________________
૨૫૦
આનંદ મંદિર,
त्यजेत्पुत्रं च बंधुं च पितरौ शोभनौ तथा । भीरमापदि गतं न त्यजेत्सा महासती ॥ अन्यं नरं न पश्यंति स्वभावगोचरैरपि । आकोपितानो कुप्येत ह्युच्यते सा महासती ॥ अंधं कुब्जत्वयुक्तं च कुष्टांग व्याधिपीडितम् । । आपद्गतं निजं नाथं न त्यजेत् सा महासती ।। एष धर्मो मयाख्यातो नारीणां परमागतिः ।
ययान्यथा च क्रियत सा याति नरकं ध्रुवम् ॥
જે સ્ત્રી, પુત્ર, બંધુ અને સારા માતાપિતાને છોડી દે, પણ આપત્તિમાં આવેલા પતિને ન છોડે, તે મહાસતી કહેવાય છે. જે બીજા પુરૂષને જુએ નહિ, અને સ્વભાવિકપણે કોપ કરાવે, તે પણ જે કેપ કરે નહીં, તે મહાસતી કહેવાય છે. પિતાનો પતિ આંધળો, કુબડે, કઢી, રોગી કે આપત્તિમાં આવેલ હોય તો પણ જે સ્ત્રી તેનો ત્યાગ કરે નહીં, તે મહાસતી કહેવાય છે. આ સ્ત્રીઓને ધર્મ કહેવામાં આવ્યો છે, તે જ ધર્મ સ્ત્રીઓની ગતિરૂપ છે. જે સ્ત્રી તે ધર્મને અન્યથા કરે, તે સ્ત્રી અવશ્ય નરકે જાય છે.
વીરવરનાં આવાં વચન સાંભળી તેનાં બાળ પુત્ર અને પુત્રી બલી ઉઠયા–પિતાજી ! જે આપણા આશ્રયદાતા ચિરંજીવી રહેતા હોય, તે અમારે વધુ ખુશીથી કરે. એથી અમારી કીર્તિ ફેલાશે.
- વીરવરનાં કુટુંબનાં બાળકોનો આ વિચાર જાણી, ગુપ્ત રહેલો રાજ આશ્ચર્ય પામી ગયે, અને તેમને મનમાં ધન્યવાદ આપવા લાગ્યો. રાજાને તે પ્રસંગે નીચેનું કાવ્ય સ્મરણમાં આવ્યું.
सा सा संपद्यते बुद्धिः सा मतिः सा च भावना । सहायास्तादृशा ज्ञेया यादृशी भवितव्यता ॥
જેવી ભવિતવ્યતા હોય, તેવી બુદ્ધિ, તેવી મતિ, તેવી ભાવના અને તેવી સહાય મળે, એમ જાણવું.
સ્ત્રીએ પણ તે વાતને અનુમોદન આપ્યું. પછી વીરવર બધાં કુટુંબને લઈને ન ગરદેવીના મંદિરમાં આવ્યો. રાજા ગુપ્ત રીતે ચર્ચા જોતો હતો, શુરવીર વીરવરે ખાં તૈયાર કરી દેવીને કહ્યું, મહાદેવી ! અમારા રાજાને સે વર્ષનું આયુષ્ય આપજે, અને આ પુત્રનું બળીદાન કરજે, એમ કહી, ખડે પુત્રનું મસ્તક છેડી નાખ્યું, "તાના ભાઈની દશા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org