SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ આનંદ મંદિર. ગુંદ્રનાં આવાં વચન સાંભળી રાજકુમાર તરતજ મેઠા થયા. સભા વિસર્જન કરી, મિત્રને સાથે લઇ અશ્વાર્ઢ થઇ નગરની બાહેર ચાલ્યા. રાજકુમારે રાત્રે જે માર્ગ જોયા હતા, તેજ માર્ગે તેઓ આગળ ચાલ્યા. આગળ જતાં એક ઉદ્યાન આવ્યું. ઉદ્યાનની અંદર પ્રવેશ કરતાં મડ઼ જોવામાં આવ્યા, તે માની અંદર અનેક મુસા આવી ઉતરતા હતા, તે મઠમાં જતાં ત્રણ યોગીએ જોવામાં આવ્યા, તે યાગીઓ મુખમાં તાંબુલ ચાવતા હતા, અને પરસ્પર વાત્તા કરતા હતા. તે યેાગીઓને રાજપુત્રે પેાતાની પાસે ખેાલાવ્યા. યાગીઓએ શાંત પ્રકૃતિથી કુમારને આશીવાદ આપ્યા. રાજકુમારે મૃદુહાસ્ય કરી તે યાગીઓને કહ્યું, ભદ્ર ! તમે ખરેખરા યોગી છે કે ભાગી ? યાગીએ ચમકીને બોલ્યા——મહારાજ ! અમે યાગી છીએ, ભાગી તા આપજ કહેવાઓ. રાજા ખોલ્યુંા—જો તમે ભાગી ન હેા, અને ચેાગી ન હા, તે। તાંબૂલના અલંકારથી અલ"કૃત કેમ થયા છે ? રાજકુમારનાં આવું વચન સાંભળી, તે કૃત્રિમ યાગીએ શ્યામ સુખ થઇ ગયા. તરતજ રાજાએ તેમને ઓળખી લીધા. પછી તેમણે આજ્ઞા કરી કે, આ મમાં ઘણા મુસાફ્રા આવે છે, તેથી આ મને વિશાળ કરવાની જરૂર છે. પછી તરતજ ઘણા લકાને નગરમાંથી ખેલાવ્યા, અને મઠની આસપાસની ભૂમિને ખેાદાવા માંડી, તે ખોદતાં એક શિલા જોવામાં આવી, અને તે શિલા નીચે મારું ભૂમિ નીકળ્યું, તેની આ દર હીરા, રત્ન, મેાતી અને કીંમતી દાગીનાએ તથા સુંદર વસ્ત્ર જથ્થાબંધ નીકળવા માંડયાં. ત્યાં જિતશત્રુ, વીણારવ, અને બીજા પ્રજાના આગેવાનાને ખેલાવ્યા. તે કીંમતી માલના ઢગલા જોઇ, બધા આશ્ચર્ય પામી ગયા. ચારીના માલના પત્તા લાગવાથી નગરના લેા આવીને એકઠા થઇ ગયા. રાજકુમારે આજ્ઞા કરી, એટલે વીણારવ વિગેરે બધા લુંટાએલા લેકા પોતપાતાના માલ ઓળખીને લઇ ગયા. નગરમાં ચેારાએલા માલ પા મળવાથી લેાકેાની અંદર આનંદોત્સવ થઈ રહ્યા. પછી તરતજ રાજકુમારે આજ્ઞા કરી, એટલે પહેલા ત્રણે યાગીઓને બાંધી લીધા. .અનેક પ્રકા રની શિક્ષા કરવામાં આવી, તાપિ તેઓએ પોતાના ગુન્હા કબુલ કર્યું। નહીં. પછી મહાવીર રાજકુમારે તેમને ફ્રાંસીની શિક્ષા કરમાવી. જ્યારે ફ્રાંસીને ભયંકર સ્થાને આવ્યા, એટલે દયાળુ મહારાજા શ્રીચંદ્ર તેમની પાસે ગયા, અને પુછ્યું, અરે દુ ! તમે ક્રાણુ છે ? અને આ ચેરીનું કામ તમે કર્યું છે કે નહીં ? તે બધું સત્ય હોય તે કહે, નહીં તે તમને દેહાંત શિક્ષા કરવામાં આવશે. લાહખુરે જણાવ્યું, રાજા ! અમે કાંઈ પણ જાણતા નથી, તમે! દયાળુને જેમ યગ્ય લાગે તેમ કરે. રાજકુમારે હસતાં હસતાં કહ્યું, અરે મૂર્ખ ! સાચેસાચુ` કહી દે, હું તને ઓળખું છું, તારૂં નામ લેાહખુર છે. મેં તને મહેદ્રપુરની સીમમાં જીવતા મુકયા હતા, કેમ ભુલી જાય છે ? તું અવસ્વાપિની નિદ્રા જાણે છે, કેમ સાચી વાત છે કે ખારી ? રાજકુમારનાં આ વચન સાંભળી તે આશ્ચર્ય પામી ગયા; તરતજ તેમણે હ્રદયમાં વિચાર્યું કે, આ ખરેખર શ્રીચદ્ર રાજા છે, તેમણે આપણને ઓળખ્યા છે, હવે જે સાચું હાય, તે કહી દેવુ જોઇએ. વળી માતા, પિતા, ગુરૂ, દેવ અને રાજાની આગળ હમેશાં સાચું જ ખેલવું, એ નીતિ છે. આવું વિચારી લેાહખુર ખેલ્યા સ્વામી ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy