલેયણ શુદ્ધ હેવત, જે મિલે મતિધર સુjરે. ધર્મ. ૪ ન્યું વ્રત નિમળ નિર્જળ જગમેં, હું ચારિત્રકે ધર્મ નર, અવિચળ સુખ લંભનકે હેતે, એહ પરમ ઉપાય ધરો ધર્મ. ૫ વિષય કષાય પ્રમાદિક, એ કાઢે કલિમલ કચરો, જન્મ જરા મરણાદિક બ્રમરા, ભવિ ભવ ભવમાં નાહીં ફરો. ધર્મ. ૬ જ્ઞાનવિમળ ગુણ ગુરૂના પદકજ, પ્રેમ કરીને તે અનુસરે, પરમ નિધાન પાન ધર્મનું, એહીજ બંદિર બેચ બિસરે. ધર્મ. ૭
સૂરીશ્વરે આ પ્રમાણે ધર્મદેશના આપી. તે સાંભળી સુજશિવે પોતે કરેલાં પાપને બધે વૃત્તાંત કહ્યા, અને તેની આલેયણાને માટે વિનંતી કરી ગુરૂએ તેનો શુદ્ધ ભાવ જોઇને આલેયણા આપી અ લેયણામાં જે ભારે તપ કહ્યું, તે પ્રમાણે તેણે શુદ્ધ હૃદયથી આચર્યું. પછી સુજશિવે સુજશ્રી સહિત દીક્ષા લેવાની પ્રાર્થના કરી, એટલે સૂરિએ કહ્યું કે, આ સજજશ્રી સગર્ભ છે, માટે તેનાથી દીક્ષા લેવાશે નહીં. પછી સુજજશિવે એકલા દીક્ષા લીધી. વિધિ સહિત સંયમ ધર્મને પાળી, સુજજશિવ છે કે નિષ્કર્મ થયે.
છવીશ વર્ષ અને તેર દિવસ સુધી ચારિત્ર પર્યાય પાળી, અંતે પાદપપગમ અને શન આરાધી, કર્મને ખપાવી, કેવળી થઈ તે સિદ્ધિ પદને પ્રાપ્ત થયો.
ગોતમ ગણધર બેલા–સ્વામી ! સુજજશિવ જે મહા પાપી અંતર્ગડ કેવળ થઈ; પરમ સુખને પાત્ર થયો, તેનું શું કારણું ? પ્રભુ બોલ્યા–ગતમ! તે સુજજશિવે શુદ્ધ ભાથી પ્રાયશ્ચિત લઈ, સંયમની આરાધના કરી હતી. ક્ષેપક શુકલ ધ્યાનના પસાર યથી તેનાં દુષ્કત દુર થયાં હતાં. ' " શૈતમે પુન: વિનયથી પુછયું કે, સ્વામિ ! સુજજશિવની સ્ત્રી સુજ્જશ્રીનું પછી શું થયું ? તે ગર્ભિણુની શી અવસ્થા થઈ ? તે કહેવાની કૃપા કરો. પ્રભુએ કહ્યું-ગણધર ! તે સુજશ્રીએ પ્રસવ કાળે ગર્ભની પીડાથી એવું ચિંતવ્યું કે, આ ગર્ભ મને અતિ પીડા આપે છે, માટે તેને નાશ કરું. આવા વૈદ્ર ધ્યાનથી મૃત્યુ પામી, તે છઠી નરકે પડી, તેણીએ જન્મ આપેલા બાળકને એક શ્વાન લઈ ગયે. શ્વાને તે બાળકને કુંભારના ચક્ર ઉપર મુકો. શ્વાન તેનું ભક્ષણ કરવા જતો હતો, ત્યાં કુંભાર આવી પહોંચ્યું. કુંભારને કાંઈ સંતાન ન હતું, તેથી તેણે પોતાની સ્ત્રીને આયો, અને તેનો જન્મોત્સવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org