________________
આનંદ મંદિર.
શ્રાવક ભાઇઓને આ અંતરંગ ભોજન પરમ તૃપ્તિને આપનારું છે. આ ભાવાત્મક ભોજન દબાભા એજનથી વધારે સ્વાદિષ્ટ છે. આ ભજન કરનારા ભવિ પ્રાણીઓની પy મા એવી રીતે શમી જાય છે કે, જે પુનઃ કદિ પણ ઉત્પન્ન થતી નથી. શ્રાવક જીવનને વાવના અને કદિ છણ નહીં થનારું આ ભાવાત્મક ભજન જગતમાં સર્વ
જ છે. દ્રવ્ય ભોજન મળને વધારનારું અને પરિણામે વિરસ આપનારું છે, અને આ પવિત્ર ભેજન મળ રહિત અને સર્વદા પરમ રસ આપનારું છે.
શ્રીસંધના મુખથી આવાં ચાતુર્ય ભરેલાં વચન સાંભળી સર્વે ચમત્કાર પામી ગયાં. તેની વાર્ષિ વિતા જેમાં થર્વને અદ્દભુત આનંદ થઇ ગયે. પડખે ઉભેલ વામાંગકુમાર આ સાત નો વિષ પામી ગયો. તેણે વિચાર્યું કે, આ વિદ્વાન કમર અંતરંગ ભેજવી જે વર્ષત કર્યું, તે ચમત્કારી છે. આ મહાનુભાવ ખરેખર દત્તર પણ છે. તેની કુમતિમાં દિવ્ય શક્તિ દેખાય છે. આવા મનુષ્યનું જીવન જગતમાં કૃતાર્થ છે. આ સારી વામાંગકુમારે નમન કરી શ્રી ચંદ્રને કહ્યું, ચતુર શિરોમણિ કુમાર ! આપના પ્રાતા ભરેલા વિચાર સાંભળી અમને ઘણો આનંદ આવે છે. આપના ચાતુર્યને વિરોધ આનંદ લેવાને મારે એક પ્રશ્ન પુછવાનો છે. સંસારી રસિક જીવો બુદ્ધિનું ચાતુર્ય ખીલાહવાને સેગઠાબાજી રમે છે. એ દ્રવ્ય બાજુમાંથી લેકો ઇહલેકને ક્ષણિક આનંદ મેળવે . છે, તે અમારે જાતા મુખથી ભાવબાજી અથવા અંતરંગ બાજી સાંભળવાની ઉત્કંઠા છે, તો બાપ અમને તરંગ બાથને આનંદ આપવા કૃપા કરશે. વામાંગકુમારનાં આવાં વચન સાંભળી બીચંદને હર્ષ થશે. તે મંદ હાસ્ય કરી બોલ્યા-ભદ્ર ! આ ચતુર્ગતિ સંધારરૂપ એક પાટ છે, તેમાં રાગ અને દેવ બે પાશા છે. કષાયરૂપ સેળ સેમઠાં છે, કચ્છ, નીલ વિગેર લેસ્યાઓરૂપ તે સેગઠાના રંગ છે, એ બાજીમાં ઉન્મત્ત એ માત્માપ રાજા ખેલ કરે છે, તેની સામે કુમતિરૂપ બે રમવા બેઠે છે. જે પાધરા દાવ ન આવે છે, એ ભવરૂપ એપાટમાં આત્મા જીતી શકતા નથી. ભવ પંપનો ખેલ તેને મુંઝાવે છે, અને દુર્ગતિરૂપ ગજ તેને લાગી જાય છે.
* * તે પાટનું બીજી રીતે એવું પણું વર્ણન છે કે, ચારિત્રરૂપ એક ચપાટ છે. બાર ભાવના તથા મૈત્રી પ્રમુખ ચાર–એમ મળીને સેળ તેની સાગઠીઓ છે. તાન અને દનરૂપ બે પાસા છે. શ્વેત, પીળે અને રાતે તેમાં રંગ છે. એ ચપાટથી સંસારને ખેલ છતાય છે. અવિરતિ, મિથ્યાત્વ, કપાય, પ્રમાદ, એ ચાર ચેકડ સામેના ભેર થાય છે. ત્રણ એમ તથા રાગ અને દેશ એ દુગથી સામે દાવ મંડાય છે. અજ્ઞાનરૂપ એકે પણ નાખવામાં આવે છે. ત્રણ ગ, તથા પચે નાખી એ રમતને રંગ બરાબર જામે છે. જે આ ચમત્કારી રમત રમી જાણેતે અંતર ભાવને જાણી શકે છે, અને જિનમતના રસમાં રસીલ કહેવાય છે. જાક! મા પાટને એવું પણ રૂપક અપાય છે કે, વીશ 'ઠકની કાર એ સોગાાં છેતેની અનુભાગ તે ચેસ ખાનાં છે. શુભ અને અશુભ અ
અવશ્વાય૨૫ પાઇ છે. જે અવિરતિનાં કાર છે, તે બે કે મળીને બાર થાય છે. વિરતિના બારવડે બે ચોરે આઠ થાય છે, ગતિ, આગતિ, વચન અને ઉત્પાત, એ ચાર સેગમાં પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org