________________
ત્રિપુરાનંદ યેગી.
૨૫ જોઈ, તેની બહેન ખફ આગળ આવી ઉભી રહી. રિવરે તેની ઉપર ઘા કર્યો નહીં, પછી તે પેટમાં છરી મારી, પિતાની જાતે મરી ગઈ; તે જોઈ માતાને શર ચડ્યું. પિતાનાં લાચાર બાળકોને મરતાં જોઈ, તેણીએ પણ આત્મઘાત કર્યો.
કુટુંબને નાશ થયેલ જોઈ વરવરે વિચાર્યું કે, હવે મારે સુવર્ણને માટે જીવવું અનુચિત છે, આવું ચિંતવી તેણે પિતાના શિર ઉપર અને ઘા ક; આ દેખાવ જોઈ રાજા પિતે કંપી ચાલે, અને તે છે કે, મારે માટે આ વિરવરે સર્વ કુટુંબને વાત કોં; મારા રાજ્યને અને મને ધિક્કાર છે. તેના મનમાં નીચેનું પદ્ય યાદ આવ્યું.
परप्राणैर्निजप्राणान् सर्वे रक्षति जंतकः । નિના વરાછાનું રક્ષતિ વિરા બનાઃ it
સર્વ પ્રાણી બીજાના પ્રાણથી પિતાના પ્રાણની રક્ષા કરે છે, પણ પિતાના પ્રાશુથી બીજાના પ્રાણની રક્ષા કરનારા વિરલા પુરૂષો છે.
પછી રાજાએ પિતાના મસ્તક ઉપર ન ઉગામ્યું, ત્યાં નગરદેવી પ્રસન્ન થયાં; તત્કાળ રાજાને બચાવ્યો, અને અમૃત છાંટીને વિરવર વિગેરે સર્વને સજીવન કર્યા. રાજાએ વીરવરને સાબાશી આપી. વીરવર પ્રણામ કરી નીચેનું પૂર્વાર્ધ બે
क्षमी दाता गुणग्राही स्वामी पुण्येन लभ्यते ।
ક્ષમાવાન, દાતાર, અને ગુણગ્રાહી સ્વામી, પુણેથી મળે છે. સજા પણ નીચેનું ઉત્તરાર્ધ બેલ્યો
अनुरक्तः शुचिर्दक्षः स्वामीन भृत्योऽपि दुर्लभः ॥१॥ અનુરાગી, પવિત્ર અને ડાવે સેવક પણ મળ દુર્લભ છે.
પ્રાતઃકાળે રાજાએ તે વરવરને પિતાનું અર્ધ રાજ્ય આપ્યું, અને મોટી ધામધૂમથી તેનું સન્માન કર્યું.
મુડદાએ શ્રી ચંદ્રને પુછ્યું–રાજકુમાર ! કહે, એ બધામાં વધારે સત્વ નું છે કુમારે કહ્યું એ સર્વમાં રાજાનું સાહસ પ્રશંસનીય છે, બીજાઓ તેનાથી ઉતરતા છે. કારણ કે, વીરવરે જે સાહસ કર્યું, તે તેની ફરજ છે. સેવકે સ્વામીને માટે પ્રાણ આપવા જોઇએ. સાહિત્યમાં તેને માટે નીચેનું કાવ્ય પ્રસિદ્ધ છે.
स्वाम्यर्थे सेवकाः प्राणान् त्यति तृणवतः युगे । परं स्वामी स्वभृत्यार्थ प्राणान् लजति दुर्लभः ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org